Book Title: Aarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

Previous | Next

Page 123
________________ તેની બ્રહગચ્છના શ્રેષ્ઠ કલ્પતરુ સમાન આચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિ, તેમના શિષ્ય શ્રીઅભયદેવસૂરિ, તેમના શિષ્ય શ્રીજિનભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી. [ ૮] - શ્રીનેમિનાથ ભવના મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભીની મૂર્તિ ઉપરને લેખ– संवत् १२०५ ज्येष्ठ शुदा ९ भौमे प्राग्वाटवंशज श्रे० नींबकसुत श्रे० सोहिकासत्क सत्पुत्र श्रीवच्छेन श्रीधर निजानुजसहितेन (*)स्वकीयसामंततनूजानुगतेन स्वजननो जेइकाश्रेयसे आत्मकल्याणपरंपराकृतये च अन्येषां चात्मीयबन्धूनां भाग्यहे (2)(*) निवहनिमित्तं श्रीमन्नेमिजिनराजचैत्ये श्रीपार्श्वनाथबिंब कारापितं श्रीबृहद्गच्छगगनांगणसोमसमानपू( * )ज्यपादसुगृहीतनामधेयश्रीबुद्धिसागरसूरिविनेयानां श्रीअभयदेवसूरीणां शिष्यैः श्रीजिनभद्रसूरिभिः प्रतिष्ठित।। –સં. ૧૨૦૫ના જેઠ સુદિ ૯ ને મંગળવારે પિરવાડજ્ઞાતીય છેનીંબકના પુત્ર છે. સેહિકાના પુત્ર શ્રીવછે; શ્રીધર નામના પિતાના નાના ભાઈની સાથે અને પિતાના સામંત નામક પુત્રની સાથે, પિતાની માતા જેઈકાના કલ્યાણ નિમિત્ત અને પિતાની કલ્યાણપરંપરા વધારવા માટે, બીજા જે પોતાના બંધુઓ તેને ભાગ્ય માટે શ્રીનેમિનાથ ભવન જિનચિત્યમાં શ્રી પાર્શ્વનાથ ભ૦નું બિંબ ભરાવ્યું અને તેની બૃહદ્ગછરૂપ આકાશમાં ચંદ્ર સમાન દીપતા પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય નામે શ્રીબુદ્ધિસાગરસૂરિ, તેમના

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212