Book Title: Jain_Satyaprakash 1953 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521698/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . जन सत्य આ પહેલા ચીમનલાલ ગોકળદાસ શાહ તા. ૧૫-૫-૫૩ : અમદાવાદ વર્ષ ૧૮: અંક: ૮] [ ક્રમાંક : ૨૧૨ ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIRI SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. Ph. : (079) 23276252 23276204.05 Fax (079) 23276249 For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषय-दर्शन લેખક ? અંક: વિષય : ૧. વષીતપને મહિમા : ૨. ઈશ્વરીતત્ત્વ : : ૧૨૧ પૂ આ. શ્રી. જંબુસૂરિજી મહારાજ શ્રીયુત વસંતલાલ . કાંતિલાલ શેઠ, બી. એ. શ્રી. જયભિખુ પૂ. ૫. શ્રી, ધુર'ધરવિજયજી -: ૧૨૭ : ૧૨૫ ૩. શ્રી. મહાવીર અને ગોશાલક : ૪. સમરાઈશ્ચકહા-પરિચય ૫. સાહ રાજસી રાસકા - અતિહાસિક સાર –શ્રી, મેઘ મુનિરચિત : ૬. પટ્રદર્શનિયાકે ૧૦૨ નામ : ૭. સાભાર સ્વીકાર : : ૧૩ 9 શ્રી. ભંવરલાલજી નાહટા શ્રી. અમરચંદજી નાહટા : ૧૪૨ ટાઈટલ પેજ ત્રીજુ" ACHAPA SRI NAHAVIA oba Gand *. [ 0 7., [ અનુસંધાન પેજ ૧૨૨ થી ચાલુ ] કરાતા મહાન વષીતપ જ છે. આ તપમાં ભગવાન શ્રી. ઋષભાદિ જિનવરોનું' જે ધ્યાન વગેરે સેવાય અને તીર્થાધિરાજ શ્રો, સિદ્ધગિરિજીની પતિત પાવની યાસેવા આદિ કરાય તેનાથી આભ્યતર તપને પણ અંતરાત્માને લાભ મળે છે, ખુદ શ્રી. જિનેશ્વર ભગવાનાએ પણ તપ સેવવામાં શરીરની સુકામલતા કે પ્રમાદ--બાળસૂને આડે આવવા દીધાં નથી. તો આજની પ્રજાએ પણ આ તો કેવલ બ્રહ્મતપ છે, અથવા શરીરને કષ્ટ છે ' એમ સમજી તપમાં આળસુ કે પ્રમાદી બનવું જોઈએ નહિ. શ્રમ વિના સિદ્ધિ નથી. આત્માની અનન્ત ઋદ્ધિની સિદ્ધિ જો તમારે કરવી હશે તો તપને શ્રમ પણ શરીરને આપે પડશે જ. ભાગમાં પડીને શરીર પા૫સાધન બને તેના કરતાં તપશ્ચર્યા સેવીને શરીર ધર્મ સાધન બને તે જ હિતાવહ છે. અરે, તે જ આ તુચછ શરીરનું ઉચ્ચ ફેલ છે. એવી કોઈ સિદ્ધિ નથી કે જે તપથી સિદ્ધ ન થાય. દેવ દાનવ પણ તપની અનન્ત શક્તિ આગળ નમી જાય છે, જીવને મહાબંધન રૂપ ઈધરઉધરની ઈરછાઓને નિરોધ– કાવટ આનાથી થાય છે અને આત્માની દિગ્ય સહન શક્તિને અજબ વિકાસ થાય છે. અંતે શ્રી, વીતરાગ દેવાની આજ્ઞાને શ્રદ્ધાપૂર્વક તપમાં અશ્વ દૂમ, ક્રોધાદિકનાં કલ'ક દૂર કરીને ક્ષમા તથા સમતાને પોતાના પ્રાણ બનાવીને, આવા મહાન પ્રભાવી-વિત વિદારકમંગલકારી-શાસનના સુવિહિત તપ આદરવામાં સૌ કોઈ પ્રવીણ બની એ જ શુભેચ્છા. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir iii છે # અ છે. अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ : ૨૮ | વિક્રમ સં. ૨૦૦૯:વીર નિ. સં. ર૪૭૯: ઈ.સ. ૧૯૫૩ માં અંક: ૮ || હિ૦ વૈશાખ સુદિર: શુકવાર: ૧૫ મે || ૨૨ વર્ષીતપનો મહિમા લેખક –પૂજ્ય આચાર્ય શ્રી વિજયજંબુસૂરિજી આ અવસર્પિણીકાલના પ્રથમ તારક, પ્રથમ ઉપકારક, પ્રથમ નરપતિ, પ્રથમ તીર્થ. પતિ શ્રી. યુગાદિદેવ થયા હતા. તેમના પિતાનું નામ નાભિ કુલકર અને માતાનું નામ મરદેવી હતું. તેમનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય હતું. પંચ (અવન-જન્મ–દીક્ષા-જ્ઞાન અને નિર્વાણ) કયામુકમય તેમનું જીવન અતિપવિત્ર હતું. જોકકલ્યાણ અર્થે તેમણે ગૃહવાસમાં હતા ત્યારે ઉચિત પ્રજાવ્યવહાર પ્રવર્તાવ્યા હતા અને સંસારત્યાગ કર્યા પછી શ્રેષ્ઠ એ ધર્મ વ્યવહાર માર્ગ પ્રવર્તાવ્યો હતો. તે સમયે યુગલિક લેકેન વિનય જોઈને ઇન્દ્ર પિતાના વૈશ્રમણ દેવને આજ્ઞા આપીને વિનીતા નગરી વસાવી હતી, જે પછીના કાળમાં અયોધ્યા તરીકે ઓળખાવા લાગી. આ ભગવાનનાં નામ આદિદેવ કિંવા યુગાદિદેવ, ઋષભદેવ, પ્રથમ નરપતિ, પ્રથમ ભિક્ષાચર, પ્રથમ તીર્થપતિ, એમ પાંચ હતું. વર્ષીતપને મહિમા આ પ્રભુના તપમાંથી પ્રગટ થયેલ છે. ભગવાનને દેવી સુમંગલા અને સુનંદા નામની પત્નીઓથી શ્રી. ભરત ને શ્રી, બાહુબલિ આદિ સે પુત્ર થયા હતા. તે સર્વને દેશ-રાજ્ય વહેંચી આપીને તથા પૃથ્વીતલના દારિદ્રય દાવાનલને બુઝવવા માટે દીન, અનાથ આદિ લેકેને એક વર્ષ સુધી અવિરત દાન (વર્ષીદાન) આપીને ભગવાન કહષભદેવે ૮૩ લાખ પૂર્વ પછી, મહાભિનિષ્ક્રમણ આદર્યું–અર્થાત કઠોર કર્મો જીતીને ધર્મતીર્થ પ્રવર્તાવવા માટે પરમપાવની દીક્ષા લીધી, તે દિવસ ફાગણ વદ ને હતો. ભગવાનની સાથે કચ્છ, મહાક૭, આદિ ૪૦૦૦ પુરુષોએ પણ દીક્ષા લીધી હતી. લોકે તે વખતે ઘણું સુખી હતા. ભીખ માગવાનું કે ભીખ આપવાનું કેઈ સમજતા ન હતા. જૈન દીક્ષામાં તે નિદોષ ભિક્ષા મેળવવા દ્વારા જ સંચમને નિર્વાહ શકય બને છે. ભગવાનને દીક્ષા લેતી વખતે છઠ્ઠને તપ હતા, પારણે ભિક્ષા લેવા ભગવાન નીકળ્યા ત્યારે લે કે તેમને આપવા માટે હાથી-ડા–વસ્ત્ર-અલંકાર-હીરા-મણિ-માણેક-સુવર્ણ-કન્યા વાહન For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ -આદિ ધરતા. ભગવાનને આમનું કાંઈ ખપે નહિ. ભગવાન અદીનભાવે પાછા ફરતા અને મૌનભાવે તપવૃદ્ધિ કરતા. “મારે આ જોઈએ છે કે, તમારે આ આપવું જોઈએ ' વગેરે કશું કઈને કહેતા નહિ. આમ જ ચાલવા માંડયું. નિર્દોષ અન્ન-જલ મળવાના અભાવે ભગવાન ભૂખ, તરસ સહન કરવા લાગ્યા, પરંતુ કચ્છ-મહાક૭ આદિ સાધુઓથી તેમ થઈ શક્યું મહિ, તેઓ સઘળા ગંગાકાંઠે ભગવાનનું ધ્યાન કરતા તાપસે થઈ ગયા. ભગવાન તો તેજસ્વીપણે તપોવૃદ્ધિ કરતા ગ્રામાનુગ્રામ વિચરતા હતા. એમ કરતાં તેર માસ અને નવ દિવસ થયા. વૈશાખ સુદ ૩ ને દિવસે ભિક્ષા માટે પ્રભુ હસ્તિનાપુરમાં પધાર્યા. રાજમાર્ગ ઉપર લેકેને કોલાહલ થવા માંડ્યો-“ભગવાન કઈ લેતા નથી-લેતા નથી એ સમયે ત્યાં ભગવાનના પુત્ર શ્રી બાહુબલિ રાજાના પુત્ર સોમપ્રભ રાજા રાજ્ય કરતા હતા. તેમના પુત્ર શ્રેયાંસકુમારે રાજમહેલના ઝરૂખામાંથી ભગવાનને જોયા અને જોતાંની સાથે તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. ભગવાન સાથેના પિતાના પાછલા ભા. શ્રેયાંસને સાંભરી આવ્યા. તેઓ સાધુતાના આચાર સમજી ગયા. તે જ વખતે ત્યાં કાઈક આવીને શ્રેયાંસકુમારને ચેખા તાજા શેરડી રસથી ભરેલા ઘડા ભેટ કર્યો. શ્રેયાંસકુમારે દોડી જઈ ભગવાનને વિનંતી કરી. ભગવાને નિર્દોષ શિક્ષા જાણ પોતાના હાથ ધર્યા. શ્રેયસે તેમાં શેરડી રસ વહેરાવી ભગવાનને પારણું કરાવ્યું. એક બિન્દુ પણ હાથમાંથી નીચે પડવું નહિ. અને ભગવાને રસ વાપી તે કઈ ચર્મચક્ષુથી જોઈ શકયા નહિ. ત્યાં વસુધારા, નિવૃષ્ટિ આદિ પાંચ દિવ્યાં પ્રગટ થયાં. વૈશાખ સુદ ૩ની તિથિ પણ અક્ષય તૃતીયાના મહિમાવાળી બની. બસ, આ છે વર્ષીતપને અને સુપાત્ર દાનનો આદિ ઇતિહાસ. ભગવાન રાષભદેવથી વર્ષીતપ શરૂ થશે અને શ્રેયાંસકુમારથી ગૃહસ્થાએ સાધુઓને નિર્દોષ આહારાદિ વસ્તુઓનું દાન કેમ કરવું તે શરૂ થયું. ભગવાનને દીક્ષા લીધા પછી તરત જ આ મહાન તપશ્ચર્યા થઈ તેના અનુસ્મરણમાં આજે શ્રી જેન સંધમાં કેટલાયે કાળથી વપતપ કરાય છે અને પારણે શેરડી રસ ગ્રહણ કરાય છે. (કેટલાક લોકે એકસો આઠ ઘડાનું પારણું માને છે પણ તેને કેરું આધાર જણ નથી) ભગવાન તે ફાગણ વદ આઠમથી બીજા વર્ષના વૈશાખ સુદ બીજ સુધી તદ્દન નિરાહાર રહ્યા હતા. આ કાલમાં એવી સંધયણ-શરીર શક્તિ નહીં હોવાથી વયમાં એકાંતરે બિયાસણું વગેરે કરાય છે. ઘણા તપસ્વીઓ તે છઠ્ઠને પારણે છઠ્ઠ અને અઠ્ઠમ ને પારણે અઠ્ઠમ અને તેથી પણ વધુ કરતા જણાય છે. ઘણા લોકો ઉપરાઉપરી ચાલુ વર્ષીતપ વર્ષો સુધી કરતા હોય છે. ધન્ય છે એ તપસ્વીઓને! ધન્ય છે એ જૈન શાસનના આધારને 1 કર્મને તપાવે તેનું નામ તપ. નિકાચિત કર્મોને પણ વિખેરી નાંખવાનું તેનામાં પ્રબલ સામર્થ્ય રહેલું છે. યુગાદિદેવના શાસનમાં ઉત્કૃષ્ટ વર્ષીતપ વર્તતા હતા, મધ્ય બાવીસ જિનેશ્વરના શાસનમાં આઠ મહિનાનો તપ હતું, અંતિમ પ્રભુ મહાવીરના શાસનમાં છ માસિક તપ વર્તે છે. લાગટે છ મહિનાના તપની શક્તિના અભાવે પણ જેમાં છ મહિનાથી છે વધુ ઉપવાસ બંધ મુખે કરવાને લાભ મળતા હોય તે તે એક માત્ર આ અનુસ્મરણમાં [ જુઓ અનુસંધાન ટાઈટલ પેજ બીજું ] For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇશ્વરીતત્વ — લેખક -શ્રીયુત વસંતલાલ કાંતિલાલ શેઠ બી. એ. પશ્ચિમ એ ભૌતિકવાદનું પિયર ગણાય છે. જડવાદ તેમની જીવનરચનામાં લકવાના દર્દી જેમ સંતાપ ઉત્પન્ન કરી રહ્યો છે એવી આપણી માન્યતા છે. આ લેખમાં પશ્ચિમના થોડાક મહાન પુરુષોના ઈશ્વર સંબંધી વિચાર વ્યિા છે. ઈશ્વર નજીક જવાના તેમના પ્રયત્ન માત્ર પૂર્વના સંસ્કાર કે જન્મગત અંધશ્રદ્ધા રૂપ જ નથી. તેઓ જીવનભરના મંથનકાળ પછી આ વિચારે પહોંચ્યા છે. તેથી તેમની જેવી તેવી ઈશ્વરભક્તિ પણ લુખ્ખી સૂકી નથી. પરસેવાની અથાગ મહેનતનું દુઃખ કયારેય લુખ્ખું નથી હોતું. તેમાં જીવનની લાલીને અનુપમ સ્વાદ હોય છે. આટલી પૂર્ણ ભૂમિકા પછી આ લેખનું તાત્પર્ય સમજવું કદાચ સુગમ થશે. માનવીની વિચારશક્તિ સહેજે જીવનના સ્થલ પડળો ભેદે છે. રોજની જરૂરિયાત ને સુખસગવડથી અસંતુષ્ટ બની દૂર-સુદૂરની અસ્પષ્ટ લહરીથી કંપાયમાન બને છે ત્યારે તેને સમજાય છે કે માનવ પિતે સંપૂર્ણ નથી. માનવથી કશુંક વધુ મહાન ને વધુ સમર્થ એવું અગમ્ય બળે વિશ્વ સૌની જીવનશક્તિરૂપ બની રહ્યું છે. સુદ્રતાની આંખ સામે પહેલવહેલીવાર ત્યારે વિરાટનું પ્રગટ દર્શન થાયું છે. અંધારી દુનિયા રિબાય છે-સડે છે–ભાગે છે ને તૂટીને ટુકડા બને છે ત્યારે-કેઈક પુણ્યાત્મા ક્ષિતિજ પર પ્રકાશનાં ગુલાબી કિરણાની રમ્ય સુરાવલી સાંભળે છે–ને દુનિયા તેને થાક ઉતારે છે-સહજ સ્મિત કરે છે ને કમર બાંધીને નવી યાત્રાનો પ્રથમ પગલાં ઉપાડે છે. આ “પ્રકાશ' એ વિશ્વની પરમશક્તિ છે. સૌ કેઈ જેઓ પર્વતની દુ:સાધ્ય ઊંચાઈ પર જીવનયાત્રાને દોરી ગયા છે તેઓએ માનવાત્માથી. કશુંક વધુ શક્તિશાળી, વધુ સુંદર, વધુ સુખમય એવું ઈશ્વરીતત્વ શેખ્યું છે. ધર્મગુરુ સેંટ પેલ તે તત્ત્વને વિષે કહે કે-“We live and move and have our being in it.” આપણે એ પરમ તત્વમાં જ જીવીએ છીએ, ફરીએ છીએ કે આપણું સંપૂર્ણ અસ્તિતવ એ તત્ત્વથી જ વીંટળાયેલું છે.” ધર્મગુરુ એટલે જ એ પરમન્નક્તિને પ્રકાશક એ તેનું વર્ણન કરે તેમાં શું આશ્ચર્ય ! વિજ્ઞાનવીર ડાર્વિન લો. એ ધર્મને વિરોધી હતો. છતાં એ પણ કોઈ જુદી જ ભાષાના જુદા જ ભાવથી એ પરમ તત્વને સ્વીકારે છે. પરમાત્મા એટલે મહાન છે કે માનવી ગમે ત્યાં નાસીને સંતાઈ જાય પણ પરમાત્માની ઝાલેલી આંગળીઓ તે તે છડી જ શકતો જ નથી. ડાર્વિન તેના “The Descent of Man” માં લખે છે કે- This Grand Sequence of events the mind refuses to accept as a result of blind chance. I conclude that there is Purpose--a directive power behind it.—-અર્થ કે, વિશ્વ ઈતિહાસના અગણિત પ્રસંગે એ માત્ર આંધળા અકસ્માતનું પરિણામ નથી. તેની પાછળ સંચાલન કરતી શક્તિ છે–એક મહાન હેતુ છે. એ હેતુ હોય કે ન હોય—એ સંચાલન કરતી શક્તિનું સ્વરૂપ ગમે તે હેય-વિજ્ઞાનવાદી તીણ બુદ્ધિ પણ કેવળ ભૌતિક જગતની For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ ) શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ સ્થૂલ મર્યાદાઓથી અસંતુષ્ટ રહે છે. આવી સ્થૂલ મર્યાદા માનવ આત્માને અત્યંત અકળામણુ કરનારને ગુંગળાવનાર લાગે છે. માનવી સમજે છે કે આ દુનિયા દેખાય છે તેટલી જ નથી, કશુંક છુપાયું છે, જે પરમ મહાન છે, ખૂબ જ મહાન અને ખૂબ જ દૂર છે. હવે કવિ લઈએ. કવિ તે ખધે પ્રેમ જ જીવે. રસ્તા પર જતાં ગાઠિથી માંડીને તે બગીચામાં ઊગતાં ફૂલ-છોડ એ બધુ તેને તે પ્રેમનું જ જીવનપેાષક તત્ત્વ લાગે. આથી ઈશ્વરને પણ તે પ્રેમ સ્વરૂપ લેખે, મહાકવ ડાન્ટે એ પરમ તત્ત્વ વિષે લખતાં કહે છે– "It is a Vision of Love that moves the Sun and Stars. ! સૂર્ય ચંદ્ર ને તારાને કુદડી ફેરાવતી એ પ્રેમષ્ટિ છે. કવિ શૈલી પણ લખે છે.—‹ It is Vision of that Light of Love whose smiles kindles the Universe." એ એક એવી પ્રેમદષ્ટિ છે જેના સ્મિતથી સૃષ્ટિ પ્રકાશિત અને છે, કવિ સૃષ્ટિમાં પ્રેમને શાધે છે તે પ્રેમમાં આ ઈશ્વરને શેષે છે. કવિ વર્ડ્ઝવર્થ માત્ર એક નજીવા ફૂલને જોઈ એવા વિચારમાં ખાવાઈ જતા કે તે વિચારો ાંસુખોથી પણ ન સ્પશી શકાય—thoughts that do often lies too deeps for tears. સામાન્ય ફૂલ સાથે પણુ વર્ડ્ઝવર્થ કવિ આટલા પ્રેમમાં હતો તો પછી તેને ઈશ્વર પ્રેમસ્વરૂપ હોય તેમાં શુ આ । કવિ તેા હૃદયની પવિત્ર મિએ દ્વારા સૃષ્ટિના રહસ્યભંડાર ખાલવા માગે છે, પણ જે એમ માને છે કે મ ંદિર, કારખાના તે દુકાનોથી ભરેલ આ દુનિયા માત્ર ગેસના ગાઢારૂપ નિહારિકામાંથી રાસાયનિક ક્રિયા-પ્રક્રિયાથી થઈ તેને ઈશ્વર વિષે કહેવુ' છે ? શુ' તે પણ આ જડસુષ્ટિમાંથી કશાક એવા મધુર વીણાના સૂર સાંભળી શકયા છે કે જેથી તેમની આંખમાં ભક્તિનાં બે ચાર આંસુ આવી ગયાં છે? હા, જીવા આ Kepler કેપ્લર મહાન ખગોળશાસ્ત્રી. ખેંગાળશાસ્ત્રના નિયમો પાછળની 'કગણિતની સંવાદિતા શોધી કાઢી ત્યારે તે ખેાલેલા− Almighty Gol | These are thy thoughts. I am thinking after thee ! '—હે સર્વ શક્તિશાળી ઈશ્વર ! આ આકાશના તારાઓ તે આ સધળુ' એ માત્ર તારા વિચાર છે, હવે હું તારા વિચાર કરતા થયો છુ. ઈશ્વરનું સ્વરૂપ સૌને જુદું જુદું જવુ' છે. છતાં ઈશ્વર વિના કાઈ ને ચાલ્યું નથી. જીવન સહેજ પણ નૈતિક ઉત્થાન કરે છે. ત્યારે તેને પરમાત્માની આંગળી પકડીને ઉપરથી ટેકા લેવા જ પડે છે. અજ્ઞાતવાદી હુટ સ્પેન્સર હ્યા. તેના “ First Principles' માં લખે છે કે, સૌ કારણેાનું અંતિમ કારણુ (uncaused cause ) શ્વિર છે. “ ન્યૂટન તેના ( principia ) પ્રીન્સીપીયામાં એ તત્ત્વને “ necessary existing being who is always and everywhere. સ કાળે, સ સ્થળે અનિવાર્યપણે જે વિદ્યમાન છે તે તત્ત્વને ન્યૂટન શ્વિર ગણાવે છે. પ્રશ્નલ નવલકથાકાર થામસ હાર્યા તેની નવલકથા Dynasts માં શ્વરને કઠપૂતળીને દ્વારીઓથી નચાવનાર નાટકને મેનેજર-સ્ટેજ મેનેજર કહે છે, “ Stage manager of a puppet show '' તે લખે છે-વાદળીમાં પાણી વ્યાપે છે તેમ તે બધે વ્યાપે છે. હસ્તે લખે છે કે- I am far more sure of the realities of mind than ok anything else whatsoever, '' કે ખીજાં બધાં પૌદ્ગલિક અસ્તિત્વ કરતાં મનના અસ્તિત્વને હું વધુ માનુ છુ. 19 [ જુઓ : અનુસધાન ટાઈટલ પેજ ત્રૌજી' ] For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. મહાવીર અને ગોશાલક લેખક : શ્રી. જયભિખ્ખું સત્યની તિતિક્ષા કાજે માનવી સર્વસ્વ ફગાવી દે, એવા ઉત્સાહભય એ દિવસે હતા. એવા દિવસોની એક સુંદર સવારે, અષાઢનાં વાદળો હજી ગઈ રહ્યાં હતાં ત્યાં એક તેજસ્વી જુવાન આવીને શ્રી મહાવીર વર્ધમાન સામે ઊભે રહ્યો. * ગઈ રહેલાં વાદળે વરસી પડવાં, અને પેલે જુવાન શ્રમણ મહાવીરના ચરણમાં નમ્યો, વઘો ને બોલ્યા “હું ગોશાલક, આજીવિક સંપ્રદાયને આચાર્ય, અનેક શિષ્ય–સેવકને આરાબ, હૈ શ્રમણ ! તમારે શિષ્ય થવા ચાહું છું. રાજવંશો જેવું રૂપ, ચક્રવર્તી જેવું તેજ ને બહસ્પતિ જેવી તમારી વાણી સાંભળી પ્રસન્ન થયો છું. હું પ્રત્રજિત થવા ઈચ્છું છું. મારે શિષ્ય તરીકે સ્વીકાર કરે. જીવનના અકળ પડદા આપની પ પાસના દ્વારા ભેદવા ઈચ્છું છું.” શ્રમણ મહાવીર ફરી ફરીને એ તરુણ તપાવીને નીરખે. ફાટફાટ થતી તરુણાવસ્થા હતી. અખિમાં અભયની જ્યોત હતી. એક પર દઢ નિશ્ચયની રેખા હ. ભાલ પર કર્તવ્યપરાયણતાનાં ત્રિપુંડ્ર ખેંચાયાં હતાં. જીભ પર પાંડિત્ય હતું. વાણીમાં જ્ઞાનની તૃષા હતી. “વત્સ! હું તારે શિષ્ય તરીકે સ્વીકાર કરું છું. આત્મવિલેપન એ જ આત્મવિજયની ચાવી છે. વૃક્ષ થવા ઈચ્છનાર બીજને પહેલાં પૃથ્વીમાં દટાવું પડે છે.' શ્રમણ મહાવીર બંસીન જેવા સ્વરમાં પોતાના ઉપદેશને સારમાત્ર કહી દીધું. શ્રાવસ્તી નગરીના નાલંદાપરાની વણકરશાળામાં આ અદ્દભુત ઘટના ઘટી ગઈ. એક તિમાં બીજી વિભૂતિ વિલીન થઈ ગઈ. શ્રમણ મહાવીરના સંસારત્યાગને હજી બીજું જ ચોમાસું હતું. એમની તિતિક્ષાને રાહ લાંબો હો, એકાકી હો, એમાં આ નરબંકે સાથી સાંપડી ગયે. ગોશાલક વિનયી શિષ્યની પ્રતિમતિ બન્ય; ગુરુની ચરણરજ બની ગયો, શ્રમણ મહાવીરના દેહને પડછાયે બનીને ફરવા લાગ્યા. શિષ્યની ઉગ્ર સાધના, અપૂર્વ અર્પણુભાવ જઈ ગુરુ સોળે કળાએ ખીલી નીકળ્યા. રહસ્ય માટે અંતરનાં કમાડ એમ ને એમ ખૂલી જવા લાગ્યાં. વણકરશાળાને નિવાસ પૂરો કરી ગુરુ શિષ્ય નીકળ્યા. ગુરુની અગમવાણીના ઉત્સાહી ગોશાલકે સ્વાભાવિક પ્રશ્ન કર્યોઃ “આજે મને કે આહાર મળશે?' ઊતરી ગયેલું ધાન મળશે. ઉપર દક્ષિણમાં બે તબીઓ મળશે, ગુરથી પણ સ્વાભાવિક રીતે કહેવાઈ ગયું. . ગોશાલકને ગુરુવાકયને કસરીએ કરવું હતું. ઘણું રખાષા, પણ આખરે તે મળવાનું હતું તે મળ્યું. ગોશાલક અપાર શ્રદ્ધાથી શ્રમણ મહાવીરને ચરણકિકર બની રહ્યો, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬ ] શ્રી. જેને સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ આ ગુરુ-શિષ્યની જેલી અત્યારે જેને આપણે ચમત્કારો કહીએ છીએ એવા એ કાળના સામાન્ય અનુભવજ્ઞાનની કસોટી કરતી પ્રવાસ ખેડવા લાગી. એકદા માર્ગમાં ગોશાલકને સુધા લાગી. નજીકમાં ગોવાળો ખીર રાંધતા હતા. ભડભડ બળતા ચૂલા પર માટીના પાત્રમાં એ તૈયાર થઈ રહી હતી, ગુરુદેવ! એ લેકે પાસેથી ખીરની ભિક્ષા લઈ આવું?' શિષ્ય ગુરુની આજ્ઞા ચાહી. ગુરુએ પિતાનાં આંતર-બાહ્ય શિષ્ય માટે ખુલ્લો મૂક્યાં હતાં. એમણે કહ્યું: “ખીર નહિ થાય, હાંડલી ફસકાઈ જશે, મહેનત માથે પડશે.' અને ખરેખર, પ્રચંડ અગ્નિમાં લોહપાત્ર ગળી જાય એમ, હલી ફસકાઈ ગઈ. ગાલક ગુરુગમ પર વારી ગયો. એ નમ્ર, વિનમ્ર, અતિનમ્ર શિષ્ય બની રહ્યો, પિતાની જાતને ભૂલી ગયે. નહિ તે એ પણ એક સંમાન્ય વ્યક્તિ હતા. એક સંપ્રદાયને નેતા હતા. પણ સત્યની ખોજ માટે તે માણસે ખવાઈ જવું પડે ને ! ગઈ કાલને પૂજનીય અપ્રતિ સ્પર્ધય ગોશાલક આજ નહતા. પહાડ કંકર બની ગયો હતો. એણે પિતાનું આત્મવિલેપન કર્યું હતું. પણ રા પિતાની જાત માટે ગર્વ ભલે અપ્રશસ્ત હય, પણ સમર્થ ગુરૂગમને ગર્વ કંઈ અસ્થાને નહેતે ને ! એક સ્થળે ભિક્ષા માટે જતાં દુકાનદારે ગમે તેવા હલકા શબ્દ વાપરી અપમાન કર્યું ! પિતાના આરાધ્ય ગુરુ માટે એ ઘસાતા શબ્દો છે, આથી કપાયમાન થયેલા ગોશાલકે કહ્યું: મારા ગુરુની આણથી કહું છું કે તારા જેવા હૈયાબળેલાની હાટડી પણ બળજે.” શબ્દોમાં પણ અપૂર્વ સામર્થ છે. એ શબ્દ અંતરની આહના હતા. એ આહ આગરૂપે પ્રત્યક્ષ થઈ. ખરેખર, દુકાનદારની હાટડીમાં કયાંકથી આગ લાગી. પોતાના ગુરુના નામ સામર્થ્ય પર ગર્વ ધરતે તરુણ તપસ્વી પાછો ફર્યો, સાભિમાન સર વૃત્તાંત ગુરુને નિવેદિત કર્યો. ગુએ તે એવા અભિમાનને પણ પાપ-વ્યાપાર કહ્યો. શિષ્યની ગુરુપરાયણતા આથી વિશેષ રાગભરી બની. એના સ્વભાવનું આકર્ષણ સાત્વિકતા કરતાં શક્તિ તરફ વધુ ઢળતું. માર્ગમાં ભગવાન પાર્શ્વના સાધુને મળ્યા. તેઓએ શરીર પર વસ્ત્રાદિક ધાર્યા હતાં. ગુરુનું માહાસ્ય વધારવા ગોશલ એમની સાથે લડી પડ્યો, ને તેઓ તરફ તુછ ભાવ બતાવતા કહેવા લાગ્યોઃ અરે મુનિઓ ! તમે વસ્ત્રાદિની ગ્રંથિ ધારણ કરે છે, તે તમારી જાતને નિગ્રંથ કહેવરાવે છે? જુઓને, આ શ્રમણ ભગવાન મહાવીર મારા ગુરુદેવ ! વસ્ત્રમાં તો શું-શરીરમાં પણ તેમને મમત્વ નથી ! એ સાચા નિર્મથ છે.” પેલા મુનિઓ પણ કંઈ ઓછા ઊતરે એવા નહતા. બંને વચ્ચે ઠીક ઝપાઝપી થઈ. સત્ય તરફને આવેશ અને સ્વભાવની પ્રકૃતિગત તીખાશ સાધક શિષ્યમાં વારંવાર પ્રગટ થતી. ગુરુ પણ સાધક શિષ્યને આવેશ અને તીખાશ દૂર કરવા મૂંગા મૂંગા નવા નવા પ્રયોગો કરતા. સત્યની ભાષા મૌન છે, એ શિષ્યને દર્શાવવા બંને મૌન લઈ એક સ્થળે રહ્યા. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક : ૮] શ્રી, મહાવીર અને ગોશાલક [ ૧૨૭ સરહદ પરનું એ સ્થળ હતુ: ચારા, જકાતખારા ને જાસૂસાને સદા ભય ત્યાં રહેતા, કુશળ કાટવાળ સિપાહીઓની ટુકડી સાથે આ પ્રદેશની રક્ષા માટે રહેતા. એણે એકાંત સ્થળમાં, ચૂપચાપ બેઠેલા આ બે જુવાનિયાઓને જોયા. કાટવાળે બંનેને પકડવા ને પૂછ્યું: “ક્રાણુ છે ? કાંથી આવે છે ? ' Acharya Shri Kailassagarsuri Gyanmandir અને મૌનની પ્રતિજ્ઞાવાળા હતા. પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન તૂટે! તેમાંથી એકે યે જવાબ ન આપ્યા. 1 પા જાસૂસ લાગે છે; ' કાટવાળે કહ્યું ને સિપાઈઓને આજ્ઞા કરી કે એમની ખાખડી બધ છે, એને ખાસવાના ઉપાય કરવા જોઇ શે. બન્નેને કૂવામાં ઊંધે માથે ટાંગી ડૂબકી ખવરાવા, આજ્ઞાતા તરત અમલ થયેા. બંનેને દોરડાં બાંધી કૂવામાં ટાંગવામાં આવ્યા, પણ મૌન અખંડિત રહ્યું. એ વખતે કેટલીક ભિક્ષુણીએ ત્યાં ચઈ તે નીકળી, તેઓએ રાજા સિદ્દાના પુત્ર તરીકે મહાવીર વધુ માનને પિછાણ્યા. કાટવાળ શીધ્ર પથો ને ચાઢ્યા ગયા. ગુરુ અને શિષ્ય મુક્ત થયા. ગુરુએ પ્રસન્ન વદને શિષ્યને પ્રશ્ન કર્યાં, વત્સ ! તું કેવી રીતે આવી વિપત્તિમાં પણ મૌન જાળવી રહ્યો ?' ગોશાલકથી આ ન સહેવાયું. એણે ત્યાં જઈ ઉચ્ચ મેાક્ષમાગ નથી, કંઈક સમજો, સાચુ' સમજવું હોય તા શિષ્યે કહ્યું : ગુરુદેવ ! મને આપ વિષે વિશ્વાસ હતા, મને સપૂર્ણ ખાતરી હતી, કે જ્યાં સુધી હુ' આપની સાથે છુ, ત્યાં સુધી કાઈ મારુ અનિષ્ટ નહિ કરી શકે !' સાધનાના દુ†મ પથ પર આગળ તે શિષ્ય પર ગુરુતે અપૂર્વ ભાવ થયા, તે આગળ કદમ ભરતા ગયા. ગુરુનાં તપ, જ્ઞાન ને પ્રજ્ઞા પાછળ ગોશાલક દીવાના બન્યા હતા. એ દીવાનાપણ, એ ઘેલછા વણમાગ્યા કજિયા નેાતરી લાવતી. એક વાર કોઈ ગામમાં બને ઊતર્યાં હશે, ને પડખે ધર્મોત્સવ ઉજવાતેા હશે. અનેક સ્ત્રીપુરુષો એમાં ભાગ લઈ રહ્યાં હતાં. તે રંગ' બેરંગી વસ્ત્રો પહેરી, મદ્યપાન કરી, અનેક પ્રકારના ચાળા કરતાં નૃત્ય કરતાં હતાં.. For Private And Personal Use Only . સ્વરે કહ્યું: અરે મૂર્ખ ! આ આવે મારા ગુરુ પાસે. આમ બૂમબરાડાથી રંગમાં ભંગ પડયો. સહુ ચિડાયું, કેટલાક સશક્ત માણુસાએ એને પકડયો તે મૂઢ માર મારવા માંડયો. પશુ એમ દેહને કષ્ટ થાય તેથી સત્યને થે।ડુ' છુપાવાય ! એણે તો પાછી એ જ વાત કહેવી ચાલુ રાખી, મહાપ્રયાસે નૃત્ય રંગ પર આવ્યું હતુ, ત્યાં આ જડ તાપસે ફરી વિઘ્ન કરવું ચાલુ કર્યુ. ફરીને એને કૂતરાની જેમ ઝૂડયો. આમ ત્રણ વાર બન્યું', પણ ગાશાલક કેાનું નામ ? એણે માર ખાતાં ખાતાં ફક્ત એટલું કહ્યું: રે ભલા માણુસા ! મને મારા દેહની પરવા નથી, પણ સત્યની ફિકર છે.* રં શિષ્યની આવી ઉચ્ચ મનેાભાવના ને દઢ મનેપિત્ત જોઈ ગુરુ કઈ કઈ આકક્ષા સેવી રહ્યા. એક દહાડા એમણે કહ્યું: - વત્સ ! શરીરની મમતા આપણુને નથી તે હિંસાના આપણા મનમાં લવલેશ ખ્યાલ નથી. આ એ વસ્તુની પરીક્ષા માટે અનાય દેશમાં — યાંનું પ`ખી પણ આપણુ' પિરચિત ન હોય ત્યાં - - જવા અને આપણા સિદ્ધાંતાને નાણી જોવા ઈચ્છું છું. ઈચ્છું છું કે તુ' મને અનુસરીશ.' ને Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨] શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ ગોશાલક વિચાર કરી રહ્યો. પણ ગુરુનું વચન એને અવિચારણીય હતું. સાંજે જ જંગલમાં દાવાન લાગે. લીલું ઘાસ અગરબત્તીની જેમ બળવા લાગ્યું. ગશાલક ને ગુરુ બને ધ્યાનમાં હતા. શિષ્ય બૂમ મારી: ગુરુ, ભાગો !” પણુ ગુરુ તો પથ્થરની પ્રતિમાશા ધ્યાનમગ્ન રહ્યા. સળગતો અગ્નિ સુરસુર કરતો, એમના પગની આસપાસ ફરી વળે. બંને પગ શ્યામ બની ગયા, પણ નકાળ પૂરો કરીને જ ગુરુ ઊઠયા ! ગુરુની નિશ્ચલતા ને પિતાની ચંચળતા ગોશાલકના મનને દમી રહી. એણે પિતાની સહનશીલતાની પરીક્ષા આપવા અનાર્ય દેશ પ્રતિ પ્રયાણનો આગ્રહ સેવવા માંડ્યો. [૨] અનાર્ય દેશને રોમહર્ષણ પ્રવાસ એક વાર નહિ, પણ બબ્બે વાર ગુરુ ને શિષ્ય કરી આવબા. નરમાંસભક્ષકેના દેશમાં એમના દેહમાંથી માંસપિંડ કાપી એ અનાર્ય દેશવાસીએાએ મિજબાની ઉડાવી. વાઘના બીજા અવતાર જેવા કૂતરાઓ એમના દેહને ક્ષતવિક્ષત કરી ગયા, પણ બને જણાએ દંડ સુદ્ધાં ન સાહ્યો ! બંને પિતાના આત્માની અવિજેયતામાં શ્રદ્ધા લઈ આર્યભૂમિ પર આવ્યા. નિદાઘના દિવસે હતા. સૂર્ય સેળે કળાએ તપી રહ્યો હતો. માર્ગમાં એક તાપસ સૂર્યમંડળ પર દૃષ્ટિ સ્થિર કરીને તપ કરતા હતા. અગ્નિ વરસાવતે સૂર્ય એના દેહને તપાવો હતો ! પણ એનું મન શીતળ હતું. એની મોટી જટામાં રહેલી જૂઓ તાપથી અકળાઈ જમીન પર પડતી હતી, દયાભાવી તાપસ જમીન પર પડેલી જૂઓને ઉપાડી ફરી ફરીને જટામાં મૂકતા હતા! શૈશાલક જેવા આત્માના અપ્રતિરથ મહારથીને આ કાર્ય ક્ષુદ્ર લાગે તે સ્વાભાવિક હતું. એનાથી ખડખડ હસી પડાયું, ને બોલી જવાયું: “અરે, આ તે જોગી કે એને મિજબાન !’ આ શબ્દો તાપસના શ્રવણુપટ પર અથડાતાં એને ચહેરો તપાવેલ તાંબાના પતરા જે બની ગયું. એણે મે ફેરવ્યું, ગોશાલક પર દષ્ટિ સ્થિર કરી. એ દૃષ્ટિમાંથી દાહ ઉપજવતી હજારો અગ્નિજવાળાઓ જાણે બહાર પડી. “ અરે! બળી મૂઓ.' ગે શાલકે બૂમ પાડી. એની આજુબાજુનાં લીલાં કંચનવણી વૃક્ષે સાવ બળીને કાળા કોલસા જેવા બની ગયાં હતાં. ગોશાલકને લાગ્યું કે પિતે પણ એ જ દશાને પ્રાપ્ત થઈ રહ્યો છે. ત્યાં સળગતા ગ્રીષ્મમાં કઈ ભરી વાદળી એકાએક વરસી જાય ને શીતલતા પ્રસરાવી જાય, એમ ગોશાલક અપૂર્વ શીતલતાને અનુભવ કરી રહ્યો. છે એણે શ્રમપૂર્વક સ્વસ્થતા મેળવી તે એક અજબ દશ્ય જોયું. તાપસના નેત્રમાંથી નીસરતા અગ્નિકિરણ સામે શ્રમણ મહાવીરના નેત્રોમાંથી કૂટતી તેજસ્વી જલધારાએ સંધર્ષ સાધી રહી હતી. ગમે તેવી આપત્તિમાં પણ પ્રતિકારમાં ન માનનાર ગુરુદેવ આજે શિષ્યની પ્રાણુરક્ષા માટે પ્રતિકાર રચી રહ્યા. તાપસને ગર્વ ગળી ગયા. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra * તોલેશ્યા. ' . તમે સામે ક્રઈ શક્તિ મૂકી શીતલેશ્યા. ’ www.kobatirth.org '* : ૮ ] શ્રી. મહાવીર અને ગોશાલક [ ૧૨૯ મૃત્યુમાંથી ઊગરી ગયેલા ગોશાલક ગુરુચરણમાં પાથી તે ગદ્ગદ્ કઠે ખાયે। : * પ્રભુ ! આ શું હતું ! ' . 4 Acharya Shri Kailassagarsuri Gyanmandir · ગુરુદેવ, જે શક્તિ સામાન્ય તાપસને લક્ષ્ય, તે મતે શા કાજે અલભ્ય ? મારી સાધનામાં કંઈ ત્રુટિ?' " વત્સ, શક્તિ કરતાં સત્ત્વ તરફ જા! એ જ કલ્યાણપ્રદ છે. આ શક્તિ છે, ચમત્કાર છે; તને યાગીને તા સાવ સુલભ છે, પણ ચમત્કારમાં સિદ્ધિ નથી. કલ્યાણુ નથી. મેાક્ષ નથી. કાઈ વાર મનના નિગ્રહ શિથિલ થતાં એ આત્મનુ ર્ગ પરનુ' અકલ્યાણુ કરે છે, 2 • ગુરુદેવ! મારે તેજોલેસ્યા સાધવી છે. મને સાધના બતાવે. 'જાણે બાળા ખેલી. મહાન ગશાલકે મામ આગ્રહ કરીને તેજોલેશ્યાની સાધના–વિધિ જાણી લીધી, એ સિદ્ધિ કરવા શ્રાવસ્તી નગરીમાં શકાઈ ગયા. શ્રમણુ મહાવીર સામે સાધનાના હજી લાંબો રાહ પાયો હતા. શિષ્યને ત્યાં છેડી તેઓ આગળ ચાલ્યા ગયા. જતાં જતાં એટલુ' કહ્યું કે, ‘ વત્સ ! આત્મવિલાપન વગર આત્મવિજય અશકય છે, એ ભૂલીશ મા!' તેના રાહ જુદા પષા [3] ગુરુ અને શિષ્યને જુદા પડથે વર્ષો વીતી ગયાં. આય' ગેચાલક શ્રાવસ્તી નગરીમાં સાધના–સિદ્ધિ માટે સ્થિરવાસ કરી રહ્યા છે. શરદ ઋતુની ચચળ વાદળીની જેમ વર્ધમાન મહાવીર દેશદેશ ઘૂમી રહ્યા છે. એમના આત્મવિજયના સમાચારા અહીં આવ્યા કરે છે. માય ગેાશાલકે શક્તિની સાધના પાછળ દેહ વિસારે પાડી દીધા છે. ચમત્કારમાત્ર મૂઠીમાં બાંધી લેવા એ મથી રહ્યા છે. નિમિત્તજ્ઞાન તો હસ્તામલકવત્ કયુ" છે. મનુષ્યમાત્રનાં લાભાલાભ, સુખ દુઃખ ને જીવિત-મરણુ ભાખવામાં એ અચુક પુરવાર થયા છે. ઉપાસકેાની સખ્યા શુકલ પક્ષના ચદ્રની જેમ વધતી ચાર આવ્યા કે શ્રમણુ મહાવીરને ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ સર્વજ્ઞ થયા | ચાલી છે. એક દિવસ સમાવિષેનુ દેવળજ્ઞાન ઊપજ્યું' | લોકા ગુરુની કીર્તિ કરવા લાગ્યા. ગુરુની વાહવાહ ખેાલવા લાગ્યા. ગવરૂપી મ્યાનમાં એક જ તલવાર રહી શકે. પોતાની વાહવાહ તે ગુરુની વાહવાહ, એ બે વાત ન બને! ગવ પાતાના સિહાસને અન્ય કોઈને સાંખી શકતા નથી. આય ગાશાલકના અંતરમાં સૂતેલા ગવ જાગ્યા. ગુરુના માનમાં પોતાના જ્ઞાનની માનહાનિ પેખી, એણે હંકાર : For Private And Personal Use Only ૩ મુખ લોકા। જ્ઞાનમાં કંઈ ન જાણા ને માથાકૂટ લઈ બેઠા છે ! લાભાલાભ, વિત મૃત્યુ, સુખ-દુઃખ ભાખે એ સત્તુ ! હું તો એ સીમા કયારની એળગી ચુકયો Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ ‹ એની ખાતરી શી ?' ઉત્સવમાં ભાગ લઈ રહેલી હલાહલા 'ભારણે પ્રશ્ન કર્યાં. નગરની એ શ્રીમ ́ત સ્ત્રી હતી, જાજરમાન હતી, સાધુસ'તાની સેવિકા હતી. સર્વજ્ઞ પાસે પણ ખાતરી માગવાની ? શાન્તમ્ પાપમ્ ! હલાહલા ! તારા નિભાડામિથી ચાર માટલી માત્ર સુપાત્ર નીકળશે, સે। અપકવ, ને બાકી ખ'ડિત નીકળશે, જા, કરી લે સત્તત્વની ખાતરી!' હલાહલા નિંભાડે ગઈ. આખા નિભાડા ઉકલાગે. જોયુ' તા ગુરુના કહેવા મુજબ જ નીકળ્યું. એણે આવીને ગુરુના ચરણમાં પડી કહ્યું: મારે મંદિરિયે પધાા, મા'રાજ ' ગુરુને આછે આ મદ વ્યાપી ો. કતુમ, અક`મ, અન્યથા તુમ્ કેઃ સમઃ ? આ ગોશાલક હલાહલાના મદિરે વસ્યા, એમની પ્રીતિના ધજાગરા ચઢયા, આત્મસાધનાને ખલે આય ગાશાળક શિષ્યસાધનામાં પડી ગયા. અખંડ કીતિના સ્વામી બન્યા. પ્રતિસ્પર્ધી માત્ર મહાવીરની કાર્તિની રહી. ભૂતકાળનુ શિષ્યત્વ એમાં સાનાની થાળીમાં લોઢાની મેખ બની રહ્યું. એક દહાડા મગધપતિ બિંબિસારનો પુત્ર અજાતશત્રુ એને ઘેર પધાર્યાં, પિતા પુત્ર વચ્ચે ખટરાગ હતા. પિતૃહત્યાની તરસ દિલમાં જાગી હતી. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ તરફ તેમને કંઈક કહેવાપણું હતું. એ ગોશાલકને ચરણે પડયા. આય ગાશાલકે આશ્વાસન આપતાં કહ્યું : ' નિરર્થક ચિંતા ન કરીશ. આ મેં કર્યું, આ મારાં લ વીય' કે પરાક્રમથી થયું', એ મિથ્યા આમાસમાત્ર છે. માસ માટે જેવી નિયતિ હશે, તે પ્રમાણે થશે. ’ રાજાએ વધારામાં પૂછ્યું': ‘ મારા મેક્ષ નહિ થાય ? ' જવાબ મળ્યોઃ રાજા! સૂતરના દડા ઉકેલવા માંડયો એટલે ઊલી જ જવાના. નિશ્ચિંત રહો.' મહારાજ અજાતશત્રુ પ્રસન્ન વદને પાછા ફર્યાં. મહાન ગેશાભકતે ગુરુ તરીકે જાહેર કર્યાં. એમના આવિત્ર સપ્રદાયને અનેક બક્ષિસે કરી. બીજી તરફ શ્રમ વમાનની કીતિ પણુ વધતી જતી હતી, એમણે ઇન્દ્રભૂતિ ગૌતમ જેવા ૧૧ દિગ્ગજ વિદ્વાન બ્રાહ્માને હરાવી શિષ્ય બનાવ્યા હતા. એ સમાચાર આપનારને માય ગાથાલકે કહ્યુઃ - અરે ! અગિયાર તો શું, મારા એક શિષ્યને પણ હરાવે તે ખરા વધુ'. એ તે જ્યારે ભેટા થાય ત્યારે વાત, અરે! મહાદેવજીને મહિમા ભરડા જાણે!તમે શું જાણેા ? ' . એક વાર પ્રેમમૂર્તિ મહાવીરને પ્રેમભર્યો સંદેશ આવ્યા. એમણે કહેવરાવ્યું હતું; વત્સ ! અતિ પરિચય સાધકને સારા નહિ!' આ સદેશમાં એને પેાતાનુ તે કુંભકાર– રાણી હલાહલાનું અપમાન ભાસ્યું. એણે સામેા વળતા દેશ કહ્રાન્ચે : અરે! મને સર્વજ્ઞને વત્સ કહેનાર એ મહાવીર વમાન કાણુ છે? એને કહેજો કે જે ગૈાશાલક્રને તમે જોયા હતા, અને તેા સાત ભવ થઈ ગયા. જેને પેાતાના ચિત્તના વિશ્વાસ ન હોય એ સ્ત્રીથી ડરે. ગારુડીને ગમે તેવા ઝેરી સાપના ભે! કેવા ? એ તે। જેમ દોરડા સાથે ખેલે એમ સાપ સાથે રમે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૮ ] શ્રી. મઢાવીર અને શૈશાલક [૧૧ આમ ને આમ સોળ વર્ષને સુદીર્ધ ગાળો વીતી ગયે. આર્ય ગોશાલક આ સમય દરમ્યાન શ્રમણ ભગવાન મહાવીર સાથે માનસિક સંગ્રામ ખેલતા રહ્યા. પ્રત્યક્ષ સંગ્રામ કરતાં એ સંગ્રામ ભયંકર હતો. | [૪] આજ શ્રાવસ્તી નગરીમાં શ્રમણ ભગવાન મહાવીર આવતા હતા. નગરજને પિતાને ત્યાં સોળ વર્ષથી રહેલા સર્વજ્ઞ આર્ય ગોશાલક અને સર્વજ્ઞ મહાવીર બંને વિષે જાણવા ઉત્સુક હતા. તેઓએ શ્રમણ મહાવીરને સર્વજ્ઞ, જિન, અહંતના નામે વધાવ્યા. ઉસુક નગરજોએ પહેલી જ ધર્મ સભામાં પ્રશ્ન કર્યો : “શું આર્ય ગોશાલક જિન, સર્વજ્ઞ ને અહંત નથી ?' ધર્મસંકટ આવ્યું પણ અસત્ય ઉત્તર આપી શકાય તેમ નહોતું. શ્રમણ મહાવીર કહ્યું: એ છ મહાનિમિત્તોનું જ્ઞાન ધરાવે છે, પણ સર્વજ્ઞ નથી.” ધર્મસભા પૂરી થયે, નગરજને તરત જ આર્ય ગોશાલક પાસે પહોંચ્યા. લક લડાઈનું રસિયું હોય છે. શ્રમણ મહાવીરની વાત કહી. આ ગોશાલકને લાગ્યું કે આ મહાવીર મારી સેળ વર્ષની કીતિને સાફ કરી નાખશે. એમના અંતરમાં ભયંકર પ્રતિકાર જગ્યા. એ વખતે આનંદ નામના મહાવીરના શિષ્ય ત્યાં થઈને નીકળ્યા. ગશાલકે ભયંકર ગર્જના કરતાં કહ્યું. “ કહી દેજે તમારા એ ને! મને છંછેડીને સાર નહિ કાઢો.' ભગવાન મહાવીરને આ સમાચાર મળતાં તેમણે તમામ શિષ્યોને સૂચન કર્યું” કે એના વિરુદ્ધ કંઈ ન બોલવું. ત્રાજવું ભલે પોતાના ભારથી જ તૂટી જાય. પણ નગરજનમાં આ બે સર્વ વચ્ચેના સંધર્ષને ભારે ઉત્સાહ હો, તમાશાને તેડું મળ્યું. તેઓએ આખરે ગોશાલકને મેદાને પાળ્યો. એ સશિષ્ય-પરિવાર શ્રમણ મહાવીરને ઉતારે આવ્યો. માણસ તે માતું નહોતું. આર્ય ગાલકે પિતાને વાણી-વ્યાપાર ચાલુ કર્યો. શ્રમણ મહાવીર સ્વસ્થ બેડા સાંભળી રહ્યા. ગાલકને વેગ આથી વળે. એણે ગાલિપ્રદાન શરૂ કર્યું. જેટલું કાવું બોલી શકાય તેટલું બોલવા માંડયું. વાતાવરણ ક્ષુબ્ધ થઈ ગયું. સાધુઓમાં ઉશ્કેરણીનું મોજું ફરી વળ્યું. શ્રમણ મહાવીરે સાધુઓને શાંત કરવા કહ્યું “એની એવી પ્રકૃતિ છે. પ્રકૃતિને પ્રાણુ સાથે જાય. ક્રોધ કરતાં કરુણું કપે એવા તરફ પણ આ શબ્દોએ ગોશાલકને વધુ ઉગ્ર બનાવ્યું. એણે કટુ વચનથી વાયુમંડળ ભરી દીધું. માનવમેદની પણ ગોશાલક તરફ જરા નારાજી બતાવી રહી. સર્વાનુભૂતિ નામના મહાવીર-શિષ્યથી ન રહેવાયું; એ બોલ્યા: ગોશાલકા કઈ શ્રમણ કે બ્રાહ્મણ પાસેથી એક પણ આર્ય–વચન શીખ્યા હોઈએ તેય તે બહુમાન કરવા યોગ્ય છે; તે તું તે શ્રમણ ભગવાન મહાવીરનો જ શિષ્ય છે. એમની પાસેથી સર્વ વિદ્યા શીખે છે. પછી આ અનાર્યપણું કેવું ? અથવા ભગવાને કહ્યું એમ તારી પ્રકૃતિમાં જ એ તત્વ છે? ભલે ત્યારે, દતુ દતું ગાલી-ગલીમનો ભવન્સિ, (ખૂબ ગાળો આપે, કારણ કે એ મય જ તમે છે.) For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેને સત્ય પ્રકાશ 1 વર્ષ ૧૮ છેલ્લા વાકય સાથે આજુબાજુની મેદની હસી પડી. આર્ય ગોશાલક ઉશ્કેરાય. એણે ભયંકર કુકાર કર્યો. સાથે નેત્રોમાંથી દષ્ટિવિષ સર્પ જેવી જવાલા કાઢી, શિખામણ આપવા આગળ આવેલા મુનિ ત્યાં ઢીમ થઈને ઢળી પડયા. એમના સ્થાને સુનક્ષત્ર મુનિ આવ્યા. એ બે શબ્દો એલે, તે પહેલાં તેઓ પણ ગે, શાલકની અખમાંથી નીકળતી પીંગળી જવાલાએમાં ભસ્મીભૂત! વાતાવરણ એકાએક ગંભીર બની ગયું. આખરે એ સ્થાન લેવા આવતા બીજા મુનિઓને પાછળ રાખી, શ્રમણ ભગવાન મહાવીરે એ સ્થાન લીધું. ગશાલકે પિતાના એકમાત્ર પ્રતિસ્પધીને નોરખ્યા. એનામાં અજબ ઝનૂન વ્યાપી રહ્યું. એ સાત-આઠ કદમ પાછા હઠવો; મોટી અને વિશેષ વિસ્તીર્ણ કરી. તરત જ સળગતી આગનું વર્તુલ શ્રમણ મહાવીરના દેહને વીંટી વળેલું દેખાયું. તેલેશ્યા હા, હા, હા ! મહાવીર! હવે માંડ છ મહિના કાઢીશ !' ગોશાલકે આકાશને વીંધતું અટ્ટહાસ્ય કર્યું. પણ બીજી પળે તેણે આશ્ચર્ય સાથે જોયું કે પેલું તેજવર્તુલ મહાવીરને દેહમાં પ્રવેશ કરવાને બદલે એમની પરકમ્મા કરી રહ્યું હતું ! અને ગોશાલક આ અજબ ઘટના અંગે કંઈક વિચારે એ પહેલાં એ તેજવતું પાછું ફર્યું, એની તરફ ધર્યું ને એના જ દેહમાં સમાઈ ગયું. ક્ષણમાત્રમાં તે દેખાવડે ગોશાલક બિહામણું બની ગયે. મહાવીરે તે એ જ સ્વસ્થતાથી કહ્યું: “ગોશાલક 1 હાથનાં કર્યા આખરે હૈયે વાગ્યા! મારે હજી સોળ વર્ષ સુધી આ દેહ-ભાર વેડવાને છે. પણ તારે માટે તે માત્ર સાત રાત્રિ -દિવસ બાકી છે. બધું ભૂલી જા! અસારને સાર ન માની લે. એક માત્ર આત્માની ચિંતા કર ! એક દહાડે તને મારા પર આંધળે અનુરાગ હતો. આજે તું ઠેષમાં અંધ બન્યા છે. રાગ અને દ્વેષ તે એક ઢલિની બે બાજુ છે. વીસરી જા ! સ્વસ્થ થા ! શાન્ત થા!’ મુમુથું સપની જેમ કાતિલ નજર કરતે, ગોશાલક પાછો ફર્યો. દેહ પર દવ પ્રગટ હતો. સાતમે દિવસે ગાશોલક મૃત્યુ પામ્યા. શ્રવણુ મહાવીર શ્રાવસ્તી છોડી ગયા. એક વાર ભગવાન મહાવીરના અનન્ય ભક્ત મગધરાજ બિંબિસારે પ્રશ્ન કર્યો. “પ્રભ! મારી શી ગતિ થશે?” * નરકગતિ,' રાજવી શિષ્યની શેહ રાખ્યા વગર ગુએ કહ્યું. અને ગે શાલકની ?' * સદગતિ !' રાજા છ મૂંઝાઈ ગયા. એમણે પ્રશ્ન કર્યોઃ “પ્રભે ! આપના ભક્તોને નરક અને આપના નિકોને સ્વર્ગ ? આ તે કે ન્યાય !” અદલ ન્યાય! છેલી પળે એને મારી શિખામણ સાચી લાગી, અને મૃત્યુની અંતિમ પળે ઉજમાળ કરી. રાજન ! જીવનમાં સાધનાની કિંમત છે, સ્નેહની નહિ.' ભગવાન મહાવીરે સ્પષ્ટ કર્યું. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમરાઈસ્ય-કહા [પરિચય) | [ ગતાંકથી પૂર્ણ ] લેખક–પૂજ્ય પં. શ્રી. ધુરંધરવિજયજી નવમો ભવ गुणचंद-वाणमंतर, जं भणियमिहासि तं गयमियाणि ॥ वोच्छामि जमिह सेसं, गुरूवएसाणुसारेणं ॥ १॥ ઉજજયિની નગરી છે. પુરુષસિંહ રાજા છે. સુન્દરી મહારાણી છે. ગુણચંદ્રને આત્મા મહારાષ્ટ્રની કુક્ષિએ જન્મ લે છે. આ જન્મ લેવાનું તે આત્માને છેલ્લું છે. રાજપુત્ર– જન્મચિત સર્વ કાર્યો ઉત્તમ પ્રકારે કરે છે ને પુત્રનું નામ “ સમરાદિત્ય ' રાખવામાં આવે છે. વાનમંતરને જીવ નરકમાંથી નીકળી પરિભ્રમણ કરતો ગ્રન્જિકને ત્યાં યક્ષદેવાની કુક્ષિએ પુત્રપણે જન્મે છે ને “ગિરિણ' એવું તેનું નામ પાડવામાં આવે છે. અનેક ભવોથી આત્માને સંસ્કારિત કરતા સમરાદિત્યના આત્માનું વલણું આ ભવમાં સતત ધર્મ તરફ જ રહે છે. સંસારની કે રંગરાગની વૃત્તિ કે વાત તેને જરી પણ રુચતી નથી. રાજા વગેરે મેહવા ચિછે છે કે કુમાર ભેગવિલાસમાં રક્તને સક્ત બને તે સારું. તે માટે અશક વગેરે એવા મિત્રોને પણ કહી રાખે છે કે તમે કુમારની ચિત્તવૃત્તિને મોહિત કરો, પરંતુ તે મિત્રે પણ કુમારના પરિચયથી ને પ્રભાવથી ઊલટા તેના મંતમાં મળી જાય છે. રાજા પ્રસંગે પ્રસંગે ઘણી ધણી મેહક સાધનસામગ્રી કુમાર માટે યોજે છે પણ તેમાં તેનું મન લલચાતું નથી તે તે વૈરાગ્ય તરફ વધુ ને વધુ ખેંચાતા જાય છે. અહીં કુમારના વર્તનમાં ખરેખર દેખાઈ આવે છે કે विकारहेतौ सति विक्रयन्ते, येषां न चेतांसि त एव धीराः ॥ –વિકારના કારણે છતાં જેઓનાં મન વિકારને પામતાં નથી તેઓ જ ખરેખર ધીર છે. વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ ત્રણ કેવા અપ્રતિકાર્ય છે તેનું ચિત્રણ એટલું સુન્દર છે કે ચિત્તફલક પર એ ચિત્રણ ચળ્યા પછી નથી તે ઝાંખું પડતું કે નથી તે દૂર ખસતું. પિતાના આગ્રહથી કુમાર વિલાસવતી અને કામલતા નામે બે રાજકુમારી સાથે વિવાહ કરે છે. કુમારને આકર્ષવાને બદલે બન્ને કુમારી કુમારના વિચારમાં રંગાઈ જાય છે, વિષયાધીન આત્માના વિરૂપ વિપાકનું જે વર્ણન કુમારે તે બનેને કહ્યું તેની ઊંડી અસર તેના ઉપર પડી અને માવજછવ બ્રહ્મચર્યવ્રતનું પરિપાલન કરવાને સર્વેએ દઢ નિશ્ચય કર્યો. એ પણ તેઓને તે નિર્ણયને અનુમો. રાજા-રાણું પણ છેવટે હર્ષિત થયાં. તેઓ પણ કુમાર પાસે ગયાં ને કુમારની વાત સાંભળીને સંવેગ તરફ આકર્ષાયાં. સંસારની વિચિત્રતાઓની પરંપરા જ્યારે કુમાર જણાવે છે ત્યારે ભલભલાને એમ થઈ જાય છે કે આ સંસાર ખરેખર, અસાર ને દુઃખને ભંડાર છે. પરિણામે કુમાર ચાતા-પિતા સ્ત્રીઓ, મિત્રાદિ સર્વ સ્વજનસંબંધીઓ સાથે પ્રભાસ-આચાર્ય મહારાજ પાસે મહામહોત્સવ પૂર્વક સંયમ સ્વીકારે છે, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જેને સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ રાજા પિતાના ભાણેજને રાજય સોંપે છે. પુરજને માત્ર આનંદિત થાય છે. ફક્ત એક ગિરિ જેણના હૃદયમાં અકારણુ દેવ જાગે છે ને તે કુમારને મારવાની વિચાર કર્યા કરે છે. વખત જતાં અનેક શિષ્ય પરિવાર સમેત સમરાદિત્ય મુનિ અયોધ્યા નગરીએ પધારે છે. રાજા અને નગરજને દર્શન વંદન માટે આવે છે તે દેશનામ એટલા તાવિક ભાવ સમજાવે છે કે જે અનેક તત્વપ્રન્થ જેવા છે. કાળચક્રનું સ્વરૂપ, કર્મની પરિસ્થિતિ, કર્મબંધના હેતુઓ, મુનિધર્મની મહત્તા ઇત્યાદિ અનેક વિષયે આવે છે. એ પ્રમાણે અનેક આત્માને પ્રતિબંધ કરતા સમરાદિત્ય મુનિ ગામાનુગામ વિહાર કરતાં અવંતી પધારે છે. ત્યાં એકદા એકાંતમાં પ્રતિમા ધ્યાને રહ્યા છે. મુનિની પાછળ પડેલે ગિરિષેણ પણ ઠીક અવસર મળે એમ વિચારી ધ્યાને રહેલા મુનિના શરીર ઉપર આજુબાજુથી ચીંથરાં વીણી લાવીને વીર છે. તે ઉપર અળસીનું તેલ છોટે છે ને પછી અગ્નિ ચાંપે છે. ધ્યાનની ધારાએ ચડેલા મુનિને શરીરની પરવા નથી. તેઓ તે ક્ષપદ્ઘણિ ઉપર આરૂઢ થાય છે ને ધાતિકને ય કરી કેવળજ્ઞાન પામે છે. વેલન્જર દેવ સપરિવાર ત્યાં આવે છે ને અમિ હેલ લી નાખીને મુનિના શરીર ઉપરનાં ચીંથરી દૂર કરે છે. રાજા વગેરે ત્યાં આવી ચડે છે. વાતની જાણ થાય છે. ગિરિણુ પણ હયમાં શરમાય છે. પોતાને અપકૃત્ય માટે, મુનિની મહાનુભાવતા તેના હય ઉપર અસર કરી જાય છે ને તે ચાલ્યા જાય છે. સમરાદિત્ય કેવલી ધર્મદેશના આપે છે. નરક-ગતિનાં દુઃખ અને દેવલોકન સુખ કેવી છે તે સમજાવે છે ને પછી મેક્ષનાં સુખો કેવાં અનુપમેય છે તેનું વર્ણન ભિલ્લ અને નગર સુખના ઉપનયવાળા દસ્કૃતથી વર્ણવે છે. છેવટે વેલબ્ધર દેવ આ ઉપસર્ગનું કારણ પૂછે છે. ત્યારે કેવલી ભગવંત સર્વ સંબંધ કહે છે ને ગિરિષણને આત્મા અસંખ્યાતા યુગલ પરાવર્તે પછી સમ્યક્ત્વ પામશે એમ જણાવે છે. અત્યારે તે તેણે ગુણ પક્ષપાત બીજ પ્રાપ્ત કર્યું છે તે બીજક તેની સમ્યક્ત્વ પ્રાપ્તિમાં પરંપરાએ કારણભૂત બનશે. સમરાદિત્ય કેવલી ભગવંત ત્યાંથી વિહાર કરી જાય છે. ગિરિષણ ભૂડે હાલે મરીને સાતમી નરકે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારક તરીકે ઉપજે છે ને શૈલિશીકરણ કરી બાકીનાં ચાર અઘાતી કર્મને અંત કરીને સમાદિત્ય કેવલી ભગવંત સિદ્ધિગતિના શાશ્વત સુખના ભેગી બને છે. કર્મના સકંજામાં સપડાયેલે એક આત્મા અનંત કાળ સંસારમાં ભમે છે અને કર્મની સામે ઝઝૂમત અન્ય આત્મા ઉત્તરોત્તર પ્રશમ-ભાવમાં આગળ વધતે અનંત સંસારને અંત સાધી સિદ્ધિ મેળવે છે તે આ ચરિત્રમાં સ્પષ્ટ છે. ચરિત્રકાર પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજ પણ ગ્રન્થ સમાપ્તિ કરતાં આશીર્વાદ આપે છે કે जं विरइऊण पुणं, महाणुभावचरियं मए पत्तं ॥ तेण इहं भवविरहो, होउ सया भवियलोयस्स ॥ મહાનુભાવ (સમરાદિત્ય)નું આ ચરિત્ર રચીને મેં જે પુણ્ય પ્રાપ્ત કર્યું હોય તેથી ભવ્ય લોકોને સદા ભવને વિરહ થાઓ. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૮ ] સમરાઈ-કહા [ ૧૩૫ આમ ઉપસંહારમાં “વિરહ' પદ કે જે આ સર્વ રચનામાં બીજભૂત બન્યું છે તે પણ સુન્દર રીતે કેવું છે. આપણે પણ આવાં ચરિત્ર દ્વારા ભવવિરહને ઇછીએ. કથામાંથી કેટલીક સમજાની વાતે આ સમરાઈગ્રકલા એ એક કાવ્ય પ્રન્થ હોવા છતાં તેમાંથી પ્રાસંગિક અનેક વિષયો જાણવા મળે છે. જૈન દર્શનનું તત્વજ્ઞાન સ્થળે સ્થળે મુનિવરની દેશનામાં ઘણું જ આવે છે. વ્યવહારના અને મુનિ જીવનના આચારે અને પ્રક્રિયા પણ આ કથા વ્યવસ્થિત સમજાવે છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન મુનિઓમાં "ધર્મલાભ' એ પ્રમાણે આશીર્વચન બેલવાને વર્તમાનમાં પણ વ્યવસ્થિત ચાલું વ્યવહાર છે. આ કથામાં સેંકડો વખત મુનિઓએ એ આશીર્વચન ઉચ્ચાર્યાના ઉલ્લેખ છે એટલે વર્તમાનમાં પ્રચલિત આશીર્વચન શ્રી. હરિભદ્રસૂરિજી મ. ના સમયમાં પણ પ્રચલિત હતું એ નિર્વિવાદ છે અને તેઓશ્રીના ઉલ્લેખ પ્રમાણે તે આશીર્વચને જ સનાતન રૂઢ છે, અને એમ જ હોવું જોઈએ એમ બુદ્ધિને પણ સમજાય છે. આ આશીર્વચન સિવાય મુનિના મુખે શેભે એવું નિર્દોષ આશીર્વચને અન્ય કલ્પી શકાતું નથી. કથાના અનુયાયી અને પ્રશસ્તિ આ કથાને અનુસારે છૂટક છૂટક ઘણું લખાયું છે. શ્રી. પ્રદ્યુમ્નસૂરિજી મહારાજે સમરાદિત્યસંક્ષેપ 'બ્લેકબદ્ધ સંસ્કૃત ભાષામાં લખેલ છે. એ ગ્રન્થ પણ સંસ્કૃત કાવ્ય પ્રામાં પ્રધાન સ્થાને મૂકી શકાય એટલું સામર્થ્ય ધરાવે છે. પં. પદ્મવિજયજી મહારાજે “શ્રીસમરાદિત્યરાસ' ગુજરાતીમાં પદ્યબંધ લખીને પ્રાકૃત-સંસ્કૃતના અણજાણુ આત્માઓ ઉપર અનુપમ ઉપકાર કર્યો છે. રાસની રચના પણ પૂર્ણ સામર્થ્યવાળી છે. પ્રશમરસ નિતરતી આ કથા જ એવી છે કે જે એમ ને એમ અસર કરે તે પછી સમર્થ વ્યક્તિઓને હાથે લખાયેલ કેમ ન કરે? એ સિવાય ગુજરાતી ભાષામાં ગદ્યરૂપે પણ આ કથાનું પુસ્તક પ્રકટ થયેલ છે.“વેરને વિપાક' નામે ટૂંકમાં પણ આ ચરિત્ર ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલ છે. ટૂંકા રાસરૂપે પણ રચના થઈ છે. આ કથાની પ્રશસ્તિ ગાતાં કવિવર્ય ધનપાલે “તિલકમંજરી'માં એ રમ્ય સૂક્ત મૂક્યું છે, તે આ પ્રમાણે છેઃ निरोद्धं पार्यते केन, समरादित्यजन्मनः ।। प्रशमस्य वशीभूत, समरादित्यजन्मनः ।। –સમરાદિત્યથી ઉત્પન્ન થયેલ પ્રશમને અધીન થયેલું ને યુદ્ધ વગેરેને ત્યજતું મન કોના વડે રોકી શકાય? અર્થાત ન જ રોકી શકાય. કવિ ધનપાલનું ઉપરોક્ત કવન મનનપૂર્વક આ કથા વાંચ્યા પછી સર્વથા સત્ય છે એમ સહૃદયને લાગ્યા વગર રહેતું નથી. સુય -ચન્દ્રના પ્રકાશ સુધી આ કથા અંતરને અજવાળતી રહે એજ અભિલાષા. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુણસેન અને અગ્નિશર્માના ભવસંબંધેન કોઠે Shri Mahavir Jain Aradhana Kendra ગુણસેનના અનાર માનવ ગુણસેનના/અગ્નિશર્મા ગુણસેન અને લવ ત તૈભવના માં | અગ્નિશર્માને કેમ ! નામ 1 નામ | સંબંધ રાજપુત્ર અગ્નિશર્માના અનન્તર ગુણસેનના માતા-પિતા અશિશર્માના અને માતા-પિતાનાં નગરી નામ ક્ષિતિપ્રતિષ્ઠિત પૂર્ણચંદ્ર રાજ દિના રાણ | ય દત્તમદેવા ] વેદસામવા | પુરુષદા રાજા શ્રીકાંતા રાણી | - સિંહ કુસુમાવલી ગુણસેન અગ્નિશમી' પુરહિતપુત્ર | વિઘતકુમાર ૧ના પલ્યોપમ 5 આનંદ તા-પુત્ર સૌધર્મ દેવલેક એક સાગર સનકુમાર દેવક ૫-સાગર બ્રહ્મદેવલીક -સાગર રત્નપ્રભા નારક ૧-સાગર શર્કરા પ્રભા નારક ૩- સાગર ઈન્દ્રશર્મા-શુભંકરા For Private And Personal Use Only પૂર્ણભદ્ર-ગોમતી વાલુકાપ્રભા નારક ૭–સાગર www.kobatirth.org ૫ શિખિજાલિની| પુત્ર–માતા બ્રહ્મદત્તવિપ્ર જાલની કુમાર કોસંબનગર ધન | ધનશ્રી / પતિ-પત્ની વૈશ્રમણ શેઠ શ્રીદેવી સુશર્માનગર મોટાભાઈ | સૂરતેજ રાજા લીલાવતી રાણી | કુમાર નાનાભાછી કાકંદીનગરી ધરણી લક્ષ્મી ! પતિ-પત્ની બંધુદત્ત શેઠ હારપ્રભા માર્કદીનગરી સેનકુમાર વિષેણ કાકા-કાકાના અમરસેન રાજા જયસુંદરી રાણી ભાઈએ ચંપાનગરી સૂરતેજ-લીલાવતી ૫કપ્રભા નારક ૧૦ સાગર * * કાર્તિક શેડયા શુક્રકલ્પ ૧૫-સાગર આનત દેવલોક જ- મર 'આરણ દેવલોક ૨૧-સાગર નવમવશ્યક ૩૦-સાગર સર્વાર્થ સિદ્ધવિમાન ૩૦-સાગર ધૂમપ્રભા નારક ” ૧૭-સાગર હરિણ-તારપ્રભા તમઃપ્રભા નારક ૨૨-સાગર | ગુણચંદ્ર વાનમંતરF– વિદ્યાધરી મંત્રીમલ રાજ પદ્માવતી રાણી રથનપુર નગરમાં માતા-પિતા વિદ્યાધર મહતમાં નારક ૩૩-સાગર સમરાદિત્ય રાજપુત્ર | પુરુષસિંહ રાજા સુન્દરી રાણી] દોરઢપુત્ર ઉજજયિની | ગ્રશ્વિક યક્ષદેવા | શિવપદ અક્ષયસ્થિતિ ગાજે લાવવા | શિવપદ અક્ષયાસ્માત મહાતમા નારક ૩૩- સાગર Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री. मेघमुनि रचित साह राजसी रासका ऐतिहासिक सार लेखकः-श्रीयुत भंवरलाल नाहटा, बीकानेर श्वेताम्बर जैन विद्वानोका रचित ऐतिहासिक साहित्य बहुत विशाल एवं विविध है। ऐतिहासिक व्यक्तियांके चरित काव्यके रूपमें भी अनेकों संस्कृत एवं लोकभाषामें भी सेंकड़ोंकी संख्यामें उपलब्ध होते हैं । लगभग तीस वर्ष पूर्व · ऐतिहासिक राससंग्रह ' संज्ञक कुछ ग्रंथ निकले थे जिनमें हमारा ‘ऐतिहासिक जैन काव्यसंग्रह ' अंतिम समझिये। विगत पन्द्रह वर्षों में ऐसा प्रयत्न विशेष रूपसे नहीं हुआ, यद्यपि ऐतिहासिक रास और चरित्रकाव्य बहुतसे अप्रकाशित हैं, मूल रूपसे उनका प्रकाशन तथाविध संग्रह ग्रन्थके विक्रयकी कमीके कारण असुविधाप्रद होनेसे हमने अपनी शोधमें उपलब्ध ऐसे ग्रन्थों का सार प्रकाशित करते रहना ही उचित समझा । इतः पूर्व 'जैन सत्य प्रकाश में कई कृतियोंका सार प्रकाशित कर चुके हैं अवशेष करते रहनेका संकल्प है। उज्जैनके सिन्धिया ओरिएण्टल इन्स्टीटयूटमें लगभग दस हजार हस्तलिखित ग्रन्थोंका अच्छा संग्रह है। वहांके संग्रह ग्रन्थोंकी अपूर्ण सूची कई वर्ष पूर्व दो भागोंमें प्रकाशित हुई थी। उसे मंगाने पर 'साह राजसी रास' मेघमुनि रचितकी कृति उक्त संग्रहमें होनेका विदित हुआ । प्रथम इस रासका आदि-अंत भाग मंगाकर देखा और फिर प्रतिलिपि प्राप्त करनेका कईवार प्रयत्न किया पर नियमानुसार इन्स्टीटयूटसे प्रति बाहर नहीं भेजी जाती और वहां बैठकर प्रतिलिपि करनेवाले व्यक्तिके न मिलनेसे हमारा प्रयत्न असफल रहा। संयोगवश गतवर्ष मेरे पितृव्य श्रीअगरचंदजी नाहटाके पुत्र भाई धरमचंदके विवाहोपलक्षमें लश्कर जाना हुआ तो डॉ० बूलचंद्रजी जैनसे मोतीमहलमें साक्षात्कार हुआ, तो उस प्रांतके शिक्षा विभागके सेकेटरी हैं, प्रसंगवश सिन्धिया आरिएण्टल इन्स्टीटयूटकी प्रति संबन्धमें बात हुई और हमने अपनी असफलताका जिक्र किया तो उन्होंने अविलम्ब उसको प्रतिलिपि भेजने की व्यवस्था कर देनेका कहा, थोड़े दिनोंमें आपकी कृपासे उसकी प्रतिलिपि प्राप्त हो गई जिसका ऐतिहासिक सार यहां उपस्थित किया जा रहा है। चौवीस तीर्थंकर गौतमादि १४५२ गणधर, सरस्वती और गुरुचरणोंमें नमस्कार करके कवि मेघमुनि राजसी साहके रासका प्रारंभ करते हैं। इस नरपुंगवने जिनालयनिर्माण, सप्तक्षेत्रमें अर्थव्यय, तीर्थयात्रा, संघपतिपदप्राप्ति आदि कार्योंके साथ साथ सं. १६८७ के महादुष्कालमें दानशालाएं खोलकर बड़ा भारी पुण्यकार्य किया था। For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १३८ ] શ્રી, જૈન સત્ય પ્રકાશ [ वर्ष : १८ भरत क्षेत्रके २५ || आर्य देशों में हालार देश 'प्रसिद्ध है। जहांके अश्वरत्न प्रसिद्ध होते हैं और कृष्णका निवासस्थान द्वारामती तीर्थ भी यहीं अवस्थित है। इसी हालार देशके नवानगर नामक सुंदर नगरमें जाम श्रीसत्ता नरेश्वर थे जो बड़े न्यायवान और धर्मिष्ठ थे उनके पुत्रका नाम श्रीजसराज था । इस समृद्ध नगर में बड़े बड़े साहूकार रहते थे और समुद्रतटका बड़ा भारी व्यापार था। नाना प्रकारके फल, मेवे, धातु और जबहरातकी आमदानी होती थी । नगरलोक सब सुखी थे । जाम साहब के राज्यमें बकरी और शेर एक साथ रहते थे। यहां दंड केवल प्रासादों पर, उन्माद हाथियोंमें, बन्धन वेणीफूलमें, चंचलता स्त्री और घोड़ोंमें, कैदखाना नारीकुचोंमें, हार शब्द पासोंके खेलमें, लोभ दीपकमें, साल पलंगमें, निस्नेहीपना जलमें, चोरी मनको चुरानेमें, शोर नृत्य-संगीतादि उत्सवोंमें, बांकापन वांसमें और शंका लज्जा में ही पायी जाती थी । यह प्रधान बंदरगाह था, व्यापारियों का जमघट बना रहता । ८४ ज्ञातियोंमें प्रधान ओसवंश सूर्यके सदृश है जिसके श्रृंगार स्वरूप राजसी साहका यश चारों और फैला हुआ था। गुणोंसे भरपूर एक एकसे बढकर चौरासी गच्छ हैं। भगवान महावीरको पड़परंपरा में गंगाजल की तरह पवित्र अंचलगच्छनायक श्रीधर्ममूर्त्तिसूरि नामक यशस्वी आचार्यके धर्मधुरंधर श्रावकवर्य राजसी और उसके परिवारका विस्तृत परिचय आगे दिया जाता है। महाजनों में पुण्यवान् और श्रीमन्त भोजासाह हुए जो नागड़ागोत्रीय होते हुए पहिले पारकरनिवासी होने के कारण पारकरा भी कहलाते थे । नवानगरको व्यापारका केन्द्र ज्ञात कर साह भोजाने यहां व्यापारकी पेढ़ी खोली । जाम साहबने उन्हें बुलाकर सत्कृत किया और वहां बस जाने के लिये उत्तम स्थान दिया । सं. १५९६ सालमें शुभ मुहूर्त्त में साह भोजा सपरिवार आकर यहीं रहने लगे। सेठ पुण्यवान और दाता होनेसे उनका भोज नाम सार्थक था। उनकी स्त्रो भोजलदेकी कुक्षिसे ५ पुत्र रत्न हुए। जिनका १ खेतसी, २ जइतसी, ३ तेजसी, ४ जगसी और ५वां रतनसी नाम था । सं. १६३१ - ३२ में दुष्कालके समय जइतसीने दानशालाएं खोलकर सुभिक्ष किया। तीसरे पुत्र श्रीतेजसी बड़े पुण्यवान, सुन्दर और तेजस्वी थे । इनके २ स्त्रियां थीं । प्रथम तेजलदेके चांपसी हुए, जिनकी स्त्री चांपलदेकी कुक्षिसे नेता, धारा और मूलजी नामक तीन पुत्र हुए। द्वितीय स्त्री वइजलदे बड़ी गुणवती, धर्मिष्ठा और पतिपरायणा थी । उसकी कुक्षिसे सं. १६२४ मिति मार्गशीर्ष कृष्णा ११ के दिन शुभ लक्षणयुक्त पुत्ररत्न जन्मा । ज्योतिषी लोगोंने जन्म लग्न देखकर कहा कि यह बालक जगतका प्रतिपालक होगा। इसका नाम राजसी दिया गया जो क्रमशः बड़ा होने लगा ऊसने पोसालमें मातृकाक्षर, चाणक्यनीति, नामालेखा पढने के अनन्तर धर्मशास्त्रका अभ्यास किया । योग्य वयस्क होने पर सजलदे नामक गुणवती कन्यासे उसका विवाह हुआ । सजलदेके १ हाल देशका वर्णन संस्कृत श्लोकों में हमारे संग्रह में है वैसे ही संस्कृत काव्य में भी दिया है । For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૮ ] 'સાહ રાજસી રાસકા સાર [ १३८ रामा नामक पुत्र हुआ जिसके पुत्र व कानबाई हुई और सरीआई नामक द्वितीय भार्या थी जिसके मानसिंह पुत्र हुआ । राजसीक द्वि. स्त्री सरूपदेवीके लाछां, पांची और धरमी नामक तीन पुत्रियां हुईं। तृतीय स्त्री राणबाई भी बड़ी उदार और पतिव्रता थी। तेजसीसाहके तृतीय पुत्र नयणसीसाह हुए, जिनके मनरंगदे और मोहणदे नामक दो भार्यायें थीं । तेजसीसाहने पुण्यकार्य करते हुए इहलीला समाप्त की। राजसीके अनुज नयणसीके सोमा और कर्मसी नामक दानवीर पुत्रद्वय हुए। सं० १६६०में जैनाचार्य श्री धर्ममूर्तिसूरिजी नवानगर पधारे । श्रावक समुदायके बीच जाम नरेश्वर भी वन्दनार्थ पधारे । सूरिमहाराजने धर्मोपदेश देते हुए भरत चक्रवर्तीके शत्रुजय संघ निकाल कर संघपति पद प्राप्त करनेका वर्णन किया। राजसी शाहने शत्रुजयका संघ निकालनेकी इच्छा प्रकट की। सं० १६६५में लघु भ्राता नयणसी व उनके पुत्र सोमा, कर्मसी तथा नेता, धारा, मूलजी-तीनों भातुष्पुत्रों व स्वपुत्र रामसी आदिके साथ प्रयाण किया । संघनायक वर्द्धमानजी व पद्मसी थे । संघको एकत्र कर शत्रुजयकी ओर प्रयाण किया। हालार, सिंध, सोरठ, कच्छ, मरुधर, मालव, आगरा और गुजरातके यात्रीगणोंके साथ चले। हाथी, घोड़ा, ऊंट, रथ, सिझवालों पर सवार होकर व कई यात्री पैदल भी चलते थे । नवानगर और शत्रुजयके मार्गमें गन्धर्वी द्वारा जिनगुण स्तवना करते हुए व भाटो द्वारा बिरुदावली वखानते हुए संघ शत्रंजय जा पहुंचा । सोनेके फूल मोती व रत्नादिकसे गिरिराजको वधाया गया । रायण वृक्षके नीचे राजसीसाहको संघपतिका तिलक किया गया। सं० राजसीने वहां साहमीवच्छल व लाहणादि कर प्रचुर धनराशि व्यय की । सकुशल शत्रुजय यात्रा कर संघ सहित नवानगर पधारे, आगवानीके लिये बहुत लोग आये और हरिणाक्षियोंने उन्हें वधाया। ___ शत्रुजय महातीर्थकी यात्रासे राजसी और नयणसीके मनोरथ सफल हुए। वे प्रति संवत्सरीके पारणाके दिन स्वधर्मीवात्सल्य किया करते व सूखड़ी श्रीफल आदि बांटते । जाम नरेश्वरके मान्य राजसी साहकी पुण्यकला द्वितीयाके चन्द्रकी तरह वृद्धिंगत होने लगी। एक वार उनके मनमें विचार आया कि महाराजा संप्रति, मंत्रीश्वर विमल और वस्तुपाल, तेजपाल आदि महापुरुषोंने जिनालय निर्माण कराके धर्मस्थान स्थापित किये व अपनी कीर्ति भी चिरस्थायी की। जिनेश्वरने श्रीमुखसे इस कार्य द्वारा महाफलको निष्पत्ति बतलाई है, अतः यह कार्य हमें भी करना चाहिए । उन्होंने अपने अनुज नयणसीके साथ एकान्तमें सलाह करके नेता, धारा, मूलराज, सोमा, कर्मसी आदि अपने कुटुम्बियोंकी अनुमतिसे जिनालय निर्माण कराना निश्चित कर जाम नरेश्वरके सम्मुख अपना मनोरथ निवेदन किया । जाम २ इनका 'चरित्र वर्द्धमान पद्मसी प्रबन्ध' एवं 'अंचलगच्छ पदावली में देखना चाहिए। For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४० ] શ્રી જૈન સત્ય પ્રકાશ [१:१८ नरेश्वरने प्रमुदित होकर सेठके इस कार्यकी प्रशंसा करते हुए मनपसंद भूमि पर कार्य प्रारंभ कर देनेकी आज्ञा दी । संघपतिने राज्ञा शिरोधार्य की । तत्काल भूमि खरीद कर वास्तुविदको बुलाकर सं. १६६८ अक्षय तृतीयाके दिन शुभ लग्नमें जिनालयका खातमुहूर्त किया। संघपतिने उज्ज्वल पाषाण मंगवाकर कुशल शिल्पियों द्वारा सुघटित करा जिनभवन निर्माण करवाया । मूलनायकजीके उत्तुंग शिखर पर चौमुख विहार वनाया । मोटे मोटे स्तंभों पर रंभाकी तरह नाटक करती हुई पुत्तलिकाएं बनवायीं । उत्तर, पश्चिम, और दक्षिणमें शिखरबद्ध देहरे करवाये । पश्चिमकी ओर चढते हुए तीन चौमुख किये । यह शिखरबद्ध बावन जिनालय गढकी तरह शोभायमान बना । पूर्व द्वारकी ओर प्रौढ प्रासाद हुआ उत्तर दक्षिण द्वार पर बाहरी देहरे बनवाये । सं. १६६९ अक्षयतृतीयाके दिन शुभ मुहूर्तमें सारे नगरको भोजनार्थ निमन्त्रण किया गया । लड्डू, जलेबी, कंसार आदि पक्वानों द्वारा भक्ति की। स्वयं जाम नरेश्वर भी पधारे । वद्धा-पद्मसीका पुत्र वनपाल और श्रीपाल महाजनोंको साथ लेकर आये । भोजनानन्तर सबको लौंग, सुपारी, इलायची आदिसे सत्कृत किया । ____ इस जिनालयके मूलनायक श्रीशान्तिनाथ व चौमुख देहरीमें सम्मुख सहस्रफणा पार्श्वनाथ व दूसरे जिनेश्वरोंके ३०० बिम्ब निर्मित हुए । प्रतिष्ठा करवानेके हेतु आचार्यप्रवर श्रीकल्याणसागरसूरिजीको पधारनेके लिए श्रावक लोग विनति करके आये । आचार्यश्री अंचलगच्छके नायक और बादशाह सलेम-जहांगीरके मान्य थे । सं. १६७५में आप नवानगर पधारे, देशना श्रवण करनेके पश्चात् राजसी साहने प्रतिष्ठाका मुहूर्त निकलवाया और वैशाख सुदि ८ का दिन निश्चित कर तैयारीयां प्रारंभ कर दी । मध्यमें माणक स्तंभ स्थापित कर मण्डपकी रचना की गई । खांड भरी हुई थाली और मुद्राके साथ राजसी साहने समस्त जैनोंको लाहण बांटी। चौरासी न्यातके सभी महाजनोंको निमन्त्रित कर ज़िमाया । नाना प्रकारके मिष्टान्न -पक्वान्नादिसे भक्ति की गई । भोजनानन्तर श्रीफल दिये गये। रमणीय और ऊंचे प्रतिष्ठामण्डपमें केसरके छीटे दिये गये । जलयात्रा महोत्सवादि प्रचुर द्रव्यव्यय किया । सारे नगरकी दुकानें व राजमार्गीको सजाया गया । धूपसे बचनेके लिए डेरा तंबू ताने गये, विविध चित्रादिसे सुशोभित नवानगर देवविमान जैसा लगता था । रामसी, नेता, धारा, मूलजी, सोमा, कर्मसी, वर्द्धमान सुत वजपाल, पदमसी सुत श्रीपाल आदि चतुर्विध संघके साथ संधपति राजसो सिरमौर थे। जलयात्रा उत्सवमें नाना प्रकारके वाजिंत्र, हाथी, घोड़े, पालखी इत्यादिके साथ गजारूढ इन्द्रपदधारी श्रावक व इन्द्राणी बनीहुई सुश्राविकाएं मस्तक पर पूर्णकुंभ, श्रीफल और पुष्पमाला रख कर चल रही थीं। कहीं सन्नारियां गीत गा रही थी तो कहीं भाट लोग बिरुदावलो वखानते थे। वस्त्रदान आदि For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४ : ८ ] સાહ રાજસી રાસકા સાર 1 [ १४१ प्रचुरतासे किया जा रहा था । जलयात्रादिके अनन्तर श्रीकल्याणसागरसूरिजीने जिनबिम्बों की अंजनशलाका - प्रतिष्ठा की । शिखरबद्ध प्रासादमें संभवनाथ प्रभुकी स्थापना की, सन्निकट ही उपाश्रय बनाया । ईश्वर देहरा, रोजकोट-ठाकुरद्वारा, पानी परब और विश्रामस्थान किये गये । सं. १६८२में राजसी साहने मूलनायक चैत्यके पास चौमुख विहार बनवाया। रूपसी वास्तुविद्या विशारद थे | इस शिखरबद्ध विशाल प्रासादके तोरण, गवाक्ष, चौरे इत्यादिको कोरणी अत्यन्त सूक्ष्म और प्रेक्षणीय थी। नाट्य पुत्तलिकाएं कला में उर्वशीको भी मात कर देती थी। जगतीमें आमलसार पंक्ति, पगथिये, द्वार, दिक्पाल, घुम्मट आदिसे चौमंजला प्रासाद सुशोभित था । चारों दिशाओंमें चार • प्रासाद कैलासशिखर जैसे लगते थे । यथास्थान बिम्स्थापनादि महोत्सव सम्पन्न हुआ । सं. १६८२ में राजसी साहने श्रीगौड़ीपार्श्वनाथजीके यात्राके हेतु संघ निकाला । नेता, धारा, मूलराज, सोमा, कर्मसी, रामसी आदि भ्राता भी साथ थे। रथ, गाडी, घोड़े ऊंट आदि पर आरोहण कर प्रमुदित चित्तमें श्री गौड़ीपार्श्वनाथजीकी यात्रा कर सकुशल संघ नवानगर पहुंचा। सं. १६८७ में महादुष्काल पड़ा । वृष्टिका सर्वथा अभाव होनेसे पृथ्वीने एक कण भी अनाज नहीं दिया । लूट खसोट, मुखमरी, हत्याएं, विश्वासघात, परिवारत्याग आदि अनैतिकता और पापका साम्राज्य चहुं ओर छा गया। ऐसे विकट समयसे तेजसीके नन्दन राजसीने दानवीर जगडू साहकी तरह अन्नक्षेत्र खोलकर लोगोंको जीवनदान दिया। इस प्रकार दान देते हुए सं. १६८८का वर्ष लगा और घनघोर वर्षासे सर्वत्र सुकाल हो गया । राजसी साह नवानगरके शान्ति जिनालय में स्नात्र महोत्सवादि पूजाएं सविशेष करवाते । हीरा - रत्नजटित आंगी एवं सतरहभेदा पूजा आदि करते, याचकोंको दान देते हुए राजसी साह सुखपूर्वक काल निर्गमन करने लगे । मेघ मुनिने सं. १६९० मिति पोष वदि ८के दिन राजसी साहका यह रास निर्माण किया । श्रीधर्ममूर्त्तिसूरि पट्टधर आचार्य श्रीकल्याणसागरसूरिके शिष्य वाचक ज्ञानशेखर ने नवानगर में चतुर्मास किया । श्रीशांतिनाथ भगवान ऋद्धि-वृद्धि, सुखसंपत्ति मंगलमाला विस्तार करें। साह राजसीके सम्बन्ध में विशेष अन्वेषण करने पर अंचलगच्छकी मोटी पट्टावली में बहुतसी ऐतिहासिक बातें ज्ञात हुई । लेखविस्तार भयसे यद्यपि उन्हें यहां नहीं दी जा रही हैं पर विशेषार्थियों को उसके पृ. २४८ से ३२४ तक में भिन्न भिन्न प्रसंगों पर जो वृत्तान्त प्रकाशित हैं उन्हें देख लेने की सूचना दे देना आवश्यक समझता हूं । For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir षट्दर्शनियोंके १०२ नाम लेखक :-श्रीयुत अगरचंदजी नाहटा सोलहवीं शतीके सुप्रसिद्ध गुजरातके जैन कवि लावण्यसमयने आबूके विमलवसहीके निर्माता मंत्री " विमल " दंडनायकके चरित्र संबंधी “विमलप्रबन्ध" नामक महत्त्वपूर्ण ग्रंथ सं० १५६८में मालसमुद्रमें बनाया । यह नौ खंडोंका सरल गुजराती काव्य है । इसमें विमलके अतिरिक्त भी तत्कालीन रीति-रिवाजों, व्यक्तियोंके नाम, जातियों संबंधी ऐतिहासिक निर्देश और अन्य अनेक ज्ञातव्य बातोंका स्थान स्थान पर अच्छा वर्णन है। इस कान्यके दो संस्करण प्रकाशित हो चुके हैं। पहला संस्करण भीमसी माणक द्वारा मूलमात्रका है और दूसरा मणिलाल बकोरभाई व्यासने गुजराती अनुवाद और विस्तृत उपोद्घातके साथ सं० १९७०में प्रकाशित किया था । यह संस्करण अनुवादके साथ होनेके कारण महत्त्वपूर्ण है ही, पर इसका उपोद्धात भी एक स्वतंत्र ग्रंथके समान है । जिसको पृ० सं० १०२ है । इस संस्करणके पृ० ५६में द्वितीय खंडके अंतमें ८४ जाति, १८ वर्णकी नामावलीके साथसाथ छ दर्शन और उनके प्रत्येकके १६-१६ भेद होनेका उल्लेख पाया जाता है । यथा : बौद्ध सांख्य नैयायिक नाम, जैन अनै वैशेषिक ठाम । - जैमिनीय छ दर्शन जोय, मारगि धर्म चलावि सोय ॥ ८६ ॥ छ दर्शन ऐ वर्तेई वेद, सोल सोल एकेको भेद। सोल छक्क छात्रउ पाखंड, प्रगटियां प्रथवीमांहि प्रचंड ।। ८७॥ खंडि खंडि छि मति निरमली, भणतां सुणतां संपति मिली । मुनि लावण्यसमयची वाणी, एतलि बीजू खंड वरवाणी ।। ८८ ॥ उपर्युक्त पद्योंमें छ दर्शनियोंमेंसे प्रत्येकके १६-१६ कुल ९६ भेद होनेका उल्लेख किया है । पर इन भेदोंकी नामावली कहीं पर भी देखनेमें नहीं आई । अन्वेषण करते करते मुझे अपने संग्रहमें एक पत्र मिला । एक पत्र कलकत्तेसे और एक पत्र सिरोहीसे। ये तीनों पत्र फुटकर रूपमें हैं । इनमें छ दर्शनियोंके १७-१७ भेद कुल १०२ भेदोंकी नामावली मिली है । इसके बाद साथ ही नवनारू, नवकारू, छत्तीस राजवंश, ३४ सालाएं, १७ भक्षभोजन, २४ जातिकी सूची भी पाई गई है । इन नामोंकी सूची महत्त्वपूर्ण होनेसे प्रस्तुत लेखमें प्रकाशित की जा रही है। कवि लावण्यसमयने छ दर्शनियोंके १६-१६=९६ भेदोंका निर्देश किया है और प्राप्त तीनों पत्रोंमें १७-१७=१०२ भेदोके नाम हैं, इस अंतरके लिये दो संभावनाएं हो सकती हैं । या तो लावण्यसमयको ९६ नाम लिखे मिले या पीछेसे किसीने एक एक नाम बढाकर कुल छ नाम बढा दिये हों । पर प्राप्त पत्रोंमें कलकत्तेवाला पत्र १६वों या १७वीं के For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म:८] પદ્ધશનિકે ૧૦૨ નામ [१४3 प्रारंभका लगता है । इस लिये पहिली संभावना ही अधिक ठीक प्रतीत होती है । ९६की भी कोई परंपरा रही होगी, जो कविको मिली । १०२की नामावली उन्हें नहीं मिली। इस संबंधमें और किसी प्राचीन ग्रंथमें उल्लेख आता हो या १०२के भेदोके नामबालोंका विशेष विवरण कहीं प्राप्त हो तो प्रकाशमें लानेका अनुरोध है। कई नाम तो इनमें सर्वथा अपरिचितसे लगते हैं, जिनकी परंपरा आगे नहीं चली। आचार्य हरिभद्रसूरिके 'षड्दर्शन समुच्चय' एवं उसकी वृत्तिसे षड्दर्शनियोंके आचार-विचार आदिकी झांकी मिल जाती है। 'सर्वदर्शनसंग्रह' आदि दार्शनिक ग्रंथोंमें कोई नई सूचना मिल सके तो उसे मा प्रकाशमें लाना चाहिये। यह नामावली साधारणतया लिखी गई प्रतीत होती है । विशेष विचारपूर्ण अन्यथा सभी दर्शनियोंके एक ही समान संख्यावाले १६-१६ या १७-१७ ही भेद हों, यह संभव नहीं । अन्य दर्शनियोंका तो मुझे इतना पता नहीं, पर जैन दर्शनियोंके जो १७ भेद इस सूचीमें लिखे मिले है, वे अधिक संगत एवं विचारपूर्ण नहीं प्रतीत होते । उदाहरणार्थ :-दिगंबर और उसके काष्टा और मूला संघका उल्लेख है। पर दिगंबरियोंके अन्य संघ भी उल्लेखनीय थे । इसी प्रकार श्वेताम्बर गच्छोंमेंसे कुछका ही नाम पाया है। शेषको १७की संख्या कायम रखनेके लिये 'वेसधरा सर्वे में समावेष्टित कर लिया है। खैर, मुझे तो जिस रूपमें नाम मिले हैं-तीनों पत्रोंको सामने रखते हुए यहां उपास्थित कर देना है। विशेष विचार एवं ज्ञातव्य अन्य विद्वान प्रकट करें। तीनों पत्रोंकी नामावली भी एकसी नहीं है। इससे सहज ही यह अनुमान होता कि जिसे जो याद रहे लिख लिये गये प्रतीत होता है । नामावली इस प्रकार है १. जैनदर्शन-१ श्वेताम्बर, २ दिगांबर (दियाकृत), ३ काष्टासंगी, ४ मूलासंगी (मयूरशृंगी), ५ जायलिया (जांगलिया), ६ चउदसिया, ७ पूनमिया (पोरणिया), ८ डगछा, ९ धर्मघोष, १० खरतर, ११ आंचलिया, १२ आगमिया १३ मलधारी (नटावा), १४ भावसार (वैधाया), १५ पूजारा (ऊचहरा), १६ ऊकट (कुटिया), १७ वेषधराः सर्वे (धूर्तकितव) २. नैयायिकदर्शन-१ भाट (भरज), २ शैव, ३ पाशुपति, ४ कपालिक, ५ घंटाल, ६ पाह्न (पाहू), ७आकट (-ड), ८ केदारपुत्र, ९ नग्न (नग्रड), १० अयाचक, ११ एक भिक्षु (एक चक्षु) (एक भक्षु), १२ घाडीवाहा, १३ आयारी (आयरिय), १४ पतियाणा, १५ मठ पतिया,,१६ चारण (वाइण), १७ कालमुख ३. सांख्यदर्शन-१ भगवंत, २ त्रिदंडिया, ३ स्नातक, ४ चंद्रायणा (णी), ५ मुनिया (मोनीया), ६ गुरिया (गउरिया), ७ कवि, ८ बूडारा (कू, छू-), ८ विग (ठिन), १० गूगलिया, ११ दांभिक, १२ गलतडिया (वहड़िया, गुलद्वाडि), १३ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४४ ] શ્રી. જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૧૮ सांखिया (संखाया, संखिया), १४ किलेसरिया, १५ अवतारिया, १६ स्वामिसत्तु (स्वामिया), १७ नागरिया ४. बौद्धदर्शन-१ बोधी (खोवी, बोधा, बोधर), २ चंडी (उद्दा) बंदर, ३ सातधडिया, ४ दगड़ि ( दंतुडा), ५ डागुरा (डां-), ६ भूहिमा (भूईमदा), ७ कपालिया (-मा-, -मे- ), कमलिय), ८ मूलधारिया (मूलपाणिया), ९ पेदुहडा (भेदफोडा), १० भांडिया ( भाड), ११ विट, १२. पावईया, १३ थोईया (तूरी), १४ गुरूडा (गरोन), १५ गणधउलिया (गुणधूलिया), १६ जगहथिया (जगहच्छिया), १७ वासदेविया (-सु-) (वांसबेटिया) ५. वैशेषिक-१ ब्राह्मण, २ आवस्तिया (श्रा-), ३ अग्निहोत्रिया, ४ दीक्षित, ५ आग्निक (याज्ञिक), ६ उपाध्याय, ७ आचार्य, ८ व्यास, ९ ज्योतिर्विद (ज्योतिषी), १० पंडित, ११ कथक,.१२ चतुर्मुख पाठक, १३ किहकुलिया (क-) केहलीया, १४ भट्ट (भाट), १५ वैष्णव, १६ कउतगिया, १७ वडूआ (वडूआ) ६. चार्वाक-१ योगी (विवरण), २ हरिमेखलिया (हरमेखलिया), ३ इन्द्रजालिया, ४ नागमतिया, ५ तोलमतिया (गौड़-) (तोतलमतिया), ६ भाटमतिया (नाटमतीया), ७ कुलमतिया (कुहु कुल्लमतिया), ८ गोगामतिया, ९ धनंतरिया, १० रसायणी (रसाइणीया), ११ भिक्षु, १२ तुंबक (तुंबण), १३ मंत्रवादी, १४ शस्त्रवादी, १५ पात्रवादी (पत्री-) (सातकर्मिया), १६ नोरसिया,१७ धातुर्वादी (-वादियो) प्राचीन पत्रमें १८ वणोंके नाम भी 'विमलप्रबंध' आदिसे कुछ लिया है, अतः दे रहा हूं। नवकारू-१ वांदनिक, २ पटयल, ३ कुंभकार, ४ सोतार, ५ माली, ६ तंबोली, ७ गांधर्व, ८ ब्याद, ९ सत्तूयारी । नवनारू-१ घांची, २ मोची, ३ गांछा, ४ छीपा, ५ ठंठारा, ६ रबार, ७ सूई, ८ कैवर्तक, ९ मिलन । १७ भक्ष, ३ अनानि-१ बालि, २ टाल, ३ पली, ४ जड, ५ शाकानि, ६ डाल, ७ पान, ८ फूल, ९ फल, १० कडू षट्रस, ११ तीक्ष्ण, १२ उष्ण, १३ मधुर, १४ क्षार, १५ आम्ल, १६ दधि, १७ दुग्ध, १८ घृत । ३४ गृह-शालादि नामानि-१ विहार, २ प्रासाद, ३ हh, ४ हस्तिशाला, ५ तुरंगशाला, ६ भांडागार, ७ कोष्टागार, ८ भूमिगृह, ९ धर्मशाला, १० दानशाला, ११ सभामंडप, १२ आयुधशाला, १३ स्नानशाला, १४ अलंकारगृह, १५ ज्ञानगृह, १६ वस्त्रगृह, १७ पानीयशाला, १८ आश्रम, १९ क्रीडागृह, १० महाधन, २१ भोजनशाला, २२ शांतिगृह, २३ तुटज, २४ उपवरक, २५ चंद्रशाला, २६ सूतिगृह, २७ गोशाला, २८ पाकपुटी, २९ वर्तिक, ३० चयनी, ३१ शाल्यशाला, ३२ गंजपक्कण, ३६ घोष, ३४ निषधामठ । ८४ चोहटा, ८४ जाति, ३६ राजवंशकी सूची आदि प्रसिद्ध होनेसे नहीं दी। For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભાર—સ્વીકાર ૨. હલ્દીરાતજ પ્રજળ ( ત્રણ ખાલાવમાધ સહિત ) કર્તા શ્રીનેમિચદ્ર ભંડારી, સપા, ડૉ. ભોગીલાલ જ. સડિસરા, એમ, એ. પીએચ. ડી. પ્રકા. ડૉ. ભોગીલાલ જ. સાંડસરા, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડાદરા. મૂલ્ય પાંચ રૂપિયા. ૨. શ્રીમદ્દાથી સ્તોત્ર, ચંદ્રપૂત જાન્ય, વિદ્વત્બોધ-શાસ્ત્ર-ક્રમશઃ કતા—શ્રીજિનવલ્લભસૂરિ, શ્રીવિમલકીર્તિ, શ્રી વલ્લભગણિ, સંપા. મુનિરાજ શ્રીમ`ગલસાગરજી, પ્રકા. શ્રીજિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, ગોપીપુરા, શીતલવાડી ઉપાશ્રય, સુરત. મૂલ્ય—મેટ રૂ. સવ્સોવષાન-વિધિ-સ'લન કર્તા-મુનિરાજ શ્રીમગલસાગરજી. પ્રકાશક-ઉપયુ ત. મૂલ્ય ભેટ ૪. શ્રીવા થા—કર્તા શ્રી. રત્નશેખરસૂરિ શિષ્ય શ્રી. હેમચંદ્રસૂરિ, સપા, સ‘શા, મુનિરાજ શ્રી. ચદ્રોવિષયજી, પ્રકા. કેશવલાલ પ્રેમચ'દ કંસારા, ત્રણ દરવાજા, ખંભાત. મૂલ્ય —એક રૂપિયા. ૧. દ્વાત્રિંર્ દ્વાત્રિંશિયા-દ્વિતીયાનાત્રિંશિકા—કર્તી આ. શ્રી. સિદ્ધસેન દિવાકર, ટીકાકાર–આ. શ્રી. વિજયલાવણ્યસૂરજી, સપા. અનુ. ૫. શ્રી સુશીલવિજયજી ગણુિ. પ્રકા. શ્રી લાવણ્યસૂરીશ્વરજી જ્ઞાનમદિર, ખાટાદ ( સૌરાષ્ટ્ર ) ૬. મંગલદીપ—કર્તા-૫. શ્રી કનકવિજયજી ગણિ, પ્રકા. રતિલાલ ગુલાબચ'દ દેશી, દીવાન ચાક, જુનાગઢ ( સૌરાષ્ટ્ર ) મૂલ્ય – એક રૂપિયા. ૭. કુમતાહિવિષજા'ગુલીમ...ત્રતિભિરતરણિ—કતા-મુનિરાજ શ્રી હંસસાગરજી. પ્રકા, શા. માતીચ'દ દીપચ’દ, ઢળિયા, (જિ. ભાવનગર–સૌરાષ્ટ્ર) મૂલ્ય-એક રૂપિયા ચાર આના [ અનુસંધાન પેજ ૧૨૪ થી ચાલુ ] આ બધા પ્રખર બુદ્ધિવાદી છે. જીનનના ક્ષેત્રે લૌકિક વિષયમાળા તેમના કડમાં જગતે આરોપી છે. છતાં એક મહાન વિશ્વશક્તિ પાસે તેઓ ઘૂંટણીયે પડી માથું નમાવી રહ્યા છે. ઇશ્વરનું સ્વરૂપ ગમે તેવુ' તેઓએ કપ્લ્યુ' છે. સાચું' કે ખોટુ હોય તે અહીં મહત્ત્વનું નથી પશુ મત્ત્વનું તે એજ છે કે સહેજ વિચારગ઼ા અંતમુ ખ થઈ કે માનવી પૂર્ણતાના આદર્શ કલ્પે છે. ઇશ્વરને માનસિક આકૃતિથી ઊઁમા કરે છે. ઈશ્વર વિના તેતે જીવન શૂન્ય તે ભયંકર લાગે છે તે વિશ્વ અર્થ વગરનું લાગે છે. કશું'ક દૂરસુદૂરથી આવીને તેના કાનમાં છૂપી વાત કહી જાય છે. તેને નીલાકાશના ગુંબજમાં સુવણૅ પ્રતિમા દેખાય છે. બુદ્ધિથી ગર્વિષ્ટ ખનેલ તેનું હૃદય ભક્તિથી નમ્ર બને છે તે રડી ઊડે છે અને કયારેક એવુ' અને કૅ ૮ રાવત રાવત મિલિ ગયા દાદૂ સાહિબ માંહિ.” રાતાં રાતાં દાદૂ સાહેબમાં મળી ગયા, તેમ ઈશ્વરમાં તેઓ કદાચ ભળી જાય. ACHARYA SRI KAILASSAGARSURI GYANYANDIK SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA. Koba Candhinagar - 392 007. H. - 079) 23277252, 23276204-05 -j-axx: (079)23276249 -- For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી નૈન તત્વ અવારા શ્રી જૈન સત્ય પ્રકાશ અંગે સૂચના યોજના | 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3) 21. શ્રો. જૈન સત્ય પ્રકાશક સમિતિ | ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા " શ્રી. જૈન પત, પ્રકાશ ' માસિક 17 વર્ષ 3, માસિક વી. પી. થી ન મંગાવતાં લવીથયાં પ્રગટ કરવામાં આવે છે. જમના રૂા. 31 મનીએંડરદ્વારા મોકલી આપ= 2. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે | વાથી અનુકૂળતા રહેશે, રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. 200] આ૦ સદસ્ય તરીકે રૂા. 101] રાખવામાં આવેલા | 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને માસિક કાયમને | શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે અંકથી માટે મોકલવામાં આવે છે. બની શકાય. વિનંતિ 5 ગ્રાહકોને અંક મેકલવાની પૂરી સાવ= 1. પૂજ્ય આચાર્યાદિ મુનિવર ચતુમસનું | ચેતી રાખવા છતાં અંક ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા | પોસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય | સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ મોકલતા રહે અને | તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો | 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં | ઓછા 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષે કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. - 1. લેખો કાગળની એક તરફ વાંચી શકાય 3. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખો | તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે | 2. લેખા ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. ટીકાત્મક ન હોવા જોઈ એ. * બ્રાહુષ્કાને સૂચના - 3. લેખ પ્રગટ કરવા ન કરવા અને તેમાં - 1. " શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક | પત્રની નીતિને અનુસરીને સુધારાવધારા કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. | હક તંત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય પાનકોર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રાડ-અમદાવાદ. For Private And Personal Use Only