Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 175
________________ [ ૧૬૬ ] અને રસે, લેહી, પરૂ, મળે, થુંક, લીટ બળખા વિગેરે લીલા કે સુકાં જે જે બહાર આવે છે, તે દરેકમાં બે ઘડી (અન્તર્મુહૂર્ત) પછી સંમૂછિંમ મનુષ્ય ઉત્પન્ન થઈ જાય છે. અને તેટલા વખતમાં મરી જાય છે. આ હિંસાથી બચવા માટે શ્રાવકે એ કેમ અને કે વર્તાવ રાખવે? તેની કેટ, લીક સૂચનાએ અત્રે આપવામાં આવે છે – ૧. જેઓ નાના ગામડામાં રહે છે, અથવા જેઓને નજીકમાં નદી, તળાવ, દરીયા કિનારે, જગલ, ક્ષેત્ર, છુટી વાડ વિગેરે ભૂમિઓ હોય, તેઓએ બને ત્યાં સુધી તેવા સ્થાનકેને વિષે ઝાડા (વડીનીતિ) અર્થે જવું. કેમકે બંધીયાર પાયખાનામાં પ્રકાશની ખામી, હવાને અભાવ, દુર્ગાના જ ના ફેલાવા વિગેરેથી શારીરિક આરતાને નુકશાન થાય છે ધાર્મિક રીતે તપાસતાં-તેમાં કીડા વગેરે અગણિત જીવોની ઉત્પત્તિ તથા વિનાશ થાય છે. અસંખ્ય સંમૂછિંમ મનુષ્ય પંચેદિયજીના પણ ઉત્પત્તિ અને વિનાશ થાય છે. કેઈ તેવા રેગીના ઝાડા પેશાબ પર લઘુનીતિ, વડીનીતિ કરવાથી ભયંકર રગે પણ અવશ્ય લાગુ પડી જાય છે સાથળના મૂળ વગેરેમાં દરાજના પગ ઘણાને લાગુ પડે છે, તે વગેરે અનેક શારીરિક અને ધાર્મિક નુકશાન ન થવાને અર્થે છુટામાં જવું, તે સારું છે. તે પણ કેરી જગ્યાએ, જ્યાં કીડી પ્રમુખનાં દર ન હોય, લીલેરી, શાદવ, ભેજવાળી જગ્યા ન હાય. તેવી ભૂમિને વિષે જવું. તેથી શારીરિક તંદુરસ્તી સારી રહે છે,

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202