Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 39
________________ ~ ~~~~~~~~ ~~~ શ્રી અધ્યાત્મ મહાવીર. ~~~~ ~~~~~~~~~~~~ ~ મેળાપ થતાં જ સંસારરૂપ બેડીઓ-અ ધનો તરી જાય છે અને પૂર્ણ સંતેષરૂપ સેનામાની વૃષ્ટિ થાય છે, કેમકે શ્રી ષડશક ગ્રંથમાં કહ્યું છે કે परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिदिता, परदोषोपेचणमुपेक्षा ॥ અથર–અન્ય છાના શ્રેય માટે લાગણી તે ત્રી, અન્ય જીવોના ખને અંત લાવે તેવી ઉડી લાગણીથી યથાશક્તિ પ્રયત્ન કરે તે કણા, અન્ય જીવોની સુખ-સમૃદ્ધિ દેખી પ્રદિત થવું તે મુદિતા અને અન્ય જીવોના દે તરફ રાગ-દ્વેષ નહિ લાવતાં તેમને કર્મવલવતા જાણી સમભાવે રહેવું તે ઉપેક્ષા ભાવના છે. ઈડિય-વિષયરૂપ ગોવાલિયાના ઉપસર્ગને નહિ ગણકારતાં જે અહિયારૂપ ગાયને વશ કરીને દોહી લે છે તે જ ખરે ગી છે. ઈહિયારૂપ ગાયને દેહતાં રખાતું આસન તે દહાસન છે. +स्थानासनविधानानि, ध्यानसिद्धेर्निबन्धनम् । नैकं मुक्त्वा मुनेः, साक्षाद्विक्षेपरहितं मनः ॥ અર્થ–ધ્યાનની સિદ્ધિના અર્થે સ્થાન અને આસનના વિધાન છે તેથી આમાંથી એકપણ ન હોય તે મુનિ [બાનીનું ચિત્ત વિક્ષેપ રહિત થતું નથી. શ્રીજ્ઞાનાવ. આસન-જયથી [ સ્થિર આસન દ્રઢ થવાથી] ઉત્થાનવૃત્તિ ઉપઅમે છે; ઉપગ અચપળ થઈ શકે છે, નિદ્રા ઓછી થઈ શકે છે. શ્રીમદ્ રાજચંદ્ર. પર્યકાસન, વીરાસન, વજ્રાસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન તથા કાયોત્સર્ગ વગેરે આસન છે; પણ સાથે આચાર્ય મહારાજે કહે છે કે જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે ધ્યાનને સાધનારું આસન સમજવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66