________________
LAIKINIKINIRANKANAANNNNNNNNNNNNNANANANANAANNNNNNAPAPAPAN
P R
R R R R R R R R R R R R R R R R R R R N N N જીનાલય બંધાવ્યું હતું. તેમાં અતીત ચોવીશીમાં સાગર તીર્થંકરના વારામાં રાજાએ બનાવેલ અને પાંચમાં દેવલોક વિગેરે સ્થાનોમાં અર્ચાયેલ પ્રભુની લેપમય પ્રતિમાને સ્થાપન કરી હતી અને તેની ભક્તિ-રક્ષા
નરવાહન નેમિનાથ
કરવાનું કામ વ્યંતર દેવીને સોંપવામાં આવ્યું હતું. વ્યંતરદેવી પૂર્વભવમાં કુબેર વાસી સોમભટ્ટની અંબીકા નામની પત્ની હતી. તે જંપાપાત્ ખાઇ પામીને નેમિનાથ ભગવાનના શાસનમાં અંબીકાદેવી તરીકે ઉત્પન્ન થઇ
(કોડીનાર) મરણ હતી.
નવું
નેમિનિર્વાણ પછી ૮૦૦૦ વર્ષે કાશ્મીરના નવહંસ રાજાના વખતમાં ચંદ્રશેઠના પુત્ર રતનશાએ પોતાના ભાઇ મદનસિંહ તથા પૂર્ણસિંહની પત્ની પદ્મી અને પુત્ર
કોમલ એમ સમસ્ત કુટુંબ પરિવાર સાથે ગીરનારનો સંઘ કાઢયો હતો. તેણે
અહીંની લેપમય પ્રતિમાને સ્થાને પાષાણની પ્રતિમા સ્થાપી જીર્ણોધ્ધાર કર્યો હતો.
આ ઉદ્ધારમાં મંદિરના દ્વારમાં અંબીકાએ આપેલ વજમતિકામય નેમિજીન બીબની કરી હતી તથા આખા મંદિરના પ્રવેશદ્વાર અને ગર્ભગૃહનો ફેરફાર કર્યો હતો. હાલ તે “રતનશા ઓસવાલનું મંદિર' એવે નામે ઓળખાય છે.
સ્થાપના
મહાવીર સ્વામી પૂર્વે જીર્ણદૂર્ગમાં સમુદ્રવંશીય સુમિલ અને શિલેખાના પુત્રો દેવપાલ અને મહીપાલ રાજા હતા. તેના વંશનો રિપુમલ અહીં મહાવીરસ્વામીની હૈયાતિમાં રાજ્ય કરતો હતો.
કહેવાય
મંદિર
રતનશા પછીતેનો ઉદ્ધાર બારમી સદીમાં થયો હતો. તેને માટે એવું છે કે, સિદ્ધરાજના મંત્રી જાંબાપુત્ર સાજને સં. ૧૧૮૫ માં બૌદ્ધોનું કાષ્ટ કાઢીને નવો જીર્ણોધ્ધાર કર્યો હતો; પરંતુ તેનું સિદ્ધારજ જયસિંહે સ્વાયત્ત
કર્યુ હતું. જેમાં બાર વર્ષની સોરઠની કમાઇના ૧૮૦૭૨૦૦૦૦૦ નાણાંનો ખર્ચ
હતો.
થયો
આ બે સૈકામાં ગીરનાર ઉપર ઘણાં ફેરફારો થયા હતા. જેમાંથી કેટલોક
ત
હેવાલ નીચે મુજબ ઉપલબ્ધ થાય છેઃ
નેમિનાથની ટુંકમાં દ૨વાજા બહાર લેખ છે કે સં. ૧૧૧૫ ચૈ. શુ. ૭
(૧૭)
JIJIJIJIJIJN N N N N N N N N N N NN
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International