Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 189
________________ [ ૧૮૦ ] અતિથિ વિભાગ-૬ઃખી એવા સાર્મિક શ્રાવકાર બહેતર લાખ દ્રવ્યને કર મૂકી દીધા. એવી રીતે વિવેકીએમાં શિશમણિ સરખા તે કુમારપાછા મહારાજાના ત્રીજા પણ અનેક પ્રકારના પુણ્ય માર્ગે હતા તેમાંથી અહિં કેટલા લખી શકાય ? એવી રીતે ઉત્ત ન ક્રિયાથી તેમણે ફક્ત એ ભવેાજ બાકી રહી શકયા તેટલું ત્મકાર્ય સિદ્ધ કર્યું. (આવતી ઉત્સપ્પિણીમાં પદ્મનાભ મહારાજના ગણધર થઇ તેજ ભવે સિદ્ધિ પામશે.) તેથી જ સાલમિકાને ચાગ્ય દાન, માન, ધર્મની સહાયતા, કરવેરા મડી દેવા, દુ:ખીએના ઉદ્ધાર કરવા, તથા અઢાર દેશેામાં બારિ (અહિ ંસા) પ્રવતનાદિકથી તેના પપકાર પ્રગટ જ ખાય છે. ઉપસ’હાર અત્રે કુમારપાળ મહારાજાના સમ્યક્ત્વમૂળ બારવ્રતા બૅંકનુ કિંચિત્ વન કયું છે, તેના હેતુ માત્ર એજ છે, કે બહાર દેશના રાજ્યના વહીવટને એ જો છતાં પણ શ્રાવકના તુ વિષે તેઓશ્રીએ કેટલે દરજ્જે પાળી બતાવ્યું છે ? કે અનુ અનુકરણ કરવું. તે દૂરહ્યું, પણ તેની ભાવના વચારી “આપણે કેટલા પછાત છીએ ? અને હજી આપણે કેટલ પ્રયાસની ૪૨૨ છે ? ’’ તેવી શુભ ભાવના પ્રાપ્ત કરવા નમિ પ્રસંગાપાત્ત આ વિષય ઉમેર્યાં છે, આણંદ કામદેવાદિક સાવકો કે એની સ્વયં મહાવીરસ્વાાંમએ પ્રશસ કરી છે. વળી જેઓએ શ્રાવકની પદ્મિમા વર્લ્ડન કરી હતી. કે ♦ ડિમાને વિષે નિરવધ આડાર લેવા પડે છે, તે ત્સ

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202