Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala
View full book text
________________
[૧:! થાય, તેહ અચિત્ત થાપના નવ થાય. ૧૭ બેસે છૂત જે કાલાતીત, પલટાએ વરણાદિક રીત, કાચું દુધ વિદલ સંગ
અભય કહે મુનિ લેગ. ૧૮ બ ૨ પ્રહર રહે જુગલી શબ.સેલ પ્રહર રાઈતું અજાબ, દહિં રાઈ વિદલે દેવાય, ઉષ્ણ કરે તે શુદ્ધજ થાય. ૧૯ કડા વિગય પરિ શકયું ધાન, મુહૂર્ત વીસ ગૌમૂત્રનું માન હૂંઢણીયાદક વિદલની દાળ, શક્યાં ધાન પરે તે સમકાળ. ૨૦ ચાલ પર શીરે લાપસી, વિદલ, પરે તે પ્રવચન વસ,
જેને કાળ પૂરો થાય, તિહાં તે વસ્તુ અભક્ષ્ય કહે કાય. ૨૧ અથાણું પ્રમુખ સહુ જાણુ, ચલિતરસે તસ કાળનું માન; બલવણદિક કેરો કાળ, શાસ્ત્ર મહે છે તે વિશાળ રર તેહ ભણી ઈહાં ના એહ, અલ્પ બુદ્ધિને પડે
દેહ, આદ્રધાન અંકુરા નિકળે, તે સહુ વસ્તુ અભક્ષ્યમાં ભળે. ૨૩ એ બેભે લવલેશ વિચાર, વિસ્તાર પ્રવચન સાદાર ધીરવમલ પંડિત સુખસાય, કવિ નયવમલ ફિધી સજઝાય. ૨૪
ઈતિ શ્રી સચિત્ત-અચિત્ત સજઝાય સપૂર્ણ.
શ્રીમદ્દઉપાધ્યાયજી મહારાજશ્રીયશોવિજયજી મહારાજ વિરચિત ચાર આહારમાં-આહારી-અણહારીની સજઝાય
(અરિહંત પદ યાતો થક-એ દેશ) એમ ભગવતી ભારતી, પ્રણમી ગુરુ ગુણ રે ! સ્વાદિમ જેહ દુહામાં, મુજે તે કહુ કેતા .
૩ જુવાની પાતળી છે .
. ..
'
--
--

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202