Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 176
________________ [ s ] તથા અનેક ઈવેની દયા પળે છે. માટે તે બાબત ખાસ ઉપગ રાખવે.' ૧. ભારતમાં પ્રાચીન મોટા શહેરોના વર્ણનમાં શહેરની મેટી ખાળે અને તેની સાથે જોડાયેલી શેરીઓની નીકે તથા ઘરની નાની નાના બાંધકામનાં વર્ણને આવે છે, તે ઉપરથી એટલું તે સમજી શકાય છે, કે મોટા શહેરમાં ગટરોતી વ્યવસ્થા હતી. પરંતુ તે ગટરો મારફત મુખ્યપણે વરસાદનું પાણી સુલભતાથી વહી જાય, તેમજ સામાન્ય રીતે હાવા દેવાના પાણીને વહી જવા માટે તેને ઉપયોગ થતો હું જોઈએ. મળ-મૂત્ર એઠવાડ વિગેરેનો નિકાલ તે દ્વારા થતું હોવાનું અસંભવિત લાગે છે. કેમકે-હિંદની સંસ્કૃતિ, દેશી વૈદ્યક અને ધર્મશાસ્ત્રો તેથી કાયમ વિરૂદ્ધ રહ્યા છે. એટલે ખાસ કરીને સજા વિગેરે શિવાય લેકે મળમૂત્ર એઠવાડ વિગેરેને ત્યાગ ખુલ્લામાં હવા પ્રકાશ અને માટીવાળા સ્થાનમાં વિશેષતઃ કરતા હોવા જોઈએ. પાટણ અમદાવાદ જેવા ગુજરાતના મોટા અને સમૃદ્ધ શહેરોમાં પણ પહેલેથી ખાસ એવી મરે ન હવામાં તે જૈન ભાવનાના ફળ ૩૫ અહિંસાની દૃષ્ટિ કારણ જણાય છે. સંમમિ પંચેન્દ્રિયના બચાવ માટે જૈનો કેવી દયા પાળવા હજારો વર્ષોથી સાવચેત રહેતા આવ્યો છે? તે આ પ્રકરણ વાંચવાથી સમજાશે અને દીવાનેનગરશેઠ, શહેરના અને ગામડાના આગેવાને તરીકે જેને ખાસ મુખ્ય હોવાથી સાધારણ પ્રજા ઉપર પણ તેની અસર પડી જ છે. બહુ વિચાર કરતાં પણ એ વ્યવસ્થા વધારે ઉચી વ્યવસ્થા લાગે છે. આજની યુ” કે જે પરદેશી સત્તા, વ્યાપાર, સંસ્કાર અને પ્રજા વન, અહીંની પ્રજામાં ઉતારવા માટે પ્રજાકીય સ્વાર્થનું એક પદ્ધતિસરનું સાધ છેછતાં અહીંની પ્રજાને જીવનની સગવડ પૂરી પાડવાનો ફાયદો બતાવવામાં આવે છે. મનુષ્યના શરીરે નિમિત્તક ઉપ થતાં તમામ મળે અને મેલો ત બહાર દેખાતો નથી.

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202