Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala
View full book text
________________
[ ૧૮૨. ઉપર ગણાવેલી ચીજોને અષાડ ચોમાસાથી ત્યાગ કરવાથી લખીને, ફાગણ માસાથી સુકે મે અભક્ષ્ય હેવાને માતાનર ને છે. તે ઉપરથી જ આ આવૃત્તિમાંયે કાગથી અભક્ષ્ય ગણાવ્યા છે.
પરિશિષ્ટ ર જુ શ્રી લક્ષ્મરત્નસૂકૃિત અભક્ષ્ય અનતકાયની સઝાય હળ–જિનશાસન રે સૂધી સદ્દતણા ધરે,
સુણી ગુરુમુખ રે નવે તવ નિરતા કર, મિથ્યામતિ રે કપટ કદાગ્રહ પરહરે,
સહી પાળે રે તે નર સમકિત મને ખરે. ગુટક-મન સમકિત છદ્ધ પળે ટાળે દેવ હવા પડે,
ધુર પંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત ધરે ઈમ દેશવિરતિ ક્રિયા નિરતિ, કરો ભવિયણ મન રૂતી,
દાખવી નિયગુણ પરહ કે, દેવ મમ કાઢે ચલી. ૧ દાળ-મમ કાઢે રે લેલી નર કૂડો કરે,
જાણી સાવધ રે અભક્ષ્ય બાવીશે પરહરે, કે જે વડ, પીપળ, રે પીપરી ને, કબર,
ઉબર ફળ રે રખે તુમે ભક્ષણ કરે ત્રુટક–રખે ભક્ષણ કરે માંખણ, મધ, મધુ, આમપ - તણું, વિષ, હિમ, કરહા છાંડી પરહા, દોષ મૂલ
માટી ઘણું, પરિહર સજજન રાજન

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202