Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005337/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી જ્ઞાનવિજયજી આલેખિત ~l તાર્થોનો ઈતિહાસ संपाहरू: मुनिश्री महाबोधिविभ्यश Page #2 -------------------------------------------------------------------------- ________________ ORRRRRRRRRRRRRRRRRRRRRRRIES મુનિશ્રી જ્ઞાનવિજયજી આલેખિત ( જૈન તીર્થોનો ઇતિહાસ સંપાદક મુનિ મહાબોધિ વિજય -: પ્રકાશક :– શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ૮૨, બદ્રિકેશ્વર હાઉસીંગ સોસાયટી શોપ નં ૫-૬-૭, મરીનડ્રાઈવ ઈ રોડ, મરીન ડ્રાઇવ, મુંબઈ - ૨. ననాననాననాననాననాననాననాననానని Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRRRRRIS પુસ્તક જૈન તીર્થોનો ઇતિહાસ લેખક પરિચય: મુનિશ્રી ચારિત્રવિજયજી શિષ્ય મુનિશ્રી જ્ઞાનવિજયજી [ત્રિપુટી મહારાજ સંપાદકપરિચયઃ પૂ. આચાર્યદેવશ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય છે પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિજયજી મહારાજના શિષ્ય પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મહારાજ નકલ: * ૧૦૦૦ ERRARULUIRRERIRRRRRRRRRRRRRRRRRRRRRRRRR પ્રકાશન સંવત્ઃ ૨૦૫૦ કિંમતઃ રૂા.૩૦/= પ્રાપ્તિસ્થાન: ૧ – પ્રકાશક ૨ - શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મારફતીયા મહેતાનો પાડો, ગોળશેરી, પાટણ. મુદ્રકઃ રાજુલ આર્ટસ ઘાટકોપર, મુંબઈ - ૪૦૦ ૦૭૭. ફોન : ૫૧૧ ૦૧પ૭ OMMMMMMMMMMMMMMMMMMMIT Page #4 -------------------------------------------------------------------------- ________________ Z N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N NY rrrrrrrrrrrrrrrrrrr સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદે “જૈન વિભાગમાં'' જૈનોને નોતર્યા ત્યારે વર્તમાન યુગના નૂતન લેખકોમાં નવિન લોહી ઉછળી આવ્યું, એટલે જેને જેને પોતાના અંતરાત્માનો અવાજ લાગ્યો તેને તેઓએ પરિષદમાં રજુ કર્યો. -: આમુખ : અમારા નાનકડા મુનિમંડળે એક અવાજે છ-સાત નિબન્ધો તૈયાર કરી ગુજરાતી સાહિત્ય પરિષદની ઓફીસ પર રવાના કરી દીધા, પણ તે નિબન્ધો વાંચી સાંભળે એવી પરિષદને કયાં નવરાશ હતી ? અમોએ જે નિબન્ધો મોકલ્યા તેમાંથી માત્ર જૈન તીર્થોનો ઇતિહાસ'’ અને ‘જૈનાચાર્યો” એ નિબન્ધો પરિષદના રિપોર્ટમાં વધારે પાના રોકે તેમ હોવાથી અમારે તે બન્ને નિબન્ધોને છપાવવાની આવશ્યકતા જણાઈ. સાતમી ગુજરાતી પરિષદમાં મોકલાવેલ છ નિબન્ધો પૈકીના એક નિબન્ધુ આવશ્યક સુધારા વધારા સાથે પ્રસ્તુત ઐતિહાસિક પુસ્તકનું સ્થાન લીધું છે. આ નિબન્ધ માટે કુંવરજીભાઇ આદિની એવી પ્રેરણા થઇ કે, એક સ્વતંત્ર દળદાર ગ્રંથરૂપે કેમ ન છપાવવો ? આથી અમોને પણ લાગ્યું કે તેમ છપાવવાથી જૈન તીર્થોની પ્રાચીન ગવેષણા થશે, અને ગુર્જર સાહિત્યમાં ઐતિહાસિક ગ્રંથની વૃદ્ધિ થશે. હિતેષી વર્ગે પણ આ વિચારને પુષ્ટિ આપી, જેથી ચારિત્ર સ્મારક સિરિઝના નવમા પુસ્તક તરીકે “જૈન તીર્થોનો ઇતિહાસ” નામના ગ્રંથને અમોએ સમાજ સમક્ષ રજુ કરેલ છે. આ ગ્રંથમાં સાલવારી સાથે પરમપૂનિત ચાલીશ પ્રાચીન તીર્થોનો ઇતિહાસ આપેલ છે. જેમ ક્રિશ્ચિયનોનું તીર્થસ્થાન જેરૂસલામ, પારસીઓનું તીર્થસ્થાન ઉદવાડા, હિન્દુઓના તીર્થો કાશી, રૂદ્રમાલ, બદ્રીનારાયણ, પ્રયાગ, જગન્નાથ, મથુરા, સોમનાથ, પાટણ, પ્રાચી, ગુપ્તપ્રયાગ અને દ્વારકા; મુસલમાનોનાં તીર્થસ્થાન મક્કા મદીના, સ્વામીનારાયણનું તીર્થધામ ગઢડા અને વડતાલ, આદિ તીર્થસ્થાનો પવિત્ર મનાય છે; તેમ આ ગ્રંથમાં દશાવેલ તીર્થો પૂનિતમાં પૂનિત જૈન તીર્થ ભૂમિ તરીકે જગમશહુર છે. વલ્લભી કમલ - ચારિત્ર સંવત્ ૭ જ્યેષ્ઠ શુકલ પ્રતિપદા Jain Educationa International TAG: લેખક For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ SENTERESIRASINA -: પ્રકાશકીય :મુનિશ્રી જ્ઞાનવિજય મ. આલેખિત શ્રી “જૈન તીર્થોનો ઇતિહાસ” નામના આ ગુજરાતી પુસ્તકને અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. આમાં લગભગ ૩૮ તીર્થોનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. આવા ઇતિહાસની જાણ થતા તીર્થયાત્રામાં ઉલ્લાસ અને આનંદ વધુ આવે છે. જૈન શાસનમાં તીર્થ યાત્રાને ઘણું મહત્વ આપવામાં આવેલ છે. જેનાથી સંસાર સમુદ્ર તરાય તે તીર્થ કહેવાય છે. તીર્થના બે પ્રકાર છે. જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. ચતુર્વિધ સંઘ એ જંગમ તીર્થ છે. જયારે પરમાત્માની કલ્યાણક ભૂમિઓ અથવા વિશિષ્ટ દિન પ્રતિમાઓ વગેરે જે સ્થળે છે તે સ્થાવર તીર્થ છે. આ તીર્થોની યાત્રાથી તથા તેમાં રહેલ જિનપ્રતિમાઓના દર્શન-પૂજન-વંદનથી વિશિષ્ટ ભાવ ઉત્પન્ન થાય છે જેના દ્વારા મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયપક્ષમ થતા સખ્યાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. વિક્રમ સંવત ૧૯૮૧ના વર્ષમાં આ પુસ્તક “એ. એમ. એન્ડ કાં. પાલીતાણા” દ્વારા પ્રકાશિત થયેલ. લગભગ ૬૯ વર્ષ પૂર્વે પ્રકાશિત આ પુસ્તક 8િ જીર્ણ તથા અલભ્ય થવાથી સકલ સંઘને લાભ મળે તે માટે અમે આને પુનઃ પ્રકાશિત કરીએ છીએ. આ પુસ્તકને ફરીથી નવેસરથી જ કંપોઝ વગેરે કરીને પૂ. મુનિરાજ શ્રી મહાબોધિવિજયજીએ સંપાદન કરી આપેલ છે. આ પ્રસંગે આ પુસ્તકના લેખક પૂ. જ્ઞાનવિજયજી મ. તથા પુનઃ સંપાદક પૂ. મહાબોધિવિજયજી છે મ. તથા પૂર્વ પ્રકાશક વગેરે સર્વને અમે અંતઃકરણપૂર્વક ઉપકાર માનીએ છીએ. પ્રસ્તુત પ્રકાશનનો સકલ સંઘમાં સુચારુ પ્રચાર થાય અને એના દ્વારા હૈિ સૌ કોઇ તીર્થોની માહિતી મેળવી, તીર્થો તથા તીર્થપતિ પર અત્યંત બહુમાનવાળા થઈ જીવનને સફળ કરે એજ અંતરેચ્છા. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ છે ૧. ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા ૨. લલિતકુમાર રતનચંદ કોઠારી ૩. નવિનચંદ્ર ભગવાનદાસ શાહ ૪. પુંડરીકભાઈ અંબાલાલ શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ J N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N NNR PRIPIE તારે તે તીરથ – મુનિ મહાબોધિ વિજય શાસ્ત્રમાં તીર્થ શબ્દની વ્યાખ્યા કરી છે... જે તારે તે તીર્થ. બીજી એક એવી પણ છે જેના વડે સંસાર સમુદ્ર તરી જવાય તેનું નામ તીર્થ. કવિઓ પણ તીર્થોની યાત્રા કરતા આતમ પાવન થાય' એમ કહી તીર્થોની તારકતાનું જ વર્ણન કરે છે. વ્યાખ્યા ગુજરાતી આજે તીર્થો ઘણા વધ્યા છે, અને તીર્થયાત્રાર્થે છ'રી પાલકસંઘો તેમજ યાત્રાપ્રવાસો પણ ઘણા નીકળે છે; પણ અફસોસ એ વાતનો છે... આટલા બધા તીર્થો અને તીર્થયાત્રાઓ વધવા છતાં તારક તીર્થો અને તીર્થંકર દેવાધિદેવ પ્રત્યેના ભક્તિભાવમાં જોઇએ તેવો વધારો થયો નથી. હા, તીર્થયાત્રામાં ઝડપ જરૂરથી વધી છે. એકજ દિવસમાં આજના યાત્રિકો દશ-દશ તીર્થોની યાત્રા કરે છે. સવારથી સાંજ સુધીમાં દશ તીર્થોની યાત્રા કરીને ઘરે આવેલાને પૂછીએ કે તમે કયા તીર્થોના દર્શન કર્યા અને તે તમામ તીર્થોમાં મૂળનાયક ભગવાન કા બીરાજમાન હતા ? ત્યારે માથું ખંજવાળીને કહેશે કે સાલુ ઇતો બહુ ખબર નથી.’ કદાચ બોલશે તો એક તીર્થમાં બીજા તીર્થના મૂળનાયકનું નામ કહી ગોટાળા કરશે. IN N N N N N N N N N N JJJJJJJJJJJJ Jain Educationa International For Personal and Private Use Only L Page #7 -------------------------------------------------------------------------- ________________ JN N N N N N યયયયય આમ થવાનું કારણ શું હશે ? આવા નયનરમ્ય તીર્થો અને તેમાં બીરાજમાન રમણીય જિનપ્રતિમાજીઓના દર્શન કર્યા પછી આત્માને એ તીર્થો અને તીર્થંકરભગવંતો પ્રત્યે પ્રેમ કેમ જાગતો નહિ હોય ? A અનેક કારણો આમાં હોઇ શકે. એમાંથી મને એક કારણ આ પણ લાગે છે જોઇએ તેટલી તે તીર્થોના ઇતિહાસની જાણકારીનો અભાવ. તે તે તીર્થોનો પરિચય જાણવા મળે તો તે તીર્થો અને તારક દેવાધિદેવ પ્રત્યે પ્રેમ જાગ્યા વિના ન રહે. એક નિયમ છે - પરિચય વિના પ્રેમ કદી જામતો નથી.’ પરિચય વિનાનો પ્રેમ કાંતો ઉપલકીયો હોય, કાંતો અધકચરો હોય. ઉભરાની જેમ તેને ઉભરતાય વાર નહિ અને શમી જતાય વાર નહિ. - તીર્થયાત્રા કરવા જતા આજના યાત્રિકોને બાવન પત્તાની કેટ, કેસેટ થી માંડીને દાઢી કરવાના સામાન સુધીની ઝીણામાં ઝીણી વસ્તુઓ લેવાનું યાદ આવે છે, પણ તારક તીર્થોનો પરિચય દર્શાવતી નાની બુકલેટ ભેગી રાખવાનું એને સૂઝતુંય નથી. પધરાવવામાં પ્રત્યેક તીર્થોની સ્થાપના પાછળ તેનો આગવો ઇતિહાસ હોય છે. સદ્ભાગ્યે આજે ઘણાખરા તીર્થોનો ઓછો-વધતો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. તીર્થની સ્થાપના કોણે કરી ? કયા કારણે કરી ? કઇ સાલમાં કરી ? કયા ગુરૂભગવંતની નિશ્રા અને પ્રેરણાથી કરી ? કેટલું દ્રવ્ય ખર્ચાણું ? કેટલી પ્રતિમાઓ આવી? મોગલયુગમાં તીર્થોનો ધ્વંસ જૈનાચાર્યો અને જૈન સંઘોએ ભેગા મળી રીતે અટકાવ્યો ? વગેરે વગેરે અનેક માહિતીઓ ઇતિહાસ દ્વારા પ્રાપ્ત થાય આમ તીર્થોનો ઇતિહાસ જાણ્યા પછી તે તીર્થોના દર્શન કરતી વખતે દીલમાં તે તીર્થો પ્રત્યે અહોભાવ જાગ્યા વિના ન રહે. કેવી છે. જ્ઞાનવિજયજીએ આજથી લગભગ ૭૦ વર્ષ પૂર્વે ઇતિહાસવિદ્ મૂનિશ્રી પરિશ્રમ ઉઠાવી પ્રસ્તુત ‘જૈન તીર્થોનો ઇતિહાસ’ પુસ્તકનું આલેખન કર્યું છે. જેમાં તે સમયના પ્રસિધ્ધ અને કેટલાક અપ્રસિદ્ધ એમ ૩૭ તીર્થોનો પ્રાપ્ત ઇતિહાસ સમાવવામાં આવ્યો છે. મુખ્યતયા આ પુસ્તકમાં તે તે તીર્થોની સ્થાપના કઇ રીતે Jain Educationa International N N N N N N N N N N N N N N N N N PRIPIPR INNNNNNNNNNNNJJJJJJJMILY For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ણણણણણણણણણણણણણણણણણણણણણણ એ થઈ? કઈ કઈ સાલના શિલાલેખો અને પ્રતિમા લેખો સાંપડે છે? પ્રભુજીના છે પ્રભાવે ભૂતકાળમાં કયા કયા ચમત્કારો થયા અને વર્તમાનમાં આ તીર્થસ્થાનો કયાં છે? વગેરે માહિતીઓ આપવામાં આવી છે. જેમાંની કેટલીક માહિતીઓ અપ્રસિધ્ધ છે તો કેટલીક અલ્પપ્રસિદ્ધ છે. જેવી કે - ગિરિરાજ ઉપર હીરાકુંડ બંધાવનાર હીરાબાઇએ ૯૯ વાર શ્રી શત્રુંજયનો સંઘ કઢાવેલ. (પૂર્વ ૯૯ વાર શ્રીઝષભદેવ પ્રભુ શત્રુંજય ગિરિરાજ પર પધારેલા અને ઘણા ભાવિકોએ ૯૯ યાત્રા કરી છે તે સાંભળ્યું છે પણ ૯૯ વાર શ્રીશનું જયનો સંઘ કઢાવ્યો હોય તેવો ખ્યાલ ઘણા ઓછાને હશે.) ગિરિરાજ પર સવાસોમાની ટુંક છે તેવું સાંભળ્યું છે પણ આ ટુંક શોધવા જઈએ તો ય ન મળે. તો આ ટુંક કયાં આવી? જે ચૌમુખજીની ટુંક છે તેજ સવાસોમાની ટુંક છે. આવી અનેક માહિતીના ભંડારસમાં આ પુસ્તકની જૂની ગુજરાતી ભાષા તેમજ જોડણીદોષોને લગભગ યથાવત્ રાખી કવચિત્ થયેલ હકીકતદોષને સુધારી લીધેલ છે. લગભગ અપ્રાપ્ય થયેલ આ પુસ્તિકા પુનઃ પ્રાપ્ય બને તે ભાવનાથી તેનું વૈરાગ્યદેશનાદક્ષ પૂજયપાદ પ્રગુરુદેવ શ્રીમવિજય હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજપ્રેરિત શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પુનઃ પ્રકાશન કરાવવામાં આવ્યું છે. સંપાદનમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તેનું હાર્દિક મિચ્છામિ દુક્કડં. પ્રાન્ત... તીર્થયાત્રાર્થે જતા યાત્રાળુઓને કેટલાક સૂચનો આપવાનું મન થઈ જાય છે. ૧. તીર્થસ્થળો એ આરાધનાના સ્થળો છે, હલસ્ટેશનો નથી તેમ સમજીને ત્યાં રહેવું. ૨. તીર્થોમાં જુગાર ખેલવો નહિ. ૩. રાત્રિભોજન કરવું નહિ, તેમજ અભક્ષ્ય, કંદમૂળ અને આઇસક્રીમ - ઠંડા પીણા પીવા નહિ. ನಖಶಿಖಣಿಖಚಿತನನನನನತನನನನನನನನನನನ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRRRRR! ૪. ધૂમ્રપાન કરવું નહિ, વ્યસનોનો ત્યાગ કરવો. બ્રહ્મચર્ય પાલન કરવું. ૬. ટી. વી., સીનેમા જોવા નહિ. સીનેમાના ગીતો, કોમેન્ટ્રી આદિ રેડીયો / ટેપ-રેકોર્ડ પર સાંભળવા નહિ, તેવા સાધનો સાથે લઇ જવા નહિ. こここここここここここここここここここここここここれ ૫. પ્રભુપૂજા અવશ્ય કરવી. ઉપરોક્ત સૂચનોથી વિપરીત રીતે વર્તવાથી તીર્થની આશાતના થાય છે. તીરથની આશાતના વિ કરીએ' જેવી લોકપ્રસિદ્ધ પૂજાની પંક્તિ પણ આશાતના ટાળવાનું સૂચવે છે. તીર્થની પૂજાથી જેમ ઉત્કૃષ્ટ કોટીનું પુણ્ય બંધાય છે તેમ આશાતનાથી ઉત્કૃષ્ટ કક્ષાનું પાપ પણ બંધાય છે. એક ઠેકાણે કહ્યું છે - ૭. अन्यस्थाने कृतं पापं तीर्थस्थाने विनश्यति । तीर्थस्थाने कृतं पापं वज्रलेपो भविष्यति ।। સંસારમાં કરેલા પાપો તીર્થસ્થાનો-ધર્મસ્થાનોમાં જવાથી નાશ પામે છે, જ્યારે તીર્થસ્થાનોમાં કરેલા પાપ વજના લેપની જેમ મજબૂત થઇ જાય છે એટલે કે એ ઉત્કૃષ્ટ કક્ષાના પાપો દ્વારા બંધાયેલા કર્મો જીવને ભોગવ્યા વગર છૂટકારો નથી. આમ ઉપરોક્ત સૂચનો તેમજ બીજી પણ જ્ઞાત અજ્ઞાત આશાતનાઓ ટાળીને સહુ તીર્થયાત્રિકો તીર્થસ્થાનોમાં તારક દેવાધિદેવની ભક્તિ દ્વારા પરમપદને પ્રાપ્ત કરે એવી શુભભાવના. ૨૦૫૦, ભાયંદર (વેસ્ટ) ખ્રીસ્તી તા. ૫-૨-૧૯૯૪ Jain Educationa International - GRRRRRRRRRRRRRRRRRRRRRRRR For Personal and Private Use Only. J N N N N N NIPIPR Page #10 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRRRRR દ્રવ્યસહાયકો પ્રસ્તુત પ્રકાશનમાં નીચેના સંઘો તથા પુણ્યાત્માઓએ લાભ લીધેલ છે, જેની હાર્દિક અનુમોદના કરીએ છીએ. છે ૧. શ્રી જૈન મિત્ર મંડળ - પાલનપુર રૂા. પ000=00 ૨. શ્રી જૈન જે. મૂર્તિપૂજક સંઘ - માલેગામ રૂા. ૫૦૦૦=૦૦ - (પ. પૂ. મુનિરાજશ્રી નયભદ્રવિ. મ. ના ઉપદેશથી) ( ૩. શ્રી સુવિધિનાથ જૈન સંઘ - રાણીબેલ્સર રૂ. ૨૫૦૦=૦૦ ણ ૪. શ્રી ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ રૂા. ૩૦૦૦=૦૦ ૫. દેવીબેન ચુનીલાલ રૂા. ૧૦૦૦=૦૦ છે ૬. કાંતાબેન જામનગરવાળા રૂ. ૧૦૦૦=૦૦ છે ૭. સુશીલાબેન કાંતિલાલ રૂા. ૧૦૦૦=૦૦ વંદના... વંદના... વંદના.. દિવ્યકૃપા પૂજ્યપાદ સુવિશાલ ગચ્છનિર્માતા સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તથા પૂજયપાદ વર્ધમાનતપોનિધિ, ગચ્છાધિપતિ, પ્રવચનમર્મપ્રકાશક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા તથા પૂજયપાદ સંયમૈકનિધિ પન્યાસપ્રવર પવિજયજી ગણિવર્ય ********** શુભાશીષઃ પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. *** ***** પ્રેરણાદાતા: વૈરાગ્યદેશનાદક્ષ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. Jain Educationa International For Personal and Private Use Only . Page #11 -------------------------------------------------------------------------- ________________ A N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N NE NNNNNNNNNNNNNN ૧. શ્રાદ્ધવર્યા ભાણબાઇ નાનજી ગડા મુંબઇ. (પૂજ્યપાદ ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના ઉપદેશથી) શ્રુતભક્તિમાં કાયમી સહયોગી શ્રુતસમુદ્ધારક ૨. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી. અમદાવાદ. ૩. શાંતિનગર શ્વે. મૂર્તિ જૈન સંઘ. અમદાવાદ (પૂજયપાદ તપસ્વીરત્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ. સા. તથા સરળસ્વભાવી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય નરરત્નસૂરીશ્વર મ. સા. ની પ્રેરણાથી) ૪. શ્રી લાવણ્ય સોસાયટી શ્વે. મૂર્તિ. જૈન સંઘ. અમદાવાદ (પૂજ્યપાદ પન્યાસજી શ્રી કુલચંદ્રવિ. મ. ના ઉપદેશથી) ૬. ૫. શ્રી શ્વેતામ્બર મૂર્તિ તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ દાદર. મુંબઇ શ્રાદ્ધવર્યા નયનબાળા બાબુભાઇ સી. જરીવાળા પિરવાર હા. ચંદ્રકુમારમનીષ-કલ્પેશ વગેરે (પૂજ્ય કલ્યાણબોધિવિજ્ય મ. ના ઉપદેશથી) ૭. શ્રાદ્ધવર્યા કેસરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઇ (પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. ના ઉપદેશથી) ૮. શ્રી દેવકરણ મૂલજીભાઇ જૈન દેરાસર પેઢી (મલાડ-ઇસ્ટ) ૯. શ્રી મુલુંડ શ્વે. મૂર્તિ જૈન સંઘ. મુલુંડ. ૧૦. શ્રીપાળનગર જૈન શ્વે. મૂર્તિ. દેરાસર ટ્રસ્ટ વાલકેશ્વર. મુંબઇ (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના ઉપકારની સ્મૃતિ નિમિત્તે પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદ સૂરીશ્વજી મ. સા. ની પ્રેરણાથી) Jain Educationa International JJJJJ J JJJJJJJJAT For Personal and Private Use Only MMMM Page #12 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRRRRRIS શ્રતોદ્ધારક)) ૧. શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ પાલડી અમદાવાદ (મુનિશ્રી નિપુણચંદ્રવિજયજી મ. ની પ્રેરણાથી) ૨. શ્રી જૈન છે. મૂર્તિ સંઘ સાયન મુંબઈ ૩. શ્રી પાર્શ્વનાથ છે. મૂ. જૈન સંઘ સંઘાણી એસ્ટેટ ઘાટકોપર, મુંબઈ ૪. શ્રી નડિયાદ જે. મૂ. જૈન સંઘ (તપસ્વીરત્ન મુનિ શ્રીવરબોધિવિજયજીની પ્રેરણાથી) (શ્રુતભક્ત) ૨ ૧. બી. સી જરીવાળા ચેરીટેબલ ટ્રસ્ટ, વડોદરા (પૂ. સંયમબોધિવિજય મ. ની હું પ્રેરણાથી) ૨. શ્રી સુમતિનાથ શ્વે. મૂ જૈન સંઘ મેમનગર અમદાવાદ (પૂ. ધર્મરક્ષિત વિ મ. તથા પૂ. હમદર્શન વિ. મ. ની પ્રેરણાથી) હું ૩. શ્રી બાપુનગર જે. મૂર્તિ જૈન સંઘ (પૂ. અક્ષયબોધિવિજયજી તથા પૂ. મહાબોધિ છે વિ. મ. ની પ્રેરણાથી) ૪. શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન શ્વે. મંદિર ટ્રસ્ટ (કોલ્હાપુર) ૫. સ્વ. શ્રાદ્ધવર્ય સુંદરલાલ દલપતભાઈ ઝવેરીના સ્મરણાર્થે હા. જાસુદબેન પુનમચંદ જસવંત વગેરે ૬. માતુશ્રી રતનબેન વેલજી ગાલા ચેરીટેબલ ટ્રસ્ટ (મુલુંડ) (પૂ. રત્નબોધિ વિ. મ. ની દીક્ષાની અનુમોદનાર્થે) છે ૭. શ્રી બોરીવલી જેન જે. મૂર્તિ તપગચ્છ સંઘ (પૂ. મુનિરાજશ્રી અપરાજિત વિ. મ. ની પ્રેરણાથી) ૮. શ્રી મુલુંડ તપગચ્છના આરાધકભાઇઓ તથા ઘોઘારી વિશા શ્રીમાળી આરાધક ભાઇઓ. ducatoria international PO Personal and Envate use only Www.jainenbrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ GASTRRRRRRRRRRRRRR અનુક્રમણિકા આબુ છે ન તીર્થ પાના નં. ન તીર્થ પાના નં. ૧. શત્રુંજય ૨ ૨૦. શકુનિકા વિહાર ૨. ગીરનાર ૧૫ ૨૧. કાવી ૨૨ ૨૨. ગંધાર સમેતશીખર ૨૭ ૨૩. ભદ્રેશ્વર અષ્ટાપદ ૨૪. સુથરી પાવાપુરી ૨૯ ૨૫. અજારા પાર્શ્વનાથ ૭. ચંપાપુરી ૨૯ ૨૬. અંતરીક્ષજી કેસરીયા ૨૯ ૨૭. કુમ્ભપાક ૯. આરાસણ (કુંભારીયા) ૩૦ ૨૮. અવંતિપાર્શ્વનાથ હું ૧૦. શંખેશ્વર પાર્શ્વનાથ ૩૨ ૨૯. ફલોધિ ૧૧. તારંગાજી ૩૦. નાડુલાઈ ઝોલીકા વિહાર ૩૫ ૩૧. રાણકપુર ભોયણી ૩૫ ૩૨. કરહડા ૩૬ ૩૩. કાપરા પાર્શ્વનાથ ૬૦ ૧૫. સેરિયા ૩૬ ૩૪. ભોપાવર ૩૮ ૩૫. મારવાડનું જીરાપલ્લી ૬૧ ભીલડીયા ૩૯ ૩૬. નવખંડા પાર્શ્વનાથ-ઘોઘા ૬૨ ખંભાત ૪૦ ૩૭. સિદ્ધપુર ૧૯. અશ્વાવબોધ ૧૪. પાનસર વામજ Jain Educationa international For Personal and Private use only www.jan rebrastyorg Page #14 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRR El g'dari Mela જે જે સ્થાનોમાં પવિત્ર ક્રિયાઓએ અસ્તિત્વ ભોગવ્યું હોય છે તે તે સ્થાનો છે નિરંતર નિર્મળ-શુદ્ધ રજકણોથી પરિપૂર્ણ હોય છે. આવા સ્થાનોની નિર્મળતા હું એ એટલી બધી બળવાન હોય છે કે, ત્યાં આવનાર હરકોઈ પાપી પ્રાણી ઉપર તેની છે હું સચોટ અસર થઇ તે પ્રાણીની અશુદ્ધતાની વિચારમાળાનો સદંતર નાશ થાય છે - અર્થાત્ તેની હરકોઈ જીવપર સુંદર ચારિત્રની છાપ પડે છે. આ પવિત્ર સ્થાનની યાદીને માટે ત્યાં કોઈપણ જાતનાં સ્મારક ચિન્હો હોય છે. જે સ્મારકો ઘણીજ પવિત્રતાના સંસર્ગથી “તીર્થ” એ સંજ્ઞાને પામે છે. અર્થાત્ તીર્થ સ્વરૂપ ગણાય છે. વ્યાકરણના નિયમોથી તો “તારયતીતિ તીર્થ” “તારે તે તીર્થ” આ પ્રમાણે તીર્થની વ્યુત્પત્તિ કરાય છે જેનું ઉપરના કથનમાં અનુસંધાન છે. આ રીતના પવિત્ર સ્થાનો તરીકે પાવાપુરી, ચંપાપુરી, શત્રુંજય, રાજગ્રહી, અયોધ્યા આદિ સ્થાનો સિવાય, કેટલાક દેવી આકર્ષણ શક્તિથી જનતાને પવિત્રતામાં જોડનાર સ્થાનો અને વિશિષ્ટ પુરૂષોએ પાપની શુદ્ધિ માટે કરેલ જગજાહેર યાદીઓ છે ઉપરાંત કેટલીક ભક્તિથી અપાયેલ ભૂમિકાઓ પણ તીર્થ તરીકે ઓળખાય છે. જેમાં અંતરીક્ષ, નવખંડા, તારંગા, આબુ, રાણકપુર વિગેરેનો સમાવેશ થાય છે. આવા જૈનોના પવિત્ર તીર્થો અનેક છે. જેનો શીલાલેખો સહિતનો સમસ્ત ઇતિહાસ લેતાં તો એક મધ્યમ કદનું પુસ્તક તૈયાર થઈ જાય પણ અહીં તો તેમાંથી કેટલાંક છે પ્રસિદ્ધ સ્થાનોનો માત્ર ઇતિહાસ સાલની યાદગીરી સાથે સંક્ષેપમાં લખવા પ્રયત્ન કરેલ છે. નીચે વર્ણવેલા ઘણાક સ્થળો અત્યારે પણ તીર્થભૂમિકા તરીકે આબાદી ભોગવી રહેલાં છે. જેમાં, શત્રુંજય, ગીરનાર, આબુ, સમેતશિખર અને અષ્ટાપદ મુખ્ય ગણાય છે. ગળગળાજ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRRSS શત્રુંજય આ તીર્થ જૈન તીર્થ તરીકે સૃષ્ટીની સપાટી પર પ્રસિદ્ધીને પામેલું છે. આ તીર્થ ક્યારે સ્થપાયું તેને માટે આદિ કાળ શોધી શકાતો નથી. જેમ હિંદુસ્તાનનો સર્વ પ્રદેશ, સુવર્ણ ભૂમિની માલીકી ધરાવે છે, તેમ આ તીર્થ સર્વ તીર્થોમાં મુગુટની સમાનતાને ધારણ કરે છે. તેમજ આ તીર્થ દરેક બાજુથી પવિત્રતાને પોષી રહ્યું છે. તેનો એક પણ ભાગ એવો નથી કે જે સ્થાનમાં અનેક આત્માઓએ સ્વાત્મદશા પ્રગટ કરી ન હોય. કાઠીઆવાડમાં ભાવનગરથી ૧૬ ગાઉ અને સોનગઢથી નવ ગાઉ દૂર પાલીતાણા નામે ગામ છે. આ નગર પ્રથમ પાટલીપ્તસૂરિના સમયમાં વસાવેલ છે. તેથી તેનું નામ પાટલીપુર હતું. ત્યાર પછી ભાષાના સંસર્ગમાં રૂપાન્તર પામી હાલ “પાલીતાણા” એ નામથી વિશ્વમાં વિખ્યાતીને પામેલ છે. પાલીતાણાથીએક માઇલ દૂર જતાં શત્રુંજય પર્વતની તળેટી આવે છે. જ્યાં જે મૂર્શિદાબાદવાળા રાયબહાદૂર ધનપતસિંહજીયે સંવત ૧૯૪૯ મહાસુદી ૧૦ને શુક્રવારને દીવસે તૈયાર કરેલ વિશાલ જીનાલય મનોહરતાને પોષી રહેલું છે. આ જીનાલય પાસે થઈને પહાડ ઉપર ચડવાનો રસ્તો પસાર થાય છે. શત્રુંજયના મુખ્ય શીખરની ઉંચાઈ ૧૯૭૭ ફીટની છે, તેની ઉપર આલશાન મંદીરોથી, જગજગાયમાન નવટુંકોની ગોઠવણી શોભી રહી છે. પહેલી ટુંકમાં રાયણ વૃક્ષનું સ્થાન બહુ પ્રાચીન છે. આ સ્થાનમાં વિશ્વપિતા, આદિપુરૂષ પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રભુ ઘણીવાર આવેલ છે. જેથી તેની પાદુકાનું સ્થાન તે પ્રાચીન રાયણ નીચે છે. અને તેની પાસે એક ભવ્ય મંદીર બાંધવામાં આવેલ છે. ભરત ચક્રવર્તીએ પ્રથમ સંઘ કાઢીને આવ્યા ત્યારે આ તીર્થમાં ઉપરોક્ત મંદીરના સ્થાને પ્રથમ જીનમંદીર બંધાવ્યું હતું તે અવસરે સૌરાષ્ટ્રમાં શક્તિસિંહ રાજા હતો. શક્તિસિંહે ભરતરાજાની સારી બરદાસ કરી હતી તેથી ભરત ચક્રવર્તી શત્રુંજયની તલેટીમાં આનંદપુર (વડગામ) વસાવીને ನಾನಿನಿಸಿನಿನನನನನನನನನನನನನನನನನನ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ IMANI NINI NINI ANNNNNNANAPATIKANANANANANANANAANNNN 感尪尪愈想愈想愈尪尪尪尪想尪尪尪尪尪尪定 “સૌરાષ્ટ્ર દેશ પૂજામાં સમર્પણ કર્યો હતો” અને ત્યારથી સૌરાષ્ટ્ર પણ દેવદેશ તરીકે વિશ્વમાં વિખ્યાતી પામ્યો. ભરત રાજા પછી મુખ્ય મંદીરના અનેક વખત જીર્ણોદ્ધાર થયેલ છે. અને વિક્રમાબ્દ સુધીમાં બાર મોટા જીર્ણોદ્ધાર (મંદીર તોડી નવું મંદીર બંધાવવાની ક્રિયાઓ રૂપ) થયાછે. જેમાંના છેલા જીર્ણોદ્ધાર રામચંદ્ર અને પાંડવના હતા. આ અરસામાં આ તીર્થપર બાહુબલી, નમી, વિનયી, ચર્ચા આદિ ૬૪ વ્હેનો, દ્રાવીડ, વારીખીલ, શાંતિનાથપ્રભુના પુત્ર ચક્રાયુધના સ્નેહી, કચ્છ મહાકચ્છના વંશજો જટાધારીઓ, પુંડરીકસ્વામી, સાગરભુની, ભરતમુની, આદિત્ય યશા, સોમયશા, નારદ, વસુદેવપત્ની વિગેરે અનંતા પુરૂષો ને સ્ત્રીઓ મોક્ષપદ પામ્યા છે. તેમજ અજીતનાથ અને શાંતિનાથ પ્રભુએ ચોમાસુ કર્યું હતું એટલે ઉત્તરોત્તર આ તીર્થમાં અનેક શુભ પ્રવૃત્તિઓએ નટવૃત્તિ જમાવી હતી. વિક્રમાદિત્યનો સમકાલીન કાંપીલ્યપુરનો ભાવડ નામે નિર્ધનવણિક રહેતો. જેણે તપન અને વિક્રમાદિત્યની પ્રસન્નતાથી મધુમતિ (મહુવા) નગરી પ્રાપ્ત કરી તેમજ તેને ભાવલા નામે સ્ત્રીથી ત્રણ પુત્ર સાંપડયાં. પ્રથમના બે બાલકો બાલ્યકાલમાં મૃત્યુ પામ્યા હતા. કિન્તુ તૃતીય પુત્રરત્ન જાવડ દીર્ઘાયુષી હતો. જાવડે ઘેટી (હાલ પાલીતાણેથી બે ગાઉ છે) ના શુરવણિકની પુત્રી સુશીલા સાથે સંસારચક્રની ગાંઠ બાંધી હતી. ત્યારપછી દૈવવશાત્ મધુતિ પર પાણી ફરી વળ્યું જેથી જાવડને મોગલના અનાર્ય પ્રદેશમાં જવાની ફરજ પડી. આ અરસામાં મોગલપ્રદેશના તક્ષશીલા (ગીજની) ને વિષે જાવડને ગુરૂદેવનો સમાગમ થયો. અને તે આચાર્યના ઉપદેશથી જાવડ જાણી શક્યો કે પોતાના હાથેજ શત્રુંજયતીર્થનો ઉદ્ધાર થશે. તેમ જાણીને ગીજનીના છત્રપતિ જગમલ્લની અનુજ્ઞા લઈને ધર્મચક્રની પ્રતિમા લાવીને પોતાના કુટુંબ સાથે આવી મધુમતિમાં નિવાસસ્થાન લીધું. સદ્ભાગ્યના યોગે ચતુર્દશપૂર્વધારી વજસ્વામી તથા પોતાના ગુમ થયેલા લક્ષ્મીના વહાણો પણ તેજ દિવસે મધુમતિમાં આવી પહોંચ્યા. ત્યારપછી પ્રભુ વજસ્વામીના અમુલ્ય ઉપદેશથી શત્રુંજયનો સંઘ કાઢી-નવીન કપર્દીયક્ષની સહાયથી સંવત ૧૦૮ માં જાવડશાહે શત્રુંજયનો તેરમો ઉદ્ધાર કરાવ્યો. સંઘપતિ જાવડશાહ અને સુશીલા (જયતિ) આ બન્ને પુણ્યાત્માઓ શુદ્ધધ્યાનથી શત્રુંજય ઉપરજ પુદ્ગલથી મુક્ત થઈ ચોથા (૩) મમમમમમમમમમમમમ For Personal and Private Use Only Jain Educationa International Page #17 -------------------------------------------------------------------------- ________________ N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N NPR ANNPININIS P P P P P P P P P P P P P P P P P P P P P PR દેવલોક ગયા. ત્યારપછી જાવડનો આત્મજ જાંજણ સંઘને રૈવતકાચલની યાત્રા કરાવીને સંઘ સહિત પોતાના નિવાસસ્થાને પહોંચ્યો. ઉદાયન ગયો ગુર્જરપતિ કુમારપાલે સોરાષ્ટ્રપતિ મુંબર (સમરશી) ને શીક્ષા કરવા માટે વઢવાણમાં સૈન્ય એકઠું કરી મુત્સદી પ્રૌઢ મંત્રી ઉદાયનને સોરાષ્ટ્રમાં મોકલ્યો. પણ સામંતોને વઢવાણમાં મળીને શત્રુંજય પર્વતની યાત્રા કરવા પાલીતાણા આ વખતે અહીં પર્વત ઉપર મુળ જીનપ્રાસાદ લાકડાનો હતો. તે વખતે તે જુનો થઈ જવાથી ઉદાયનને લાગ્યુ કે ઉંદરો દીવાની સળગતી વાટ લઈ આમ તેમ ઘુમ્યા કરે છે આથી આ કાષ્ટ મંદીરનો નાશ થતાં વાર લાગશે નહીં, હું શક્તિમાન્ હોવા છતાં આ જોખમને જેમનું તેમ કાયમ રાખવું તે મને ઉચિત નથી. આ પ્રમાણે વિકલ્પ થવાથી ઉદાયન મંત્રીએ પ્રતિજ્ઞા કરી કે અહીં પાષાણનું જીનચૈત્ય ન થાય ત્યાં સુધી હું બ્રહ્મચારી રહીશ, એકવાર જમીશ, ભુમિપર શયન કરીશ અને તંબોળનો ત્યાગ કરીશ. ત્યારપછી તે વઢવાણમાં આવી સૈન્યને મળ્યો અને સમરશી સાથે યુદ્ધ કર્યું. રિપુના બાણ પ્રહારથી જર્જરીત થવા છતાં તેણે સમરશીને માર્યો પણ એક દિવસે વાગેલા બાણોની અસહ્ય પીડા થવાથી મુર્કીત થઈ પડયો. શીતલ ઉપચારથી મુર્છા પાછી ઉતરી જતાં તેણે પોતાનું મૃત્યુ પાસે જાણી ‘“વાગ્ભટ્ટ શત્રુંજય ઉપર પાષાણ ચૈત્ય બનાવે, આમ્રભટ્ટ ભરૂચમાં મંદિર બંધાવે અને ગીરનારના નવા પગથીયા થાય.' ઇત્યાદિ પોતાની અભિલાષા પોતાના પુત્રોને પહોંચાડવાનું કામ સામંતોને સોંપ્યું અને સમાધિપુર્વક ત્યાં મૃત્યુ પામ્યો. પછી વાગ્ભટ્ટ મંત્રીએ ચૈત્યનો સમારંભ કર્યો. ભમતીવાલું ચૈત્ય કરાવવાથી વંશવૃદ્ધિ થાય છે એવો શીલ્પગ્રંથનો નિયમ હોવાથી સલાટોએ બે વર્ષે ભમતીવાલું ચૈત્ય પુરૂ કર્યુ, પણ પવનરોધ થવાથી ભમતિમાં ફાટ પડી આથી વાગ્ભટ્ટ મંત્રીએ અખેદપણે “કોનો વંશ સ્થીર છે’ ‘‘એતો અનેક ભવોમાં કર્યો છે’ ઇત્યાદિ વચનથી વંશવિષે નિસ્પૃહતા બતાવીને ફરીવાર ભમતિપૂરાવી દઇને ભમતિ વિનાની સજ્જડ પત્થરની મજબુત દીવાલ કરાવી. આ કાર્ય ત્રીશ વર્ષે પુરૂ થયું અને કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વર આદિ પ્રભાવક પુરૂષોની સમક્ષ સંવત્ ૧૨૧૧ (૧૨૧૩) માં આ મંદિરમાં આદિનાથ પરમાત્માની પ્રતિમાની સ્થાપના કરી. આ ઉદ્ધાર વિધાનમાં (૪) GRRRRRRRRRRRRRRRRRRRRRRRR Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRRRIS છે ૨,૯૭,૦૦૦૦૦ બે ક્રોડ સત્તાણું લાખ નાણકનો (તે વખતનું ચલણી નાણું) ખર્ચ { થયો હતો. અને વાગભટ્ટ શત્રુંજયની તળેટીમાં પાર્શ્વનાથના મંદીરથી શોભતું વાહડપુર નગર વસાવ્યું તથા દેવપૂજામાં ૨૪ ગામ સર્મપણ કર્યા. આ પ્રમાણે ચૌદમો ઉદ્ધાર વાગભટ મંત્રીએ કરાવ્યો. ત્યાર પછી મુસલમાની યુગમાં મુળનાયક ઋષભદેવ ભગવાનની પ્રતિમા સંતાડી દેવામાં આવી હતી. આ સમકાલીનમાં પાટણ નિવાસી સમરાસારંગે નવ લાખ ટકા વ્યય કરી નવલાખ બંધીવાનોને છોડાવ્યા હતા. તેથી સમરાસાની પ્રતિષ્ઠા બાદશાહ પાસે સારી જામી હતી. બાદશાહ તે સમરાસાને મામો (કાકા) કહી બોલાવતા હતા. અનુકુળતા પ્રાપ્ત થયે છતે સંવત ૧૩૭૧ (ઇસ-૧૩૧૪) માં રત્નાકરસૂરિના ઉપદેશથી સમરાસારંગ (OFJ.R.H.R.C.E.S.S.) ઓસવાલે અહીં પંદરમો ઉદ્ધાર કરાવ્યો. શ્રી રત્નાકર સૂરીયે પરિગ્રહના પ્રાયશ્ચિત્તમાં અહીં શ્રેયાશ્રિયાં એ શ્લોકથી રત્નાકર પચ્ચીસી બનાવી. ત્યાર પછી સં. ૧૪૬૨ માં ગજનીનો બાદશાહ આવ્યાથી સમરાશાયે પ્રતિષ્ઠિત કરેલ જનબિંબને ત્રણ પોહોર સુધી ચક્કસરીયે ગુમ કરેલ હતું વલી વિક્રમની સોલમી સદીમાં આ મંદીરનો ઉદ્ધાર કરવાની જરૂર પડી. આ વખતે પાલીતાણાના રાજ્યની માલીકી કુંભાજીનો પુત્ર સમરસિંહ તેનો પૌત્ર રાજમલના પુત્ર રતનસિંહને હસ્તગત હતી.' ત્યારે વિનયમંડન પાઠકના ઉપદેશથી અને આનંદવિમલસૂરિના હાથે સં. ૧૫૮૭ ના વૈશાખ વદી છઠ્ઠને દિવસે ઓસવંશી કોઠારી તોલાશાહના પુત્ર ચિત્તોડના પ્રધાન કરમાશાહે નવું જીનબીબ સ્થાપી સોલમો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જેના શીલાલેખનો તરજુમો આ પ્રમાણે છે. ગુજરાતના બાદશાહ બહાદુરશાહના અરસામાં સંવત ૧૫૮૨ (સન ૧૫૨૫) વર્ષે રાજ્યના દિવાન મુજાદખાનના આડત્યા દોશી કરમાશાહે આ મંદિરમાં બાંધકામ શરૂ કરેલ છે. આ કરમાશાહનો ઉદ્ધાર શત્રુંજય પર્વત (ચિત્રકોટ નારનોર ઉપર) ઉપર સોલમો છે” ૧. પાલીતાણાની ગાદી થોડા વર્ષ થયાંજ ત્યાં સ્થપાયેલ છે. છે તે પહેલાંતે રાજ્યનું ગાદીનગર ગારીયાધાર (ગીર્યાધાર પર્વતના આશ્રયવાલુંઆ પર્વતના આધાર માટે સ્થપાયેલું) હતું. આજીજીઆઇજીજીઆજીજી આજીજી ww.athelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSSSSSSS આ ઉદ્ધાર પછી છ વર્ષે (સં ૧૫૯૩-) અસુરોપદ્રવ થવાથી શ્વેતાંબર જ છે જૈનસંઘે જૈનાખ્ખાય પ્રમાણે દુધ ધારાથી પર્વતને સ્નાન કરાવ્યું હતું. મૂળમંદિરની દ્વાર પાસેની ભીંતમા ચોડેલ અને શ્રી કમલવિજય વિબુધ શિષ્ય હેમવિજયજી (મહાકાવ્યકાર) એ લખેલ શિલાલેખથી જણાય છે કેકરમાશાહનું મંદિર જીર્ણ થતું જોઈ તેનો જગદ્ગુરૂ શ્રીવિજય હીરસૂરીશ્વરના ઉપદેશથી સોની તેજપાળે સંવત્ ૧૬૫૦માં જીર્ણોદ્ધાર કર્યો છે અને ત્યારથી આ મંદિરનું “નંદિવર્ધન વિહાર” એવું નામ પ્રસિદ્ધિ પામ્યું છે. સંવત ૧૮૨૦ માં સંઘવી તારાચંદ દેવચંદ સુરતી વિગેરે તરફથી મુળનાયકના બીબને સ્થાને નવું જીન બિંબ સ્થાપવાને કેટલાક પ્રયત્નો આરંભાયા હતા પરંતુતેમાં નિષ્કલતા પ્રાપ્ત થવાથી નવા આણેલ બિંબને “નવાઆદીશ્વર” તરીકે પાસેના વસ્તુપાળના મંદિરમાં સ્થાપેલ છે. શત્રુંજય પર્વત ઉપર સર્વમાનનીય વસ્તુ આદીશ્વર ભગવાનની મૂર્તિ છે તેથી તેના અને આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરના સબંધમાં જે જે ફેરફારો થયા જે છે તે સંબંધે સંક્ષેપ બીના માત્ર ઉપર જણાવેલ છે. આ દરેક જીર્ણોધ્ધારમાં આદિશ્વર ભગવાનનું મુળબીબ પુંડરિકબિંબ અને રાયણ પગલા (આદીશ્વર પ્રભુના પગલા) અને યક્ષ પક્ષીણીની મૂર્તિઓ તદન નવાં સ્થપાય છે અને મંદીર તો નવું બંધાય છે અથવા પ્રાચીન મંદિર મજબુત હોય તો માત્ર તેનું સમારકામ કરવામાં આવે છે. અત્યારે દ્રષ્ટિપથમાં આવતું મંદિર ચક્રવર્તિ કુમારપાળના સમયનું છે કેટલાએક કહે છે કે તેથી પણ વધારે પ્રાચીન છે પણ તે કુમારપાળના વખતનું હોય એમ બનવું વધારે સંભવિત છે અને ત્યારપછીના જીર્ણોધ્ધારમાં સમારકામ કરવાની જરૂર જોવાયેલ છે ગુર્જરેશ કુમારપાલે પણ મુલમંદિરની પાસે એક સુંદર દેવાલય ૨. ગુર્જર મહારાજા કુમારપાળે હીંગળાજના હડા નીચે એક કુંડ બંધાવેલ છે જેનું નામ કુમારકુંડ-(કુંભારકુંડ) છે શત્રુંજયના ચડાવના ૧ ઈચ્છાકુંડ (સં. ૧૮૬૧) ૨ કુમારકુંડ (બારમી સદી) ૩ છાલાકુંડ (સં. ”િ ૧૮૭૭) ૪ હીરાકુંડ (સં. ૧૬૮૩) અને ૫ ભુખણકુંડ (ભુખણવાવ-રાણાવાવ સાથે સં. ૧૮૮) એ પાંચ કુંડ પૈકીમાં કુમારકંડ પ્રાચીન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ V N N N N N N N N N N N N N N N N N N બંધાવેલ છે જે અત્યારે “કુમારપાળનું મંદીર” એવા નામથી પ્રસિદ્ધ છે. આદિશ્વર ભગવાનનું મંદિર સાતશતક જવા છતાં પોતાની મજબુતાઈને કાયમ સાચવી રહેલ છે તેમાં અત્યારે ધોળી ૧૯૦ કાળી ૧૪ અને પીળી ૧૦ એમ એકંદરે ૨૧૪ મૂર્તિઓ છે અને બીજી ગોખમાં છુટક સ્થાપેલી (૧૨૮+ ૪+ ૫) ૧૩૭ જીનપ્રતિમાઓ છે. આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિર સિવાય નાના મોટા સેંકડો દેવાલયો છે જે દરેકની એક સામટી ઓળખાણ માટે “આદીશ્વર ભગવાનની ટુંક’” (રતનપોળ) એવું નામ પ્રચલિત છે. આ પહેલી ટુંકના મંદિરોમાં બારીકિથી તપાસીયે તો ઘણા ખરા મંદિરો પુરાણા દેખાય છે અને ઘણી મૂર્તિઓ તો સંપ્રતિ રાજાના કાળની છે પરંતુ તેના પુરાવા માટેના કેટલાક શીલાલેખો તીર્થ સંરક્ષક સ્વસ્થાની બેદરકારીથી નાશ પામ્યા હોય એમ માલુમ પડે છે. કેમકે મી. કવાથવેટે લીધેલ શીલાલેખ પણ અત્યારે મોજુદ હોય એમ લાગતું નથી. તેના ઉલ્લેખથી જણાય છે કે - કેશવજી નાયકની ટુંક પાસે(ઇન્સપેકટરી ઓફીસની નજીક) દોલાખાડીની ઉત્તર ભીંતમાં વસ્તુપાલે શત્રુંજયના પગથીયા બંધાવ્યા ની યાદીનો પત્થર ખોડેલ હતો તે તથા સતરમી સદીના શીલાલેખો અત્યારે કયાં છે તે કહી શકાતું નથી. વળી કેટલાક છુટક સ્થાનોમાં નકરાની પ્રથા પડી જવાથી આરસ ચોડવાની મોહકતામાં આધુનિક સ્થીતિના નવા મંદીરો તૈયાર કરતાં પુરાણીકળાના દ્રષ્યો ૩. કુમારપાળના કાળ સુધી હિંગળાજના હડા નીચે કુમારપાળે કુંડ બંધાવ્યો છે. આ કુમાર કુંડથી ધોળી પરબ સુધીની પાજ બારમી સદીમાં બંધાયેલ છે જે મહામાત્ય વસ્તુપાળે બંધાવી હોય તેમજ જુની પાજનું સમારકામ ર્યું હોય એમ આ લેખથી સમજી શકાય છે અને ધોળી પરબથી જયતલાટી સુધિની પાજ તો આશરે પોણોસો વર્ષ થયાંજ તૈયા૨ થયેલ છે. તે પહેલાં જયતલાટીથી સરસ્વતીની દેરીયે થઇ ધોળી પરબ સુધ પગદંડી જતી હતી. ઘેટીની પાગનો રસ્તો પણ ચારસો વર્ષ પહેલા બંધાયો હોય એમ ત્યાં માર્ગમાં કોતરેલા અક્ષરો ઉપરથી સમજી શકાય છે, (૭) APPAR Jain Educationa International PIPIPIRIR PJJJJJJJJJJJJNY For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ccccccceed મજબુત બાંધણી પરિકરો અને શીલાલેખો તોડી નાખેલ છે. આજરીતિના મરામતના ફેરફારને લીધે પ્રાચીન પુરાવાઓ છવાઈ ગયા હોય એમ બનવું શકય છે. અત્યારે તો શીલાલેખોની અમોલી કિંમત સમજાય છે છતાં અહીંના પ્રાચીન લેખો જાળવવા અને તેને ચિરસ્થાયી કરવા તીર્થ સંરક્ષક કમીટિનું લક્ષ્ય ખેંચાયું નથી તે આશ્ચર્યજનક છે. ઉપર પ્રમાણેની અડચણો હોવાછતાં કેટલીક યાદીયો આ પ્રમાણે મળી શકે વાઘેશ્વરની દેરી સં ૧૦૬૪ માં બંધાયેલ છે. ચક્રેશ્વરીના મંદીરમાં ૧૫૮૭ નો લેખ છે. ત્રીજી ભમતિમાં અષ્ટાપદના મંદિર પાસેના આદિનાથના મંદિરમાં સિંહાસન ઉપર સંવત ૧૩૧૮ ની સાલનો શીલાલેખ છે. આદિનાથ દેરીમાં ૧૩૦૦ નો પણ લેખ છે નંદિવર્ધન મંદીરની ડાબીબાજુની ભીંતમાં બહાર પાર્શ્વનાથની મૂર્તિ ઉપર સં. ૧૩૭૧નો શીલાલેખ છે. જગતશેઠનું દેરાસર સન ૧૭૪૨ લગભગનું છે-એવું કહેવાય છે કે આ જગતશેઠના ઘરમાંથી ઇસ્વીસન ૧૭૪૨ના એપ્રીલમાં આરીસાના દિવાન મીરહતીબની મરાઠી ટુકડીએ આરકોટ સીક્કાની બેકરોડની લુંટ કરી હતી. છતાં આ લુટની અસર તેને જરાપણ થઇ ન હતી. તેને કુટુંબમાં આશરે૨૦૦૦ માણસો હતા. તે એક ક્રોડ સરકારી દર્શની હુંડી સ્વીકારી શકતો હતો (સીરમુતાખરીન પુ. ૧ પૃષ્ટ ૪૨૬ તથાભોલાનાથ ચંદ્ર ટાવેલ્સ ઓફ હિન્દુ) નંદીવર્ધન ચૈત્યનો (વિદ્યમાન મુખ્ય મંદિર) રચના કાલ સંવત્ ૧૬૪૬ થી ૧૬૫૦ છે તેને બંધાવનાર ખંભાતી સોની તેજપાલ છે કરમણનો ઉદ્ધાર દેખી તેજપાલને નવું જીનાલય બંધાવવાની ઇચ્છા થઇ હતી તેથી તેમણે અને તેના ચાર મિત્રોએ એકેક જીન ચૈત્ય કરાવેલ છે. આ દરેક બીનાનો શ્રી કમલવિજય શિષ્ય હેમવિજયજીએ લખેલ શીલાલેખ પાસેની ભીંતમાં ચોડેલ છે. (જનરલ બોમ્બે રોયલ એશીયાટીક સોસાઇટી) (૮) I J J J J JJJJJJJJJJJNANAANNY Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRRRRS હાથીપોળ પાસેનો વિકમશી ભાવસારનો પાળીયો સત્તરમી સદીનો છે. આ 8િ બીનાની યાદી કવિશ્રીપાલે “વીકમશી ચુપઇ” માં કરેલ છે વળી આ પાળીયાના ઇતિહાસથી છીપાવશીની ટુંક” અને ભાવસારનો ગાઢ સબંધ સમજી શકાય છે. | મુખ્ય મંદીર સામેનું પુંડરિક ગણધરનું મંદીર સંવત ૧૫૮૭ નું છે આ છે. મંદિરનો કાલિયાવાડીના એક ગૃહસ્થ દશ વર્ષ થયા જીર્ણોદ્ધાર કરેલ છે. એટલે મુખ્ય મંદિર પુંડરીકજી અને આદિનાથ ભગવાનની બેઠક ઉપર સંવત્ ૧૫૮૭નો શીલાલેખ છે. મૂળ મંદિરની દક્ષિણ તરફની દેવકુલિકા ગંધારીયાનું ચોમુખનું મંદિર મૂળ મંદિરના ઇશાન ખુણામાં આવેલી બે દેવકુલિકા ઉત્તરદ્વારની સામેની દિવાલની બાજુની દેવકુલિકામાં સંવત ૧૬૨૦ના વૈશાખ અને અશાડમાસના શીલાલેખો છે. આ દરેકમાં વિજય દાનસૂરી તથા શ્રીહીરવિજય સૂરિશ્વરની પ્રતિ થયેલ છે આ સિવાય ૧૬પર અને૧૬૪૦ના શીલાલેખો પણ શ્રીહીરવિજયસૂરીશ્વરજીએ કરેલ પ્રતિષ્ઠાના છે. (એપીગ્રાફીઓ ઇન્ડિકા) વિમલ વસહીમાં સંવત ૧૬૭૫નો વર્ધમાનશાહ તથા પદ્માશાહનો સં. ૧૬૮૩નો હીરા(હીરાકુંડ બાંધનાર તથા નવાણુંવાર શત્રુંજયનોસંઘ કાઢનાર) બાઈ અને સં. ૧૬૭૬નો શેઠ શિવજી ભણશાળીનો શિલાલેખ છે. વસ્તુપાલ (નવા આદીશ્વર)ના મંદિરમાં રહેલ ઓસવાળ સમરાશાહ અને સમરશ્રીની મૂર્તિયુગલ ઉપર સંવત ૧૪૧૪ના વૈશાખ શુદિ ૧૦ ગુરૂ અને પ્રતિષ્ઠાપક શ્રીદેવગુપ્તસૂરિનો ઉલ્લેખ છે અને તેની પાસેના ગોખમાં રહેલ યુમમુર્તિ ઉપર સં ૧૪૧૪ના ચૈત્ર શુદિ ૧૪ રવિવારનો ઉલ્લેખ છે (આ બીજા લેખનો કેટલોક ભાગ અસ્પષ્ટ છે જયારે નીચેની પંક્તિ ચુનામાં દાબી દીધેલ છે.) સો થંભવાળા મંદિરમાં આશાધરની તથા તેની સામેની મૂર્તિ ઉપર સં. ૧૩૭૧ના મહા સુદિ ૧૫ નો અને અષ્ટાપદ પાસે મુળુની મુર્તિ ઉપર સં. ૧૪૮૪નો શીલાલેખ છે ૪. શત્રુંજયની દરેક ટુંકોમાં પદ્મ ચીન્હવાળી ગણધર મૂર્તિયો છે માત્ર સાકરચંદ ટુંકમાં પાર્શ્વનાથ સામે સર્પના ચિન્હવાળી ગણધર મુર્તિ છે. ನಿನಿಗಿನಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿಗಿನ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સહસકુટની ડાબીબાજુ પેસતાં સંવત૧૬૯૬નો અને બે સ્તંભમાં સંવત ૧૭૧૦ના શીલાલેખો છે. અષ્ટાપદના મંદીરમાં નેમિનાથની મુર્તિ ઉપર ૧૪૩૧ અને એક બીજી મૂર્તિ ઉપર ૧૩૭૧ની સાલવારી કોતરેલ છે. અષ્ટાપદના મંદિર પાસેના ડાબીબાજુ ગોખમાં સંવત ૧૩૮૯ જેઠ વદી સોમવારના શીલાલેખ વાળી દેવસૂરિના શિષ્ય પં. ની મૂર્તિ છે. અષ્ટાપદના મંદીરની જમણી બાજુની દેરીમાં સં. ૧૪૧૪ની શ્રાવકમૂર્તિ ભરતચક્રવર્તિ અને બાહુબલજીની મૂર્તિ ઉપર સંવત ૧૩૯૧ના મહાશુદિ ૧૫નો શીલાલેખ છે. રાયણ પગલાં પાસેનાં મંત્રિ અને મંત્રિપત્નીના યુગ્મપર સંવત્ ૧૪૩૦ના જેઠ વદી ૪ મૂલાર્કનો તથા શ્રીજીનોદય સૂરિનો શિલાલેખ છે. મૂળ મંદિરની ઉપર જવાની સીડી પાસેની શ્રાવકની મુર્તિ ઉપર સંવત્ ૧૬૮પનો શીલાલેખ છે. વિમલવસહીમાં એક ૧૩૭૧ નો લેખ છે સચ્ચિકા દેવીની મુર્તિ ઉપર તથા રાણામહિપાલની મુર્તિ ઉપર સંવત ૧૩૭૧ તથા ૧૪૧૪ના ઉલ્લેખો છે. આ સિવાય સં ૧૬૭પ સંવત ૧૬૮૪ વિગેરેના શીલાલેખો પણ પહેલી આ ટુંકમાં મોજુદ છે. મહારાજા અભયસિંહના પ્રધાન ભંડારી રત્નસિંહે સંવત૧૭૯૧માં ભરાવેલ પાર્શ્વનાથની પ્રતિમાની યાદી મળી શકે છે. સંવત૧૮૬૭ના ચૈત્રશુદિ પુર્ણિમાનો હાથીપોળમાં નવાં જીનમંદિરો નહિં (૧૦) ತನನನನನನನನನನನನನನನನನನನನನನನ Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ARRERSTURRRRRRRRRRRRRRRR કરાવવા સબંધેનો સંઘની આજ્ઞાનો શીલાલેખ મોજુદ છે જેની ઉપર અત્યારે ચુનો જે છંટાઈ ગયેલ છે. વિશેષ માટે જાઓ. પ્રા. શૈ. લે. સં. ભાગ. ૨) આદીશ્વર ભગવાનની ટુંક પાસે કેશવજી નાયકની નાની ટુંક છે તેમાં સંવત ૧૬૧૮ થી ૧૮૪૮ સુધીના જીનાલયો છે. આ પ્રમાણે પહેલી ટુંકમાં બારમી સદી સુધીના મંદિર કવચિત દ્રષ્ટિગોચર થાય છે બારમા અને પંદરમા સૈકા વચ્ચેના બહુ મંદિર છે. સોળમાં સૈકાના માત્ર ત્રણ છે (બર્જેસનું ઇન્સકીડન્સ) સત્તરમી સદીથી આજ સુધીના બનેલા સંખ્યાબંધ છે અને હજી ઘણાં નવા જીનાલયો બંધાતા જાય છે. સહસ્ત્રફૂટ આદિ કેટલીક મૂર્તિ સિવાય બાકી દરેક મંદિરોમાં કુલ જીનમૂર્તિ ૧૧૫૪૧ હોવાનું થોડા વખત પહેલાં નોંધાયું હતું હમણાં તેમાં જુજ સંખ્યાનો વધારો પણ થયો હશે આ સિવાય કેટલીક ખંડિત પ્રતિમાઓ પણ છે તે દરેકની ઉપર સાલવારીની નોંધમાં સં. ૧૧૩૧,૮૫,૮૭,૧૨૮૦,૮૧,૧૩૧૦, ૧૪, ૪૦, ૭૦, ૭૧, ૯૧,૧૪૧૮, ૩૦, વિગેરે વર્ષો કોતરેલા છે. પહેલી ટુંકમાં કેટલેક સ્થળે શીલ્પકળાના એવા તાદષ્ય ચિત્રો છે જાણે કે તદન ખરાં જ હોય. ખરેખર શત્રુંજયની આ ટુંક સર્વ ટુંકો કરતાં વધારે નિરીક્ષણીય આદીશ્વર ભગવાનની ટુંકના કંપાઉંડ બહાર બીજી આઠ ટુંકો છે જેનો વિસ્તાર પહેલી ટુંક કરતાં નાનો છે તેની સંક્ષિપ્ત સાલવારી નીચે પ્રમાણે મલી શકે ૨. મોતીશાની ટૂંક – તે મુંબઈના તવંગર શેઠ મોતિશા અમીચંદે સાત લાખ રૂપૈયા ખરચી તૈયાર કરેલ છે જેની પ્રતિષ્ઠા તેના સુપુત્ર ખીમચંદભાઇએ સં. ૧૮૯૩ના મહા વદી ૨ દિને કરેલ છે તેના ચોકની લંબાઈ ૨૩૧ ફીટ અને પહોળાઈ ૨૪ ફીટ છે. જેમાં પાષાણની પ્રતિમા ૨૪૭૫ પગલાં જોડી ૧૪૫૭ છેિ અને અનેક બીજી મૂર્તિઓ છે. (૧૧) Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ PORTRETENSKURSSIKERESSER થિ ૩. બાલાભાઈની ટુંક – આ ટુંક દક્ષિણ તરફની ટેકરી પર રહેલ છે છે તેનું મુખ્ય મંદીર સં. ૧૮૯૩માં મુંબઈવાળા (ધોઘારી) કલ્યાણજી કહાનજીના સુપુત્ર દીપચંદ (બાલાભાઇએ) બંધાવેલ છે. અહીંથી ઉજમબાઈની ટુંક તરફ જતાં વચમાં અદબદજીનું મંદિર આવે છે. જેની અંદર પદ્માસન આકૃતિથી બેઠેલી૧૮ આ ફીટ ઉંચી આદીશ્વર પ્રભુની મૂર્તિ છે. આ મૂતિના બન્ને ઢીંચણનું મધ્યાંતર ૧૪/, છે ફીટ છે આ પ્રતિમા દોલતાબાદવાળા શ્રીમાળી ધરમદાસ દેવજીએ સં-૧૬૮૬ માં ણ કોતરાવેલ છે ૪. મોદી પ્રેમચંદ લાલચંદની ટૂંક – જેનાં મંદિરો સં. ૧૮૪૩ થી ૧૮૯૪ સુધિમાં બંધાયેલાં છે. આ ટુંકમાં કુલ જીન પ્રતિમા લગભગ પોણા પાંચસો પ. પ્રેમાભાઈ હેમાભાઈની ટૂંક – આ ટુંકની રચના સંવત ૧૮૮૨માં વખતચંદ ખુશાલચંદના નામે થયેલ છે. આ ટુંકમાં પાષાણની મૂર્તિઓ લગભગ સવા ત્રણસો છે. ૬. ઉજમબાઈ વખતચંદ અથવા હેમાભાઈ વખતચંદની ટુંક – છે આ ટુંક સં. ૧૮૯૩માં બંધાયેલ છે. જેમાં મુખ્ય મંદિર નંદીશ્વરદ્વીપનું છે. આ ટુંકમાં જીન મૂર્તિઓ (૨૨૮+૧+૧૧+૨૩) ૨૭૪ છે. ૭. છીપાવસી ટુંક – આ નાની ટુંક જૈન ભાવસારે બંધાવેલ છે. તેમાં હું મૂળ નાયક ઋષભદેવની પ્રતિષ્ઠા સંવત્ ૧૭૯૧માં અને મૂળ મંદિરની પાછળની એક દેરીમાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા સં૧૭૮૮માં થયેલ છે. આ ટુંકમાં અજીતશાંતિની થિ દેરીઓ પ્રાચિન છે તેમાં સર્વ પ્રતિમાઓ એકંદર સત્તર છે. આ ટુંકની પાસે સંવત ૧૭૮૮માં મહાશુદિ ને દિન શા દુલીચંદ કીકાશાહે એ બંધાવેલ પાંડવોનું મંદિર છે. જેના પાછલના ભાગમાં શ્રીમાળી ગટાભાઈ લાલભાઈ સુરતીએ સંવત્ ૧૮૬૦માં કરેલ સહસ્ત્રકુટ, લોકનાળ, સિદ્ધચક્ર અને એકસો સિત્તેર છે તીર્થકર મંદિર છે. BERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR (૧૨) Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ક્ષિણિશ@િ@@@@@ @@ @@@@@@@@@ ૮. શેઠ સાકરચંદ પ્રેમચંદની ટુંક – આ ટુંક સંવત ૧૮૯૩માં અમદાવાદવાળા શેઠ સાકરચંદે બંધાવેલ છે.આ ટુંકમાં પાષાણની પ્રતિમાઓ એકંદરે દોઢસો છે. ખરતરવશીની ટુંક- જેના દરેક મંદિરો છે. સ. ૧૬૧૮ પછીના છે. જેમાં જેસલમરવાળા ભણશાલી પુનશીનું મંદિર સં. ૧૬૭૫ની સાલનું છે. આ ટુંકમાં સંવત્ ૧૯૨૧માં શેઠ નરશી કેશવજીએ મંદિર બંધાવેલ છે.આ ટુંકનો જે નવમી ટુંકમાં સમાવેશ થાય છે. ૯. ચોમુખની ટુંક – આદિશ્વર ભગવાનની ટુંકની પેઠે આ ટુંક પણ વિશાલ અને પુરાણી છે. તેનું મુખ્ય મંદિર બહુજ ઉંચું છે અને તે વિક્રમાદિત્યના છે મંદિરના સ્થાને વિક્રમાદિત્યના મંદિરની પ્રતિકૃતિ (જીર્ણ મંદિરના નમુના) રૂપ છે હોવાનું સંભળાય છે, જેના શીલાલેખમાં “સુલતાન ગુરૂદીન જહાંગીર સવાઈ વિજય રાજા-સુલતાન ખુશરૂ અને ખુરમાની હૈયાતિમાં સં. ૧૬૭૫ના વૈ. શુ. ૧૩ને દિને શા સોમજી અને તેની સ્ત્રી રાજલદેવીયે આ ચતુર્મુખી જીનાલય બંધાવ્યું છે” એવી નોંધ છે. જો કે શેઠ શીવા તથા સોમજી એ બન્ને ભાઈઓના નામથી એ ટુંક પ્રસિદ્ધ છે, પણ શીલાલેખમાં સોમજીના પુત્ર રૂપજીએ પ્રતિષ્ઠા કરાવ્યાની નોંધ છે. આ મંદિર બંધાવતાં કુલ ૫૮ લાખ રૂપિયા નો વ્યય થયો છે(મીરાતેછે અહમદી) માત્ર જેના દોરડામાં જ ૮૪,૦૦૦નો ખર્ચ થયો છે. નવે ટુંકના એકંદર પ્રાસાદો સવાસો દેવહુલિકી સવાસાતસો અને જીન મૂર્તિઓ સાડાઅગીયાર હજારથી અધિક પ્રમાણમાં છે. નવમી ટુંકની નજીકમાં કિલ્લાને એક છેડે અંગારશાપીરની દરગાહ છે. જૈન તીર્થમાં આ દરગાહની હૈયાતીવાળો ઈતિહાસ મનને વિસ્મય પમાડે છે. આ જગાની માલીકી પણ જૈનોના વારસામાં છે. આ પીરની પધરામણી મુસલમાની છે. યુગમાં થઈ હશે એ તો નિર્વિવાદ છે, પરંતુ તેમ થવાનાં કારણો જુદી જુદી રીતે પણ સંભળાય છે, જેનો આશય નીચે મુજબ છે. (૧૩) Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ C P P P P P P P P P P P P P P P P P P R કર્નલટોડ કહે છે કેઃ અંગારશા નામે એક ફકીર હતો. તેના તાબામાં પાંચ ભૂતો હતા. તે અંગારશા મરી ગયા પછી પૂજામાં હરકત કરવા લાગ્યો. જેની શાંતિ માટે ડુંગરના એક ભાગમાં તેની કબર સ્થપાઇ છે. બીજી વાત ઇ. સ. ૧૩૦૦ પછી અલ્લાઉદીનના રાજ્યકાલમાં પોતાનું રક્ષણ કરવાને આ કબર ઉભી કરી હોય એમ પણ સંભવે છે. કેમ કે દિલ્હી બાદશાહનો ભત્રીજો ગોરીબેલમ પાલીતાણાનો ઠાણદાર હતો ત્યારે હેંગાર હૈયાત હતો એવી દંતકથા ચાલે છે. (આ હેંગાર મૃત્યુ પામી તીર્થ સંરક્ષક દેવ થયેલ છે) એક યાદી એવું જણાવેછે કે અણહીલપુર નિવાસી શ્રીમાલી અડાલજા ભાણસીની રૂપવતી સ્ત્રી કોડાઇને, ચિથા શેરશાહે જનાનામાં રાખી હતી. તે પાદશાહ સં ૧૫૮૨ પછી શત્રુંજય મહાત્મ્ય સાંભળી પાલીતાણે આવ્યો હતો, અને તે સૈન્યને નીચે રાખી એક રાત્રે છાની રીતે કોડાઇ અને ચામરધારી અંગારશાહને લઇ ડુંગર ઉપર ચડી ગયો હતો. કોડાઇયે પોતાના પીર તરીકે ૠષભદેવના દર્શન કર્યા અને શેરશાહને જણાવ્યું કે આ બેઠેલા મારા દેવ પીર છે. શેરશાહે તેની પાસે સુવર્ણમહોરનો ઢગલો કર્યો. આ બનાવથી અંગારશાને દ્વેષ થયો કે “સ્ત્રીના પ્રેર્યા શેરશાહે કાફીરપણું અંગિકાર કર્યું અને પુતળાને પગે લાગ્યો'. એટલે શેરશાહ અને કોડાઇ ચાલી ગયા પછી તેણે ગુર્જરશસ્ત્ર ફેકી ૠષભનાથની મૂર્તિની આશાતના કરી. “પણ તીર્થરક્ષક દેવ કોપશે તો મારો ચુરો કરી નાખશે' એવા ભયથી નાસવા લાગ્યો; ને સરતચુક થઈ જવાથી પગ લપસતાં દેવાલયના દ્વારે અથડાઇ મૃત્યુ પામ્યો અને પીર થયો. પીર થયા પછી તેના જાણવામાં આવ્યું કે આ તીર્થ બહુ પ્રભાવિક છે, ને ઉપાસના કરવા લાયક છે તેથી તીર્થ યક્ષોને કહ્યું કે હું તીર્થરક્ષામાં તમોને મદદ કરીશ. અસુરના ઉપદ્રવ વખતે મને માનતા કરવાથી ઉપદ્રવ દૂર કરીશ.આવા ભક્તિ ભર્યા વચનથી પસંદ થઇ તીર્થદેવોએ તેને નિવાસ સ્થાન આપ્યું. આ દરગાહ ત્યારથી હૈયાતિમાં આવેલ કહેવાય છે. ઉપર કહેલ નવે ટુંકની ભૂમિ આરસ, પત્થર તથા ચુનાના ધાબાથી બાંધેલ છે. આમાં વિવિધ રચનાથી શોભાયમાન દરેક સ્થાનો, લાખો રૂપિયા ખરચાયાના ચચચચAAAAAAAAAAA For Personal and Private Use Only Jain Educationa International Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રેણણણણણણણણણણણણણણું જેિ અમર કીર્તિ લેખ સમા શત્રુંજયના ઉંચા શિખર ઉપર દીપી રહ્યા છે. આ તીર્થની છે બીજી પવિત્ર ભૂમિકાઓમાં રાયણ, સિદ્ધવડ, શત્રુંજયી નદી, ચીલ્લણા તલાવડી વિગેરે વિગેરે છે. એવું કહેવાય છે કે આ પર્વત ભૂતકાળમાં વિશાલ ભૂમિમાં પથરાયેલો હતો. ગીરનાર, તાલધ્વજગિરિ, શીહોરની ટેકરી, હાથસણીનો હસ્તગિરિ, કદંબગિરિ, નાંદીગિરિ,ભાડવો, (ભદ્રશ્ચંગ) તાપસગિરિ વિગેરે બાલ પવર્ગો શત્રુંજયના શિખર હતાં હાલમાં પણ આ દરેક પર્વતોનો દાંતા(પત્થરોથી ભૂમિસ્તરોનું સળંગ જોડાણ) સંબંધ તો એક સરખો જ છે અને કેટલાક તો તદન શત્રુંજયને મળી ગયેલા જ દેખાય છે. જૈન તીર્થોમાં આ તીર્થ અધિક મહિમાવંત અને પ્રાચીનતાનું નમુનેદાર દ્રષ્ય ગીરનાર સૌરાષ્ટ્રની સુંદર ભૂમિમાં ઉત્તર અક્ષાંશ ૨૧૦x ૧, પૂર્વ રેખાંશ ૭૦૦x ૧૩, વઢવાણથી ૧૬૮ માઇલ,ભાવનગરથી૧૨ માઇલ, ને દરીઆ કિનારેથી ૨૦ છે. માઈલના ફાસલે જુનાગઢ આવી રહેલ છે. તેના પૌરાણિક નામો મણિપુર,ચંદ્રકેતુપુર, રિવત અને જીર્ણદૂર્ગ વિગેરે છે. તે મુસલમાનીયુગમાં મુસ્તફાબાદ હતું ને હાલમાં જુનાગઢના નામે પ્રસિદ્ધ છે. આ નગરમાં અને તેની આસપાસ ૧૭૧ ફુટ ઉંડો નોંધણ કૂવો, ૧૫૩૩માં ઇજીપ્રમ (ઇજીપ્ત) બનેલ લીલમ તોપ, ચુડાનાલની ૧ ભાવનગરથી દૂર તળાજા ગામ પાસે તાલધ્વજ (તળાજાનો) ડુંગર છે. જેની ઉંચાઈ ૩૨૦ ફૂટ છે ને તેમાં લગભગ ત્રીશેક નાની મોટી ગુફાઓ અને બે શિખર છે. નીચલા સપાટ શિખર ઉપર સાચા દેવનું સંવત ૧૩૮૧નું મંદિર અને ઉપલા શંકુ આકૃતિ શિખર ઉપર ચતુર્મુખી મંદિર, જીન પાદુકા અને અજીતનાથની ધ્યાન ભૂમિકા છે. ર શત્રુંજય પાંચમાં આરામ યોજના ૧૨ પ્રમાણનો છે, ને ગીરનાર વિશે છે તેનાથી ૪૮ કોશ થાય છે. (૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ P E E E E E E E E E ~ ~ ~ ~ ~ ~ ~ PERS તોપ,અશોક ક્ષત્રયવંશી રૂદ્રદામા (ઇ.સ. ૧૫૦) અને સ્કંદગુપ્ત (ઇ.સ. ૪૫૪)ના શીલાલેખો, ૧૫મી સદીના શીલાલેખોની પ્રાચીનતાને સાચવનારો ૨૭૫ ફુટ ઉંડો દામોદર કુંડ વિગેરે સ્થાનો ખાસ નીરીક્ષણીય છે. આ જુનાગઢથી અઢી માઇલ દૂર અને સમુદ્રની સપાટીથી ૩૬૭૫ ફુટ ઉંચો ગીરનાર પર્વત છે.આ પર્વત પ્રથમ ૩૬ યોજન પ્રમાણ હતો અને શત્રુંજયના એક શિખર તરીકે લેખાતો. તેના પ્રાચીન અને અર્વાચીન નામો કૈલાસ ઉજ્યંત,રૈવત, સ્વર્ગ પર્વત,ગીરનાર અને નંદભદ્ર વિગેરે છે. કુરૂવંશી યદુરાજાની ગાદી મથુરામાં હતી તેના પુત્ર શૌરિ જેણે કુશાર્ત શોર્યપુરમાં ગાદી સ્થાપી. શૌરિના પુત્ર અંધક વૃષ્ણિને સુભદ્ર રાણીથી દશ પુત્રો થયા. જેમાં મોટાનું નામ સમુદ્રવિજય અને નાનાનું નામ વસુદેવ હતું. સમુદ્રવિજય રાજાને નેમિ નામે પુત્ર થયો. પાંડુનો બીજો પુત્ર સુવીર થયો જેણે સિંધમાં સોવીરનગર વસાવી ત્યાં પોતાની ગાદી સ્થાપ્યા પછી તેના પુત્ર ભોજવૃષ્ણિયે મથુરામાં રાજ્ય કર્યું. આ ભોજવૃષ્ણિના પુત્ર ઉગ્રસેનની પુત્રી રાજીમતિ સાથેના સબંધમાં નેમિકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે અંતે દીક્ષા લઇ અઘોર આત્મસંવરતાથી કેવળજ્ઞાન પામીને તીર્થંકર થયા. આ નેમિનાથ પ્રભુની દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષગમનના પ્રસંગો ગીરનાર ઉપર થયેલા છે. જેને પ્રતાપે આ પવિત્ર સ્થાન ‘તીર્થ” તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. તેથી હાલ ગીરનાર ઉપર મુખ્ય મંદીર પણ નેમિનાથ પ્રભુનું છે. જેની જયોોષણા- ગીરનારી (બો ગીરનારી) તરીકે પ્રસિદ્ધ છે. શત્રુંજયમાં જેટલા જેટલા પુરૂષોએ ઉદ્ઘાર કામ કરેલ છે તે દરેકે આ સ્થાનનો પણ ઉદ્ધાર કર્યો છે. ઋષભદેવ ભગવાનના કોડીલાપુત્ર ભરત ચક્રવર્તીએ પ્રથમ અહીં જીન મંદિર કરાવ્યું હતું. તે વખતે અહીં શક્તિસિંહરાજા હતો. ભરતે આજ અરસામાં બરીરાક્ષસને હરાવી બરડા ડુંગર ઉપર બે મંદિર કરાવ્યાં હતાં. રામચંદ્રે શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો ત્યારે ભરતમાતા કૈકેયીએ ગીરનારનો ઉદ્ધાર કરાવ્યો હતો. અને પાંડવોએ શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો ત્યારે અહીં કૃષ્ણ વાસુદેવે ૧ ગીરનારજીના છ આરાના નામો અનુક્રમે કૈલાસગિરિ, ૨ ઉજ્જયંતગિરિ, ૩ રૈવતગિરિ, ૪ સુવર્ણગિરિ, ૫ ગિરનાર અને ૬ નંદનભદ્ર છે. (૧૬) INDINN N N N N N N N N N N NNNNNNNN Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ LAIKINIKINIRANKANAANNNNNNNNNNNNNANANANANAANNNNNNAPAPAPAN P R R R R R R R R R R R R R R R R R R R R N N N જીનાલય બંધાવ્યું હતું. તેમાં અતીત ચોવીશીમાં સાગર તીર્થંકરના વારામાં રાજાએ બનાવેલ અને પાંચમાં દેવલોક વિગેરે સ્થાનોમાં અર્ચાયેલ પ્રભુની લેપમય પ્રતિમાને સ્થાપન કરી હતી અને તેની ભક્તિ-રક્ષા નરવાહન નેમિનાથ કરવાનું કામ વ્યંતર દેવીને સોંપવામાં આવ્યું હતું. વ્યંતરદેવી પૂર્વભવમાં કુબેર વાસી સોમભટ્ટની અંબીકા નામની પત્ની હતી. તે જંપાપાત્ ખાઇ પામીને નેમિનાથ ભગવાનના શાસનમાં અંબીકાદેવી તરીકે ઉત્પન્ન થઇ (કોડીનાર) મરણ હતી. નવું નેમિનિર્વાણ પછી ૮૦૦૦ વર્ષે કાશ્મીરના નવહંસ રાજાના વખતમાં ચંદ્રશેઠના પુત્ર રતનશાએ પોતાના ભાઇ મદનસિંહ તથા પૂર્ણસિંહની પત્ની પદ્મી અને પુત્ર કોમલ એમ સમસ્ત કુટુંબ પરિવાર સાથે ગીરનારનો સંઘ કાઢયો હતો. તેણે અહીંની લેપમય પ્રતિમાને સ્થાને પાષાણની પ્રતિમા સ્થાપી જીર્ણોધ્ધાર કર્યો હતો. આ ઉદ્ધારમાં મંદિરના દ્વારમાં અંબીકાએ આપેલ વજમતિકામય નેમિજીન બીબની કરી હતી તથા આખા મંદિરના પ્રવેશદ્વાર અને ગર્ભગૃહનો ફેરફાર કર્યો હતો. હાલ તે “રતનશા ઓસવાલનું મંદિર' એવે નામે ઓળખાય છે. સ્થાપના મહાવીર સ્વામી પૂર્વે જીર્ણદૂર્ગમાં સમુદ્રવંશીય સુમિલ અને શિલેખાના પુત્રો દેવપાલ અને મહીપાલ રાજા હતા. તેના વંશનો રિપુમલ અહીં મહાવીરસ્વામીની હૈયાતિમાં રાજ્ય કરતો હતો. કહેવાય મંદિર રતનશા પછીતેનો ઉદ્ધાર બારમી સદીમાં થયો હતો. તેને માટે એવું છે કે, સિદ્ધરાજના મંત્રી જાંબાપુત્ર સાજને સં. ૧૧૮૫ માં બૌદ્ધોનું કાષ્ટ કાઢીને નવો જીર્ણોધ્ધાર કર્યો હતો; પરંતુ તેનું સિદ્ધારજ જયસિંહે સ્વાયત્ત કર્યુ હતું. જેમાં બાર વર્ષની સોરઠની કમાઇના ૧૮૦૭૨૦૦૦૦૦ નાણાંનો ખર્ચ હતો. થયો આ બે સૈકામાં ગીરનાર ઉપર ઘણાં ફેરફારો થયા હતા. જેમાંથી કેટલોક ત હેવાલ નીચે મુજબ ઉપલબ્ધ થાય છેઃ નેમિનાથની ટુંકમાં દ૨વાજા બહાર લેખ છે કે સં. ૧૧૧૫ ચૈ. શુ. ૭ (૧૭) JIJIJIJIJIJN N N N N N N N N N N NN For Personal and Private Use Only Jain Educationa International Page #31 -------------------------------------------------------------------------- ________________ PRIPR RRRRRRR N N N N N N N N R P R R S દીને યદુવંશી રા. માંડલિકે નેમિમંદિર સ્વર્ણપત્રથી મઢાવ્યું છે; તેમજ રંગમંડપના થાંભલામાં ૧૧૧૩માં જીન મંદિર કરાવ્યાના, ૧૧૩૫ માં પ્રતિષ્ઠા કરાવ્યાના અને ૧૨૭૮માં સમરાવ્યાના ઉલ્લેખો છે. વળી એક એવી પણ નોંધ છે કેઃ સં. ૧૨૧૫ ના ચૈ. શુ. ૮ દિને શીલભદ્રસુરિના શિષ્ય ધર્મઘોષસૂરિ, તેના શિષ્ય યશોભદ્રસૂરિ અને તેના શિષ્ય દેવસેનગણિએ જીના મંદિરો કાઢી નાખી નવાં મંદિર કરાવ્યાં છે. મંત્રી આંબડે ૬૩ લાખ ટકાના વ્યયથી ગીરનાર પર એક નવું ચૈત્ય કરાવેલ છે.અને વાહડના વંશજ સલખણસિંહે પણ ૧૩૦૫માં પાર્શ્વનાથનું બીંબ કરાવેલ છે. સાજનદેના ઉદ્ધાર પછી સં.૧૩૪૦માં માંડવગઢના રાજા જયસિંહદેવના મંત્રિ પેથડના પુત્ર ઝાંઝણે રત્નાકર સૂરિના ઉપદેશથી ગીરનારનો સંઘ કાઢયો હતો અને તેજ વર્ષમાં નેમિનાથનો પ્રાસાદ કરાવ્યો હતો. છેલ્લે આ મંદિરને શ્રીજયતિલકસૂરિના ઉપદેશથી શ્રીમાલી હરપતીએ સં. ૧૪૪૯ માં સમરાવ્યું છે. અહીં મૂળ સિંહાસને નેમિનાથ ભગવાનની મૂર્તિ છે. ભોંયરામાં અમીજરા પાર્શ્વનાથ, રહનેમિ તથા જીવિતસ્વામી(નેમિનાથ)ની મૂર્તિઓ છે. નેમિનાથના મંદિરમાં ભમતીની ૧૭૫, રંગમંડપની ૩૮ અને ગભારાની ૫ એમ કુલ ૨૧૮ જીનપ્રતિમાઓ છે. આ મંદિરના લત્તાવાળી ભૂમિનું- ‘નેમિનાથનીટુંક' એવું યથાર્થ નામ છે. તે મંદિરની પછવાડે પોરવાડ જગમાલ ગોર્ધનનું ૧૮૪૯માં બનાવેલ જીનમંદિર છે અને તે જીનભુવનની જમણીબાજુ નેમીનાથપ્રભુની સાથે મનથી પરણી ચુકેલી પણ બાલબહ્મચારીણિ સતી રાજમતિની ચરણપાદુકા છે. આ ટુંકમા થઇ મે૨કવશી સગરામ સોની અને કુમારપાલની ટુંકમાં જવાય છે. તેની ભમતીની જાળી બીડવા શેઠ દેવચંદ લક્ષ્મીચંદે સારો પ્રયત્ન કરેલ છે. મેરકવશીની ટુંકમાં જતાં અદબદજી ઇ. સ. ૧૪૧૨ પૂર્વનાં તથા મેરૂ પર્વતના ચોમુખજી આવે છે. મે૨કવશીમાં મુખ્ય પ્રતિમા પાર્શ્વનાથ પ્રભુની છે.જેની સ્થાપના-પ્રતિષ્ઠા સં. ૧૮૫૯માં થયેલ છે. આ ટુંકમાં કુલ પ્રતિમાઓ મેરૂની પ્રતિમા સાથે ગણતાં સમસ્ત જીન બીબોની સંખ્યા ૧૧૩ છે. આ ટુંકની બનાવટને માટે એવું કહેવાય છે કે, સિદ્ધરાજના મંત્રી સાજનદેવે સૌરાષ્ટ્રની બાર વર્ષની (૧૮) PPPPPPPPPPPPRRRRRRRRR Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ @@@@@@@@@@@@@@@@@@@@@@@@@ ઉપજનું તમામ નાણું ખરચી અહીં સુંદર જીનમંદિર બંધાવ્યું. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહે સાજનદેવ પાસેથી સૌરાષ્ટની આવક માગી.જ્યારે સાજનદેવે ભીમકુંડલીઆ (ભીમ કુંડવાળો) પાસેથી રાા કરોડ સોનૈયા લઈ સિદ્ધરાજ જયસિંહ પાસે જઈ કહ્યું. મહારાજ, આપના સોનૈયાથી જીન ભુવન બનાવ્યું છે માટે તેનું પુણ્ય સંપાદન કરો અથવા આ રેરા કરોડ સોનૈયા ગ્રહણ કરો'. રાજાએ પ્રેમપૂર્વક જીનભવન બનાવ્યાનું પુણ્ય અંગીકાર કરી તે સોનૈયા ભીમકુંડલીઆને પાછા સોપ્યા. આ ભીમ કુંડલીઆના સોનૈયાથી આ ટુંક તથા ભીમ કુંડ થયેલ છે. તેમજ ટુંક બંધાવવામાં મેલકશા પંચ તથા ચંદ રાજાએ પણ ધન વ્યય કર્યો છે એમ કહેવાય છે. મેરકવરી ટુંકની ભમતીની કોરણી તથા કારીગરી જોવાલાયક છે. તથા પ્રતિમાજીની અલૌકીક મુદ્રા સોનાની કોરણીમાં સોનાના તાર આંગલીયો અને નખ સહિત આબેહુબ દેખાય છે. ત્યાર પછીની સગરામ સોનીની ટુંકમાં ૩૭ જીનબીબો છે. તેમાં મૂળ નાયકની નવી પ્રતિષ્ઠાપના સં. ૧૫૮૯ ની છે. ગીરનારના સર્વ જીનભુવન કરતાં આ મંદિર બહુ ઉંચું છે. કુમારપાલ મંદિરની સમરામણ ક્રિયામાં ગરોલી ધરમશી હેમચંદના હાથે થયેલ છે. તેની પાસે વસ્તુપાલ તેજપાલની ટુંક છે. જેના વચલા રંગમંડપમાં વસ્તુપાલે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી છે એવો લેખ છે. પણ મૂળનાયકના પદ્માસનમાં સં. ૧૩૦૬ના વૈશાખ શુદિ ત્રીજ અને “બાહડ મંત્રીની” નોંધ છે. વળી ગીરનાર પવર્ત ઉપર અષ્ટાપદ, સમેતશિખર અને શત્રુંજયના મંદિરો પણ વસ્તુપાલ અને તેજપાલે કરાવ્યાં છે. વસ્તુપાલની ટુંક પાસે એક પત્થરમાં ડુંગરની ૩૧૦૦ ફુટની ઉંચાઇનો લેવલનો આંક ખોદાવેલ છે. તેના પાસે છત્રપતિ સંપ્રતિરાજાની ટુંક નજરે પડે છે. આ સંપ્રતિરાજા ઇ. સ. પૂર્વે મગધની ગાદી ઉપર થઈ ગએલ છે. જે ચુસ્ત જૈન હતો. જેને બૌદ્ધ ગ્રંથો “સંપદિ” નામથી ઓળખાવે છે. તે રાજાના સંબંધમાં એક એવી માહીતિ મળેલ છે કે સંપ્રતિરાજાએ અહીં પાંચ જીન ભુવન બંધાવ્યાં હતાં. જેમાનું એક મંદિર સંપ્રતિની ટુંકના મધ્ય ભાગમાં હતું. આ ભૂમિનું સં. ૧૯૩૩માં ખોદ કામ કરતાં કેટલીક મધ્યમ કાલની જીન મૂર્તિઓ છે (૧૯) Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ N N N N N N N N N N N N N N N N N N N N નિકળી હતી. અને તેની સાથે સં. ૧૫૨૩ માં બનાવેલ હિંદુસ્તાનની પ્રાચીન કળાના નમુનારૂપ વિમલનાથનો ધાતુ પરિકર નીકળ્યો હતો જે હાલ નેમિનાથની ટુંકમાં વૃક્ષ નીચે સાચવી રાખેલ છે. બીજા મંદીરનું સ્થાન અત્યારે નેમિનાથ શાસન રક્ષક દેવી અંબાજીના મંદીર તરીકે પ્રસિદ્ધ છે. આ અંબાજીના મંદીરના કમાડ સં. ૧૮૮૨ના અ. શુ. ૨ દીને જૈન મંદીરની સંરક્ષક પેઢીયે કરાવેલ છે. ત્રીજું મંદીર દામોદર કુંડ પર હતું. ચોથુ મંદીર સંગીવાવ પાસે હતું. જેને સ્થાને અત્યારે મસીદનું દ્રષ્ય નજરે આવે છે. અને પાંચમું મંદીર મારી ગઢેચીની જગ્યામાં હતું. આ જગ્યામાંથી ૧૮૬૩-૯૩માં વીર પ્રતિમા નીકળેલ છે. અને પડી ગયેલા મકાનોમાં સંપ્રતિની યાદીના શેષ ચિન્હો માલુમ પડે છે. બર્જેસ સાહેબે પણ પોતાના રીપોર્ટમાં આ યાદી લીધેલ છે. પાંચ મંદીરમાંથી સંપ્રતિની ટુંકનું મંદીર અને અંબાજીનું મંદીર પોતાના સ્થાનને સાચવી રહ્યા છે. આ સિવાય બીજા કેટલાંક છુટક દેવાલયો છે. કોટની બહાર પણ શાંતિનાથ, પાર્શ્વનાથ વિગેરે જીનમંદીરો તથા રાજુલગુફા (રાજીમતીની ગુફા) તીર્થ પ્રભાવને દેખાડી રહ્યા છે. પ્રાચીન કાળમાં આ તીર્થ શ્વેતાંબર, દીગંબર એ બન્ને પક્ષોને માન્ય હતું. તેમજ બૌદ્ધો પણ તેને પવિત્ર સ્થાન તરીકે માનતા હતા. પરંતુ હાલતો અહીં શ્વેતાંબર જૈનોના દરેક જીનભુવનો જલહળી રહ્યા છે. માત્ર મલવાલા દેરાસર પાસે ૧૯૧૫માં એક દીગંબર મંદીર અસ્તિત્વમાં આવેલ છે. આ મંદીરના આરંભ વખતે દીગંબર સંઘે “અમારે શ્વેતાંબર સાથે હળીમળી ચાલવું” આ આશયનો મૈત્રીદર્શક કરાર શ્વેતાંબર સંઘને લખીઆપેલ છે. મુસલમાની યુગની અસરથી આ તીર્થમાં પ્રાચીનતાના દ્રષ્યો જોઇએ તેવા પ્રમાણમાં મળી શકતા નથી કેમકે મંદીરમી સદીના મધ્યભાગમાં અહીં રા’ માંડલિકનું રાજ્ય હતું. તે મુર્તિપૂજક રાજા છે એમ જાણી સંવત૧૬૪૭ માં મહમદ બેગડાયે તેને મુસલમાન બનાવી જુનાગઢ પોતાને કબજે કર્યુ હતું અને તે નગરનું મુસ્તફાબાદ નામ રાખ્યું હતું.તેમજ કેટલીક મૂર્તિયો તોડી નાખી હતી. બસ! ત્યાં સુધી આ તીર્થની મૂર્તિયો અખંડિત હતી. પરંતુ ત્યાર પછીનો આખો રાજ્યવંશ ચુસ્ત મુસલમાન હતો અને છે. ઉપરોક્ત કારણે તપગચ્છાચાર્ય વિજય જીનેન્દ્રસૂરિ વિગેરેયે સં. ૧૮૫૮ થી૧૮૭પ સુધિના વર્ષોમાં તીર્થની આબાદિ સાચવવા માટે ઘણી પ્રતિષ્ઠાઓ કરી AAAAAATATIઙે For Personal and Private Use Only Jain Educationa International Page #34 -------------------------------------------------------------------------- ________________ A N N N N N NNNNÄÄNNNNNNNNNN અત્યય યયયયalla હતી. જેથી ગીરનારની ઘણી મૂર્તિયો ઓગણીશમી સદીના મધ્યાન્ત કાલની છે આ દરેક મંદિરો એક સપાટ મેદાન ઉપર રહેલા છે. ત્યાંથી આગળ ચાલતાં થોડેક દુર ગોમુખીગંગા આવે છે. આ સ્થાન જૈનાનું હશે એમ ત્યાંના શીલાલેખો પુરવાર કરે છે. પણ અત્યારે તો વૈષ્ણવતીર્થ તરીકે વધારે પ્રસિદ્ધિ પામેલ છે. તેની ઉપર ત્રીજા ચડાવમાં (ત્રીજી ટુંકમાં) નેમીનાથ પ્રભુની પાદુકાછે. આગળ ચાલતાં નીચાણમાં ચોથી ટુંક આવે છે જેમાં સં. ૧૨૪૪ ની પ્રતિષ્ઠાનો લેખ મોજુદ છે. પાંચમા ચડાવે(પાંચમી ટુંકે) નેમનાથની પાદુકા તથા મુર્તિ છે ત્યાં ચોક નીચેના ભાગમાં સં.૧૧૦૮ મા વર્ષનો મોટો શીલાલેખ છે. વળી આ ટુંકમાં નેમનાથ પ્રભુના મુખ્ય શિષ્ય દત્ત (વરદત્ત) મોક્ષપદ પામ્યા છે. તેની પાદુકા “દત્તાત્રયી’”ની પાદુકા તરીકે પૂજાય છે. ત્યાંથી આગળ ચાલતાં છઠ્ઠી ટુંક રેણુકા શીખર અને સાતમી કાલિકા ટુંક આવે છે. તેમજ આ પર્વત ઉપર કેટલીક પવિત્ર ગુફાઓ અને નીરીક્ષણિય ભુમીકાઓ છે. જે પૈકીના પ્રસિદ્ધ સ્થાનો અધ્યાત્મયોગી ચીદાનંદજીના ગુરૂભાઇ કપુરચંદજીની ગુફા, ગધ્ધેસિંગનો ડુંગર, તાંતણીયોધરો, ૮૪ સિદ્ધની ટેકરી (ટગમગીયો ડુંગર), અશ્વત્થામાપર્વત, સહસ્રામ્રવન, ભરતવન, વિગેરે વિગેરે છે. Priev (૨૧) સમય For Personal and Private Use Only Jain Educationa International Page #35 -------------------------------------------------------------------------- ________________ IPIPIR આબુ મુંબઇ ઇલાકાની ઉત્તરે છેલ્લા ભાગમાં શીરોહી સંસ્થાનમાં અરવલ્લીની પશ્ચિમે ૭ માઇલ પર આબુ પર્વત છે તેની તળાટીની લંબાઇ ૨૦ માઇલ માથા પર ૧૪ માઇલ અને વૃંદી બે માઇલની છે. આબુની ઉંચાઇ ૩૦૦૦ ફીટ, સમુદ્ર સપાટીથી ૪૦૦૦ ફીટ, અને ગુરૂ શીખરની અપેક્ષાયે ૫૩૬૩ ફીટ છે.આ પર્વતનો ઉલ્લેખ મહાભારત શત્રુંજય મહાત્મ્ય તથા ગ્રીક ગ્રંથોમાંથી મળી શકે છે અને ઉત્પત્તિના સબંધમાં કેટલીક પુરાણી કથાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. આબુની હકુમત પ્રથમ ચંદ્રાવતીના કબજામાં હતી. આબુથી ત્રણ ગાઉ દુર રહેલું અને ખંડિયેર થઇ ગયેલું ચંદ્રાવતી પ્રાચીન કાળમાં જાહોજલાલીથી ભરપુર પરમાર વંશનું રાજનગર હતું. ઉજ્જૈન ચિત્તોડ અમરકોટ અને પાટણ વિગેરે પરમાર રાજ્યોના યશસ્વીકાળમાં ચંદ્રવતી નગર પણ સારી રીતે તપ્યું હતું. પરંતુ ઇ. સ. ૧૨૧૨માં નાંદોદના ચવ્હાણ સોણદેવ ચંદ્રાવતીના પરમાર ધારાવંશનો અંત આણ્યો હતો અને પછી ઇ. સ. ૧૨૯૬ થી ૧૩૦૩માં આ રાજ્ય શીરોહીના રાજ્ય રંભાના હાથમાં આવ્યું હતું જે અદ્યાપિ(?) શીરોહી તાબે છે. પર્વત પણ શીરોહીસ્ટેટના કબજામાં છે. ખરેડી સ્ટેશનથી સત્તર માઇલનો ચડાવ ચડતાં સંગમરમરી પત્થરથી બનાવેલા મંદિરોથી અલંકૃત દેલવાડા (દેવલવાડા) ગામ છે. શ્વેતાંબર જીનાલયોનો સુંદર થ્થો હોવાને લીધે જ આ ગામનું નામ દેવલવાડા પડેલ છે. તેમાં ઘણાં જીનભુવનો છે જેમાં સહુથી પ્રથમ આદિનાથનું મંદીર બનેલ છે. ગુજરાતમાં ઇ. સ. ૧૦૩૨માં ભીમ-બાણાવળી હતો ત્યારે આબુચંદ્રાવતી ધનરાજ પરમારના તાબામાં હિત, પણ ધનરાજે ભોજનો પક્ષ સ્વિકાર્યો જેથી ભીમ રાજાયે ચંદ્રાવતીના દંડાધિપતિ તરીકે વિમળ મંત્રીને મોકલ્યો-નીમ્યો. વિમલ ચંદ્રાવતીમાં આવ્યો ત્યારે આ નગરમાં ૪૪૪ જીનભુવનો અને ૯૦૦ શીવ મંદીરો હતા. તેમણે વાલીનાહ નાગરાજને હઠાવ્યો હતો. વિમલને વાહિલ નામે ભાઇ અને શ્રી નામે ભાઇ અને શ્રી નામે પત્ની હતી વર્ધમાન સૂરિ (ધર્મઘોષસૂરિનું નામ LINN N N N N N N NNNNNNNNNNNN (૨૨) INNNNNNNNNNNNNNNNNNNNNNNN For Personal and Private Use Only Jain Educationa International Page #36 -------------------------------------------------------------------------- ________________ AAPANIRANKARANAKAKAPAKANKAANAN સાથ PC C C P R R R R RRRRRRR! પણ મળી શકે છે)ના ઉપદેશથી આબુમાં જીનમંદિર કરવાની તીવ્ર જીજ્ઞાસા થવાથી વિમલ મંત્રીયે જોઇતી જગામાં સ્વર્ણ ટંકા પાથરીને ભૂમી ખરીદી લીધી અને ત્યાં સંગેમરમરનો સુંદર અર્બુદપ્રાસાદ કરાવ્યો. આ પ્રાસાદ તૈયાર કરવામાં ખર્ચાયેલ દ્રવ્ય મંત્રીને તે સ્થાનેથી ભુમિમાંથી જ મળ્યું હતું. વિમળમંત્રીએ વિક્રમ સંવત ૧૦૮૮માં ધર્મઘોષ સૂરિના હાથે અર્બુદપ્રાસાદમાં અઢાર ભાર પ્રમાણ પીત્તળથી બનાવેલ આદિનાથ પ્રભુના બીંબની પ્રતિષ્ઠા કરાવી હતી તેણે બહુ ખર્ચ કરી આ પ્રાસાદને જ અપૂર્વ શોભાવાળો બનાવેલ છે. મંદિરના મુખ્ય દરવાજા સામે હાથાખાનું છે. જેમાં મધ્ય ત્રિકોણાકૃતિ સ્તંભમાં કોતરેલ જીનમૂર્તિ છે દશ હાથી છે અને ઘોડા ઉપર બેસાડેલ વિમળ મંત્રિનું બાવળું છે. વિમળશાહે પ્રાસાદની બનાવટમાં માત્ર આ એક જ ભુલ કરી છે કે તેણે પ્રભુની સામે પોતાનું પુતળું ઉભું ન રાખતાં ઘોડા ઉપર બેસાડેલ છે, રંગમંડપના ઘુમટમાં સોલ અપ્સરાની પુતળીઓ માર્મિકતાથી ખોદેલ છે.મંડપમાં કમાન અને ધુમ્મટની રચનામાં જુદી પદ્ધતિનો સ્વિકાર કરી અચકોન, વર્તુલ ૧. આ મંદિરના માટે એવું બન્યું છે કેઃ વિમળમંત્રિને અહીં મંદિર કરવાની ઇચ્છા થતાં તે આબુ ઉપર ભુમિની શોધ કરવા આવ્યો અને મંદિરની શરૂઆત કરી પણ ત્યાંના શૈવવર્ગે આ સંબધમાં વાંધો ઉઠાવ્યો અને ચંદ્રાવતીના નરેશ પાસે આ મંદિર નહી થવા દેવા વીનંતી કરી. ચંદ્રાવતી પાંતએ વિમળને બોલાવીને કહ્યું કે નરપુંગવ! આ તમે શું કરો છો? શૈવતીર્થમાં જૈનતીર્થની સ્થાપના થાય તે સલામતી ભરેલું નથી વિમલમંત્રિએ જણાવ્યું કે આ સ્થાનમાં જૈનમંદિર હતું પણ બ્રાહ્મણશાહીમાં તેનો નાશ થયેલ છે આથી ચંદ્રાવતીપતિએ તેબીનાને પુ૨વા૨ ક૨વા સાત દિવસની મહેતલ આપી. તે દરમ્યાન વિમળમંત્રિએ પણ ચક્રેશ્વરી દેવીની આરાધના કરી,જેથી દેવીએ સ્વપ્રમાં કહ્યું કે‘‘બાળકુમારીકાને કુલદડો આપી બધે ફેરવવી તેનો દડો હાથમાંથી છટકી જે સ્થાને પડે તે સ્થાનમાં ખોદવાથી પ્રાચિન જીનમૂર્તિ મળી આવશે'' આ પ્રમાણેનું સ્વપ્ર દેખી તે સાતમે દિવસે રાજસભામાં ગયો-અને દેવીના વચન પ્રમાણે એક બ્રાહ્મણ કન્યાને ફુલગુચ્છો આપી બધે ફેરવી. મુખ્ય શૈવમંદિરના દ્વાર પાસે જતાં તે દડો હાથમાંથી છટકી પડયો. જેથી ચંદ્રાવતીપતિએ ત્યાં ખોદાવ્યું, તો જીનમૂર્તિ મળી અને તે તીર્થ જૈનોનું છે એમ સાબીત થયું. તેનાથી ચંદ્રાવતીપતિએ વિમળમંત્રિને અહીં જીનભુવન કરવાને રજા આપી. આ તરફથી શૈવવર્ગે વિમળમંત્રિને જણાવ્યું કે તમારૂં મંદિર થતાં અમારી આજીવિકોને ધક્કો પહોંચશે તેથી વિમળમંત્રિએ ત્યાંના બોટિકોને જમીન પ્રમાણ દ્રવ્ય પાથરી તે દ્રવ્ય આપ્યું અને તે સ્થાને અર્બુદાચલ પ્રાસાદની રચના કરી કાળાંતરે આ શૈવવર્ગ નીર્ધન થતાં ત્યાંથી રવાના થઇ સિદ્ધપુર પાટણ આવી વધ્યો હતો. (૨૩) ANNNNNN N N N N N NNNNNNNNN Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ STARTSESERSERSRSRSRSRERS હૈિ કમાન પરનો પત્થરનો તીરકસ, અને પત્થરની ખેંચી, ઇત્યાદિથી પત્થરના બોજને છે જુદી જુદી રીતે વહેચી નાખી સ્થાનને મજબુત કરેલ છે. વળી અષ્ટકોણ તોરણ ચોડેલ છે અને ઘુમટમાં તથા છત્ર ઉપર અનેક વિધ આકૃતિઓ કોતરેલ છે, રંગમંડપની આગળ મંદિર છે જેમાં મધ્ય સિંહાસન ઉપર પદ્માસને આદિનાથની મૂર્તિ બેસાડેલ છે મંદિરના ચોકની પર કમાનોમાં જીનમૂર્તિઓ બેસાડેલ છે મુર્તિ, કમાન, ખાંભ, કડીપાટ અને પુરાણિક કથા ભાગની કોતરણીમાં સંગેમરમરી પત્થરનો જ ઉપયોગ થયેલ છે કડીપાટના ઉપરના ભાગમાં પણ સુંદર આકૃતિઓ કાઢેલ છે. અત્યારે આ પ્રાસાદ આવી સ્થીતિમાં છે, પણ તે પૂર્વે કઈ સ્થીતિમાં હશે તે કલ્પી શકાતું નથી, કેમકે વિમલ મંત્રિના અર્બદ પ્રાસાદનો સં. ૧૩૩૯ માં દિલ્હી બાદશાહ ઘોઘર સુરત્રાણે (?) તોડીને મુલમાંથી નાશ કર્યો હતો એમ કહેવાય છે જે જેથી આ દેખાતો અબૂદ પ્રાસાદ ત્યારપછી હૈયાતિમાં આવેલ છે. જોકે તેની કારીગરી જોવાથી તો તે વિમલ વખતનો હોવાનું અનુમાન કરી શકાય છે પરંતુ તે ણ વિમલ મંત્રીમે કરાવેલો પ્રાસાદ નથી તે બીના જો સાચી હોયતો એમ શંકાવાનું આ સ્થાન મળે છે કે વિમલ મંત્રિનો પ્રાસાદ કેટલો બધો મનોહર હશે! આ મંદિરનું સમારકામ સં. ૧૬૭૫ માં વિજયાનંદસૂરિના ઉપદેશથી શીરોહીવાસી પોટલીયા ગોત્રીશા આંબા વીરપાલે કરાવ્યું હતું. દેલવાડાનું બીજું મંદીર પરમારધારાવર્ષના અરસામાં વાઘેલા વિરધવલના મંત્રી વસ્તુપાળ અને તેજપાળે પોતાના મોટાભાઈ લુણિગના શ્રેય માટે (સંવત છે ૧૨૮૬ થી ૧૨૯૬ સુધીમાં) કરાવેલ છે. મંદિરમાં મધ્ય સિંહાસને “નેમનાથ” અને બે બાજુ શાંતિનાથની મુર્તિયો સ્થાપેલ છે. મંદીરની ફરતો પ્રશસ્ત વિશાલ ચોક છે. તેના દરવાજાના માથા ઉપર આ દેરાણી, જેઠાણી અને દ્વારપાલની મુર્તિઓ છે દરેક સ્થાનની કોતરણીમાં આબેહુબ જે શીલ્પ કલાનો નમુનો છે દેવાલયના પગથીયાની ઉગમણી બાજુયે શીલા પર ૭૯ જીનબીબો છે મંડપ સંગેમરમરીનો બનાવેલ છે ને તેમાં સારી ખાંભો નાખેલ છે (૨૪) నానాననాననాననాననాననాననాననాననాననననన Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ NNNNNAR J N N N N N NN RRRRRRR R R R R R R R R R R R R મંડપને ૨૬ ખાંભોથી ચોક સાથે જોડેલ છે મંડપના ઘુમટમાં લંબક છોડેલ છે આ લંબકમાં એવી કળાપૂર્ણતા જણાય છે કેઃ- જાણે તે કમલ ગુચ્છો સ્ફટીકના જ ન હોય? મંડપના ખાંભાની અને કડીપાટની આકૃતિ પ્રમાણબદ્ધ અને સૌંદર્ય પૂર્ણ છે. ચોકમાં ૩૯ કમાનો હોઇ દરેકમાં જીનમૂર્તિયો છે. મંદીરના પાછલા ભાગમાં દશહાથીની આકૃતિવાળું હાથીખાનું છે તેમાં ઝુલ,શુંઢ,અને અલંકારની કોતરણીમાં પણ કૌતુક ઉપજાવનાર દ્રષ્યો છે. આ દરેક હાથી ઉપર વસ્તુપાળના કુટુંબીની દશ મૂર્તિઓ હતી જે મુસલમાની યુગમાં નાશ પામેલ છે પણ તેની યાદીઓ શીલાલેખરૂપે કોતરાઇ રહેલ છે. હાથીખાનાની પછવાડે વસ્તુપાલના કુટુંબની તથા આચાર્યોની આકૃતિઓ છે મંડપ મધ્યના કમળગુચ્છ અને અર્ધ ખીલેલ કમળદળનું કૌશલ્ય જોઇ તેના બનાવનાર માટે અને બનાવવામાં સહાય કરનાર માટે મુખ્યત્વે ધન્યવાદના ઉદ્ગાર નીળવા માંડે છે આર્યાવર્તના પ્રાચીન શીલ્પના આ સ્મારકો અભિમાન અને આનંદ પ્રકટાવે છે. વસ્તુપાલે છત્રીશમુડા(૬૨૨૦૮૦૦) દ્રમ્મો પાથરી માતાના બોટકો પાસેથી જમીન ખરીદી હતી અને તે જમીન ઉપર ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્યનો વ્યય કરી આ નેમનાથનું મંદિર તૈયાર કરેલ છે. મંદીરનું કામ ઉદાની Ěખરેખ નીચે ચાલતું હતું. તેજપાલની પત્ની અનુપમાદેવી પણ - તે કાર્યમાં કીતિ મદદ આપતી હતી - જરૂરી બુદ્ધિભોગ આપતી હતી. આ પ્રમાણે દશ વર્ષે મંદિર તૈયાર થયેલ છે. આ દેવાલય બંધાવવાના ત્રણ કારણો સંભળાય છે. ૧ - હડાળામાં ઘન દાટવા જતાં ઉલટું ધન મળ્યું જેથી અપાર સંપત્તિનો શો ઉપયોગ કરવો એ વિવેચનમાં ડહાપણવાળી-અનુપમાદેવીયે ડુંગર ઉપર તે દ્રવ્યનો ઉપયોગ કરવાનું જણાવ્યું જે કથન સર્વને રૂચિકર થઇ પડયું અને અંતે (શત્રુંજય, ગીરનારના મંદિરોની પેઠે આબુ ઉપર) આ જીનમંદિર અસ્તિત્વમાં આવ્યું છે. ર શીલ્પીયો હથીયાર વડે જેટલાં પથરા કોતરી બહાર કાઢે તેની - ભારોભાર મજુરીના રૂપૈયા આપી કળાના નમુના રૂપ આ મંદિર તૈયાર કરેલ છે (૨૫) SPIPA PANINI NNNNNNNNNN IP P P P P P N N N N N N N N N N N N N N N N N Mary For Personal and Private Use Only Jain Educationa International Page #39 -------------------------------------------------------------------------- ________________ Q R R R R R R R R R R R R R R R R R R ER જેને જોવા માટે દર વર્ષે ઘણા કળારસિકો ત્યાં આવે છે જેને અંદર પ્રવેશ કરવા માટે છૂટ રાખેલ છે. પણ ‘‘તેઓ જોડા કાઢીને’' મંદિરમાં પ્રવેશ કરે એમ સૂચવવા માટે મંદીરની બહાર પાટીયું મારેલ છે. ૩ - કેટલાક આધુનિક વિદ્વાનો એમ માને છે કે - આબુમાં એકઠા થયેલ દુષ્કાલ પીડિત મજુરોને મદદ કરવાના હેતુથી આ મંદિરની રચના જન્મેલ છે. આ ત્રણે મુદ્દાનો સારાંશ એ તરી આવે છે કે આ મંદિર કરવામાં “અનુપમાં” અને “લીલુની” બુદ્ધિ મૂલઆધારરૂપ છે તથા આ મહત્કાર્ય નિષ્કામ ભક્તિનું પરિણામ છે. મંદિરોનું નિરિક્ષણ કરતાં વિશેષ આશ્ચર્ય તો એ થાય છે કે આબુમાં આવા પત્થર (લાદી) ની ખાણ નથ્રી પણ તે અહીંથી પચ્ચીસેક માઇલ દુર જરીયામાં તથા અંબાભવાનીના ડુંગર પાસે બખર પ્રાંતમાં (આરાસણ-કુંભારીયાની નજીકમાં) છે તો પછી આ પત્થર ત્યાંથી કયા માર્ગ વડે કૈઇ રીતે કેવી દુકાન તથા જળાશયની સુગમતા કરીને કેટલા શ્રમથી અને કેટલા ધનના ભોગે લાવ્યા હશે તે કલ્પી શકાતું નથી. આ મંદિરને પણ મુસલમાનોએ તોડયું હતું જેનું સમારકામ મંત્રિ પેથડે કરેલ છે. (જૈ. લે. ૨) ઉપરોક્ત બે મંદિરોની પાસે ત્રીજું આદિનાથનું મંદિર છે જેમાં આદિનાથ, પાર્શ્વનાથ, શાંતિનાથ, વિગેરેના બીબો છે પણ તે સિવાય આ મંદિરમાં કાંઇ પ્રેક્ષણિય શીલ્પ કામ નથી. ચોથું ચતુર્મુખી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે જેના રંગીન ગાલીચા અને ઘુમટ સુંદરછે. પાંચમું એક સામાન્ય મંદિર અચલેશ્વરના રસ્તાની પેલી પાર છે. આ સિવાય ‘શકુનિકાવિહાર' ચિત્ર છે. જેમાં સંવત ૧૩૩૮નો શીલાલેખ છે તથા અહિં સં. ૧૭૨૫માં વિજયરાજસૂરિ ના ઉપદેશથી અમદાવાદના શ્રીમાલી મણિયાના પુત્ર શાંતિદાસશેઠે શાંતિનાથનો પ્રાસાદ કરાવ્યો હતો. દેલવાડાથી દુર ત્રણેક માઇલના ચડાવે પરમારવંશનો કિલ્લો-અચળગઢ આવે છે ત્યાં પણ કેટલાક જૈન મંદિરો છે, ગઢમાં પેસતાં જ પ્રથમ હનુમાનનો દરવાજો અને પછી ચંપા દરવાજો આવે છે, મધ્યમાં પાર્શ્વનાથ પ્રભુનો બે મજલાવાળો (૨૬) J N N N N N NNNNNNNNNNNNNADA Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRRRRR છે ચતુર્મુખી પ્રાસાદ છે, જેને સં. ૧૫૬૬ વર્ષે જગમાલના રાજ્યમાં જયકલ્યાણસૂરિના હૈ છે ઉપદેશથી સહસાકે કરાવેલ છે અને તેજ સૂરિયે આ પ્રાસાદના ઉત્તરદ્વારમાં ઋષભદેવનું બીંબ સ્થાપેલ છે. નીચેના ચોકમાં કુંભારાણાના પૌત્ર ઉદયસિંહનું ઈ. સ. ૧૫૦૯ (સં. ૧૫૬૬) માં ઉભું કરેલ બાવળું છે. વળી એક એવી યાદી મળે છે કે સંવત્ ૧૫૫૪માં સુમતિસાધુસૂરિના ઉપદેશથી માંડવગઢ નિવાસી પ્રા. વૃ. સરડીયા પાદશાહના ખજાનચી સહસાભાઈ સુલતાને પાંત્રીસ લાખ મનુષ્યોનો અચલગઢની યાત્રાનો સંઘ કાઢયો હતો અને છે તેણે તેજ વર્ષમાં ઋષભદેવ પ્રાસાદ નીપજાવી તેમાં ચૌદસો મણ પ્રમાણ સાતધાતુના બનાવેલા ચાર બીબો અને આઠ કાઉસગ્ગીયાની (કાયોત્સર્ગ મુદ્રાવાળી ઉભી જીનમૂર્તિની) પ્રતિષ્ઠા કરી હતી. (શીલાલેખો આથી જુદા પડે છે) આબુમાં ઉપર લખ્યા પ્રમાણે જૈનોના પવિત્ર સ્થાનો છે. છે તેમજ અહિં જુનામાં જુનો શીલાલેખ સં. ૭૨૦નો છે. તે શીવમાર્ગીનો થે કરાવેલ છે. આ સિવાય આબુ ઉપરના મંદાકિની કુંડ. રૂષ્યશૃંગ, અચલેશ્વરનું મંદિર, ભર્તૃહરિની ગુફા, ગુરૂશીખર, ગૌમુખ, નખી તળાવ વિગેરે જૈનેતર પ્રસિદ્ધ સ્થાનો છે (સમેતશીખર) પૂર્વ દેશમાં ૪૫૦૦ ફુટ ઉંચો પાર્શ્વનાથહીલ છે જેનું પુરાણું નામ સમેતશીખર છે છે. આ પર્વત ઉપર વીશ તીર્થકર સીદ્ધિ પદ પામ્યા છે તેના વિરાગદશાના રજકણોથી મન ઉપર આ પર્વત સુંદર અસર કરે છે. તેના ઉપરના ભાગમાં ૨૫ જે ટુંકો છે જેમાં સંવત ૧૮૧૬ પછીની સાલના શીલાલેખોવાળી જીનેશ્વરની જે ચરણપાદુકાઓ સ્થાપેલ છે તથા શામળીયા પાર્શ્વનાથ વિગેરે દશ મંદિરો છે જેના (૨૭) Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ SERRURERRARAURKRRITURRRRR છે શીલાલેખોમાં સં. ૧૮૭પથી૧૯૧૦ સુધિના વર્ષોની નોંધ મળી આવે છે. સમેતશીખર (પાર્શ્વનાથ હીલ) ની તળેટીમાં નજીકમાં ગીરડી સ્ટેશન છે ત્યાંથી દશ માઇલ દુર બરાકડ ગામ પાસે નીરંતર પાણીને વહન કરનારી જુવાલુકા (બ્રાકર) નદી છે જ્યાં વીર કેવલજ્ઞાનનું સમવસરણ છે. આ સમવસરણનો ઉદ્ધાર સંવત ૧૯૩૦માં થયેલ છે.વળી તેમાં એક નેમનાથની પ્રતિમા છે. બ્રાકર નદીથી ૧૧ માઇલ છેટે મધુવન છે. જ્યાં દશ દેરાસર છે. અષ્ટાપદ) ઋષભદેવ ભગવાન પોતાના શિષ્યો સાથે વિહાર કરતાં કરતાં અયોધ્યા { પાસે અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા અને ત્યાંજ સિદ્ધિપદ પામ્યા. ત્યારે ભરતચક્રવર્તીછે ઈદ્રોએ ત્રણ ચીતાઓમાં પ્રભુનો, પ્રભુના મુખ્ય શિષ્યગણધરોનો, અને બીજા સાધુઓનો અગ્નિ સંસ્કાર કરી તેની ઉપર ત્રણ સ્તુપ બનાવ્યા હતા. પછી ત્યાં સિંહ નિષઘા નામે વિહાર કરી તેમાં વર્તમાન ચોવીશીના દરેક તીર્થકરોની જેના જે જે પ્રમાણે દેહમાન અને દેહવર્ણ છે કે તે પ્રમાણ, અને રંગની મૂર્તિયો બનાવી પ્રતિષ્ઠા કરી હતી તથા પોતાની આંગુઠીના પાંચે રત્નની એક જીણી “માણિજ્યદેવ” નામની મૂર્તિ બનાવી તેની પણ પ્રતિષ્ઠા કરી હતી.આ તીર્થ તેજ સંભવે છે કે જેને પુરાણગ્રંથો હિમાલયનો કૈલાસ કહે છે. અથવા જેને જગન્નાથપુરીના યાત્રાળુ દૈવીગઢ (પરમેશ્વરનો કિલ્લો) તરીકે દર્શન કરે છે. અત્યારે આ તીર્થ દ્રષ્ટિપથમાં આવી શકતું નથી. ૧. કેટલાક યાત્રિકો માને છે પ્રાચિન કાળની ઋષભદેવજીની મૂર્તિ અત્યારે જગન્નાથજી તરીકે પૂજાય છે અને પૂજારીઓ પણ બનતા સુધિ આ મંદિરના ગર્ભગૃહમાં કોઇ યાત્રિકને જ્વા દેતા નથી. તીર્થોના ઇતિહાસમાં તો આ સ્થાને “જીરાવેલા પાર્શ્વનાથ'' હોવાની યાદીઓ છે. (૨૮) ನನನನನನನನನನನನನನನನನನನನನನನನನ Jain Educationa international For Personal and Private use only www.jamienbrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ @@@@@@ @@@@@@@@@@@ _પાવાપુરી શ્રમણ ભગવાન મહાવીર પાવાપુરીમાં મોક્ષ પામ્યા છે. ત્યારે તેમના દેહનો સંસ્કાર જે સ્થાને થયો તે સ્થાને હાલ ૮૪ વીઘાનું તળાવ છે.આ તળાવ માટે એવું કહેવાય છે કે મહાવીરપ્રભુના અગ્નિસંસ્કારના સ્થાનેથી તેના દેહની રાખ પવિત્ર માની લોકોયે પોતાને ઘેર લઈ જવા માંડી. રાખ થઈ રહેતાં તેની ધુળ પણ લોકો લઈ ગયા. આ કારણથી ત્યાં મોટો ખાડો પડયો, અને અંતે આ વિશાલ તળાવ બન્યું છે. તળાવના મધ્ય ભાગમાં સુંદર વિરમંદિર છે. ત્યાં જવા માટે એક તરફથી પત્થરની પાજ બાંધેલ છે. તળાવમાં પાણીની ભરતી પુરી રહે છે તેમજ ઘણાં કમળો પણ થાય છે. આ મંદિર માટે વિશેષ નવાઇની વાત એ છે કે અહીં | દિવાળીના દિવસે અગ્નિના સંયોગ વિના જ દીવો પ્રકટે છે. આ સ્થાન જ એટલું બધું ચિત્તાકર્ષક અને રમણીય છે કે અહીં આવનારને સર્વાગે શાંતિ વ્યાપે છે અહીંના શુદ્ધ રજકણો એવી અસર કરે છે કે આ મંદીરમાં આવેલાનો આત્મા આનંદસાગરમાં જીલે છે-હીલોળે છે. પાવાપુરીથી થોડાએક કોશ દૂર ચંપાપુરી (ચંપાનાળા) માં વાસુપુજ્ય સ્વામી સિદ્ધિપદ પામ્યા છે. આ સ્થાન પણ આનંદજનક છે. સમેતશીખરના યાત્રીકો રાજગૃહિ પાવાપુરીની સાથે આ તીર્થની યાત્રાનો લાભ લ્ય છેઆ નગરી ભાગલપુર સ્ટેશનથી ચાર માઈલ દૂર છે. કેસરીયા ઉદેપુરથી ૨૦ કોશ દૂર ધુલેવા ગામ છે. ત્યાં હજાર વર્ષ પહેલાં મહારાજા (૨૯) Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ SUSASTRUKTORISERET મોકલજીના વખતે ઋષભદેવની પ્રાભાવિક પ્રતિમા નીકળી હતી. અને ત્યાંજ સ્થાપીત કરી હતી. આ મૂર્તિ ઉપર બહુ કેસર ચડતું હોવાથી તેનું કેસરીયાજી એવું નામ પ્રસીદ્ધ થયું છે અને સર્વ લોકોને તે તીર્થ માનનીય થઈ પડયું છે. આ મંદીરનો જીર્ણોદ્ધાર સં. ૧૪૩૧ અક્ષયત્રીજદીને તથા સંવત્ ૧૫૭રના વૈશાખ સુદી ૫ દીને થયો હતો એમ શીલાલેખોથી સમજી શકાય છે. મંદીરના મુખ્ય સિંહાસને તે ઋષભદેવ ભગવાનની અલૌકિક પ્રતિમા છે, ભમતીમાં સંવત્ ૧૭૩થી ૧૭૯૦ વર્ષ સુધીની પ્રતિમાઓ છે.જુના ભીલ લોકોના ઇકરારનામા અને શીલાલેખો અહીં દ્રષ્ટિગોચર થાય છે. આ મેવાડમાં મોટામાં મોટું તીર્થ છે તે શ્વેતાંબર સંઘને સમર્પણ કર્યાના કેટલાક પરવાના મળ્યા છે જેમાં ૧ અકબર બાદશાહનો, ૨ મહારાણા પ્રતાપસિંહનો, સં. ૧૬૩૫ના આસો વદીપ ગુરૂવારનો, ૩ મહારાણા જગતસિંહનો સં. ૧૮૦૨ ના વૈશાખ શુદિ ૬ બુધવારનો, અને ૪ મહારાણા ભીમસિંહજીનો સંવત્ ૧૮૭૬ માગશર શુદિ ૧ ને ગુરૂવારનો છે. આ પ્રમાણેના પરવાનાથી આ તીર્થ શ્વેતાંબર સંઘને સ્વાધીન કરેલ છે. આરાસણ (કુલ આબુની તળેટીમાં આરાસણ ગામ હતું જેને અત્યારે “કુંભારીયા” એવા નામથી ઓળખાય છે. તેમાં ગોગા મંત્રીનો પુત્ર પાસિલ વસતો હતો. તે બહુ નીર્ધન થઈ ગયો હતો જેથી એક દીવસે વ્યાપાર માટે પાટણ ગયો. ત્યાં દેવદર્શને જતાં રાજાયે કરેલ પ્રાસાદને જોવા લાગ્યો. તેના દુઃખી દેદાર દેખી હાંસી નામે બાઈ મશ્કરી કરી બોલી કે “ભાઈ તમારે શું આવા પ્રમાણનું ચૈત્ય કરાવવું છે? કે જે માટે પ્રાસાદનું સૂક્ષ્મદ્રષ્ટિથી નિરિક્ષણ કરો છો?” આ ઉપહાસ્યના વચનથી ખેદ પામતો પાસલ ગુરૂ પાસે આવ્યો ગુરૂવે છે છે પણ તેનું ચળકતું ભાગ્ય જોઈ તેને અંબીકાનો મંત્ર આપ્યો, પાસીલે પણ વિધિપૂર્વક તે મંત્રથી અંબિકાદેવીનું આરાધન કર્યું અને નવો જીનપ્રાસાદ કરવાની પોતાની છે ણ ઇચ્છા દર્શાવી. સંતુષ્ટ થયેલી અંબિકાએ કહ્યું કે, “તું સીસાની ખાણ ખોદાવજે તે હું (૩૦) જીજાબાવાળાTM Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ NNNNNNNNNNNNNNNNNNNNNNNNN રૂપાની થઇ જશે” આ રીતે દેવીની સલાહ થવાથી પાસીલે નવા ચૈત્યનો આરંભ કર્યો તથા એક સીસાની ખાણ ખોદાવી તેમાંથી રૂપું નીકલ્યું. જેમાંથી બાર પહોર સૂધી રૂપું બહાર કઢાવ્યું અને તે દ્રવ્યમાંથી શીખર સુધી મંદિર તૈયાર થયું ત્યારે કોઇ ગુરૂએ પાસિલને પુછ્યું કે ચૈત્યનું કામ નિર્વિઘ્ન ચાલે છે ને ? પાસિલે ઉત્તર આપ્યો કે દેવગુરૂની કૃપાથી બરાબર ચાલે છે. આથી અંબિકાને કોપ ચઢયો કેપાસીલ મારી કૃપાને ગણકારતો નથી, કૃતઘ્ન છે માટે હવે તેને સહાય કરવી નહીં. બસ! ત્યારથી ચૈત્યુનું કામ અટક્યું. પછી આ મંદિરમાં તેણે વાદિચક્રચુડામણ દેવસૂરિના હાથે (સંવત્ ૧૧૮૦ થી ૧૨૨૬) માં પ્રતિષ્ઠા કરાવી. V N N N N N N NNNNNNNNNNNNNNNNNNIN PIRIR પાટણની હાંસી શ્રાવિકાયે પણ પાસીલના બહાદુરીભર્યા કામમાં સહાય કરી અને નવલાખ દ્રવ્ય ખર્ચી મેઘનાદ રંગમંડપ કરાવ્યો હતો. આ બાબતમાં મી. ભાંડારકર પોતાના રીપોર્ટમાં મહીકાંઠા અને શીરોહીને લગતા શોધખોળના ઇતિહાસથી કાંઇક નવું અજવાળું પાડે છે. તે પોતાના રિપોર્ટમાં જણાવે છે કે જૈનધર્મીઓના મધ્યબીંદુ કુંભારીયાની આજુબાજુ ચોર્મેર પડેલા પત્થરાઓની દંતકથાથી એવું બતાવવામાં આવે છે કે કુદરતને લગતા ફેરફારો દેવ દેવીયો મારફતે પણ થઇ શકે છે. એવું બન્યું છે કે-તે શહેરમાં એક પ્રાચીન રાજાયે ૩૬૦ જૈનમંદીરો બંધાવ્યા હતા કારણ તેણે પોતાનો ભાગ્યોદય પોતાની કુલદેવી મારફતે નહીં પણ એક જૈનાચાર્ય મારફતે થયો હતો એમ માન્યુ હતું.આ પરથી તેની કુલદેવીયે કોપાયમાન થઇ ગુસ્સાના આવેશમાં માત્ર પાંચ દેરાસરો સિવાયના સઘળા બાળી ભસ્મ કરી દીધા હતાં. બાકી રહેલા પાંચ મંદીરો જેવાં જ સઘળા દેરાસરો આરસપાષાણના બાંધેલા હોવાથી તેનો નાશ થતાં શહેરને ઘણી મોટી નુકશાની ગયેલી હોવી જોઇએ. જોકે ફાર્બસ સાહેબ કહે છે કે ધરતીકંપ થવાથી એમ બનવા પામ્યું હશે, પરંતુ તેવા પત્થરો અમુક હદ સુધીમાંજ જોવામાં આવેછે માટે એ સિદ્ધાંતમાં માન્ય રાખવા યોગ્ય નથી. જૈનમંદીરના શીલાલેખો ઉપરથી આ નગરનું પ્રાચીન નામ આરસના (આરાસણ) હોય એમ સમજી શકાય છે. આ નગરની ચારેબાજુ આરસની ટેકરીયો છે તેથી તે નામ પડયુ હશે. આ ભભકાદાર શહેર કદાચ બળી (૩૧) IN N N N N N N N N N N N N N N N N N NNNNNN III Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ KAZININININNNNNNN યયયયયયયયયયય ગયેલું હોવું જોઇએ પણ તેનો કોણે નાશ ર્યો હશે તે કળી શકાતું નથીમુસલમાનોયે તેનો નાશ ર્યો હોય એ તો બનવું સંભવીત નથી. કદાચ તે શહેરનો નાશ બ્રાહ્મણોની ધર્માંધતાને લીધે થયો હોય એ સંભવીત છે. આ પ્રમાણે મી. ભાંડારકર પણ પોતાના રીપોર્ટમાં નોંધ લ્યે છે અને અમુક અંશે તે બીના પાસીલના બનાવ સાથે મળતી આવે છે. આરાસણના મંદીરમાં મુખ્ય સિંહાસને સં. ૧૬૭૫ માં વિજ્યદેવ સૂરિના શિષ્ય પંડિત કુશલસાગરજીએ સ્થાપેલ નેમિનાથનું બીંબ છે. અહીં વિક્રમની બારમી, તેરમી ચૌદમી અને સત્તરમી સદીની મૂર્તિઓ છે. આ મંદીરના બે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે પણ તેમ થવાનું શું કારણ, તે મળી શકતું નથી. બીજા મંડપમાં નંદીશ્વરનો આકાર અને ઋષભનાથની મૂર્તિ છે જેની ઉપર સં. ૧૬૭૫ની નોંધ છે આ સિવાય નવાંગીવૃતિકાર શ્રી અભયદેવસૂરિ સંતાનીય ચંદ્રસૂરિ અને પરમાનંદસૂરિયે કરાવેલ પ્રતિષ્ઠાના સં. ૧૩૦૫ થી ૧૩૬૫ સૂધીના ઘણા શીલાલેખો છે માત્ર જમણી તરફના દરવાજામાં જ સં. ૧૩૪૫માં પરમાનંદસૂરિયે પ્રતિષ્ઠા કરેલ ૧૯ જીનમૂર્તિ છે તેમજ ચંદ્રગચ્છીય રત્નપ્રભસૂરિ શિષ્ય પરમાનંદ સૂરિના ઉપદેશથી સં. ૧૩૧૦ના વૈશાખ વદી ૫ ગુરૂવારે પોરવાલ આસપાળે અરિષ્ટનેમિનાં મંદિરનો મંડપ બનાવ્યો તેનો શીલાલેખ એક સ્તંભ ઉપર સાચવવામાં આવેલ છે. મંદીરના ગભારા બહાર એકંદરે ૧૬૪ જીનમુર્તિ છે. શંખેશ્વર પાર્શ્વનાથ કાળગણનામાં છ આરાનો એક “અવસર્પીણી’' ને છ આરાનો ઉત્સર્પિણી થાય છે. આ દરેક ઉત્સપ્પણી ને અવસર્પિણી કાળોમાં જુદાજુદા ચોવીશ ચોવીશ તીર્થંકરો થાય છે. આ ચાલુ અવસર્પીણીમાં ઋષભનાથથી મહાવીર સ્વામી સુધીના (૩૨) રચ For Personal and Private Use Only Jain Educationa International Page #46 -------------------------------------------------------------------------- ________________ SRENDRRRRRRRRRRRRRRRRR ચોવીશ તીર્થકરો થયા છે. તેમજ તેની પહેલાં પણ ઉત્સર્પિણીમાં ચોવીશ તિર્થંકરો { થયા હતા. તેઓમાનાં “દામોદર” તીર્થકરની હૈયાતીમાં “આષાઢી” શ્રાવકે પાર્શ્વનાથ પ્રભુની મુર્તિ કરાવી હતી. તે પ્રતિમા કાળાંતરે ત્રણેલોકમાં પૂજાયેલ છે.જરાસિંધ સાથેના યુદ્ધપ્રસંગે નરવીર કૃષ્ણવાસુદેવને તે જીનમુર્તિની પ્રાપ્તિ થઈ અને તેના દૈવી પ્રભાવથી કૃષ્ણ વાસુદેવે જયધ્વજા ફરકાવી. પછી આ પવિત્ર મુર્તિને સ્થાપન કરવા માટે યાદવાસ્થળીની પાસેની ભૂમિમાં દ્વારકાથી દેખી શકાય તેવું ઉંચું મંદીર કરાવી તેમાં (અત્યારથી લગભગ ૮૬ હજાર વર્ષ પૂર્વે) તે પવિત્ર બીંબની સ્થાપના કરી. તે સ્થાન શંખેશ્વર પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ છે જે હાલ જયશિખરીના પંચાસરથી પાંચ કોશ દૂર છે. ત્યાં આસપાસની ભૂમિમાં યાદવાસ્થળીના અવશેષ સ્મારકો નામ માત્રથી મોજુદ છે.ઘણાય (પચ્ચારી હજાર) વર્ષો વહી જતાં તે મૂળ સ્થાનથી એક માઇલ દૂર નવું જીનભુવન તૈયાર કરી તેમાં સંવત્ ૧૧૫૫માં સઝન શેઠ તથા દુર્જનશૈલ્ય રાજાએ શંખેશ્વર પાર્શ્વનાથના બીબની પધરામણી કરી. આ સ્થાન પણ હાલ ગામની મધ્યમાં જીર્ણશીર્ણ દશાને ભોગવી રહ્યું છે. આ સ્થાનનો પણ એકવાર જીર્ણોદ્ધાર થયો હોય એમ સંભવે છે. તેમજ ત્યાં સોળમી અને સત્તરમી સદીની રાધનપુર, અમદાવાદ, સાણંદ અને માંડલના ગ્રહસ્થોએ કરાવેલ શીલાલેખોના ભૂંસાયેલા અક્ષરો જોઈ શકાય છે, તથા તે મંદીરની મુખ્ય પાંચ દેરીયો અને બીજી દેવકુલીકાઓ નિરવપણે હજી પોતપોતાની પૂર્વ સ્થીતિનું ભાન કરાવે છે. ત્યાર પછી અઢારમી સદીના અંતભાગમાં રાધનપુરના ધનાઢયો બે મજલાનું નવું મંદીર તૈયાર કરવા પ્રયત્ન કર્યો, પણ કાર્ય કરનારની ખામીને લીધે તેમ બની શકયું નહીં, જેથી નીચલા ભૂમિગૃહ તરીકે તૈયાર કરેલ સ્થાનમાં જ શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી છે. આ મંદીર પણ અત્યારે રંગમંડપ વિગેરેની ગોઠવણીથી સુંદર શોભાવાળું બન્યું છે, તે જીનમંદીરની ચારે બાજુ નાની નાની બાવન દરીયો છે. અને તેની ફરતી યાત્રાળુને ઉતરવાની જુની ઘર્મશાલા છે. આ તીર્થમાં દરેક પ્રાચીન જીનમૂર્તિની ભવ્ય મુદ્રા અપૂર્વ આનંદ આપે તેવી છે. (૩૩) Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ SANSKRATTAROSSERRESTRE તારંગાજી. આ તીર્થ મહેસાણાથી ૨૦ માઇલ દૂર આવેલ ટીંબા ગામ પાસેની ટેકરી પર છે. જ્યારે શત્રુંજયની તળાટી વડનગર, (આનંદપુર) પાસે હતી ત્યારે આ ટેકરી તારગીરિ (શત્રુંજયના ૧૦૮ નામ પૈકીનું એક નામ) ના નામથી શત્રુંજયની સાથે જોડાયેલ હતી, અને તેથી જ સિદ્ધશિલા, કોટિશિલા,મોક્ષનબારી, વિગેરે સ્થાનો આ ટેકરી પાસેની ટેકરીઓમાં જ છે. જ કાળાંતરે આ ટેકરીમાં જૈનતીર્થનો લોપ થયો હશે, જેથી કેટલાક એમ માને છે કે પ્રથમ (ગુર્જરસમ્રાટ કુમારપાળ પૂર્વે) આ ભૂમિમાં બૌદ્ધોના ધામો હશે, અને તેથીજ આ ભુમીએ “જૈનતીર્થ તરીકેની નીમણુક” પરમહંત ગુર્જરસમ્રાટુ કુમારપાળ રાજાની પ્રાયશ્ચિત શુદ્ધિમાં ફરીવાર સંપાદન કરેલ છે. તેનો વિગતવાર ઇતિહાસ આ પ્રમાણે છે. માંસભક્ષણનો નિયમ કર્યા પછી ગુર્જરપતિ કુમારપાળને કોઈક વસ્તુ ખાતાં જ માંસભક્ષણનો સ્વાદ આવ્યો. જેથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિના ઉપદેશથી તેણે આ પાપની શુદ્ધિ માટે તારંગા પર્વત ઉપર બાવન દેવકુલીકાવાળો બત્રીશ માળનો પ્રાસાદ કરાવ્યો. જેમાં મધ્યસિંહાસન ઉપર ૧૨૫ અંગુલ ઉચી અરિષ્ટનેમિરત્ન (પ્રવાલ) થી બનાવેલી ઋષભદેવપ્રભુની મૂર્તિ સ્થાપી. જોકે આ મંદીર બહુ ઉંચુ થવાથી એકવાર પડી ગયું હતું, પણ પાછળથી બીજીવાર કેટલાક માળ મજલા બનાવી તે ઉપર “કેગના” ચોકઠા ગોઠવી બત્રીશ માળ પુરા કરેલ છે, છતાં તેની ૮૪ ગજની ઉંચાઈ જોનારને આશ્ચર્યમાં ગરકાવ કરે છે. આબુની કોરણીની પેઠે “તારંગાની ઉંચાઈ” પણ વિશેષતાનો નમુનો છે. આ મંદીરમાં વાપરેલ “કેગર” લાકડાં એવી સ્થીતિના છે કે જેને અગ્નિનો ઉપદ્રવ થતાં તેમાંથી પાણી છુટે છે, ન માલુમ આ લાકડા તે વખતમાં કયાંથી મેળવ્યા હશે? (૩૪) Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ SORERASESTRARRESTRESS ત્યાર પછી ચારસો વર્ષ સુધી આ મંદીરમાં કાંઈ નવીન ફેરફાર થયો નહીં, છે પરંતુ પંદરમી સદીના મધ્યમાં અંધાધુંધિ (અસુરોપદ્રવ)નો પ્રસંગ આવી પડતાં એ કુમારપાળ રાજાયે સ્થાપેલ પ્રવાલના જીન બીબને ભોંયરામાં ભંડારવાની જરૂર પડી હતી. જેથી સં. ૧૪૬ર લગભગમાં દેવસુંદરસૂરિના ઉપદેશથી રાયખંડી વડાલી વાસ્તવ્ય ઓ. વૃ. શાહ ગોવીન્દ તારંગા પર્વત ઉપર અજીતનાથના નવીન બીબની પ્રતિષ્ઠા કરી હતી. ત્યારથી અત્યાર સુધી ઘણાં યાત્રીકો તે તીર્થમાં પવિત્રતાના પાઠને શીખતા આવ્યા છે. મૂળમંદિરની ઉત્તર, દક્ષિણ, અને પૂર્વમાં, સિદ્ધશિલા, કોટિશીલા અને મોબારીની ટેકરીઓ છે, જ્યાં નાની નાની દેરીઓમાં જીનમૂર્તિ બેસાડેલ છે. ઝોલીકા વિહાર રાજાધિરાજ કુમારપાલે શત્રુંજયનો સંઘ કાઢયો ત્યારે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિની જન્મનીજ જગ્યાએ ધંધુકામાં ઝોલિકાવિહાર ચૈત્ય બંધાવ્યું હતું. તથા પાદપરામાં એક મુશકવિહાર બંધાવ્યું હતું. વળી મંત્રી આદ્મભટે પણ ખંભાતમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિના તથા ગુર્જરપતિકુમારપાળના મેળાપને સ્થાને એક ચૈત્ય બંધાવ્યું હતું, આ ત્રણે સ્થાનના ઉલ્લેખો સિવાય બીજી કાંઈ બીના મળી શકતી નથી. ભોયણી / મહેસાણા અને વિરમગામની વચમાં ભોયણી ગામ છે. ત્યાંના કેવળ પટેલ છેસં. ૧૯૩૦ના મહા શુદિ ૧૫ ને શુક્રવારે પોતાના ખેતરમાં કુવો ખોદાવતા હતા. હું કેટલોક ઉંડો ખોદાતાં તે કુવામાંથી સંગેમરમરની એક મલ્લીનાથ પ્રભુની મૂર્તિ અને ૪ બે કાઉસગ્ગીયા એમ ત્રણ મૂર્તિ નીકળી. આ બનાવની કુકાવાવ નિવાસી ત્રિભુવનદાસને ખબર થતાં તે મૂર્તિને લેવાને ત્યાં આવી પહોંચ્યો. કડીના શ્રાવકો પણ આવ્યા (૩૫) Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ SRRRRRRRRRRRRRRRRRRRRRRR છે જ્યારે બીજી તરફથી ભોયણીના ઠાકોરને પણ તે મૂર્તિ ભોયણી લઈ જવાની ઇચ્છા છે થઈ, દરેક જણે પોતપોતાને ગામ મૂર્તિને લઈ જવા ઈચ્છા દર્શાવી. જેથી મૂર્તિ કયાં છે લઈ જવી એ નિશ્ચય કરવા માટે તે ત્રણે પ્રતિમા બળદ વિનાના ગાડામાં પધરાવ્યાં, છે એટલે તુરત ગાડાનું ઘોસરું ભોયણી તરફ ફરી ગયું. અને મહા આનંદ સહિત તે આ ત્રણે મૂર્તિને ભોયણીમાં લઈ જઈ અમથા પટેલના ઘરમાં પધરાવી. ત્યાર પછી મોટુ મંદીર તૈયાર કરી તેમાં સં. ૧૯૪૩ના મહાવદી દશમદિને મલ્લીનાથ પ્રભુની છે અને બન્ને કાઉસગ્ગીયાની પ્રતિષ્ઠા કરી. ક્રમે આ તીર્થ બહુ પ્રસિદ્ધિ પામ્યું, અત્યારે પણ તેની જાહોજલાલી મશહુર છે. Cપાનસર આ તીર્થ પણ ભોયણીથી થોડેક દુર છે. જેની પ્રતિષ્ઠા સંવત્ ૧૯૭૪ના વૈશાખ શુદિ ૬ ને દિવસે થયેલ છે. આ તીર્થની ઘર્મશાળાનો વિશેષ ઉપયોગ હવા ખાવા કે મોજમજાના સેનેટેરીયમ તરીકે થાય છે, જેને સમાજમાં આ માર્ગ-વર્તણુંક પ્રશંસનીય નથી. સેરેસા નાગેન્દ્રગચ્છીય દેવેન્દ્રસૂરિ પાસે વીરાકર્ષણ વિધાનું પુસ્તક હતું, તેઓ વિહાર કરતાં કરતાં સેરિસા નગરમાં આવ્યા. એક રાત્રે સૂરીશ્વર નિદ્રામાં હતા ત્યારે તેમના શિષ્ય ચંદ્રના તેજમાં વીરાકર્ષણ વિદ્યાવાળા પુસ્તકનું અધ્યયન કર્યું. તે પુસ્તક આખું વંચાઈ રહેતાં ત્યાં બાવન વીર આવ્યા, અને બોલ્યા કે - “અમોને શા માટે સંભાર્યા છે, જે કાર્ય કરવાનું હોય તે ફરમાવો” તુરતજવાબી બુદ્ધિમાન શિષ્ય જવાબ આપ્યો કે - આ નગરમાં જૈનમંદિર નથી માટે અહીં એક મંદિરની જરૂર 8 છે તો તમો કાંતિપુરીથી એક જીનમંદિર અહીં લઈ આવો. આ સાંભળી વીરોયે જણાવ્યું કે “તમારા કહેવા પ્રમાણે કરીશું, પણ સવારનો કુકડો ન બોલે ત્યાં સુધી હું જેિ અમારું જોર ચાલશે.” એમ કહી તેઓ કાંતિપુરી ગયા. અને એક પાર્શ્વનાથનું છે (૩૬) Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણણણણણણણણણણણણણણણણણણણણણણ ત્રેિ મંદિર લઈ આવ્યા. પરંતુ આ કોળાહળથી દેવેન્દ્રસૂરિ જાગ્યા, અને પોતાના છે હું પુસ્તકના આધારે આ પ્રયોગ થયો છે એમ લક્ષ્યમાં આવતાં, રાત્રી પુરી થવાને હજી ઘણી વાર લાગશે એમ ચીતવી ચક્રેશ્વરી દેવીદ્વારા કુકડાનો શબ્દ કરાવ્યો. જે સાંભળી વીરો પોતાને સ્થાને ચાલ્યા ગયા અને જીનપ્રાસાદ સેરિસક નગરમાં સ્થિર થયો. ત્યાર પછી સં. ૧૧ x x વર્ષે સેરિસકમાં “લોઢણ પાર્શ્વનાથ” * તરીકે સ્થાપના થઈ તથા તે સ્થાન તીર્થ તરીકે પ્રકાશ પામ્યું. તે વખતે અહીં ચાર મોટી મૂર્તિઓ અને ચોવીશ તીર્થકરની કાઉસગ્ગ ધ્યાનવાળી ચોવીશ મૂર્તિઓ હતી. આ ગામનું મૂળ નામ પ્રજ્ઞાપુર હતું, તે બાર યોજનાના વિસ્તારવાળું હતું, જ્યારે હાલનું (નવ ગાઉ દુર રહેલ) કડીગામ તેની સાંકડી શેરીરૂપે ઓળખાતું હતું. આથી આચાર્યના શિષ્યને જીનમંદિરની જરૂરીયાત જણાઈ, પણ આચાર્યશ્રીને પોતાના જ્ઞાનમાં તે નગરનો ધ્વંસ નજીકમાં હતો જેથી ત્યાં મંદિરની પ્રતિષ્ઠા કરવામાં ભય લાગતો હતો. અત્યારનું સેરિસા જોતાં આ નગ્નસત્ય આપણા દ્રષ્ટિપથમાં પ્રત્યક્ષ થાય છે. કોઈ એમ પણ કહે છે કે - વિદ્યાસાગરસૂરિના શિષ્ય આ મંદિર બાવનવીર દ્વારા આણી મંગાવેલ છે, જેની મૂર્તિઓ વિદ્યાસાગરસૂરિજીએ અદશ્ય સ્થાને મોકલી હતી, પણ સંઘની વિનંતિથી શ્રી દેવચંદ્રસૂરીશ્વરે ચક્રેશ્વરી કે ઘરણેન્દ્ર દ્વારા તે પ્રતિમાઓને મંગાવીને આ મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી હતી. વળી સંવત્ ૧૪૦૦માં કોતરાયેલ એક લેખમાં લખ્યું છે કે દેવચંદ્ર નામના યુવક સાધુએ ચક્રેશ્વરીનું વરદાન મેળવી એકજ રાત્રિમાં ચોવીશ. કાઉસગ્ગીયા સહિત પાર્શ્વનાથ વિગેરેની પ્રતિમાથી શોભીત ત્રણ માળનો પ્રાસાદ તૈયાર ર્યો હતો. - અહીં પોરવાડ ચંડપ્રાસાદ વસ્તુપાળ અને તેજપાળે નાગેન્દ્રગથ્વીય વિમળસૂરિના હાથે શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કર્યાનો શીલાલેખ છે, તેમજ માલદેવ અમરસિંહના રાજ્યમાં ફાગણ વદી ને વૃશ્ચિક રાશિ (લગ્નમાં) * આ મૂર્તિની નાગદેવે પૂજા કરી, તેથી “લોઢણ પાર્શ્વનાથ' નામથી એિ પ્રસિદ્ધિ પામેલ છે. ડભોઇ અને પાલી પાસેના વિથુરાગામમાં પણ લોઢણ (વજ છે જેવી) પાર્શ્વનાથની મૂર્તિ છે. ನನನನನನನನನನನನನನನನನನನನನನಿತತೆ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ઘનપાલ શેઠે + + + પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યાનો બીજો શીલાલેખ છે. શ્રી વિજયહીરસૂરીશ્વરના સમયમાં લોઢણપાર્શ્વનાથના મંદિરોને કમાડ ચડાવાતા ન હતા, પણ, કદાચ કમાડ (કાર) ચડાવી બંધ કરતાં તે બારણાં સવારે કેટલેય દુર જઈ પડેલા દેખાતા હતા. આવી ચમત્કારી બાબતોથી પંકાયેલું આ તીર્થ ત્રણ સૈકા પર્યત બહુજ ગુપ્ત દશામાં રહ્યું હતું, જેથી તે માંહેલી જીનમૂર્તિઓ ન ઓળખી શકાય તેવી સ્થિતિમાં હતી, પણ છેલ્લા દશ વર્ષ થયાં આ તીર્થસ્થાન પાછું ફરી પ્રગટ થયું છે. આ ગામ અમદાવાદ જીલ્લાના કલ્લોલ ગામથી બે કોષ દુર છે, જે છે ગામનું ચાલુ નામ સેરૈયા છે. તે ગામની પૂર્વ દિશાએ એક ચમત્કારી ઉભી ”િ જીનમૂર્તિ હતી, જેને લીધે વિશેષ તપાસ કરતાં એક આરસનું મંદિર ત્રણ { (ચાર)જીનમૂર્તિઓ અને બે કાયોત્સર્ગી જીનમૂર્તિઓ મળી આવી છે. જેને હાલ ગામમાં આસ્થાન મંડપ કરી તેમાં પધરાવેલ છે. આ . આ તીર્થની જાહોજલાલી વધતી જાય છે, યાત્રાળુ પણ નિરંતર આવ્યા જાય છે, અને અહીં વિજય નેમિસૂરીશ્વવરના ઉપદેશથી અમદાવાદના વતની શા. સારાભાઈ ડાહ્યાભાઈએ લગભગ ત્રણ લાખ રૂપૈયા ખર્ચે નવું જીનમંદિર તૈયાર કરેલ છે. જેથી હવે અહીં ટુંક મુદતમાં નવી પ્રતિષ્ઠા થશે. વામજ ) કલોલથી ચાર કોશ વામજ ગામ છે, અહિં ત્રીભોવન કણબીના ઘર પાસેની પડતર જમીનમાં પ્રથમ વિશાળ જનમંદિર હતું, અને સેરિસાથી અહિં સુધિ એક ભોંયરું હતું પણ કાળાંતરે તે મંદિરનો નાશ થયો હતો, અને તેમાંના કાઉસગ્ગીયાના પરઘરથી પાસેના મહાદેવના મંદિર તૈયાર થયા હતાં, પણ લોકોને આ ભૂમિ પ્રત્યે કાંઈ વિશેષ આસ્થા હતી, અને અવારનવાર ઘોળી મુછાળો નાગ દેખા દેતો હતો. (૩૮) Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRRRR સંવત્ ૧૯૭૯ના માગશર વદી પને દિને અહિંના દંડી સન્યાસીએ છે દેવી સ્વમાથી પ્રેરાઈ તે દેવસ્થાનકવાળી જમીનનું ખોદાણ કામ કરાવ્યું, જેમાંથી એક સંપ્રતિ રાજાના વખતની ચાર ફુટ ઉંચી શાંતિનાથની મુર્તિ ચાર કાઉસગ્ગીયા અને ઈદ્ર ઈદ્રાણીના બે જોડલાં મળી આવ્યા છે, અને ત્યારથી આ સ્થાન તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. ભોયણી, પાનસર, સેરેયા, કલ્લોલ અને વામજ એ ભોયણીજીની પંચતીર્થીના ગામો ગણાય છે. ભિીલડીયો ડીસાની પશ્ચિમમાં આઠ કોશ દુર ભીલડી ગામ છે, જેનું સંસ્કૃત નામ (તાલીમ) ભીમપલ્લી હતું. આ નગરની ઉત્પત્તિ માટે એવી દંતકથા ચાલે છે કે ઇ. સ. પૂર્વે ૬૦૦ વર્ષે રાજગૃહનો રાજકુમાર શ્રેણિક પીતાથી રીસાઈ પરદેશ ફરવા નીકળ્યો હતો, ત્યારે તે ત્રંબાવતીમાં એક ભીલકુમારીના પ્રેમમાં પડ્યો હતો. જે પ્રેમની યાદી માટે ભીલડી એવું નામ પડેલ છે, અને તેજ અરસામાં શ્રી ગૌતમ સ્વામીના વાસક્ષેપથી શ્રેણીક રાજાએ ભીલડીયા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરેલ છે. આ દંતકથા જો આ નગર માટેની સત્ય હોય તો તેમાંથી ભીમપલ્લીની પ્રાચીતાનું પ્રમાણ કલ્પી શકાય છે. કેમકે આ નગરના સેંકડો કુવા, વાવો, સવાસો મંદિરો, પ્રાચીન આરસનો કુવો, સંવત્ ૧૧ના ઉલ્લેખ વાળી ગૌતમ સ્વામીની મુર્તિ!, * પથ્થરની પરબો વિગેરે ભીમપલ્લીની પ્રાચીનતાના નમુના છે. ભીલડીમાં તેરમી સદી સુધી પુષ્કળ જાહોજલાલીના સ્થાનો હશે, પણ ચૌદમી સદીના મધ્ય ભાગમાં અહીં સોમપ્રભસૂરિ ચાતુર્માસ રહ્યા હતા, જે ચોમાસાની અંતમાં બે કાર્તિક માસ હોવાથી તેઓને બીજા કાર્તિક સુદિ પુનમ * આ ૧૧ નો સંવત્ વિક્રમની સહસ્રાબ્દી સદી પછીનો છે કે પહેલાનો તે તપાસવાની જરૂર છે. (૩૯) ನನನನನನನನನನನನನನನನನನನನನನಿತಿನ Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ V N N N N N N N N N N N N N N N N N N N N N N N દીનેચોમાસું પુરૂં થવાનું હતું. પણ ટુંક મુદતમાં આ નગરનો નાશ થવાનો છે એમ જાણી સોમપ્રભસૂરીએ પહેલાં કાર્યકમાં ચોમાસી પ્રતિક્રમણ કરી વિહાર ર્યો, અને આ સૂરિના જ્ઞાન ઉપર વિશ્વાસ રાખી નગરના લોકોયે પણ ઘણે દુર એક નગર (રાધનપુર) વસાવી ત્યાં નિવાસ કર્યો હતો. ત્યાર પછી થોડા દિવસ જતાં તે નગરનો અગ્નિથી નાશ થયો. આ ઝપાટા પછી ૫૦૦ વર્ષ જતાં વળી આ નગર કાંઇક જાગૃત દશામાં આવ્યું છે. ભીલડીયા ગામની પશ્ચિમ બાજું એક ભોંયરાવાળું મંદિર છે, જેમાં ભીલડીયા પાર્શ્વનાથની પુરાણી પ્રતિમા છે. તેમજ ત્યાં સં. ૧૨૧૫થી ૧૩૫૮ સુધીના શીલાલેખવાળી ગૌતમ સ્વામી વિગેરેની તથા તદન શીલાલેખ વિનાની નેમિનાથ પ્રભુ અને પાર્શ્વનાથ પ્રભુ વિગેરેની મૂર્તિયો છે. ભીલડી ગામના મધ્યમાં સંવત્ ૧૮૯૨માં કરેલ નાનું નેમિનાથનું મંદિર છે. દર વર્ષે પોષ દશમીને દીને ભીલડીયા પાર્શ્વનાથની યાત્રા માટે અહીં મોટો મેળો ભરાય છે. ભીલડીયાથી બાર કોશ દુર રામસેણ (રામસૈન્ય) ગામમાં પણ અગીયારમી સદીના શીલાલેખવાળી મૂર્તિ છે, તે નગરની પશ્ચિમમાં ભોંયરામાં ચાર ચમત્કારી મૂર્તિ છે. જેને ત્યાંનો પ્રજા વર્ગ બહુ આદરથી પૂજે છે-માને છે અને તેની જરા પણ આશાતના ન થવા દેવા પુરતી કાળજી રાખે છે. ભીલડીયાથી ત્રણ કોશ દુર જસાલી ગામ છે. ત્યાં પણ ઋષભદેવ ભગવાનનું પ્રતિભાશાળી મંદિર છે. ખંભા ત APAPAPARARAPATANAFANANANNNNNNNNNNNNNN કુંથુનાથ તીર્થંકરના સમયમાં શ્રમણોપાસક મમ્મણ વ્યવહારીયો હતો, તેણે પોતાનો મોક્ષ પાર્શ્વનાથના અનુશાસનમાં જાણી આરાધન કરવા એક (૪૦) -----ત્યચો For Personal and Private Use Only Jain Educationa International Page #54 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSSSSSSSS શું પાર્શ્વનાથની મૂર્તિ બનાવી હતી. ઘણો કાળ જતાં ઇદ્ર, કૃષ્ણ, (લંકા સાધનામાં) છે રામે, ધરણેન્દ્ર, સમુદ્રના અધિષ્ઠાયક દેવે અને કાંતિપુરના ધનદત્તે આ મૂર્તિની પૂજા કરી હતી, અને પછી નાગાર્જુનને તેના પ્રભાવની પીછાણ થઈ હતી, જેથી સિદ્ધમંત્ર નાગાર્જુને પણ વિક્રમના કાળે આ મૂર્તિની ઉપાસના દ્વારા રસસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. કાળાંતરે આ મૂર્તિ ઉપર ઘુળના પડ ચડી ગયા હતા. બારમી સદીના આદિ ભાગમાં નવાંગી વૃત્તિકાર શ્રીમાન્ અભદેવસૂરી ગુજરાતમાં વિચરતા હતા, તેમને શરીરે કોઢ નીકળ્યો હતો. તેને શાસનદેવીયે સં. ૧૧૧૯માં એક પાત્રીય સ્વપ્રમાં કહ્યું કે તમે આ નવ સુતરના કોકડા ઉકેલજ્યો. આમ કહેતાં સાથે દેવીયે સૂરિને નવ કોકડા સોંપ્યા. વળી દેવીયે જણાવ્યું કે-સ્તંભનક (થાંભણા) ગામમાં સેઢી નદીને કાંઠે પલાશના ઝાડ નીચે થોડી ચીકણી ભૂમિ છે. જ્યાં હંમેશા કપિલા ગાયનું દુધ ઝરે છે, તે સ્થાને પાર્શ્વનાથ પ્રભુની પ્રભાવશાળી મૂર્તિ છે, જેને મમ્મણ વ્યવહારિયાયે હિં બનાવેલ છે, અનેક ભવ્યોયે પૂજેલ છે, અને જેના દ્વારા નાગાર્જુને રસસિદ્ધિ સંપાદન કરેલ છે. તે મૂર્તિના દર્શનથી તમારા રોગની શાંતિ થશે એટલે તમે સુખેથી નવ કોકડા ઉકેલી શકશો. સવાર થતાં અભયદેવસૂરિ સંઘની સાથે દેવીયે દર્શાવેલ સ્થાને ગયા, અને તેની સન્મુખ ઉભા રહી સ્તુતિ કરવા લાગ્યા. સોળ શ્લોકો થતાં તે ભૂમિમાંથી સર્વાગ સંપૂર્ણ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ પ્રકટ થઈ બહાર નીકળી આવી. ત્યાર પછી અભયદેવસૂરિયે “પચ્ચખ' શબ્દથી આરંભીને બીજા સોળ શ્લોકો દ્વારા ફરી સ્તુતિ કરી હતી. આ બત્રીશ શ્લોકવાળું જયતિહુયણ સ્તોત્ર કહેવાય છે. આ મૂર્તિના પ્રભાવથી સૂરિના રોગની શાંતિ થઈ અને તેજ વર્ષથી લોકો તેની યાત્રા કરવા આવવા લાગ્યા. આ વખતે જૈનોના છે આગમ સૂત્રો પૈકી અગીયાર અંગોમાંથી બે અંગોની ટીકા મળી શકતી હતી અને બીજા નવ અંગસૂત્રોની સ્પષ્ટ ભાવવાળી ટીકા કરવાની આવશ્યકતા છે છે હતી. જેથી સં. ૧૧૨૦થી શ્રીઅભયદેવસૂરિજીયે નવ અંગની ટીકા રચવાનો છે (૪૧) UERRERRERRRRRRRRRRRERETIRRURERIERREIRRITUR Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ PANALANKANNANIR P P P C L L L L L P F F F F F F F F F F F FR પ્રારંભ કર્યો, અને તે કરીને જગતને વિશાલ જ્ઞાન વારસો આપ્યો. ત્યાર પછી સં. ૧૩૬૨માં તે પ્રભાવશાળી મુર્તિની ખંભાતથી પાંચ કોશ દુર થાંભણમાં સ્થાપના કરી હતી, જે અત્યારે તો ખંભાતમાં પોતાનો પ્રભાવ પાથરી રહેલ છે. અશ્વાવબોધ રામચંદ્રના રાજ્યકાલની પુર્વે હરિવંશોત્પન્ન સુમિત્રરાજા મગધમાં રાજ્ય કરતો હતો, તેને પદ્માવતી રાણીથી મુનિસુવ્રત નામે પુત્રનો જન્મ થયો. તેમણે દીક્ષા લઇ ઘાતીકર્મનો નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને વીશમા તીર્થંકર તરીકે જગપ્રસિદ્ધ થયા. એક દીવસે તેમણે આવતી કાલે મારા પૂર્વભવના સ્નેહી ઘોડાનો ભરૂચના યજ્ઞકુંડમાં હોમ થવાનો છે” એમ જાણી રાત્રે વિહાર કરી પ્રતિષ્ઠાનપુરથી સિદ્ધપુર થઇ ૬૦ યોજનની મજલ કાપી સવાર થતાં ભરૂચના કોરંટક ઉધાનમાં આવી પહોચ્યા. દીવસે સમવસરણમાં બીરાજી ઉપદેશની ધારા વરસાવી દેશનાની પુર્ણાહુતિ થતાં ભરૂચના જિતશત્રુ રાજાએ પુછ્યું કે-હે જગનાથ ! આપની દેશનાથી આ સભામાં કોણ કોણ ધર્મ પામ્યા છે ? પ્રભુએ જણાવ્યું ક-માત્ર આ તારો અશ્વ જ પ્રતિબોધ પામેલ છે, બીજા કોઇને ધર્મપ્રાપ્તિ થઇ નથી. રાજાએ પુછ્યું કે- આ અશ્વ કોણ છે કે જેને ધર્મની પ્રાપ્તિ થઇ. દેવાધિદેવે જણાવ્યું કે એક ભવે હું ચંપાનગરમાં સુર નામે શેઠ હતો ત્યારે એ મંત્રીસાગર મંત્રી નામે એક મારો મિત્ર હતો. તે ઘણાં ભવો કરી પદ્મીની ખંડમાં સાગરદત્ત નામે વણિક થયો. તેણે પોતાના શ્રાવક મિત્ર સાથે ઉપાશ્રયમાં જતાં જીનબીંબ ભરાવ્યાનું મહાન ફળ સાંભળી સોનાનું જીનબીંબ કરાવી પોતાના ઘરમાં સ્થાપ્યું. ત્યાર પહેલાં તેણે એક શીવાલય કરાવ્યું હતું, જેથી ઉત્તરાયણને દીવસે તે શીવાલયમાં દર્શન કરવા ગયો, ત્યાં ઘીના ઘડા ઉપર (૪૨) N N N N N N N N N N N N N N N N N N N NAJJ Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ SALARARSASSERRATASTERS જે બહુ ઉધઈ થઈ જતાં સાગરદત્ત વસ્ત્રથી યત્નપૂર્વક ઉધઇ દુર કરવા લાગ્યો. એ છે આ દેખાવ પુજારીને રૂટ્યો નહીં, એટલે પુજારીયે તો પગ વડેજ ઉધઈન ચુર્ણની પેઠે પીલી નાખી, અને વળી સાગરદત્તને ઉદ્દેશીને બોલ્યો કે, આ સાગર પાખંડીથી છેતરાઈ ગયો છે, જેથી હવે જંતુરક્ષાના ઢોંગ કરે છે. સાગરદત્ત આવી પ્રવૃત્તિથી દુઃખ પામી શવની પૂજા કરી ઘેર આવ્યો, અને તે દિવસથી પ્રાણી રક્ષામાં અધિક પરાયણ બન્યો. માત્ર સત્યધર્મપંથની પ્રાપ્તિ થયા વિના મૃત્યુ પામવાથી તે અશ્વયોનીમાં ઉત્પન્ન થયો છે. હે જીતશત્રુ! તેજ જાતિવંત અશ્વ ઉપર બેસીને તું અહીં આવ્યો છે, હું પણ તેને બોઘ કરવા પ્રતિષ્ઠાનપુરથી અહીં આવેલ છું. અહીં આવવાનો મારો પ્રયત્ન સફલ થયો છે, કેમકે પૂર્વભવમાં બનાવેલ જીનબીબના પુણ્યથી તેને મારા ઉપદેશનો યોગ અને ધર્મની પ્રાપ્તિ થયેલ છે. અશ્વને પણ આ વૃત્તાંત સાંભળી પૂર્વ ભવનું જ્ઞાન થયું, જેથી તે આહારનો ત્યાગ કરી સમ્યકત્વ પૂર્વક સાતમે દીવસે મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉપજ્યો, અને પોતાના અશ્વના ભવવાળા વૃત્તાંતની યાદગીરી દર્શાવનાર નવા તીર્થને સ્થાપવા અહીં આવ્યો. પછી તેણે નવું તીર્થ સ્થાપતાં સુંદર જિનબિંબ સ્થાપ્યું હતું, અને તેની સામે અશ્વની મૂર્તિ કરાવી ઉભી રાખી હતી, તે પવિત્ર તીર્થ “અશ્વાવબોધ” ના નામથી લોકમાં પ્રસિદ્ધ થયું. | નર્મદા નદીના ભૃગુના શિખર ઉપર કચ્છાના જેવું લીલોતરીવાળું તે નગર હોવાથી ભૃગુકચ્છ એવે નામે વિખ્યાત થયું હતું જે હાલ ભરૂચના નામે ઓળખાય છે. અશ્વાવબોધ તીર્થની વિશેષ માહિતી મળી શકતી નથી, પણ ભરૂચથી ( છ ગાઉ દુર રહેલ દોઢ ગાઉના વડ નીચે આ સ્થાન હોવાનો સંભવ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRR શકુનિકા વિહાર મુનિસુવ્રત સ્વામીના અરસામાં ભરૂચની બહાર એક આંબલીના ઝાડ ઉપર સમળી રહેતી હતી. તેણીએ એક દીને કલાલ (ખાટકીના) માંસમાંથી થોડોક પીંડ લઇ પાસેના વડ ઉપર જઇ બેઠી, અને ખાટકીયે પણ લાગ જોઇ તેણીને બાણથી વીંધી નીચે પાડી. સમળી પણ તરફડીયા મારતી મારતી ચીસો પાડવા લાગી,આ વખતે ત્યાં આવેલ કોઇ સાધુએ દયાર્દ્ર ચિત્તે સમળીને નમસ્કારમંત્ર સંભળાવ્યો. દુ:ખી સમળી પણ બાળ બચ્ચાંની મમતા ત્યજી આ મંત્રને સંભારતાં સંભારતાં મૃત્યુ પામવાથી સિંહલદ્વીપના ચંદ્રરાજાને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થઇ. તે મોટી ઉમ્મરની થતાં કોઇ કારણે ભરૂચ આવી, અને ત્યાંના ઋષભદત્ત વ્યવહારીયાના મુખથી નમસ્કારમંત્ર સાંભળી વિચારવા લાગી કે- આ શબ્દો મેં કોઇ વખત કયાંક સાંભળેલ છે. બહુ ઉહાપોહને અંતે તેણીને ત્યાંજ પૂર્વભવનું જાતિસ્મરણ પ્રકટયું, અને પોતાને સમળીનો ભવ જ્ઞાનગોચર થયો. ત્યાર પછી તે રાજપુત્રીએ સમળીના મૃત્યુના સ્થાને બાવન દેવકુલિકાવાળો જીનપ્રાસાદ બંધાવી તેમાં મુનિસુવ્રતસ્વામીની મુર્તિની સ્થાપના કરી હતી, તેમજ વડની નીચે સમળીનું રૂપ કરાવ્યું હતું. આ પ્રમાણે તીર્થ સ્થાપી અનન્ય શ્રદ્ધાથી નમસ્કારમંત્ર આરાધી તે રાજપુત્રી ઇશાન દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થઇ હતી. આ સ્થાનના પ્રાચીન કાલમાં ઘણાં જીર્ણોદ્ધાર થયા હશે. સંવત્ ૧૨૨૦ લગભગમાં પણ ગુજરાતના નામીચા મંત્રી ઉદાયનના પુત્ર આંબડમંત્રીએ મહાપ્રયાસથી આ સ્થાનમાં નવો જિનપ્રાસાદ બંધાવી તેમાં શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરના હાથે નવી પ્રતિષ્ઠા કરાવી હતી. વલી સેંધવા વ્યંતરીએ એક દીનેઆ મંદિરમાં નૃત્યકલા કરતાં આંબડને ભ્રમિત કરી દીધો હતો, પણ ક. સ. શ્રીહેમચંદ્રસૂરિ અને યશશ્ચંદ્ર ગણીની પ્રભાવશક્તિથી તેની (૪૪) Jain Educationa International G R R R R R R R R R R R R R R R R R R R R RRR! PIPIPIR For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ PARIRIRIRIR શાંતિ થઇ હતી. તેરમી સદીની આખરે વસ્તુપાલમંત્રીના પુત્ર ચૈત્રસિંહે પણ આ મંદીરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. યયયયયયયયયયયયય ત્યાર પછીની આ સ્થાનની (બાદશાહી અરસામાં મસ્જીદ બંધાણી છે આવી લોક માન્યતા સિવાય) વિશેષ માહિતી સ્પષ્ટ રૂપમાં મળી શકતી નથી પણ આ તીર્થ (બાર લાખ પૂર્વનું) પુરાણું છે અને ઘણા વખત સુધી લોકોમાં ઉપકાર કરેલ છે એમ માનવું નિર્વિવાદ સત્ય છે. વળી પૂજ્યગણધર શ્રીગૌતમ પ્રભુએ પણ જગચિંતામણી ચૈત્યવંદનમાં ભરુઅચ્છહિંમુણિસુવ્વયં એ પદથી તેની પ્રાચીનતાને પુષ્ટ કરી છે. કાવી જંબુસર જીલ્લામાં ગંધારથી પંદર ગાઉ દુર પુરાણુ કાવી તીર્થ છે, ત્યાં સંવત્ ૧૬૪૯ માં વડનગરના બાહુ ગાંઘીની પત્ની હીરાએ નવીન પ્રાસાદ બંધાવી સોમસૂરિના હાથે ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. પછી એક વાર હીરાબાઇની પુત્રવધુ વીરાંબાઇએ સાસુને કહ્યુંકે, માતાજી ! આ ભવ્યમંદિરનું બારણું નાનું છે. તેથી સાસુએ મ્હેણું માર્યું કે“પીતાના ધનથી મોટા બારણાવાળું મંદિર બંધાવોને ?' આ મધુરાં વચનથી પ્રેરાઇ વીરાંબાઇએ પણ સંવત્ ૧૯૫૫માં મોટા બારણાવાળો સાસુના મંદિરથી વિશેષ સુશોભિત બાવન જીનાલયવાળો રત્નતિલક પ્રાસાદ કરાવી સોમસૂરિના હાથે અંજનશલાકા કરાવી ધર્મનાથ પ્રભુની પ્રતીષ્ઠા કરાવી હતી. રહ્યાં છે. આ બન્ને બાવન જીનાલય મંદિરો સ્વર્ગ વિમાનની પેઠે કાવીમાં દીપી (૪૫) MMMMMNNNNNNNATATATATATAMMMMMMN For Personal and Private Use Only MMY Jain Educationa International Page #59 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણણણણણણણણણણણણણણણણણણણણ (ગોધા (ર) ભરૂચથી ૧૭ કોશ દુર ગંધાર નગર છે જ્યાં પુરાણા કાળનું અમીજરા પાર્શ્વનાથ અને સં. ૧૫૦૦નું મહાવીર સ્વામીનું મંદિર છે. આ બન્ને મંદિર પ્રાચીન દાનવીરતાના મુંગા શીલાલેખો છે. ભદ્રેશ્વર) કચ્છ દેશમાં અંજારથી દશેક ગાઉ દુર વસઈ ગામ છે, ત્યાં ભદ્રેશ્વર છે નામે પુરાણું સ્થાન છે. અહીં પ્રથમ ભદ્રાવતી નામે મોટું નગર હતું, અને છે એક વખતે આદર્શ બ્રહ્મચારી વિજયશેઠ અને વિજયાશેઠાણી જેવા નરરત્નોને છે પોતાની ગોદમાં સાચવતું હતું, પરંતુ કાળના પ્રભાવે માત્ર આલીશાન મંદીર સિવાય ત્યાં કાંઈ પણ નજરે પડતું નથી. અહીં વીરનીર્વાણથી ૨૩મે વર્ષે દેવચંદ્ર નામના શ્રાવકે પાર્શ્વનાથનું બીબ સ્થાપ્યું હતું, જેનો શીલાલેખ પાલીને મળતી ભાષાથી તામ્રપટમાં કોતરેલ છે. આ મૂળ પટ ભૂજના કોઈ યતિ પાસે છે. અને તેની નકલ ભદ્રેશ્વરના મંદીરમાં સાચવી રાખેલ છે, તેમજ કચ્છની ભૂગોળમાં પણ છપાઈ ગયેલ છે. - ત્યાર પછી આ મંદીરનો ઉદ્ધાર તેરમી સદીના આદિકાળમાં કુમારપાળે અને સં. ૧૩૨૩ પછીના વર્ષમાં જગડુશાહે કર્યો હતો. ત્યાર પછી આ મંદિરની મુર્તિઓ બાવાના કબજામાં ગઈ હતી. પણ અંતે છેલ્લો ઉદ્ધાર તથા પ્રતિષ્ઠા સોળમાં સૈકામાં થયેલ છે, જ્યારે મુખ્ય આસને મહાવીર સ્વામીની અને પાછળની દેરીમાં પાર્શ્વનાથ પ્રભુની મુર્તિ બેસાડેલ છે. અત્યારે આ મંદીર ૪૫૦ ફુટ લાંબા અને ૩૦૦ ફુટ પહોળા કંપાઉંડના મધ્ય ભાગમાં માલુમ પડે છે. તેની ડાબી બાજુ ઉપાશ્રય અને ચારે તરફ યાત્રાળુ માટેની (૪૬) ಗಣಿತನನನನನನನನನನನನಿತನಿಖಿತನಿಖಚಿತತೆ Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ PRIPIR V N N N N N N N N N N N N N N N N N N N ધર્મશાળા તૈયાર કરવામાં આવેલ છે, તેમ ચારે બાજુ કીલ્લો પણ કરી લીધેલ છે.મંદીરની લંબાઇ ૧૫૦ ફુટ, પહોળાઇ ૮૦ ફુટ, અને ઉંચાઇ ૩૮ ફુટ છે. મંદીરમાં ૨૧૮ થાંભલા છે, બન્ને બાજુ અગાશી છે, આગળના ભાગમાં સુંદર કમાનો છે, અને કમાનો ઉપર આબેહુબ મહોરા ગોઠવવામાં આવેલ છે. મંદીરનું સમારકામ સં. ૧૯૨૦ માં દેશલિ (દેશલપુત્ર) પ્રાગમલજીના રાજ્યમાં થયેલ છે. તથા સં. ૧૯૩૯ ના મહાશુદિ ૧૦ દિને માંડવી નિવાસી મોણશી તેજશીની પત્ની બાઇ મીઠીએ પણ સામારકામ કરાવેલ છે. આ મંદીરની સોનેરી રંગરોગાનની કારીગરી પ્રશંસા કરવા લાયક છે. સુથરી ભદ્રેશ્વરથી થોડાએક કોશ દુર સુથરી ગામ છે. તે પણ પાર્શ્વનાથનું પુરાણું તીર્થ છે. ત્યાંના નીવાસીઓ આ પાર્શ્વનાથ પ્રભુને દ્યુતકલ્લોલ પાર્શ્વનાથ'' એવા નામથી ઓળખે છે. આ નામ પડવાના કારણમાં એવું કહેવાય છે કે સુથરીના ઉદેશીશાહ નામના નિર્ધન શ્રાવકે અધિષ્ઠાયક દેવના સ્વપ્ર પ્રમાણે એક માણસ પાસેથી રોટલાના પોટલાને બદલે પાર્શ્વનાથ પ્રભુની મુર્તિવાળુ પોટલું ખરીદ્યું અને પછી તે પ્રતિમાને ઉદેશીશાહે રોટલાના ગોંખ (ભંડારીયા)માં ગોઠવી દીધો. ઉદેશીશાહને તો રોટલાનો ગોખલો અખુટ થઇ ગયો. આ વાતની કોઇ યતિરાજને ખબર થતાં તેણે ઉદેશીને પ્રતિબોધ કરી તે મુર્તિ ઉપાશ્રયમાં પધરાવી, પરંતુ રાત્રિ પડતાંજ તે મૂર્તિ ઉદેશીશાહના ગોખમાં આવી સ્થીરતાને પામી. હવે યતિરાજે પણ એક દેરી બંધાવી સંઘની સમ્મતિથી તેમાં જીનમુર્તિને પધરાવી, અને આનંદઉત્સવ ઉજવાયો, જેમાં સંઘવાત્મ્યમાં એક કુડલામાંથીજ એટલું બધું ઘી નીકળ્યું કે જે જોઇ દરેકને આશ્ચર્ય થયું, અને કુડલામાં હાથ નાખી તપાસ કરી તો તે જીનમુર્તિ કુડલામાં ઈંખવામાં આવી. આથી લોકોએ તે કુડલાનો કાંઠો કાપી તે પાર્શ્વનાથની મૂર્તિને બહાર કાઢી “ધૃતકલ્લોલ પાર્શ્વનાથ” એવા નામથી મોટા મહોત્સવપૂર્વક જીનમંદીરમાં પધરાવી. IIIIIIIIIIIIIIII For-Personal and Private Use Only Jain Educationa International A N N N N N NNNÄÄNNIN www.janelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRRIS ત્યાર પછી કેટલેક કાળે આ દેરાસરજીનો જીર્ણોદ્ધાર વિગેરે થયેલ છે, જે અને ભદ્રેશ્વરજીની પંચતીર્થીએ જનાર આ સ્થાનની યાત્રાનો અવશ્ય લાભ ભે છે. અજારા પાર્શ્વનાથ અયોધ્યામાં સૂર્યવંશી વિજય રાજા હતો. તેનો પુત્ર પુરંદર, પુરંદરનો કીર્તિધર, અને કીર્તિધરનો સુકોશલ નામે પુત્ર થયો. તેનો મરીને સિંહણ થયેલી પોતાની સહદેવી માતાથી ઘાત થયો. તેનો પુત્ર હિરણ્યગર્ભ અને હીરણ્યગર્ભનો નહુષ થયો. નહુષરાજાની રાણી શુદ્ધ સતી હતી. તેની રાજ્યપરંપરામાં ચોવીશમો કકુસ્થ રાજા થયો, તેનો પુત્ર રઘુ હતો, તે રઘુના પુત્ર અનરણ્ય (અજયપાલે) પોતાનું રાજ્યનગર સાકેતપુરને ઠરાવ્યું. તે એક દિવસે શત્રુંજયની યાત્રા કરી દ્વિીપનગર (દીવબંદરે) આવ્યો, અને શરીરમાં રોગની પીડા ઘણી હોવાથી કેટલોક કાળ ત્યાં સ્થિરતા કરી રહ્યો. આ અરસામાં રત્નસાર નામે વ્યવહારિયો સમુદ્રયાત્રામાં હતો, તેના છે વહાણને મધ્યસમુદ્રમાં પ્રતિકુલ સંયોગો ઉભા થયા, વાદળાં ચઢી આવ્યા, અને પવન પણ જોસથી ફૂંકાવા લાગ્યો. કોઈ પણ રીતે વહાણ કાબુમાં ન રહ્યું, ત્યારે નાવિકે વિચાર્યું કે તરંગના પ્રહારોથી વહાણને મનુષ્યોની સાથે નાશ થશે, મારા જીવતાં આ ત્રાસદાયક બનાવ બને તે કોઈ પણ રીતે ઠીક નથી, માટે હું મારો અંત પ્રથમ લાવું એ વધારે હિતકર છે. આ ભાવનાથી તે સમુદ્રમાં પડવા તૈયાર થયો, તેવામાં એક મધુર અદશ્ય વાણી થઈ કે “તમે કોઈ ભય પામશો નહિં, આ સ્થાને કલ્પવૃક્ષના પાટીયાના સંપુટમાં આ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે, જેને લાખો અને હજારો વર્ષ સુધી ઘરણે આ કુબેરે તથા વરૂણે પૂજેલ છે. હમણાં અજયપાલના ભાગ્યથી તે પ્રતિમા અહિં છે આવેલ છે, માટે તેને સમુદ્રમાંથી બહાર કાઢી દ્વિીપનગરમાં રાજાને અર્પણ છે કરજો. હું પ્રતિમાની અધિષ્ઠાત્રી દેવી પદ્માવતી છું, અને આ ભયંકર પ્રસંગ પણ મેં ઉપસ્થિત કરેલ છે.” (૪૮) Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપર પ્રમાણેની આકાશવાણી સાંભળી તરતજ રત્નસારે માણસો દ્વારા છે પ્રતિમા સમુદ્રમાંથી કાઢી બહાર લીધી,જેથી સમુદ્ર પણ શાંત થઈ ગયો, અને હું અનુકુળ પવનના યોગે તે વહાણ દ્વીપબંદર જઈ પહોંચ્યું. અજયપાલે પણ મહોત્સવથી પ્રતિમાને નગર પ્રવેશ કરાવ્યો. પછી રમણીય સિંહાસન બનાવી તે ઉપર કલ્પવૃક્ષના સંપુટ મૂકી તેમાંથી પ્રતિમાને બહાર કાઢી, તો પરિકરવાળી પાર્શ્વનાથપ્રભુની પ્રતિમા દેખવામાં આવી. રાજાએ હર્ષ સહિત તે બોંબને નમસ્કાર કર્યો, જેના પ્રભાવથી રાજાનો રોગ પણ શાંત થઈ ગયો. ત્યાર પછી અજયપાલે અજયનગર વસાવી તેના મધ્યમાં ભવ્ય જીનપ્રાસાદ કરાવી તેમાં તે રત્નસારે આપેલ બોંબની પ્રતિષ્ઠા કરી હતી. અને મંદિરના ભોગવટામાં દશ ગામ સાથે અજયનગર સમર્પણ કર્યું હતું, જેની ત્રિકાલ પૂજાથી રાજાને દિવસે દિવસે કલ્યાણની વૃદ્ધિ થતી હતી. આ વખતે સૌરાષ્ટ્રમાં તેના ગોત્રનો વજપાણિ રાજા ગીરીદુર્ગ (જુનાગઢ) માં રહેતો હતો, તે પણ અજયનગરમાં આવ્યો, આ રાજાના શાસનમાં બે તીર્થો હતા જેથી અજયપાલે વજપાણિનો બહુ સત્કાર કર્યો. છ માસ ત્યાં રહી સિદ્ધગરિની યાત્રા કરી અજયપાલ રાજા સાકેતપુરમાં ચાલ્યો ગયો. અજયપાળ (અનરણ્ય) રાજાને અનંતરથ નામે મોટો પુત્ર હતો, તેને પૃથ્વી” રાણીથી દશરથ નામે પુત્ર થયો, જે રાજા રામચંદ્રના પિતા તરીકે જગમાં પ્રસિદ્ધ થયેલ છે. આ અજયપાર્શ્વનાથનું અત્યારનું પ્રચલિત નામ “અજારા પાર્શ્વનાથ” આ છે,જે કાઠિયાવાડ દ્વીપકલ્પની દક્ષિણે દીવ થી ચાર કોશ અને ઉનાથી એક કોશ પાસે આવેલ છે, જેના ભોગવટામાં અત્યારે છ વીઘા જમીન જળવાઈ { રહી છે. (૪૯) Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ TRANSPARENTARARRERRRRRRR જ અજારા ગામ અત્યારે નાનું છે, તેની આસપાસની ભુમિમાં અનેક { જીનમૂર્તિ તથા શાસન દેવ-દેવીની ખંડિત મૂર્તિઓ નીહાળાય છે. ગામના છે આ પાદરમાં ચક્રેશ્વરી કે પદ્માવતીની મૂર્તિ છે, જેને લોકો પાદ્રદેવી (પાદરદેવી) છે તરીકે પૂજે છે અને માનતા માને છે. ગામની નજીકમાં અજયપાળનો ચોતરો છે અને એક કૃત્રિમ તળાવ છે. બાદશાહી વખતમાં અહિં ચોતરામાં-તળાવની પાળમાં પાંચ જીનમંદિરોની મૂર્તિ સંતાડવામાં આવી હતી, જ્યાં આજુબાજુ ખોદકામ થતાં જીનમૂર્તિઓ મળી આવે છે. સંવત્ ૧૯૪૦ માં આ સ્થાનેથી બાવીશ જીનમૂર્તિ અને યક્ષયક્ષીણીના પરિકરવાળા સંવત્ ૧૩૨૩ માં પ્રતિષ્ઠાયેલ બે કાઉસગીયા મળી આવ્યા છે. વળી અજયપાળનો ઓટલો ખોદતાં શ્રીમાળી હરિયાળે માતા મહાનીના કલ્યાણ માટે સં. ૧૩૪૩માં પાર્શ્વનાથની પ્રતિષ્ઠા ક્યનો લેખ (ભા. પ્રા. શો. ૧ નં. ૧૧૫) મળી આવ્યો છે, તેમજ ત્યાં ખોદકામ થતાં બીજી ઘણી મૂર્તિઓ અને શીલાલેખો મળી આવવાનો સંભવ છે. અજારા પાર્શ્વનાથના મંદિરમાં નીચે મુજબ શીલાલેખો મળી શકે છે - ૧ સંવત ૧૬ ૬૭ ના વૈશાખ શુદિ ત્રીજ રોહીણી અને મંગળવારે ઉનાનિવાસી શ્રીમાળી જીવરાજ દોશીના પુત્ર કુંઅરજી દોશીએ દીવના સંઘની સહાયથી વિજયદેવસૂરિની વિદ્યમાનતામાં આ પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરેલ છે. (આ જીર્ણોદ્ધાર ચૌદમો છે*) તથા દોશી મદને ઋષભદેવ ભગવાન અને * પરિકરવાળું ચીંતામણી પાર્શ્વનાથનું બીંબ સંવત ૧૯૩૬માં ગામની પાસેની સીમમાંથી મળ્યું હતું, તથા નીચેના લેખો મળી આવ્યા છે. ૧ સંવત ૧૩૪૩ માં લાખણના દિકરા વીરમના દિકરા વાસણે પાર્શ્વનાથ એિ પ્રભુની સ્થાપના કરી (નં. ૧૧૧) ૨ વિક્રમ સંવત ૧૩૪૬માં લાખણના પુત્ર વીરમના દિકરા વાસણે પાર્શ્વનાથની મુર્તિ કરાવી (નં. ૧૧૪). | વિક્રમ સંવત ૧૬૭૭માં પાર્શ્વનાથનો ૧૪મો જીર્ણોદ્ધાર શ્રાવકોએ કરાવ્યો. (સંવત ૧૯૪૨માં છપાયેલ ભાવનગર પ્રાચીન શોધ સંગ્રહ ભાગ ૧ પરિશિષ્ટ લેખ નં. ૧૧૨) આ લેખ રંગમંડપની દક્ષિણ તરફની દીવાલમાં ચોડેલ છે તેની છે મુળ કોપી લેનારે બહુ ભુલ કરેલ છે) (૫૦) Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ SERRRRRRRRRRRRRRRRRANTY આઠ ગુરૂવર્યોની પાદુકા કરાવી છે, તથા શાભાઇએ દિપસંઘની સહાયથી (દોશી) સંઘની તુષ્ટિ માટે ધર્મશાળા બંધાવી છે આ પ્રશસ્તિ શ્રી કલ્યાણકુશળ ગણિ શિષ્ય પં. દયાકુશળ ગણિના શિષ્ય લખી છે શ્લોક ૧-૧૫ ૨ સંવત ૧૬૭૮ ફાગણ શુદિ ૯ શનિવારે ઋષભજનની પાદુકાની પ્રતિષ્ઠા શ્રી વિજયદેવસૂરિ રાજ્ય કલ્યાણકુશલ ગણિના હાથે દીવબંદરવાસી કાકા દોશી ભાર્યા હીરાદેના પુત્ર મદનકે કરેલ છે. આ લેખ મંદિરની જમણી બાજુ છત્રાકારે મંદિર છે, જ્યાં ઉપર રાયણનું વૃક્ષ છે, અને તે મંદિરના મધ્યમાં સ્તુપ છે, તેની ઉપર કોતરેલ છે. પના મધ્યમાં ઋષભદેવ ભગવાનની પાદુકા છે. પુર્વાદિ ચાર દિશામાં ૧ આનંદવિમલસૂરિ, ૨ વિજયદાનસૂરિ, ૩ શ્રી વિજયહીરસૂરિ, અને ૪ વિજયસેનસૂરિની પાદુકા છે. તથા અગ્નિ વિગેરે વિદિશામાં ૧ મેહમુનિ ૨ જૈ તત્વકુશળજી ૩ ઋષિવરજી અને ૪ ઉપાધ્યાય વિદ્યાસાગરની પાદુકા છે. ૩ ચીંતામણી પાર્શ્વનાથના બીબ ઉપર સંવત ૧૩૪૩ના મહાવદી રને શનિવારની પ્રતિષ્ઠા કર્યાનો લેખ છે. ૪ બે કાઉસગ્ગીયા બીબો ઉપર સંવત ૧૩૨૩ના જેઠ વદિ ૮ ગુરૂવારે ઉદયપ્રભસૂરિના પટ્ટાલંકાર મહેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે. ૫ એક ૩૫ રતલના ભારવાળા પુરાતની પીત્તલના ઘંટા ઉપર “શ્રી અજારા પાર્શ્વનાથજી સં. ૧૦૧૪ શા રાયચંદ જેચંદ” એવા અક્ષરો કોતરેલા ૬ એક બીજા ઘંટ ઉપર નીચે મુજબ લેખ છે. “સંવત ૧૬દર વર્ષે અશાડ શુદિ ૨ ઉનાવાસ્તવ્ય શ્રી ઉજાવંશજ્ઞાતિ કાવતરા જગમાલ ભાર્યા બાઈ ટબકાઈ પુણ્યાર્થે ઘંટાકા. પત્રિકા લાલબાઈ રિંભા હી.” (૫૧) Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ GRAR RESURRRRRRRRRRRRRRRTS ચૌદ વાર જીર્ણોદ્ધાર થવા છતાં મુળ પાર્શ્વનાથની મુર્તિ જ્વલંત પ્રતાપ પાથરી રહી છે. આ પ્રતિમાને હમણાં લાલ લેપ કરાવ્યો છે, જેમા લેપ કરનારે બેહદ આસ્થા-કાળજી રાખેલ છે. અજયનગરની પ્રાચીનતાને ચોતરો, દોઢસેક વાવો, તદન વિચિત્ર છે અજયવૃક્ષો, હળવું પાણી, પાર્શ્વનાથની મુર્તિ, ઘંટ, ભગ્નાવશેષ મુર્તિઓ, છે અને શાંત વાતાવરણ સારી રીતે પૂરવાર કરે છે. (લેખકનું મંતવ્ય છે કે, આ ખરેખર આ સ્થાનમાં શંખેશ્વર પાર્શ્વનાથનો પડછંદો-પ્રતિકૃતિ છે. અંતરિક્ષજી એક દીવસે રાવણના કહેવાથી માલી અને સુમાલી વિમાનમાં બેસીને કયાંક જતા હતા. તેઓને ચાલતાં ચાલતાં બપોરનો વખત થયો, એટલે આહાર લેવા માટે પોતાનું વિમાન વરાડ દેશમાં નીચે ભૂમિ ઉપર ઉતાર્યું. તે બન્નેને જીનપૂજા કર્યા વિના ભોજન નહીં કરવાની ટેક હતી, જેથી તેઓ 8િ નિરંતર જીન પ્રતિમાને સાથે જ રાખતા હતા. પણ આજે ઉતાવળથી જીનબીંબને સાથે લેવાનું ભૂલી ગયા. જેથી તેમણે ભોજન અવસરે ગાયના છાણ સાથે વેળુની નવી પ્રતિમા બનાવીને તેનું પૂજન કર્યું, અને સાંજે પોતાનું કાર્ય કરવા માટે આગળ ચાલ્યા. તે પ્રતિમા દિવ્યપ્રભાવથી અખંડ રીતે મજબુત-ઘટ્ટ બની ગઈ, અને તેના પ્રભાવે સરોવરનું પાણી પણ અખુટ ને નીર્મલ રહેવા લાગ્યું. છે એક દીવસે બીંગલપુરનો કોઢીઓ શ્રીપાલ રાજા ત્યાં આવી પહોંચ્યો, છે એ તેને તે સરોવરના જલના પાનથી રોગ શાંતિ થઇ, જેથી “આ સરોવરમાં છે કાંઈક પ્રભાવ છે” એમ સમજી તેણે ધૂપદીપથી દેવારાધન કર્યું, અધિષ્ઠાયક એ દેવે શ્રીપાલને સ્વધામાં જણાવ્યું કે અહીં ભાવિજીને શ્રી પાર્શ્વનાથની મુર્તિ છે. (પર) Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ SPIRAREARERSERERRRRRRRRRIS છે તે પ્રતિમાને બહાર કાઢી સાત દિવસના જન્મેલ વાછડાથી જોડેલ રથમાં હું બેસારીને તું સારથિ બનીને સારે સ્થાને લઈ જા. પણ યાદ રાખજે કે ઇચ્છિત સ્થાનમાં પહોંચ્યા પહેલાં પાછું વાળીને જોઇશ નહીં. રાજાએ પ્રભાતે જાગી તેજ પ્રમાણે કર્યું, પણ કેટલેક દૂર જતાં સંશય આવ્યો કે પ્રતિમાજી પછવાડે રથમાં આવે છે કે નહીં? એમ ચીતવી જરાક પછવાડે દષ્ટિ ફેરવીને જોયું તો જોતાં વાર જીનમૂર્તિ આકાશમાં સાત હાથ ઉંચી સ્થીર થઈ ગઈ અને ગાડું આગળ ચાલ્યું ગયું. આ વખતે આ બીબ એટલું અધ્ધર હતું કે જેની નીચેથી બેઢા સહિત પનીયારી ખુશીથી ચાલી જાય. રાજા તો આવું સ્વરૂપ જોઈ વિસ્મય પામ્યો અને પોતાની ભુલ માટે પસ્તાવા લાગ્યો. પછી અહીં શ્રીપુર નગર વસાવી (સીરપુરમાં) સંઘ દ્વારા નવું જીનમંદિર કરાવી મલ્લવાદી અભયદેવસૂરિના હાથે સંવત ૧૧૪૨ના મહા સુદ ૫ રવિ વિજયમુહુર્તે બીબની સ્થાપના કરી. આ પ્રમાણે શ્રીપાલ રાજાએ ઘણા કાળ સુધી તે બોંબની અર્ચના-પૂજા કરી, અને તે વખતથી અંતરિક્ષ તીર્થ સ્થપાયું છે. અત્યારે પણ આ પાર્શ્વનાથજીનું બીબ ભૂમિથી ?િ સ્ટેજ ઉંચે નીરાધારપણે રહેલ છે, જેની નીચેના ભાગમાં સહેલાઇથી આરપાર કપડું જઈ શકે છે. દક્ષિણના પ્રવાસીયો આ તીર્થનો લાભ લેવાનું ચુકતા નથી. FLEISUREIRINEUERERIRALLERESIRETIRRERIERRRRRRRIER x પ્રક્ષેપ-શ્રી વિજયદેવસૂરિના શિષ્ય ભાવવિજયજી ગણીને આંખે પડલ ણ વળી ગયા હતા, તેથી ગુરૂની આજ્ઞાથી તેઓ પાટણ રહ્યા હતા, જેને શાસનદેવીએ અંતરિક્ષ પાર્શ્વનાથનો પ્રભાવ સ્વમામાં કહી સંભળાવ્યો, જેથી તેઓ પાટણથી એક નાનો સંઘ કઢાવી સીરપુર આવ્યા, અને અઠ્ઠમ કરી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા, અને પશ્ચાત્તાપ કરતાં તેઓના નેત્ર ઉઘડી ગયાં-પડલ ઉતરી ગયા. જેથી જે ભાવવિજયજી ગણીએ સંઘને ઉપદેશ આપી નવું જીનમંદિર તૈયાર કરાવી ફરી સંવત ૧૭૧૫ ચૈત્ર સુદ ૬ ને રવિવારે અંતરિક્ષ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી છે. ભોંયરામાં માણીભદ્રના સ્થાન માં શ્રી વિજયદેવસૂરિ અને શ્રી ભાવવિજયગણીની ચરણપાદુકા મોજાદ છે. (૫૩) Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ PINNATURALRRRRRRRRRRRRR કુન્ધપાક ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ ગીરિ ઉપર ચોવીશ ભગવાનની પ્રતિમા ભરાવી હતી. તેજ અવસરે પોતાની આંગળીની 3 વીંટીનું પાંચરત્ન (નીલમણી અથવા માણેક) કાઢી ષભદેવ પ્રભુની જીણી. પ્રતિમા ભરાવી હતી અને તેનું નામ “માણિકયદેવ” એવું રાખ્યું હતું. આ મનોહર પ્રતિમાને વિદ્યાધરો પોતાની શ્રેણિમાં લઈ આવ્યા, અને તેમની છે પાસેથી ઈદ્ર પોતાના વિમાનમાં લઈ ગયા. એક દીવસે રાવણે શક્રનું આરાધન કરી માણિકદેવ બીબની યાચના કરી પોતાની પટ્ટરાણી મંદોદરીને આપ્યું, છે જે ઘણા વખત સુધી લંકામાં પૂજાયું. પણ જ્યારે લંકાનો નાશ થયો ત્યારે આ બીબ સમુદ્રાધિષ્ઠાયક દેવના તાબામાં આવ્યું. વળી કર્ણાટકના શંકર રાજાએ પદ્માવતીદેવીના કહેવાથી તે બીબ સમુદ્રદેવ પાસેથી મેળવ્યું. અને તે રાજા સમુદ્રાધિષ્ઠાયકના કહેવા પ્રમાણે માણિકયદેવને પોતાની પીઠ ઉપર સ્થાપી પોતાના સૈન્ય સાથે કર્ણાટકની રાજધાની તરફ ચાલવા લાગ્યો. કુમ્ભપાકનગર પાસે આવતાં શંકરરાજાને સંશય થયો કે “મને જીનબીબનો ભાર લાગતો નથી તો શું તે મારી પીઠ ઉપર છે કે સરી ગયેલ છે? આ પ્રમાણે સંદેહ થતાં જ માણિજ્યદેવનું બીબ ત્યાં સ્થિર થઈ ગયું, જે ત્યારથી ૬૮૦ વર્ષ સુધી આ છે આકાશમાં નિરાધારપણે સહ્યું. શંકર રાજાને આ દેવની પૂજાના પ્રભાવથી મરકીની શાંતિ વિગેરે અનેક લાભ થયા, જેથી રાજાએ ભક્તિભાવથી તે બીંબની પૂજા માટે બાર ગામ આપ્યા. અને ત્યારથી તે કુલ્પપાક નગર ણ માણિકયદેવના તીર્થ તરીકે વિખ્યાતિ પામ્યું. વળી ઔરંગઝેબના પુત્ર બહાદરશાહના સુબેદાર ઉસફખાં બાદશાહના આ વખતમાં પંડિત કેશરકુશલ ગણિએ એ મંદિરનો શાકે ૧૬૩૩ માં નવો છે જીર્ણોદ્ધાર કરાવી તે મંદિરમાં સં. ૧૭૬૦ ના ચૈત્ર સુદ ૧૦ પુષ્પાર્કદિને જે વિજય મુહૂર્તમાં શ્રી માણેકસ્વામીની (માણિકયદેવની) પ્રતિષ્ઠા કરાવી છે ”િ એમ ત્યાંના શીલાલેખ ઉપરથી સમજી શકાય છે. (૫૪) શાળggggggggggaJlWOOM/ Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ANNNNNNNNNNN PAPAPARIR આ તીર્થ અત્યારે દક્ષિણમાં વિખ્યાત છે પણ દરેક પ્રદેશમાં તેની જોઇએ તેવી પ્રસિદ્ધિ દેખી શકાતી નથી. આ મૂર્તિ કેસરીયાજીની પ્રતિમા સર્દેશ છે. અવંતિપાર્શ્વનાથ ઇ. સ. પૂર્વે ૨૯૦ વર્ષે ઉજ્જયિનીના નીવાસી ભદ્રાપુત્ર અવંતિ સુકુમાલે નલીનીગુલ્મ વિમાન મેળવવાની લાલસાથી સંપ્રતિ રાજાના પ્રતિબોધક શ્રી આર્યસુહસ્તિસૂરિ પાસે દિક્ષા લીધી હતી. અને શીયાળણીના ઉપસર્ગથી મૃત્યુ પામી સૌધર્મ રાજધાનીનું તે વિમાન મેળવ્યું હતું. આ અવંતિ કુમારના મૃત્યુ સ્થાને તેના પુત્રે “અવંતિ પાર્શ્વનાથ” નો પ્રાસાદ કરાવ્યો હતો, પરંતુ ટુંક મુદત જતાં બ્રાહ્મણશાહીની અસરથી પાર્શ્વનાથના બીંબ ઉપર મહાકાલેશ્વર (સિદ્ધસેન દિવાકરના દાદાનું આ નામ હતું) ના પીંડની સ્થાપના થઇ હતી. જેથી વિક્રમાદિત્યના ગુરૂ તાર્કિક શીરોમણી સિદ્ધસેન દિવાકરે સ્વરચિત કલ્યાણમંદિરની સ્તુતિ દ્વારા શિવલીંગ તોડી તેની નીચેથી પાર્શ્વનાથની મુર્તિને પુનઃ પ્રગટ કરેલ છે, જે હાલ “અવંતિપાર્શ્વનાથ” એવા નામથી જ પ્રસિદ્ધ છે. અત્યારે પણ ઉજ્જૈનમાં મંદિરથી થોડે દૂર મોટા શીવલિંગની સ્થાપના છે, પણ ઉપરોક્ત ઘટના બન્યા પછી તેના પુજારીઓ તે શીવલીંગની પાસે જૈન મુનિઓને જવા દેતા નથી. લોધિ બારમી સદીમાં એક દીવસે મારવાડ દેશમાં ફલોધિ ગામના પાસિલ શ્રાવકે નગર બહાર શુદ્ધ ભૂમિમાં નહીં કરમાયેલ ફૂલના ઢગલાવાળું એક (૫૫) ; J N N N N NNI For Personal and Private Use Only Jain Educationa International PRIPRIN JP N N N N NNNNNNNNNNNNNNNN MAP Page #69 -------------------------------------------------------------------------- ________________ SPARRRRRRRRRRTERRANEARERS છે ઍ જોઇને તે વૃત્તાંત વાદિદેવસૂરિને કહી સંભળાવ્યો. સૂરિએ પણ તે સ્થાને છે જીનબીબ હોવાનું જણાવ્યું. જેથી પાસિલે તે ભૂમિ ખોદાવી એક પાર્શ્વનાથનું બીંબ બહાર કાઢયું, અને સારા સ્થાનમાં પધરાવી તેની નિત્ય ઉપાસના કરવાનું શરૂ કર્યું. તે બીંબ પાસે મુકેલા ચોખા હમેશા સોનાના થઈ જતા હતા. કેટલાક દિવસ સુધી એમ ચાલ્યું, પણ એક દીવસે આ ધનપ્રાપ્તિની વાત પોતાના આગ્રહી પુત્રને જણાવતાં જે સોનાના ચોખા થતા હતા તે દેવપ્રભાવ બંધ થયો. ત્યાર પછી પાસિલે પોતાની પાસે ભેગા થયેલ સ્વર્ણાક્ષતથી નવું જીનમંદિર તૈયાર કરાવી વાદિદેવસૂરિના શિષ્ય મુનિસુંદરસૂરિના હાથે સં. ૧૨૨૧ મહાશુદિ ૬ દિને મહાન ચૈત્યપ્રતિષ્ઠા કરી હતી. વળી શ્રી સોમસુંદર સૂરિજી તો લખે છે કે સં. ૧૨૭૪ ફલોધિમાં મહાપ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. મુલનાયક સિવાયની આ મંદિરની ઘણી મુર્તિઓ શ્રી હીરવિજયસૂરિ, | વિજયસેનસૂરિ અને વિનયસુંદર ગણિના વખતમાં ભરાવેલ છે. નાડુલાઈ, મારવાડમાં સાદરી પાસે નાફુલાઈ ગામ છે, તે નગરની પૂર્વ તરફ સોનગરા ચોહાણનો બંધાવેલ જાના કિલ્લાનો ખંડેર છે. આ કિલ્લાની જેકલ છે ટેકરીને જૈનો શત્રુંજય પર્વત સમાન પવિત્ર માને છે. ચોહાણ કિલ્લામાં સર્વ છે પ્રકારનો જેનોનો હક છે, તથા અહીં જૈનોનું આદિનાથનું પુરાણું મંદિર છે. આ મંદિર માટેનો હેવાલ નીચે લખ્યા મુજબ આશ્ચર્યજનક મળી શકે છે. જે એવું બન્યું છે કે ખંડેરકગચ્છી યશોભદ્રસૂરિ અને એક કાપાલિક યોગીએ પોતપોતાની મંત્રશક્તિ અજમાવવા માટે એવી હરીફાઈ કરી કે મારવાડના પાલાણી ખંડમાંથી (ખેડ નગરથી) પોતપોતાના ઇષ્ટદેવના મંદિર ઉપાડીને નાડુલાઈ લઈ આવવા, અને જે પોતાના મંદિરને સવાર થતાં પહેલાં (૫૬) ತನನನನನನನನನನನನನನನನನನನನನನನ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ peણણણણણણણણaધ્યયણણણણણણણણણ છે જેકલ ટેકરી ઉપર પ્રથમ સ્થાપન કરશે તેની જીત થઈ જાણવી. યશોભદ્રસૂરિ છે { આદિનાથનું મંદિર લઈ આકાશમાં ચાલવા લાગ્યા. કાપાલીક યોગીએ પણ તપેશ્વરનું મંદિર ઉપાડી માર્ગ કાપવો શરૂ કર્યો. બન્ને હરીફો નાડુલાઈ પાસે આવતાં કાપાલિક આગળ નીકળી ગયો, અને નાડુલાઈની ટેકરી ઉપર ચડવા તૈયાર થયો, એટલે યશોભદ્રસૂરિએ કુકડાનો શબ્દ કર્યો, આ શબ્દ સાંભળી કાપાલિક ચમકયો તથા ભ્રમમાં પડ્યો કે શું સુર્યોદય થઈ ગયો?. આ પ્રમાણે વિચાર કરતાં મંત્રવિદ્યાનો વેગ મંદ પડવાથી યશોભદ્રસૂરિ તેની સાથે થઈ ગયા, અને તેજ વખતે સૂર્યોદય થવાથી બન્ને મંદિરો ટેકરી નીચે સ્થપાયા છે. આ દંતકથાના પુરાવામાં નાડુલાઈના લોકો એક દોહરો બોલે છે કે - “સંવત દશ દાહુતરૂં, વદીયા ચોરાશી બાદ; ખેડ નગરથી લાવીયા, નાડુલાઈ પ્રાસાદ. | ૧ |” સોહમકુલ પટ્ટાવલીમાં ઉપલી બીનાને મળતો અધિકાર છે, તેમજ કવિ શ્રી લાવણ્યવિજયજી મહારાજ પણ લખે છે કે, આ મંદિર સંવત ૯૫૪માં યશોભદ્રસૂરિ મંત્રશક્તિથી બીજે સ્થાનેથી લઈ આવેલ છે. તે સૂરીશ્વરે આજ વખતે નાડુલના વતની ચોહાણ રાવલ લાખણના વંશના ચોહાણોને ચુસ્ત જૈન બનાવ્યા હતા, અને તે ચોહાણ જૈનોનું “ભંડારી” ગોત્ર સ્થપાયું હતું. યશોભદ્રસૂરિના મુખ્ય શિષ્ય શાલિસૂરિ પણ ચોહાણ વંશના હતા. અત્યારના મારવાડના બધા ભંડારીઓ પોતાના પૂર્વજ તરીકે રાવલ લાખણને અને આદિ જૈનગુરૂ તરીકે શ્રીયશોભદ્રસૂરિને માને છે. આદિનાથના મંદિરના શીલાલેખ ઉપરથી એવું મળી શકે છે કે, યશોભદ્રસૂરિના શિષ્ય ઈશ્વરસૂરિના ઉપદેશથી આ મંદિરનો જીર્ણોદ્ધાર મંત્રી સાયર ભંડારીએ કર્યો હતો. ત્યાર પછી બીજા બે જીર્ણોદ્ધારો પણ ભંડારી ગોત્રમાંથી થયાનું ઇતિહાસ જાહેર કરે છે. છેલ્લો જીર્ણોધ્ધાર મહારાણા જગતસિંહના રાજ્યમાં સં. ૧૬૮૬ વે. છે શુ. ૮ શનિવાર અને પુષ્ય નક્ષત્રમાં શ્રી વિજયદેવસૂરિના ઉપદેશથી નાદુલાઈના (૫૭) PERSPERRRIERERERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ SIERRRRRRRESERRESTRERTERS જે સંઘ કરાવેલ છે, આ શીલાલેખ પણ ત્યાં મોજુદ છે. જે એક કાળે નાડોલ અને નાડલાઈ બન્ને ગામો એક હશે, પણ અત્યારે Sી તો આ બન્ને ગામમાં ત્રણ કોશનું આંતરૂં પડી ગયેલ છે, અને નાડલાઇની એ પેઠે નાડોલ પણ પ્રાચીન તીર્થ છે. રાણકપુર | મારવાડમાં જોધપુર તાબે સાદરીથી ત્રણ ગાઉ દુર એક વિશાલ ચોગાનમાં કેટલાક જિનમંદિરોનો લત્તો છે. અહીં પ્રથમ રાણકપુર નગર હતું. પંદરમી સદીમાં રાણકપુરમાં ૩૦૦૦ શ્રાવકોના ઘર હતા, અને તેજ પ્રમાણમાં બીજી વસ્તીના ઘરો હશે. અત્યારે ત્યાં જીનમંદિરનો કિલ્લો બાદ કરીએ તો મનુષ્યોને જે નિવાસ કરવા યોગ્ય એક પણ ઘર નથી. એક દિવસે ત્યાંના ધરણ ઓસવાળે સ્વપ્રમાં નલીનીગુલ્મ વિમાન જોયું હતું, તેથી તેણે રાણકપુરમાં સ્વધ્રામાં જોયેલ વિમાન જેવો ૧૪૪૪ થાંભલાની ભુલવણીવાળો નકશીદાર ચોવીશ રંગમંડપવાળો બે મજલાનો ચતુર્મુખી કૈલોકયદીપક પ્રાસાદ કરાવ્યો, અને તેમાં ચાર સૂરિ, નવ ઉપાધ્યાય, તથા ૫૦૦ સાધુના પરિવાર સાથે પધારેલ સોમસુંદર સૂરિના હાથે સં. ૧૪૯૬ માં ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ વખતે ત્યાં ગોહીલ રાજ્ય તપતું હશે, કેમકે શિલાલેખમાં બપ્પવંશ તથા ગોહિલવંશના ૪૦ પેઢીના રાજાઓની નામાવલી આપેલ છે. આ મંદિરના બીજા મજલા ઉપર પણ ચોમુખજી છે, જ્યાં સંવત ૧૫૦૧ થી ૧૫૦૮ સુધીના શિલાલેખો છે. ફરતી ભમતીમાં ૮૪ દેરીઓ છે, જેમાં સંવત ૧૫૪૮ થી ૧૫૫૬ સુધીના શિલાલેખો છે, અહીં એક સાડાત્રણ હાથની મહાવીર પ્રભુની મૂર્તિ 8 છે, જેની ઉપર સં. ૧૬૫૧ મ. શુ. ૧૦નો ઉલ્લેખ છે. (૫૮) ನನನನನನನನನನನನನನನನನನನನನನನನ Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ GRRRRRRRRRRRRRRRRRRRRRRAS મંદિરની નીચેના ભાગમાં ઘણા ભોંયરા છે. જેમાં ઘણી જિનમૂર્તિનો છે સંગ્રહ કાળજીથી સાચવી રખાય છે. મંદિરમાં એક અધુરો સ્તંભ છે, તેને માટે એવી કિંવદંતી છે કેચિત્તોડના રાજાએ ઘરણના રૈલોકયદીપક પ્રાસાદની હરીફાઇથી આ સ્તંભ બાંધવાનો પ્રારંભ કર્યો હતો, પરંતુ તેમ બની શક્યું નહીં અને સ્તંભ અધુરોજ રહ્યો છે. ૫૦૦ વર્ષ પહેલાં આવા હરીફથી શોભતું રાણકપુર ક્યારે ક્યા કારણથી નાશ પામ્યું તે સમજી શકાતું નથી. પણ એ તો માની શકાય છે કે ત્યાંનો પ્રજાવર્ગ પાસેના ગામડાઓમાં ચાલ્યો ગયો છે, કેમકે ધરણનો પરિવાર રાણકપુરથી નીકળી ઘાણેરાવમાં વસવાટ કરી રહ્યો છે, અને અત્યારે પણ તેના પરિવારના માણસો ઘાણેરાવમાં છે. રાણપુરમાં દર વર્ષે ચૈત્ર વદી ૧૦ દિને મેળો ભરાય છે ત્યારે જિનમંદિરનો ધ્વજાદંડ ધરણના પરિવાર તરફથી ચડાવાય છે. રાણકપુરના રૈલોકયદીપક પ્રાસાદનો જીર્ણોદ્ધાર શ્રીહીરવિજય સૂરીશ્વરના 8િ ઉપદેશથી સંવત્ ૧૬૪૭ માં થયેલ છે. મંદિરના ચોકની બહાર નેમિનાથ અને પાર્શ્વનાથના બે નવાં મંદિરો શું છે, જેમાંથી એક ખરતરગચ્છના શ્રાવકે કરાવ્યું હોય એમ લાગે છે. પાર્શ્વનાથની પ્રતિમામાં કમઠનો ઉપસર્ગ, જળધારા અને નાગેઢે ઘારેલ છત્ર અદ્ભુત શોભાને આપે છે. આ બન્ને મંદિરમાં પાંચ ભોંયરા છે. ( કરહડા) ઇ.સ. પૂર્વે ર૯૨માં થયેલ સંપ્રતિ રાજાએ લાખો નવા જિનાલયો કરાવ્યા હતા, તેમાંથી ૯૦૦ જિનપ્રાસાદોનો જીર્ણોદ્ધાર વિક્રમબ્દ ૮૬૧માં જે જ્ઞાનભંડારના સ્થાપક શ્રી જયાનંદ સૂરિના ઉપદેશથી થયો હતો. (૫૯). Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRRRRRRRRRR આજ અરસામાં જયાનંદસૂરિના ઉપદેશથી ઉપકેશગોત્રી શા ખીમસિંધે કરહડામાં પાર્શ્વનાથ પ્રભુનો પ્રાસાદ કરાવ્યો હતો. વળી શ્રી ધર્મઘોષસૂરિના હું ઉપદેશથી ક્ષેત્રપાલને પ્રસન્ન કરી સં. ૧૩૪૦માં ઝાંઝણકુમારે તેનો જીર્ણોદ્ધાર છે કરી સાત માળનું શિખરબંધી મંદિર બંધાવ્યું હતું. આ પ્રાસાદ જીર્ણ થવાથી તે તીર્થને પ્રસિદ્ધિમાં મુકવા ત્યાંના વતનીઓ સારી કાળજી રાખે છે. કરહડા ગામ ચિત્તોડ અને ઉદેપુરની મધ્યમાં છે. કાપરડા પાર્શ્વનાથ જોધપુર તાબે ફલોધી પાસે કાપેડા ગામ છે. ત્યાંના કરડાના ઝાડ નીચે ભુમિમાં એક પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ હતી, જેના પ્રતાપથી જોધપુરના જેતારણ શેઠની લોઢાની બેડીઓ તુટી ગઈ હતી, જેથી તારણ શેઠે ત્યાં સંવત્ ૧૬૭૫માં નવું મોટા થાંભલાવાળું ચાર મજલાનું શીખરબંધી જિનમંદિર બંધાવી તેમાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. આ મંદિરમાંથી બાજરગઢ જવાય તેવું છ ગાઉનું ભોંયરૂ છે. મારવાડમાં એક એવી માન્યતા છે કે, જે વર્ષે કાપરડા પાર્શ્વનાથના મંદિરના શિખર ઉપર મોર બેસે તે વર્ષે દુકાળ પડે. આ તીર્થ પણ આ કાળમાં પૂર્ણ પ્રભાવશાળી મનાય છે. ભોપાવર અહીં ગામથી દુર વૃક્ષની ગીચ ઝાડીમાં એક જીર્ણ મંદિર છે, જેમાં દશ ફુટ છે ઉંચી શાંતિનાથ પ્રભુની ચમત્કારી મૂર્તિ છે. જેનો શરીરનો ભાગ ત્યાંની ભુમિ અને મંદિરના રંગમંડપની સપાટીથી નીચાણમાં છે, જેથી મસ્તકનો ભાગ માત્ર ઉપર સ હોવાથી દર્શન કરનારને તુરત જોઈ શકાય છે. આ મંદિરના ગભારામાં ઘણી વાર થિ એક શાંત શ્વેત સર્પ બેસી રહે છે, જે કોઈને જરાપણ અડચણ કરતો નથી એમ છે ત્યાંના યાત્રિકો કહે છે. (૬૦) Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ grerererererereeeeeeeeeeeeeeeeee મારવાડનું જીરાપલ્લી એક દીવસે બ્રાહ્મણ ગામના ધાંધલ નામના શ્રાવકે સાંભળ્યું કે હંમેશાં એક ગાય દેવીત્રી નદીની ગુફામાં પોતાનું દુધ ઝરી આવે છે, તેથી આ સ્થાનમાં પ્રભાવ છે. એમ જાણી તેની બધી માહિતી પોતાના મિત્રોને-સંઘને કહી સંભળાવી, અને થોડા દિવસ પછી ધાંધલ વિગેરે વ્યવહારીયા ત્યાં આરાધના કરવા બેઠા. તેઓને અધિષ્ઠાયક દેવે સ્વપ્રમાં કહ્યું કે- “અહીં જિનબિંબ છે, તેને તમો જીરાપલ્લીના મહાવીરમંદિરમાં સ્થાપજો” વ્યવહારીયાઓએ બીજે દીવસે તે મૂર્તિ બહાર કાઢી, અને સંવત્ ૧૧૦૯ માં જીરાપલ્લી (જીરાવલી) માં તેની પ્રતિષ્ઠા કરી. એક દીવસે જાવાલના શીખોએ જીરાવલીને ઘેરો ઘાલ્યો, પણ હારીને નાસી જવું પડ્યું. તેથી કેટલાક જાવાલીઓને એમ લાગ્યું કે, અમારી હાર એ થવાનું કારણ દેવત્ર ગુફાવાળી મૂર્તિ છે, તેથી તે મૂર્તિનો નાશ કરવો છે. જોઈએ. આ પ્રમાણે ચીંતવી રાત્રે જિનમંદિરમાં પેસી તેમણે મૂર્તિ ઉપર લોહી છાંટયું, તથા તે મુર્તિના નવખંડ (નવ કટકા) કરી નાસી ગયા. બીજે દિવસે સવારે આ બનાવ દેખી સર્વને ખેદ થયો, જેથી અધિષ્ઠાયક થિ દેવે ઘાંધલને જણાવ્યું કે--તે ખંડ નવશેર ચંદનનથી ચોટાડી સાત દિવસ હું મંદિર બંધ રાખશો તો ઠીક થઈ જશે. આ પ્રમાણેના દેવવચનથી સંઘે પણ તેમજ કર્યું. છ દિવસ સુધી તો દેવાલય ઉઘાડયું નહીં. પણ સાતમે દિવસે કોઈક મહાસંધ યાત્રા કરવા આવવાથી દેવમંદિર ઉઘાડવાની જરૂર પડી, ત્યારે સર્વ જણે ઉત્સુકતાથી જોયું તો નવે ખંડો બરાબર ચોંટી ગયા હતા, છે પણ તેની સાંધો સ્પષ્ટ દેખાતી હતી. આ તરફથી જાવાલમાં અનેક ઉત્પાત થવા લાગ્યા. તેથી ત્યાંના રાજાએ પોતાના સૈનિકોની ભૂલના પ્રાયશ્ચિત્તરૂપ જીરાપલ્લીમાં આવી માથું મુંડાવ્યું. હું ૧ અત્રાગત્ય નૃપોયચેતૂ, સ્વશિરો મુંડયિષ્યતિ (ઉપદેશ સમિતિકા) (૬૧). ಇನನನನನನನನನನಿಸನಿಸನಿನಿಯನನನನನನನ Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ક્ષિણિણણણણણણણણણણણણણણણ છે જેથી જાવાલમાં શાંતિ થઇ. પરંતુ જીરાવલીમાં તો ગતાનુગતિક શરમુંડનની હૈ આ નવી પ્રથા શરૂ થઈ હતી. વખત જતાં આ સ્થાને તીર્થ તરીકે ખ્યાતિ મેળવી, એટલે અધિષ્ઠાયક એ દેવના કહેવાથી જૈન સંઘે નવખંડી જીર્ણમૂર્તિ સિંહાસનની જમણી બાજા સ્થાપીને મધ્યભાગમાં પાર્શ્વનાથની નવી મૂર્તિ પધરાવી હતી. પરંતુ પ્રથમ નમસ્કાર અય્યર્પણ ધ્વજા અને શીરોમુંડન તો જુની દાદાપાર્શ્વનાથની મૂર્તિની સન્મુખ થતા હતા. આ તીર્થ અત્યારે પણ મારવાડમાં દીપી રહ્યું છે * નવખંડા પાર્શ્વનાથ-ઘોઘા. કાઠિયાવાડમાં ભાવનગરથી છ કોશ દુર ઘોઘા બંદર છે, ત્યાં નવખંડા પાર્શ્વનાથની મૂર્તિ છે. તે જિનબિંબની અંજનશલાકા અજીતસૂરિના સમકાલીન મહેન્દ્રસૂરિના ઉપદેશથી સંવત ૧૧૬૮માં શ્રીમાળી નાણાવટી હીરૂએ કરાવેલ તેના નવખંડ થવાનો ઇતિહાસ અમુક અંશે જીરાવલાપાર્શ્વનાથના બનાવ સરખો જ છે. * જીરાવલા પાર્શ્વનાથની મૂર્તિઓ નીચેના ગામોમાં છે. ૧ જગન્નાથપુરીમાં જીરાવલા પાર્શ્વનાથ પ્રભુની અદ્દભુત પ્રતિમા છે. છે (તેના ચિત્ર ઉપરથી તો તે આદિનાથ પ્રભુની હોય એમ જણાય છે.) શંકરાચાર્યજીના વખતમાં આ મંદિર તથા મૂર્તિ વૈષ્ણવ સમાજના કબજામાં જવાથી ત્યારથી તે વૈષ્ણવ તીર્થ તરીકે ખ્યાતિ પામ્યું છે. ઘાણે રાવ, શીરોહી જીલ્લાનું જીરાવલી, આબુ પાસેનું જીરાવલ, નાંદોલ, છે અને જોટાણા પાસે બલોલ; આ દરેક ગામોમાં જીરાવલા પાર્શ્વનાથનું મંદિર છે. જૈન સમાજમાં પ્રતિષ્ઠા, વૃધ્ધસ્નાન, લઘુ શાંતિસ્નાત્રા વિગેરે દરેક માંગલિક કાર્યમાં શ્રીજીરાવલાપાર્શ્વનાથાય નમો નમ: એ મંત્રની અવશ્ય અગત્યતા રહે છેછે ખાસ જરૂર પડે છે. (૨) ನಾಣಿನಿಗಿನಿಗಣಿತನನನನನನನನನನಿತಿನ Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ SERRESTRENAR ER સિદ્ધપુર. સુલતાન અલ્લાઉદીન ખુનીએ રૂદ્રમાળનો નાશ કર્યો ત્યારે તેણે સિદ્ધપુરના પાર્શ્વનાથનું મંદિર તોડવાનો ઈરાદો રાખ્યો હતો, પણ ભોજકોએ અલ્લાઉદીન બાદશાહની હાજરીમાં દીપક રાગ ગાઈ ૧૦૮ દીવા પ્રગટાવ્યા, અને તેજ વખતે એક સર્પ પ્રગટ થયો જે સુલતાન સામે જઈ બેઠો. આ ચમત્કારથી સુલતાને મૂર્તિ તોડવાનું મોકુફ રાખ્યું, અને “આ દેવ તો બાદશાહના બાદશાહ જે સુલતાન છે” એમ કહી ચાલતો થયો. ત્યારથી આ પાર્શ્વનાથનું “સુલતાન પાર્શ્વનાથ” એવું નામ જગજાહેર થયું. સાંપ્રત કાળમાં આ તીર્થનો પ્રભાવ મંદ પડતો જણાય છે. અંતિમ સૂચના. આ તીર્થોનો ઇતિહાસ અવલોકતાં સમજી શકાય છે કે, દરેક પવિત્ર સ્થાનોમાં ઉચ્ચદશાના આદર્શ રૂપ જિનપાદુકા કે જિનમૂર્તિઓની સ્થાપના થયેલ છે. જૈનાગમ પ્રમાણે જિનમૂર્તિનો આદિકાળ શોધી શકાય તેમ નથી, જ છે તેમજ તીર્થપ્રબંધોના કથન પ્રમાણપણ મૂર્તિની રચના અમુક વખત થયાંજ છે શ થયેલ છે એમ કહેવું અશક્ય છે. મળી શકતા પ્રાચીન શિલાલેખો એટલું તો થિ નિર્વિવાદ સિદ્ધ કરે છે કે, મહાવીર નિર્વાણ પછીના ત્રેવીસમા વર્ષથી અત્યાર સુધી જેનોમાં મૂર્તિપૂજા સ્થાયીપણે મનાયેલ છે, પરંતુ તેઓથી પણ વધારે પ્રાચીન શિલાલેખો નહીં મળી શકવાથી એમ તો ન જ કહેવાય કે તેની પૂર્વે જેનોમાં મૂર્તિ પૂજા નહીં હોય. કેમકે શિલાલેખો તો આધુનિક સંશોધકોના આગમો છે, પણ ગણધરપ્રણીત દ્વાદશાંગી વિગેરે ગ્રંથો તો તે શીલાલેખો કરાવનારના પણ આગમો હતા, અને આગમોનો સાર જ અત્યાર સુધી જિનમૂર્તિની ઉપાસના જૈનના શ્વેતાંબર અને દિગંબર એમ બન્ને ફીરકામાં છે પ્રચલિત છે. (૬૩) WWWWWWWWWWWWWગળવાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Z N N N N N NNNNNNNN N N N N N N N N N N N N N N N N N N N NI NINI NI NINI P R R R R R P R R P R R R R R R R R RE NIPPIPIRRRRRRRRRK ચૌદમી સદી સુધી જિનમૂર્તિની વિશાળ સંખ્યા હતી, પણ મુસલમાની યુગમાં તે સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો, જેથી જૈનાચાર્યોએ પોતાનું લક્ષ્ય તે તરફ દોડવ્યું હતું, અને જે જે સ્થાને મૂર્તિની જરૂરી જણાઇ તે તે સ્થાને નવી મૂર્તિઓ સ્થાપી જુના તીર્થોને કાયમ કર્યા છે. આ કારણને લીધે પ્રાચીન તીર્થોમાં પણ સોળમી-સત્તરમી સદીના શિલાલેખો વધુ પ્રમાણમાં જોઇ શકાય છે. વળી આજ અરસામાં મૂર્તિપૂજક જૈનોમાંથી મુસલમાની અસરથીજ હોયની શું ! એમ મૂર્તિને નહિં માનનાર એક વર્ગ નીકળ્યો છે, અને તેનો આદિ પુરૂષ એક ઋષિ હોઇ લોકાગચ્છમાંથી જુદો પડેલ છે. આ વર્ગનું નામ ‘ઢુંઢક (શોધક) જૈન” એવું છે, તેઓ માત્ર મૂર્તિને માનતા નથી-મૂર્તિને દર્શાવનારા આગમપાઠો તરફ ઉપેક્ષા કરે છે, પણ જેમ મુસલમાનો મસીદના પાષાણમય સિંહાસનને માને છે, ક્રિશ્ચિયનો લાકડાના ક્રોસને પૂજે છે, આર્યસમાજીસ્ટો દયાનંદ સરસ્વતિની છબીને નમે છે, તેમ તેઓ પણ સીમંધરસ્વામીવાળી દિશાને તથા લાકડાની પાટને નમસ્કાર કરે છે. કદાચ જૈન તીર્થોમાં પણ જાય છે, તથા પોતાના ધર્મના પ્રવર્તક આદિ પુરૂષના નિવાસસ્થાનને તીર્થ તરીકે માને છે. એકંદરે જૈનો આ હરકોઇ તીર્થો દ્વારા આત્મપ્રગતિનો લાભ મેળવે છે. (૪) Jain Educationa International G C R P R R R R R R R R R R R R PPPPPPP IN N N N N NR For Personal and Private Use Only | Page #78 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only