Book Title: Aarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

Previous | Next

Page 210
________________ ૧૭૫ सोधपंक्तिनि(वि)निर्जितविबुधविमानावल्यां । वाटापल्लयाः श्रियोवत्यां नगर्या न्यायभूपतेः॥५॥ श्रीमतः शांतिनाथस्य त्रिलोकीशांतिकारिणः । बिंबोद्धारः शुभाकरश्चक्र प्राणपणाशनः ॥६॥ प्रतिष्ठितः श्रीसोमसूरिभिः। मंगलमस्तु ॥ कर्मस्थाने कारापकः पंडितजिनचंद्रः ॥ इति । આ લેખ શ્રી શાંતિનાથ ભવ ના મંદિરના જીર્ણોદ્ધાર સમયને છે એટલે મંદિર તે સં. ૧૨૭૫ પહેલાંનું પ્રાચીન હેવાનું સિદ્ધ થાય છે. જેન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ” નામક ગ્રંથની ૬૩ મી પ્રશસ્તિમાં પણ આ શાંતિનાથ જિનાલયને ઉલ્લેખ આ પ્રકારે કરેલે છે– 'वाटापल्लीपुरीयचैत्यभवने शांतेर्जिनेशप्रभोः ।' આ પ્રશસ્તિમાં સમયને ઉલ્લેખ કર્યો નથી પણ ઉપચુંકત પ્રતિમાલેખના સમયની આસપાસના સમયનું અનુમાન થાય છે. એટલે આ મંદિર ૧૩ મા સિકાથી આજ સુધી શાંતિનાથ જિનાલયના નામે જ પ્રસિદ્ધ છે. ૨. શ્રી આદિનાથ ભટ નું મંદિર – આ મંદિર પણ શ્રી શાંતિનાથ જિનાલય જેવું જ બાવન જિનાલયવાળું અને શિખરબંધી છે. મંદિરમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, સભામંડપ, નવચેકી, શૃંગારકી, બીજે મંડપ અને તે મંડપ ઉપર માળ છે.

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212