SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ सोधपंक्तिनि(वि)निर्जितविबुधविमानावल्यां । वाटापल्लयाः श्रियोवत्यां नगर्या न्यायभूपतेः॥५॥ श्रीमतः शांतिनाथस्य त्रिलोकीशांतिकारिणः । बिंबोद्धारः शुभाकरश्चक्र प्राणपणाशनः ॥६॥ प्रतिष्ठितः श्रीसोमसूरिभिः। मंगलमस्तु ॥ कर्मस्थाने कारापकः पंडितजिनचंद्रः ॥ इति । આ લેખ શ્રી શાંતિનાથ ભવ ના મંદિરના જીર્ણોદ્ધાર સમયને છે એટલે મંદિર તે સં. ૧૨૭૫ પહેલાંનું પ્રાચીન હેવાનું સિદ્ધ થાય છે. જેન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ” નામક ગ્રંથની ૬૩ મી પ્રશસ્તિમાં પણ આ શાંતિનાથ જિનાલયને ઉલ્લેખ આ પ્રકારે કરેલે છે– 'वाटापल्लीपुरीयचैत्यभवने शांतेर्जिनेशप्रभोः ।' આ પ્રશસ્તિમાં સમયને ઉલ્લેખ કર્યો નથી પણ ઉપચુંકત પ્રતિમાલેખના સમયની આસપાસના સમયનું અનુમાન થાય છે. એટલે આ મંદિર ૧૩ મા સિકાથી આજ સુધી શાંતિનાથ જિનાલયના નામે જ પ્રસિદ્ધ છે. ૨. શ્રી આદિનાથ ભટ નું મંદિર – આ મંદિર પણ શ્રી શાંતિનાથ જિનાલય જેવું જ બાવન જિનાલયવાળું અને શિખરબંધી છે. મંદિરમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, સભામંડપ, નવચેકી, શૃંગારકી, બીજે મંડપ અને તે મંડપ ઉપર માળ છે.
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy