Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 198
________________ [ ૧૮૯ ] Ο ૧. આસવા-પા. હું દેશી આસવા અને પાણીથી મિશ્ર દવા પણ બધી જ એવી છે. વનસ્પતિને પાણી સાથે કાહાન્યા કે સડાવ્યા સવાય તે બનતી નથી. તેથી જેમાં જંતુઓની ઉત્પત્તિ થાય છે. આસવ એટલે દારૂ. દારૂ એટલે અનેક વસ્તુઓના સડા. તેમાં અનેક ત્રસ જીવેા ઉપજે છે. પિડનિયુક્તિમાં તેને ત્યાગ બતાવ્યા છે આસવના અર્થ કાષમાં મદ્ય, દારૂ અને પાણીથી બનેલી દા વગેરે કર્યો છે. ‘જીવન” વિગેરે ચાટણાને પણ તેમાં સમાવેશ ગણવે જ્યાજબી લાગે છે. ૨. માખણુ—પા. ૧૭. જધન્ય અંતર્મુથી અભક્ષ્ય છે, તેમ નથી. પણ તેના કાળ એ ધડીમાં એક સમય ન્યૂત એવા કાળ જે અને ઉત્કૃષ્ટ અંતમુર્હુત છે. કારણ કે-ચેાગશાસ્ત્રમાં માખણ માટે ગાથા આપેલી છે. તેમાં અંતમુ ત થી એટલે પાંચમી વિશ્વક્તિ લગાડી છે. એટલે આતમુહૂત પછી એવા અથ થાય છે. વળા જૈન તત્ત્વાદમાં પણ ૫૬. ૩૫૧ માં બે ઘડી કાળ ખેતીત થયા. પછી.’' લખ્યું છે, અને બીજે ઠેકાણે “તરત પડે છે. એવા પણ પાઠ છે. પણ “અભક્ષ્ય છે” તે વાત તે આગભગન્ય જે. તે ખાવાથી કામ ઉત્પન્ન થાય છે. *) ' * 1 ૩. રાત્રિભેાજન-પા. ૩૫. ૧ દિવસે બનાવેલું. રાોિ ખાવુ ૨ રાત્રિએ બનાવેલુ રાત્રએ ખાવું. ૩ રાત્રિએ બનાવેલુ વિમે ખાવું એ ત્રણ અશુદ્ધ લખ્યા અને ફક્ત ૪થા દિવસે જમણા પૂર્ણાંક બનાવેલુ દિવસે ખાવુ એ શુદ્ધ છે. પણ કાપશુ શાસ્ત્રમાં શ્રાવક માટે ચત્તુંગી જોઈ નથી. ફક્ત તે સાધુ માટે છે. તે આ પ્રમાણે-૧ રાત્રિએ પ્રહણ કરી દિવસે ખાવું. ૨ દિવસે ગ્રહણ કરી રાત્રિએ ખાવું, ૩ રાત્રિએ ગ્રહણ કરી રાત્રિએ ખાવુ એ ત્ર અશુદ્ધ ૐ અને ૪`દિવસે ગ્રહણ કરી દિવસે ખાવુ એ શુદ્ધ છે. આમ સેનપ્રશ્ન ૧-૮૬માં “રાત્રિના એ પહેાર પછી રાંધેલ વસ્તુ વાસી ન થાય 3.

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202