Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
D540SKE
www.kobatirth.org
100
96462-2
2012
HAATROOM
अन सत्य
તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ
वर्ष : १८ भु
અક: ૧ લા
3
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar-382.007. *Ph 4107423276252, 23276204-05 (Fax: (079) 23276249
2
अज्ञानेनावृतं ज्ञानं, तेन मुह्यन्ति जन्तवः । प्रकाशते तद्बोधार्थं जिनसत्यं सदा भुवि ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2382
Kuwwwvide
प्रका
For Private And Personal Use Only
Luz
શ્રી, જૈન સત્ય પ્રકાશનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા.
WWW
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विषय-दर्शन
|
એક વિષય ? .
લેખકઃ ૧. પ્રાસંગિક નાં- અઢારમા વર્ષ° : સંપાદકીય : ૨. પ્રભાવના અંગેનું સુલભ સાધન : શ્રી, મેહનલાલ દી. ચોકસી : . સિંહપુરુષ (વાર્તા) .
શ્રી. ભિખુ : . ૪. કેટલીક જૈન અનુકૃતિઓ અને પુરાતત્વઃ ડે. શ્રી. મોતીચંદ્ર : ૫. આચાર્ય સિદ્ધસેન દિવાકર : શ્રી, વસંતલાલ કાતિલાલ શેઠ ; | ૬. મહામતિ શ્રી. સિદ્ધસેન દિવાકરકૃત શ્રી.
મહાવીર-સ્તુતિ કાત્રિશિકા : પૂ ૫શ્રી. ધુરંધરવિજ્યજી : ૧૭ ૭. જીવન, શોધનનાં સોપાન સંબંધી જૈન તેમજ અજૈન મંતવ્ય :
છે. શ્રી, હીરાલાલ ૨. કાપડિયા : ૨૧ ૮. નવી મદદ
ટાઈટલ પેજ બીજું-ત્રી.
નવી મદદ
યુઆઈ
૩૫૦) પૂ. આ.શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રીતપગચ્છ અમર જૈનશાળા. ખંભાત ૨૦૦) શ્રી જૈન વિદ્યાશાળા, હાસીવાડાની પાળ, (બે વર્ષની વાર્ષિક મદદના) અમદાવાદ - ૧૦૧) પૂ. આ. શ્રીવિજયલાવણ્યસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શેઠ ગણપતરામ .
દેવચંદ વખારિયા (પૂ. આ.ના જ ઉપદેશથી માસિકના ૨૯ ગ્રાહકો ) સુરત ૧૦૧) શેઠ વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ, તા ૫૧) પૂ. ૫. શ્રીશિવાનંદવિજયજી મ. ના ઉપદેશથી શેઠે રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય, નાગજી ભૂધરની પાળ,
અમદાવાદ (૫૧) અરીઠ રાજમલજી માનમલજી સમદડિયા,
મચર ૩૩) પૂ. મુ. શ્રીગૌતમસાગરજી મ. ના ઉપદેશથી મહેમદપુર-શ્રી જૈન સંધ. મહમદપુર ૩૩) શેઠ અમૃતલાલ લલ્લુભાઈ અબિલીયાળ, (ત્રણ વર્ષની મદદના) અમદાવાદ (૨૫) પૂ. ૫, શ્રીસપતવિજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન શ્વેતાંબર શ્રી સંધ હી"ઘનઘાટ ૨૫) પૂ. ૫. શ્રીકાતિ મુનિજી મ. ના ઉપદેશથી શ્રીસંભવનાથ જૈન દેરાસરશ્રી જૈન સંધ..
અમરેલી ૨૫) પૂ. ઉપાશ્રીદેવેન્દ્રસાગરજી મ. ના ઉપદેશથી શ્રી શાહપુર જૈન સંધ, - મંગળ પારેખને ખાંચા,
અમદાવાદ ૨૫) પૃ. . શ્રીકુંદકુંદવિજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન જ્ઞાન મંદિર, ધીણાજ ૨૫) પૂ. આ. શ્રીવિજયકુમુદસુરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સંધ, ગવાડા ૨૫) પૂ. પં. શ્રીતિલકવિજયજી મ. ના ઉપદેશથી શેઠ કલ્યાણુછ સાભાગચંદજી, પીડવાડા ૨૫) ૫. મુ. શ્રીજયંતવિજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સંઘ,
ભચ ૨૫) પૂ. ઉપા. શ્રીધર્મવિજ્યજી મ.ના ઉપદેશથી શ્રી કચ્છ-માંડવી મૂર્તિપૂજક જૈન સંધ.
માંડવી ૨૫) પૂ. મુ, શ્રીભાનુવિજ્યજી મ.ના ઉપદેશથી શ્રી જૈન તપગચ્છ સંધ. મારબી
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
28 અન છે. अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
''
વર્ષ : ૨૮ | વિક્રમ સં. ૨૦૦૮: વીર વિ. સં. ૨૪૭૮: ઈ. સ. ૧૯૫ર | ગ્રંક : ? || આ વદ ૧૨ બુધવાર: ૧૫ ઑક્ટોબર
% २०४
A
अढारमा वर्षे
-
જાણે ગઈ કાલની જ વાત હોય, છતાં “શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક પિતાના જન્મકાળથી આજ સુધીનાં ૧૭ વર્ષોના ગાળામાં કેટલાયે સંવેગમાંથી પસાર થતું આજે અઢારમા વર્ષમાં પ્રવેશે છે ત્યારે એક પ્રકારને આનંદ અને હર્ષ અનુભવે છે. ગત સત્તર વર્ષને ઈતિહાસ તપાસીએ તે કહી શકાય એમ છે કે, આ માસિકના જન્મ સમયે–આવી ભીષણ મોંઘવારી નહતી ત્યારે–એ બધી રીતે પગભર બની શકે એવી તૈયારી સાથે એણે પિતાના જીવનની શરૂઆત કરી હતી, પરંતુ સમય પલટાયો અને મેંઘવારીના ઘર્ષણમાં એ અટવાયું, મૂંઝાયું, ઘસાયું છતાં શ્રી, જેન સંઘ જે કંઈ મદદ કરતે રહ્યો તે દ્વારા એ જેમ તેમ પણ આજે ખડે પગે રહી શક્યું છે ત્યારે એ પિતાના વિષમ સંગોની કઠોર કહાનીની મીઠાશ આજે અનુભવી રહ્યું છે.
અઢાર વર્ષના એક યુવકમાં જેમ નવી આશાઓની ચેતનાનો સંચાર થાય એ રીતે એ કેટલાયે પવિત્ર પુરુષ, વૃદ્ધો, સાહિત્યકાર, આર્થિક મદદગાર અને મિત્રોના આશીર્વાદે તેમજ સહાનુભૂતિઓની નૂતન આશાઓ સાથે પિતાના જન્મદિનને આનંદ અનુભવે એમાં નવાઈ નથી. આવા આનંદ–અવસરે, પળવાર અમારી મૂંઝવણોને કારણે રાખીને પણ, જેઓ આ પત્ર ઉપર મમતા રાખી રહ્યા છે એ સૌને ઉપકાર માનવાનું અમે ભૂલતા નથી. ખાસ કરીને પૂજ્ય આચાર્યાદિ મુનિવરેએ તે તે સ્થળના શ્રીસંઘને ઉપદેશ આપતાં ગયે વર્ષે જેમણે અમારી સમિતિને આર્થિક મદદ કરી છે અને જે સાહિત્યિકોએ લેખ દ્વારા આ માસિકને સમૃદ્ધ બનાવવા સાથે આવે છે તેમને અમે આ પ્રસંગે આભાર,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને સત્ય પ્રકાશ | [ વર્ષ : ૧૮ માનીએ છીએ અને આ માસિકના વિકાસમાં એ જ રીતે ફાળો આપતા રહે. એવી વિનંતિ કરીએ છીએ.
સત્તર વર્ષના અનુભવ પછી અમે એટલું જરૂર કહી શકીએ કે જે લેખકોએ અમને નિશુષ્ક મદદ કરી છે તેઓ આ પત્ર માટે એવી જ મમતા રાખી રહ્યા છે એટલું જ નહિ, આ માસિકને નક્કર અને નૂતન સામગ્રી દ્વારા તેની પ્રગતિમાં સાથ આપવાની તૈયારી પણ દાખવી રહ્યા છે. પરંતુ અમારી પ્રગતિ આર્થિક મૂંઝવણને આડે અટકી રહી છે અને એ જ કારણે અમારે મદદ માટે વારંવાર ટેલ નાખવી પડે છે.
અમારી ટેલને સાથી પત્ર સાપ્તાહિક “જેન'ના સંપાદક મહાશયે અગ્રલેખ દ્વારા સહાનુભૂતિ પ્રગટ કરી છે તે બદલ અમે અહીં તેમને આભાર માનવાનું ચૂકતા નથી.
બીજા શ્રીયુત મોહનલાલ ભાઈ ચોકસીએ પણ આ પત્રમાં જુદા લેખ દ્વારા સહાનુભૂતિ પ્રદર્શિત કરી છે તે તરફ વાચકે ધ્યાન દોરે એટલી વિનંતિ કરવા ઉપરાંત આ પ્રસંગે અમારે વધુ કંઈ જ કહેવાનું નથી.
– સંપાદક
[ અનુસંધાન પૃષ્ઠ : ૨૪ થી ચાલુ ] આમ જ્યારે હાંસી અનિષ્ટ છે તો પછી વીતરાગતા પ્રાપ્ત કરવા માટે તે એને – એના ભાઈ હાસ્યને દેશવટે દેવો જ પડે ને ? આ હસી તે જ ઉપહાસ’ એને “હાસ્ય' સાથે સંબંધ રાખે છે. “હસવાનું ખસવું થાય’ એ જાણીતી વાત છે. આ હિસાબે હાસ્યરૂપ નેકષાય પણ શત્રુ જ ગણાય.
શેક શેને કરે અને શા માટે કરે એને તાત્વિક દષ્ટિએ વિચાર કરનાર એને પક્ષપાતી ન જ બની શકે-શોકાતુર થવાનું પસંદ ન કરે.
કઈ પણ વસ્તુ વસ્તુસ્વરૂપે સવશે લાભદાયી કે હાનિકારક નથી એતો એને જે ઉપયોગ કરાય તેવું ફળ આવે. તે પછી આ મને પ્રિય છે અને આ અપ્રિય છે એવી સાંકડી અને અનુચિત મને દશા-આસકિત મુમુક્ષને સેવવી પાલવે ખરી ? આ રીતે વિચારતાં વીતરાગતા માટે શેકને પણ શેક મગ્ન જ બનાવવો એ ઈષ્ટ છે અને એ આવશ્યક પણ છે.
વસ્તુ એકતિ જ્યારે ખરાબ કે સારી નથી એ વસ્તુ સ્વભાવથી પરિચિત જનને જુગુપ્સા અર્થાત ધૃણા શાની ?
નવ નેકષામાં તરતમતાની દષ્ટિએ જે ક્રમ છે તે વૈજ્ઞાનિક અને યથાર્થ જણાય છે.
ને કષાયોને દબાવવા કે એને ક્ષય કરવા માટે એક જ રીત છે. સૌથી પ્રથમ તે અનુદીર્ણ બે માંથી જે વધારે અધમ હોય તેને પહેલાં અને પછી બીજાને અને ત્યારબાદ સમકાળે હાસ્યાદિ છને અને અંતે જે વેદનો ઉદય હેય તેને સામને કરાય છે. [ચાલુ ]
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રભાવના અંગેનું સુલભ સાધન
લેખકઃ–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચેકસી પવિત્ર એવા શ્રી. કલ્પસૂત્રમાં સભિળ્યું છે કે “ભસ્મ રાશિ પ્રહ'ની અસરમાંથી જૈનશાસને મુક્ત થતાં એની પ્રભા પુનઃ વિસ્તરશે. વર્તમાનમાં જુદા જુદા જૈન-જૈનેતર વિદ્વાને જે રીતે જૈનધર્મનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશમાં આણવા પ્રયાસ કરી રહ્યા છે એ ઉપરથી તેમજ ભારતના અને એની બહારના પાશ્ચાત્ય અભ્યાસમાં એ જાણવાની જે જિજ્ઞાસા પ્રવર્તી રહી છે તે જોતાં વિના સંકોચે કહી શકાય કે આપણે જેને દેશકાળના એંધાણ ઓળખીએ તે જૈનધર્મને વિસ્તાર અવશ્ય વૃદ્ધિ પામે ભગવંત શ્રી મહાવીરદેવની ભાવના
સવી જીવ કરું શાસનરસી’ એ બર આવવામાં વિલંબ ન થાય. * જૈન સાહિત્યમાં જે દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણનુયોગ અને ધર્મકથાનુગના વિભાગ છે, એમાં પ્રરૂપાયેલા ધર્મ-અધર્મ–આકાશ-કાળ, જીવ અને પુગલરૂપ ષડૂ વ્ય, સંબંધે અથવા તે જીવ આદિ નવ ત વા સાત નો આદિની સમજમાં યુક્તિપુરસ્સર આધુનિક વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને શોધખોળદ્વારા જે માહિતી પ્રાપ્ત થઈ છે એના આંકડા સાંધીને શક્ય હોય એટલી વિશાળ પ્રમાણમાં સામગ્રી પીરસવામાં આવે તે ઉપર વર્ણવેલી અભિરુચિને સંતોષી શકાય. કેવળ સંસ્કૃત કે પ્રાકૃત ગિરામાં રચાયેલ સાહિત્યથી સર્વ કેઈની તૃષા છીપાય પણ નહીં. અલબત્ત, અત્યારની પ્રચલિત ઢબે, વિસ્તૃત પ્રસ્તાવનાયુક્ત ટીકાટીપ્તનવાળા ગ્રંથ સુપ્રમાણમાં અને સસ્તી કિંમતમાં છૂટથી પ્રચારની નજરે તૈયાર કરવામાં આવે તો ધાર્યો હેતુ બર આવે. એ સારુ સંગીન ફંડ અને અભ્યાસી વિદ્વાનોને મેટા, પ્રમાણમાં સહકાર જોઈએ. વળી, એ માટે જૈન સમાજ પાસે એક વ્યવસ્થિત અને સર્વમાન્ય ખાતુ સતત કામ કરનારું જોઈએ. જૈન સમાજમાં આજે જે સ્થિતિ પ્રવર્તે છે અને જે જાતનું માનસ દષ્ટિગોચર થાય છે તે જોતાં ભગવંત શ્રી વર્ધમાનસ્વામીનાં અમૂલ તોનું પાન વિશ્વભરના માન કરી શકે એ પ્રકારની ઉપર વર્ણવી વ્યવસ્થા આજે તે શક્ય નથી લાગતી પણ નજીકના દશકામાં અમલી બને તેવાં ચિહ્નો પણ જણાતાં નથી. જ્ઞાની પ્રભુના વચન મુજબ કઈ યુગપ્રધાન પાકે અને વાતાવરણ બદલાઈ જાય છે એ જુદી વાત છે.
જ્યાં આ સ્થિતિ છે ત્યાં નિરાશ બની લમણે હાથ દેવા કરતાં હાથમાંનાં સાધનને ઉપયોગ શક્તિ મુજબ સતેજ બનાવ એ નહિ મામા કરતાં કહેવાના મામા સારા' એ વૃદ્ધોક્તિ પ્રમાણે ઈષ્ટ લેખાય. એ નજરે વિચાર કરીએ તે રાજનગર-મુનિસંમેલને નિયુક્ત કરેલી સમિતિ દ્વારા “શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિક આજે વર્ષોથી જે કાર્ય કરી રહેલ છે તેના પર આપણી આંખ ઠરે છે. સમિતિમાં બિન ભિન્ન વિચારશ્રેણીના મુનિમહારાજે હેવા છતાં અને જૈન સમાજમાં જુદા જુદા નિમિત્તે ઊભા થયેલ વા-વંટોળ સામે છતાં, એમાં જરા પણ અટવાયા કે ખેંચાયા વિના તટસ્થવૃત્તિથી માસિકે જે આછુ-પાતળું કામ કરી દેખાડ્યું છે એ સૌ કોઈને આશીર્વાદને પાત્ર તે છે જ પણ જૈનધર્મને સાચે સંદેશ યથાર્થરૂપમાં ફેલાવવાની પિતાની શક્તિનાં નિતર દર્શન કરાવે છે. સંચાલકો તરફથી નાંખવામાં આવેલી ટેલને જૈન સમાજ પૂરા ઉમંગથી વધાવી લઈ આર્થિક બાજુ સહર બનાવી દે તે, સંચાલકોએ સેવેલાં ખાં ફળવામાં શંકા ધરવાપણું ન રહે.
માસિક નિયમિત અને વધુ પાનાવાળું થાય તે દિ' ઉમે જૈનધર્મ માટે-લોકેત્તર
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮ દષ્ટિના એના ક્રિયાકાંડે માટે-જે વિસંવાદી સૂરે પ્રગટ થાય છે અથવા તે પૂરી સમજના અભાવે જે આક્ષેપ કરાય છે અને યોગ્ય રીતે-મંડનાત્મક પદ્ધતિથી જવાબ આપી શકાય. પુરાતત્વ સંશોધકખાતા તરફથી જે નવી નવી શોધખોળે બહાર આવે છે, કેટલીક પ્રાચીન જગ્યાઓના ખેદકામમાંથી જે પુરાતન વસ્તુઓ જડી આવે છે અને એ ઉપરાંત આપણા વિદ્વાન મુનિ-મહારાજાઓ પિતાના વિહાર-સ્થળામાં આવતા સ્થાનમાંથી મૂર્તિ અને સાહિત્ય સંબંધી એતિહાસિક દૃષ્ટિએ અતિશય મહત્ત્વની સામગ્રી સંગ્રહિત કરે છે એ સર્વને આ માસિકમાં સમાવી લઈ, જનતા સમક્ષ રજુ કરવાનું અનુકૂળ થઈ પડે. મુનિસંમેલન દ્વારા
સ્થાપિત આ સાધન જૈનધર્મ અંગે જે જે લખાણું બહાર મૂકે એ સત્તાવાર અને માર્ગદર્શનરૂપ નિવડે-એની નકલે સેંકડોમાં નહીં પણ હજારોમાં પ્રગટ કરવાની જરૂર પડે એવું આપણે એને લેખ-તેમજ માહિતીઓથી સભર બનાવીએ અને એ પાછળ જુદાજુદા વિષયના વિદ્વાનોની કલમનું પીઠબળ કેળવીએ તે એ વાત સહજમાં થઈ શકે, આજના વિષમ કાળમાં ભગવંતે અવલંબન લેવા માટે બે વસ્તુઓ પર ખાસ ભાર મૂક્યો છે. એક મૂર્તિ અને બાજી વસ્તુ તે આગમ. આ બંને ચીન વારસે આપણી પાસે વિપુલ સંખ્યામાં વિવિધ પ્રકારી અને જગત જેનાથી મંત્રમુગ્ધ બની જાય એવા પ્રમાણમાં છે. ભારતવર્ષના–ચારે ખૂણુમાં એ વિખરાયેલે પડયો છે. એ સર્વને વર્તમાનકાલીન સાધનોઠારા યથાર્થ સ્વરૂપમાં વિશાલ જનસમૂહની આંખો સામે ધરવામાં આવે તે એથી લાભ થાય એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. શ્રદ્ધાસંપનને આત્માઓ માટે જરૂર એ પૂજનીક અને ભક્તિ કરવા લાયક ખજાનો છે. પણ જેમને એ જાતની દષ્ટિ લાભી નથી અને જેઓ કલા પ્રાચીનતા કે એમાં સમાયેલ જ્ઞાનવિશેષતાને આગળ રાખી વિચાર કરનારા છે તેઓ પણ એ સવ નું યથાર્થ સ્વરૂપ જાણવા પામે અને એનાં ખરાં મૂલ્યાંકન કરવા માંડે એમાં મીન–મેખ જેવું નથી જ. ગોરખપુરમાંથી પ્રગટ થતા હિંદી માસિક “ કલ્યાણે ” વેદાંત દર્શનનો પ્રચાર કેટલા, વિસ્તૃત પ્રદેશમાં કર્યો; ચિત્ર દ્વારા ભૂતકાલના પાત્રોને વર્તમાન પ્રજામાં રમતાં કયો એ તે એના અકે અને પ્રસંગે પ્રસંગે પ્રગટ કરેલા ખાસ અંકે જોઈએ ત્યારે સમજાય. જેનદર્શન તે જ્ઞાનભક્તિ અને જ્ઞાનના બહુમાન માટે ખાસ પર્વદિનની યેજના કરે છે. જ્ઞાનના લેકોત્તરપણા માટે ખુદ ભગવંતનાં ટંકશાળી વચન મેજુદ છે. જ્ઞાન ખાતે દરેક સ પાસે આવક પણ થાય છે જ. આથી જ મથાળે આલખેલ લખાણ મુજબ એક વ્યવસ્થિત ખાતા દ્વારા જૈનધર્મને યથાર્થરૂપે સમજાવે એવા ગ્રંથે અને તે પણ જુદી જુદી ભાષામાં પ્રગટ થવા જોઈએ. એને પ્રચાર અંગ્રેજી બાઈબલ માફક સસ્ત બન જોઈએ. એ સેલું હાલ તો પહેલી રાતનું જ રહેવા સર્જાયું છે એમ માની આ માસિકને વધારે સમૃદ્ધ બનાવવા આગ્રહ કરું છું. એ દ્વારા પણ ઉપર જણાવ્યું તેમ આપણે જૈનધર્મની ખરી પ્રભાવના કરી શકીએ છીએ. ભલે હાલ એ એકલી ગુજરાતી ભાષામાં સંદેશ આપતું રહે. એમાં પીરસાતી સામગ્રી વજનદાર અને વિદ્વાનોના હાથે તૈયાર થયેલી હશે અને એની પાછળ ઇતિહાસનું બળ હશે તે એના ઉતારા અન્ય પત્ર પણ જરૂર કરશે. એ રીતે જૈનધર્મને સાચો સદેશ માત્ર ભારતમાં જ નહીં પણ એની બહાર પણ પહોંચશે. જૈન સમાજ સમયની આ હાકલ સાંભળી એની આર્થિક મુંજવણુ કાયમને માટે ટાળશે અને એ દિશાની ચિંતામાંથી મુક્ત બનાવશે તે આશા છે કે થોડા સમયમાં એને પ્રગતિના પંથે આગળ વધતું અને જૈનધર્મને વિજયધ્વજ દૂર દૂર લહેરાવતું જોવાનું સદ્ભાગ્ય આપણને પ્રાપ્ત થશે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે કેજરને મારી શક્યો, પણ નાની એવી કીડીને જિવાડી ન શકયો
સિંહપુરુષ
લેખક: શ્રીયુત જયભિખ્ખ વસંતના નવાગમનના દિવસે હતા. વનરાજિએ નવવધૂના સ્વાંગ સન્યા હતા. એવે ટાણે સુપ્રસિદ્ધ ધારા નગરીના નિકટવતી વનવગડામાં એક રાજવંશી જુવાને ફરતે હતે. માથાં પર છૂટાં ખૂફાં હવા સાથે ગેલ કરતાં હતાં. કમર પર રેશમી ઉત્તરીય હતું. કેડ પર કીમતી અવસ્ત્ર હતું. અવશ્વને સેનાની કટિમેખલાથી સખત કર્યું હતું ! પીઠ પાછળ ધનુષ્ય હતું. સંગેમરમરની કંડારેલી શિલા જેવી પહેાળી એની પીઠ હતી. ચંદનવૃક્ષની ડાળ જેવી લાંબી એની ભુજાઓ હતી.
સામે ઊંચા ટેકરા હતા. પાછળ વંકા ડુંગરા હતા. ચારે બાજુ પર્વતમાળ હતી. પગ પાસે નાની એવી સુવર્ણરેણુ નદી વહેતી હતી. પડખે ઊંડી વનવાટ હતી. વનવાટમાં વનરાજિ સભર હતી. વનરાજિમાં રંગરંગનાં પંખી રમતાં હતાં, ડુંગરાના ઢળાવ પર સફેદ ચમરી ગાયે ચરતી હતી. દુર્વાના મેદાને પર હરણાં ગેલ કરતાં હતાં. ડાળીએ ડાળીએ પિપટ કિલ્લોલ કરતા હતા, ને ઝાડીમાં માર કળા કરતા હતા. ખુદ વનદેવી જાણે વનેવનમાં થનગની રહી હતી.
નદીકિનારે ધારાનગરીના મદઝરતા માતંગ નહાવા આવ્યા હતા. ઉત્તર દિશાના ઘાટ પર રાજમહેલની રાણીઓ વાસંતિક સ્નાન કરવા આવી હતી. એમનાં ઓઢણુનાં અત્તરોએ પાણીને સુગંધી કરી મૂકયું હતું, ને અબડાનાં ખરેલાં પુષ્પોએ કમળસરેવરની શોભા ખડી કરી હતી. વસંતને વાયુ વહેતે હતે.
જુવાને ચારે તરફ જોયું. એને તામ્ર-સુવર્ણ દેહ સૂર્યના તાપમાં અતિ તામ્રવર્ણી બની ગયે.
એણે બે હાથની અંજલિ જેડી. અરે! ખરે બપોરે તે સ્નાન સંધ્યાહોય!
પણ ના, બે હાથની અંજલિને એણે ગાઢ રીતે સંકુચિત કરી. આંગળાની પરસ્પર ગૂથણ કરી. પાણીપાત્ર મુનિઓ હથેળીઓને જેવી સખત રીતે ભીડ એમ ભીડી, પણ આ મુનિજન નહે. રાજવંશી તેજ એના મુખ પર હતું. બ્રહ્મચર્યની આભા કપાળ પર હતી ! મહાભારતી કર્ણ જેવી એની કાતિ હતી. એણે હાથની અંજલિને મેં પર મૂકી.
જરા ઓષ્ઠ લાંબા કર્યા, હવાને અંદર ફેંકી. એક તીર્ણ સિસોટી જે. અવાજ નીકળે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮
નિદ્ર કરતાં હરણાં ચમકયાં. મેર હૂક કરતા ઊડીને ઢાળ પર બેઠા, ચરતી ધેનૂઓએ કાન ઊંચા કર્યાં.
એ ભૂમિ પર ઝંઝાવાતના આ રણકાર થઈ રહ્યો.
અવાજ વધ્યા. યુવાનનું ગળું ફૂલીને મશક જેવું થઈ ગયું. એની છાતીના ઘેરાવા ખમણા થઈ ગયા. માંસલ સ્નાયુઓ હીરની દોરી જેમ તણાઈ ગયા. આ કોઈ નાદબ્રહ્માના ઉપાસક લાગ્યો. નાદના નિનાદ એવા લાગ્યા કે જાણે મેરુશિખર પાછળથી કાઈ પ્રચંડ વાવાઝોડું નિમ્ ધ મનીને આવી રહ્યું છે ! નાસેા, રક્ષણ શેાધે!! આશ્રય લ્યે, નહિ તે ન જાણે કાંના કયાં ફૂંકાઈ જઈશું !
અવાજ વિશેષ તીવ્ર બન્યા: હવે એમ લાગવા માંડ્યુ કે પ્રલયના પવન પાતાળ ફાડીને બહાર નીકળવા ઘમસાણુ મચાવી રહ્યો છે. પૃથ્વીનાં પડ ફાટું ફાટું થઈ રહ્યાં !
અવાજ વિશેષ વધ્યા. જીવાનના માં સામે મીટ મંડાય તેમ નહેાતી. અગ્નિકુંડ જેવુ... એ ઝગારા મારતું હતું. મેઘગર્જનાના જેવા અવાજ વધી રહ્યો, એમ ભાસ્યું કે પૃથ્વીક'પ પહેલાંની પળેાના ભયંકર ગડેડાટ જાગી રહ્યા છે !
અવાજ સવિશેષ ધ્યેા ! હવે એ જાણે ઘૂંટાતા હતા. ઝેરી સાપ ઝુ'ચળાં વાળે એમ ગુ'ચળાં વળતા હતા, પહાડનાં શિખર કડેડાટ કરતાં પડતાં હાય, આકાશના આશરા છાડી વીજળી પૃથ્વી તરફ ધસતી હોય, મેઘગના ખવિહીન ખની તૂટી પડતી હાચ એવા ભાસ થયા. ખારે મેઘ સામટા પૃથ્વી પર તણ તૂટી પડવા તાળાઈ રહ્યા.
પૃથ્વી પર ઊભા રહેવું સલામત નહતુ. આકાશમાં આશ્રય લેવામાં જોખમ હતુ. હુવા તા ભયંકર જ હતી.
સ્નાન કરતા હાથીએએ સુઢ માંમાં નાખી દીધી, વનના એ રાજવીએ થોડી વાર એમ ને એમ સ્તબ્ધ ઊભા, પછી પાછલા પગે હઠવા લાગ્યા. જાણે કાઈ વિકરાળ કાળ તેમની સામે આવીને ઊભે હાય ! થાડા પાછા ખસીને, એ માં ફેરવીને નાડા ! ન જોઈ વાટ, ન જોયા માર્ગ, ન જોઈ કેડી ! કોઈ પર્યંત સાથે અથડાઈને નીચે તૂટી પડ્યા, કેાઈ કંદરામાં ગબડી પડયા. ન ગબડચા એ ઊભી પૂંછડીએ નાઠા !
જ્યાં પડ્યા ત્યાં અમૃત અવસ્થામાં પડ્યા. એ અવસ્થામાં પણ આંખા મીંચીને ને સૂંઢ માંમાં ઘાલીને પડ્યા ! જાણે કાઈ કાળ આવીને એમની સામે ખડા હતા.
ઢાળાવ પર ચરતી ધેનૂ પહાડ પરથી શિલા ગખકે એમ ગબડતી નીચે આવી. કેટલીયના પ્રાણ છૂટી ગયા.
અવાજ–વધ્યા, પ્રલયના કપ એમાં ગડેડાટ કરતા લાગ્યા.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ]
સિંહપુરુષ મૃગલાં પહેલાં પૃથ્વીના આધારથી ડરીને આકાશમાં આશ્રય શોધવા કૂદ્યાં, પણ ત્યાંયથી ડરીને નીચે પડ્યાં. ઢન્યાં તે ઢળ્યાં.
કેતરમાંથી કેસરીસિંહ બહાર ધસી આવ્યું. પહેલાં તે તેણે પણ સામે ગરવ કર્યો. છડાને ઝંડે ઊંચે કરી, પંજાના આઘાતથી પૃથ્વીનાં પડનાં પડે ઊખેડી સામને કર્યો, પણ આખરે એય નિર્બળ બની જમીન પર ઢળી પડ્યો!
કાળદેવતાનાં જાણે કાળડમરુ વાગ્યાં! સંહારને દેવ પૃથ્વી, આકાશ ને પાતાળને કબજે લઈ રહ્યો.
આમ્રવૃક્ષ પરથી પાકેલાં આમ્ર ખરી પડે એમ રંગબેરંગી પંખીઓથી છવા ચેલી વનસ્થળી રંગોળીની રૂપશેભા ધરી બેઠી હતી!
દૂર, દૂર સ્નાન કરી રહેલી રાજરમણુએ પણ ભયથી વ્યાકુળ બની ગઈ કેઈ ચક્રવતી રાજાનું સૈન્ય નદીનાં પાણીમાંથી ફેંકારા કરતું એમને ઘેરી વળતું કયું ! ભયથી છળીને એ નાઠી. કેઈ અડધે જઈને ભૂમિ પર, ઝંઝાવાતમાં કેળ ફસડાઈ પડે તેમ ફસડાઈ પડી. કેઈ બેભાન બની ઢળી પડી, કેટલીક ગર્ભિણીએના ગર્ભ ગળી ગયા !
નાદશક્તિને વિસ્તાર વધતે ગયે. પેલા જુવાનના ગાલ તાંબાની મશક જેવા બની ગયા હતા.
ડુંગરા ડોલ્યા. આભના પડદા ચિરાયા. હવામાં ભયંકર મજા લહેરવા લાગ્યાં. રાની પશુ ભૂત જેમ રડવા માંડયાં. પ્રેતસેના આકાશી યુદ્ધ ખેલવા માંડી. ધબક્તા પ્રાણને ઠારી દે, વહેતા લેહીને થિજાવી દે-એ એ ભયંકર ૨૨!
સ્વરે ગૂંજી રહ્યા ! આખી ચેતન દુનિયા જાણે નિશ્ચતન બનતી ચાલી !
હવા થંભી! જળ થંક્યું ! પૃથ્વી ડેલી ! દિશાઓ કંપી! પ્રલયના પિકારથી પૃથ્વી કંપી રહી.
આખરે જુવાને સ્વરે બંધ કર્યા. બદ્ધાંજલિ મુક્ત કરી. વદન પર આવેલ પ્રસ્વેદ લૂછો!
ઉત્સાહથી ચમક્તાં નેત્રો વડે એણે ચારે તરફની સૃષ્ટિનું વિહંગાવલેકન કર્યું! | વિજયી દ્ધાના મુખ પર વિલસી રહે એવું એક હાસ્ય એના વદન પર વિલસી રહ્યું! સાધના પછીની સિદ્ધિની અમુલખ પળનીત એની આંખોમાં ઝગી રહી!
આજથી કાલક અપ્રતિસ્પર્ધય! કાલક સિંહનાદી !'
“રાજકુમાર!” પ્રલયથી નિતિન બનેલી પૃથ્વી પર જાણે ચેતનને પિકાર પડયો. બેભાન દ્ધો જાગે એમ આખું વાતાવરણ હજી ભાનમાં આવી રહ્યું હતું, ને આ સ્વસ્થ સ્વર કેને?
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૮ ધારાનગરીના રાજકુમારી' ફરીથી મીઠે સ્વર આવ્યું. તપતા આકાશમાં જાણે મેઘમાળા આવી પહોંચી!
એ સ્વરવાહક પહાડની કંદરા આડેથી બહાર ચાલ્યું આવતું હતું. એ હતે એક સાધુ! રિક્તપાણિ! દુબળો-પાતળો સોટા જેવા રાજકુમારના એક હાથની થપાટ એને પૂરો કરવા બસ હતી! એ સાધુ-જ્યારે આખી પૃથ્વી કંપ અનુભવે ત્યારે આટલી સ્વસ્થતાથી આવે? પિતાની નાદ-શક્તિ પાસે કેસરીસિંહ ત્રાડ પોકારે, પહાડ જેવા હાથીઓ માટીના ઢગલા જેમ ઢળી પડે, તે આનું શું ગજું!
કેમ છે રાજકુમાર ! શક્તિ નાણી જોઈ ?” મુનિએ કહ્યું. એના અવાજમાં ન કંપ હતો, ન બીક હતી, ન ત્રાસ હતે.
“મારી શક્તિનાં મારે મેંએ વખાણ શાં! આપે તે નજરે બધું જોયું! આપ કહી શકે છે? કહે, કેવું કામ!”
અભુત! રાજકુમાર! આ સિંહનાદી વિદ્યા પાછળ કેટલાં વર્ષ ગાળ્યાં ?'
બાર વર્ષ! મહારાજ! વાકછેટે ધારણ કરનારને જ આ વિદ્યા વરે. બાર વર્ષથી સ્ત્રીનું મેં પણ જોયું નથી! બહેન સરસ્વતી બિચારી વલખાં મારે છે. કે બે હજાર ગાયનું દૂધ પીધું!”
હવે તમારાં બાર વર્ષ સંસારનાં કેટલાં વર્ષ લેશે ?” 1. “એમ કેમ?” સાધુની ચંગવાણી રાજકુમારથી ન સમજાઈ. * તમારી શક્તિસાધના સંહાર કાજે જ છે ને! શત્રુના સૈન્યને સહેલાઈથી પ્રાણ લઈ શકે, એ જ તમારો ઉદ્દેશ ને?”
એક સજકુમારને એથી વિશેષ સારે ઉદ્દેશ કર્યો હોઈ શકે ! જાને ધર્મરક્ષણુને ! આ રીતે શત્રુ સંહારી મારી પ્રજાનું રક્ષણ કરીશ.' '
શ્રમણ ભગવાન પણ રાજકુમાર હતા ને! આઠ વર્ષની ઉંમરે ભયંકર અધેરીને એક મુક્કીએ ભેભેગો કરનારના બળને યાદ કરે, રાજકુમાર! અને છતાં તેમણે શું કહ્યું? શરીરના બળથી શું રાચવું? એથી અનેકગણું બળ આત્મામાં છે. એ સિદ્ધ કરવું ઘટે. શક્તિ સંહાર માટે પણ વપરાય, સર્જન માટે પણ!”
સંહાર અને સર્જન'
હાથીને મારી શકવાનું સામર્થ્ય ભલે હોય, એક કીડીને જિવાડી શકવાનું, સામર્થ્ય તમારામાં છે?”
રાજકુમાર કંઈ જવાબ ન આપી શકો. પ્રશ્ન સાવ સાદે હતે. છતાં એને ઉત્તર સહેલ નહોતે.
“તમારી શક્તિથી જગતમાં શક્તિ સ્થપાશે? સાધુની શક્તિ ને રાજાની શક્તિમાં રહેલે ફેર જાણે છે?”
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંકઃ ૧]
સિંહપુરુષ જાણું છું. રાજાની શક્તિ યુદ્ધની પરંપરા જગાડશે. સાધુની શક્તિ શાંતિને જન્માવશે.” રાજકુમારના ઉત્તરમાં હૃદયપરિવર્તનને આછો નાદ હ.
રાજન સંહારના માર્ગથી પાછા વળો, તમને જોયા, ને શિષ્ય બનાવવાને મને લેભ જાગે છે. કમે શૂરા, એ ધમ્મ શૂરા ! આ કંઠની અમેઘવાણુથી શ્રતને દીપાવે. ગંધહસ્તી જેવી કાયાથી ભગવાન મહાવીરના અહિંસાધર્મને પ્રચાર કરે ! અહિંસાના પાલન માટે હિંસાથી પણ મહાન શક્તિની જરૂર છે. બાર વર્ષના વાકછટાની ત્યાં કસોટી છે. તમારામાં મેં એ જોઈ છે. તમે ધારે તે વીરની અહિંસાને દીપાવી શકશે. દિવ્ય આ શક્તિથી દિવ્ય સર્જક, રાજકુમાર!' રાજકુમાર સાંભળી રહ્યો:
“રાજન ! રાજપદ કરતાં મુનિપદ શ્રેષ્ઠ છે. એનું શ્રેષ્ઠત્વ સિદ્ધ કરી આપો. ધર્મ તમને પામીને સાર્થક થશે. ધર્મને પામીને તમે કૃતાર્થ થશે.” મુનિ ખીલ્યા હતા.
શક્તિ કદી ચાલતે ચીલે ચાલવામાં માનતી નથી ! એનું નિયંત્રણ બળવાન મુનિઓને પણ દુષ્કર છે. પણ એક શક્તિવાને પુરુષ મુનિ બને તે ધર્મશાસનને સે વર્ષને વેગ મળે છે. તેજમૂર્તિ છે! તાપમૂર્તિ છે, હવે ધર્મમૂર્તિ બને ! બધું સાર્થક થઈ જશે !' મુનિરાજના શબ્દોમાં તીરની વેધકતા હતી. “શક્તિની ઘેલછા સંહાર ને સર્વનાશ લાવે છે. એ શક્તિને વિનિમય કરી નાખે !'
ગુરુદેવ! તમારે ચરણે છું. મેં મારી શક્તિમાં છુપાયેલી અશક્તિ જોઈ લીધી. હાથીને મારી શકવાની વિદ્યા મેળવી, પણ પગ નીચે ચગદાયેલી કીડીને જિવાડવાની મારી અશક્તિ પણ નીરખી લીધી ! હું મુનિ બનીશ ! મારી શક્તિ પુષ્કરાવર્ત મેઘ બનીને સર્જન ને શાંતિના ક્ષેત્રમાં વરસશે.”
ભાઈ!” દૂરથી પિકાર પડયો. એક તરુણી શ્વાસભેર દોડી આવતી હતી. “સરસ્વતી! આવ બેન ! ખરા વખતે તું આવી !' કુમારે પિકાર કર્યો.
ચાલ ભાઈ ચાલ! ધારાના રાજકુંવરને વરવા રાજકુંવરીઓની અકૂટ ધારા વહી રહી છે! એકને જોઈશ—એકને ભૂલીશ.”
“બહેન ! તું યેગ્ય વર પસંદ કરીને વરી લે! ચાલ! તારે સ્વયંવર રચીને જાઉં !'
અને તું?” “હું તે મુનિ બનીશ. અહિંસાનો ઉપાસક બનીશ.” શું કહે છે? ને આ તારી બાર વર્ષની સાધના?”, અહિંસાના પાલનમાં વાપરીશ.” તું ચોરને ક્ષમા કરીશ?' હા બેન !”
૩
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧]
શ્રી. જૈન સત્ય પ્રકાશ અને વ્યભિચારીઓને માફ કરીશ? પરસ્ત્રી પર નજર નાખનારાઓ સામે તારે પુણ્યપ્રકેપ શું હવે, શમી જશે? તું સાધુ બનીને એને માફ કરીશ?” સરસ્વતીએ પ્રશ્ન મૂક્યો !
“ના. ના, બેન! એને તે જે નહિ મૂકું ! ઊંઘમાં પણ સમાચાર મળશે તે ઉઘાડે પગે ને ઉઘાડી ખગે ધાઈશ.”
પછી મુનિ કેવી રીતે બનીશ?” સરસ્વતીએ ભોઈને બેલે બાંગે.
હે મુનિરાજ ! હું મુનિ કેવી રીતે બની શકીશ? વ્યભિચારી સાથે મારાથી તડજોડ નહિ થાય!” કુમાર કાલકે પ્રશ્ન કર્યો.
ભાઈ! માણસ પાપી નથી, માણસની વૃત્તિ પાપી છે. માણસની વૃત્તિને મારવા માટે અહિંસા ને પ્રેમ જેવું કઈ અમેઘ સાધન નથી. તે ચંડકૌશિકની વાત નથી સાંભળી?”
સાંભળી છે. સરસ્વતી ! મુનિરાજ સાચું કહે છે. આપણી શક્તિમાં જેટલી અશક્તિ છે, એટલી મુનિજનેની અશક્તિમાં શક્તિ છે. એમનામાં મારવાની અશક્તિ છે, પણ જિવાડવાની શક્તિ છે.” રાજકુમાર કાલક ભાવાવેશમાં હતે.
તે ભાઈ! તારી સાધનાનું અંતિમ
અહિંસાની શક્તિને સાક્ષાત્કાર! અરે ! સરસ્વતી ! આપણી શક્તિથી હાથી મારી શકીએ છીએ, પણ એક મરેલી કીડીને જિવાડી શકીએ છીએ? કહે?”
“ના!” સરલસ્વભાવી સરસ્વતી પણ વિચારમાં પડી ગઈ!
તે બહેન! મને વિદાય દે! ધારાનગરીનું રાજપાટ તને સુપ્રત પિતાજીને - માતાજીને તું મનાવી લેજે!'
“ભાઈ! જ્યાં તું ત્યાં હું !” “તું પણ આવીશ?”
તે, તે! મને મુનિધર્મને ઉત્સાહ રહેશે ! ચાલ, બા-બાપુની રજા લઈ આપણે મુનિજનની સાથે ચાલી નીકળીએ. મુનિરાજ ! કૃપયા જરા ભજે !”
કુશળ હો તમારું ! ભાઈ! ધર્મ તમારા જેવાની જ અપેક્ષા રાખે છે. અહિંસા ને પ્રેમને માર્ગ શૂરાઓને છે. ધર્મ તમને પામી સાર્થક થશે, તમે ધર્મને પામીને કૃતાર્થ થશે!”
ધારાનગરના રાજકુંવર કાલક ને રાજકુંવરી સરસ્વતી મુનિચરણે નમીને વિદાય થયાં ! એમનાં હૃદય નવીન ધર્મપાલન માટે થનગની રહ્યાં હતાં.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીક જૈન અનુશ્રુતિએ
અને
પુ રા ત વ લેખક:- ડે. શ્રીયુત મોતીચંદ્ર, એમ. એ. પીએચ. ડી.
[ ગત વર્ષઃ ૧૭: અંક: ૧૨થી ચાલુ ]. હવે આપણે જોઈ શકીએ છીએ કે સમયના વિષયમાં બે ભિન્ન મતો છે અને ત્યાં સુધી પત્તો લાગે છે કે આ મતની ઉત્પત્તિ મધ્ય કાળમાં થઈ હશે, દિગંબર-મત કલ્કી સાથે કલિયુગને સંબંધ જોડવાને માટે તથા ૧૦૦૦ વર્ષ પર કલકીની ઉત્પત્તિવાળા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા માટે કચ્છીને સમય વીર નિર્વાણુથી ૧૦૦૦ વર્ષ પર માને છે. એથી ઊલટું થતાંબર-મત આ સમયને લગભગ બેવડાવી દે છે. આ કારણે કચ્છીની વાતવિક્તામાં સદેહ ઊપજે છે. કેવળ ક્ષમાશ્રમણ કક્કીનો સમય વીર નિર્વાણુથી ૫૯૯ આપે છે પરંતુ આ સમયને આધાર કઈ અનુકૃતિ છે તેની આપણને જાણ નથી. પરંતુ આગળ ઉપર આપણે જોઈશું કે કેવળ આ જ એક એવો મત છે, જે સત્યની બહુ નજીક સુધી પહોંચી જાય છે.
અહીં એ જાણવા યોગ્ય વાત છે કે “તિર્થે ગાલી'ની કલ્કી સંબંધી અનુકૃતિનો પ્રચાર આચાર્ય હેમચંદ્રના સમય સુધી સારી રીતે થઈ ચૂક્યો હતા; કેમકે “મહાવીરચરિત'ના ૧૩ મા સર્ગમાં તેમણે “કચ્છી-આખ્યાન” લગભગ “તિભેગાલી' ના શબ્દોમાં જ આપ્યું છે. (ઈંડિયન એન્ટીકવેરી, ૧૯૧૯, પૃ૦ ૧૨૮-૩૦). કલકીને જન્મ મ્લેચ્છ કુલમાં બતાવવામાં આવ્યા છે અને તેનો જન્મકાળ વીર નિર્વાણ સં. ૧૯૧૪. આખ્યાનનાં બીજાં ઘણુંખરાં અંગે જેવાં કે ધનને માટે નદીના સ્તૂપનું ખેદકામ, જૈન સાધુઓ ઉપર અત્યાચાર “તિëગાલી” અને “મહાવીરચરિત' માં જેમનાં તેમ છે. પૂરનું વર્ણન પણ છે પરંતુ સેન નદીનું નામ નથી આવ્યું. બધી રીતે સામ્યતા હોવા છતાં “મહાવીરચરિત' ના “કચ્છી-આખ્યાન માં “તિ ગાલી' જેવી સજીવતા નથી. “મહાવીરચરિત ' માં પાવિત આચાર્યનું નામ પણ નથી. પૂર આવ્યા પછી નગરનું પુનઃનિર્માણ એ પછી જૈન સાધુઓ પર અત્યાચાર તથા અતે ઇંદ્ર દ્વારા કલેકીનો વધ; એ બધી ઘટનાઓ બને અનુકૃતિઓમાં સમાનરૂપે વર્ણવેલી છે. બંનેની તુલના કરતાં એ માનવું પડે છે કે “
તિગાલી વાળી અનુકૃતિ પુરાણી છે અને એમ જણાય છે કે, આચાર્ય હેમચંદ્ર પણ એની જ મદદથી મહાવીર્યરિત'નું “ કલ્કી-આખ્યાનલખ્યું છે.
આ બધી અનુશ્રુતિઓથી પત્તો લાગે છે કે કલકી મહાવીરના ૧૦૦૦ અથવા ૨૦૦ વર્ષ પછી થયો. એ વાતે બધા સહમત છે કે, કચ્છી પાટલીપુત્રને રાજા હતો. કેટલાક એને ચાંડાલ કુળમાં ઉત્પન્ન થયાનું અને પ્લેચ્છ કુળને હેવાનું માને છે. પરંતુ તેના ઐતિહાસિક અસ્તિત્વ પર કોઈએ પ્રકાશ પાડો નથી. આવી સ્થિતિમાં પુરાતત્વ આપણને ખૂબ મદદ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રી. જૈન સત્ય પ્રકાશ
ખોદકામમાં
[ વર્ષ : ૧૮ કરે છે. આપણે જોયુ' છે કે ‘તિત્યેાગાલી 'માં પાટલીપુત્રના પૂરનું કેવું સજીવ વર્ષોંન છે1 પ્રસન્નતાની વાત છે કે, પાટલીપુત્રના ખાદકામથી પણ આ મેટા પૂરના પત્તો લાગે છે અને તેથી ‘ તિત્થાગાલી ’ની અનુશ્રુતિની સત્યતાના આધાર એથીયે વધુ મજબૂત બની જાય છે. ડૉ. ડી. ખી. સ્પૂનરને કુબ્રહાર (પ્રાચીન પાટલીપુત્ર )ના મૌર્ય સ્તર અને રાખવાળા સ્તરની વચ્ચે કૈારી માટીના સ્તર મળી આવ્યે છે. એ સ્તરમાં તેમને એવી ઈ વસ્તુ ન મળી જેનાથી એ સાબિત થઈ શકે કે એ સ્તરમાં કાઈ વખતે વસ્તી હતી. ડૉ. સ્પૂનર આ જામી ગયેલી માટીનુ કારણ પૂરનું બતાવે છે. ડૉ. સ્પૂનરના શબ્દોમાં “કારી માટીની આઠ અથવા નવ ફૂટ જાડી સપાટી જે વસ્તીના બે સ્તરેાની વચ્ચે પડી ગઈ છે તેનુ કાઈ બીજું કારણુ ન હુ વિચારી શકું છું અને ન આપી શકું છું. આણુને એ વાત જાણવામાં છે કે એવાં જ પૂરા પણ ની આસપાસ આવતાં રહ્યાં છે અને બખરાના અશોકકાલીન તભના મૂળમાં પણ એક એવી જ કારી માટીની સપાટી મળે છે, " ડૉ. સ્પૂનરના મતાનુસાર પાટલીપુત્રનું' આ પૂર એ સમયે આવ્યુ જ્યારે અશોકના પ્રાસાદ ઊભા હતા, તથા પૂરની રેતીલી માટીએ ન કેવળ મહેલના ભોંયતળિયાને નવ ફૂટ ઊંચા ખાજાથી ઢાંકી દીધુ` પરંતુ મહેલના સ્તંભાતે પણ લગભગ તેની અડધી ઊંચાઈ સુધી ઢાંકી દીધા છે. (આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇંડિયા, એન્યુઅલ રિપેર્ટ, ૧૯૧૨-૧૩ પૃ૦ ૬૧-૬૨ )
ડૉ. સ્પૂનર એ વાતના પત્તો ન લગાડી શકયા કે પૂર કેટલા દિવસ સુધી રહ્યું અને એ વાતને પણ ખરાબર અંદાજ ન લગાવી શકયા કે પૂર આવ્યું. કયારે? “ એ વાત સ ંભવ છે કે આપણે છેવટની વાતની અટકળ લગાવી શકયા. આપણે ઉપર જોયું છે કે રાખવાળા સ્તરમાં અથવા તેની આસપાસના ખેાદકામમાંથી આપણને ઈસ્વી પ્રથમ શતાબ્દીના સિક્કાએ અને કેટલીક વસ્તુઓ મળી આવી છે. આ પ્રાચીન ચિહ્નો ગુપ્તકાલીન ઇંટાની દીવાલે થી તા જરૂર પુરાણાં છે. જો ઇસ્ત્રીની પડેલી કેટલીક સદીએમાં પૂર ન આવ્યું હોત તે। આ અવશેષો અને સિક્કા અહીંથી મળી આવવા આશ્રયજનક થાત. આ સ્થિતિમાં તે મોકાલીન ભેયતળિયા ઉપર અથવા તેથીયે કઇક ઉપર મળવા જોઈતા હતા. જો ઈમારત સિક્કાના ચલણુકાળમાં બરાબર વ્યવહારમાં હોય તેા એનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે પૂર ઈસ્વી॰ની પ્રથમ શતાબ્દીમાં અથવા એનાથી મે એક સદી પાછળ આવ્યું અને એ ઢાળના સિક્કાઓ તેમજ વસ્તુઓ ગુપ્તકાળની દીવાલની નીચેથી મળે છે તે એ વાતની ઘોતક છે કે મૌર્ય કાલીન મહેલના ઘેાડાત્રણા વ્યવહાર પૂર આસરી જતાં પણ બરાબર થતા ફ્યો. માટીના સ્તરના ઉપલા ભાગ ભાંયળયા (ફ”)નુ કામ આપતા રહ્યો હશે. ઈમારત ઘણીખરી ભાંગી તૂરી હશે તથા તેની ભવ્યતામાં ઘણાખરા ફરક પડી ગયા હશે પર‘તુ એનું કોઈ કારણ જોવાતું નથી કે તે વસવાટને યાગ્ય ન રહ્યુ' હાય. જો થાંાલાની ઊંચાઈ ૨૦ ફ્રૂટ હાય ( સંભવતઃ તે એથીયે વધુ ઊંચા હતા) તેા રતીલી માટીએ તેને લગભગ ૧૧ કૂટ છેડી દીધા હશે. આ કાઈ તદ્દન સાધારણ ઊંચાઈ નથી. એથી એ સભવ છે કે, પૂરના સેફડા વર્ષોં પછી પશુ મૌર્ય કાલીન આસ્થાનમડપ વ્યવહારમાં આવતા રહ્યો. ( એજન: પૃ૦ ૬૨ )
ખાદકામથી એ વાતનો પત્તો મળે છે કે રેતીલી મારી જામી ગયા પછી આખીયે
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીક ન અનુકૃતિઓ.... ઈમારત બળી ગઈ કેમકે ગુપ્તકાલીન ઈમારતના ભગ્નાવશેષો સીધી રાખની સપાટી પર ઊભા રહેલા મળી આવ્યા છે જેનાથી આપણે એ વાતનું અનુમાન કરી શકીએ છીએ કે આગ કદાચ ઈસ્વી ની ચેથી અથવા પાંચમીમાં લાગી હશે. . પૂનરના અભિપ્રાયથી ગુપ્તકાલીન દીવાલે છઠ્ઠી શતાબ્દી પછીની ન હોઈ શકે અને એ વાતની સંભાવના અધિક છે કે, તે એનાથી પહેલાની હોય,
ડો. પૂનરના ખોદકામ સંબંધી વક્તવ્યની વિવેચના કરતાં આપણે નિમ્નલિખિત તો પર પહોંચીએ છીએ (૧) પાટલીપુત્રમાં એ સમયે પૂર આવ્યું જયારે અશકને આ મહેલ ઊભે હતે. પૂરથી
તેના પર ૯ ફૂટ માટી લદાઈ ગઈ છે. (૨) ઈ. સ.ની આરંભિક શતાબ્દીઓના સિક્કા ઈત્યાદિ ગુપ્તસ્તર અને રેતીલી માટીની
વચ્ચેથી મળતાં ડો. પૂનરે એ અભિપ્રાય કાયમ કર્યો કે, પૂર ઈ. સ. પ્રથમ
શતાબ્દીમાં અથવા એકાદ સદી બાદ આવ્યું હશે. (૩) પૂર આવ્યા પછી પણ પુરાણું ઈમારતે ઘેડ ઘણું કામમાં લેવાતી હતી.
અંતિમ કથનનું સમર્થન “તિગાલી' દ્વારા થાય છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, પૂર આવ્યા પછી જૂનું નગર છોડીને એક નવું નગર વસાવ્યું. હવે આપણે જોઈ શકીએ છીએ કે “તિલ્યગાલી એ પાટલીપુત્રનું ભીષણ પૂર, જે ઈ. સની પહેલી બીજી શતાબ્દીમાં આવ્યું, તેનું કેવું ઉપાદેય અને વિશદ વર્ણન છવિત રાખ્યું છે!
તિગાલી ના કટકી પ્રકરણના આરંભમાં જ એ કહેવામાં આવ્યું છે કે, નદીના બનાવેલા પાંચ જૈન સ્તૂપને દાટેલા ધનની શોધમાં બદાવી નાખ્યા. યુવાનસ્વાંગ આ કથનનું સમર્થન કરે છે.
યુવાન-વાંગને પાટલીપુત્રની પાસેની નાની પહાડીના દક્ષિણ-પશ્ચિમમાં પાંચ રત્ના ભગ્નાવશેષો દેખાયા હતા. એનાં પડખાં કેટલાક સે કદમ પર હતાં અને તેની ઉપર પછીના લેએ નાના નાના રતૃપિ બનાવી દીધા. આ સૂપના સંબંધમાં યુવાન-વાંગ બે અનુશ્રુતિઓના ઉલ્લેખ કરે છે. એક પ્રાચીન અનુશ્રુતિ અનુસાર અશકે ૮૪૦૦૦ સ્તૂપે બનાવ્યા પછી બુદ્ધચિહ્નતા પાંચ ભાગો બચી ગયા અને અશકે તેના પર પાંચ તૂ, બનાવ્યા. બીજી અનુશ્રુતિ, જેને યુવાન-સ્વાંગ હીનયાનીઓની કહે છે તે મુજબ આ પાંચ રતૂપોમાં નંદરાજાના પાંચ નિધિઓ અને સાત રત્ન દાટયાં હતાં. ઘણા દિવસ પછી એક અબૌદ્ધ રાજા પિતાની સેના સાથે આવે અને તેણે સ્તૂપને ખોદીને ધન કાઢી લેવા ધાયું એટલામાં ભૂકંપ થયે, સૂર્ય વાદળાંથી ઢંકાઈ ગયો અને સિપાહીઓ મરીને પડ્યા. એ પછી કેઈ એ તૂપને અડશે નહીં. (વાટર્સ, યુવાન-વાંગ ૨, પૃ. ૯૬-૯૭) '
પાટલીપુત્રના ખેદકામથી લાકડાના બનેલા સાત ચબૂતરાઓ મૌર્વસ્તરમાંથી નીકળી આવ્યા છે. આમાં પ્રત્યેકની લંબાઈ ૩૦ ફૂટ અને પહોળાઈ ૨૪૪” અને ઊંચાઈ ૪૩' છે. બધાની બનાવટ પ્રાયઃ એકસરખી છે, એની બંને તરફ લાકડાના ખીલા લાગ્યા હતા, જેના હૂંઠાં બચી ગયાં છે. ચબૂતરાઓની વચ્ચે પણ કેટલાક લાકડાના થાંભલા જોવાય છે, પરંતુ એને ચબૂતરાઓ સાથે શો સંબંધ હશે તે કહી શકાતું નથી. (આ. સ.રિ. એજન, પૃ.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
iy j
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮
૭૩). સ્પૂનરને પહેલાં એવુ' ધ્યાન રહ્યું કે કદાચ ચબૂતરાએ ભારે થાંભલાને સાચવી રાખવા માટે અન્યા હોય, પરંતુ ડૉ. સ્પૂનરેજ આ અભિપ્રાયને સ્વયં ખરાબર ન માન્યા એક મૂતરામાં એવી કંઈક બનાવટ હતી કે જેના પર ડૉ. સ્પૂનરનું ધ્યાન ગયું. ખા ચબૂતરાઓની માફક આ ચખૂતરો માપસર નથી અને તેની વચ્ચે ઊભા અધ-ચંદ્રાકારના કાપ છે; જેનાથી ચબૂતરા એ વિચિત્ર ભાગમાં વહેંચાઈ જાય છે. આ વિભાજિત ચબૂતરાના પશ્ચિમી છેડા પર અને પાસેના ચખૂતરાના પૂર્વી છેડા પર જમીનની સપાટી પર એક ઈંટને ખીલે ગાળ ખાડા છે, આ પ્રકારના નકશાનુ કંઇક તાત્પ તા જરૂર હતું પરંતુ તેમા પત્તો લાગ્યો નથી. ડૅ।. સ્પૂનરને પહેલાં એમ સૂઝ્યું હતું કે, ચબૂતરાએ કદાચ વેદીનુ કામ દેતા હતા અને લિકમ ખાડામાં થતું હતું. પરંતુ આ સૂઝાવને માટે સાહિત્યથી તેમને કાઇ પ્રમાણુ ન મળ્યુ અને ન ોહોના પ્રભાવના કારણે પાટલીપુત્રમાં લિકમ સભવિત પણ હતું. 'તિષ કારણના સ્વ' ઉત્તર દેતાં તેમનું કહેવુ છે કે ચબૂતરાએ જે મૌર્ય કાલની સપાટીથી કેટલાયે ફૂટ નીચે છૅ, તે દાય સ્તંભમ ંડિત મૌર્ય આસ્થાનમંડપથી પુરાણા હોય. પરંતુ આ અભિપ્રાય પર પણ તે સ્થિર ન થઇ શકયા. (એજન, પૃ. ૭૫ ) આ લાકડાના ચબુતરાનું ખરાખર તાત્પય શું હતું એ કહેવુ કાણુ છે. પરંતુ એ સંભવિત છે કે એને સબંધ નદેશના રતૂપા સાથે રહ્યો હોય. ગમે તે હા, આ વાતને બરાબર ખુલાસે। ત્યાં સુધી નહિ થઈ શકે જ્યાં સુધી કુબ્રહારનું ખાદકામ એથીયે આગળ વધારવામાં ન આવે.
• તિત્થાગાલી 'માં ચતુર્મુખ કલ્કી અને પાવિત આચાર્યની સમકાલીનતા પણુ ઐતિહાસિક દૃષ્ટિએ એક વિશેષ મહત્ત્વ રાખે છે. આપણને એ વાતના પત્તો નથી કે પાવિત આચાય કાણુ હતા, પરંતુ એમાં સ ંદેહ નથી કે તેઓ પેાતાના સમયના એક મહાન જૈનાઆય હતા અને બની શકે કે, પાદલિપ્તાયા, જેમના સબંધે જૈન સાહિત્યમાં અનેક કિંવદંતીઓ મળે છે અને ‘ તિત્થાગાલી 'ના પાડિવત એક જ રહ્યા હોય. જો અમારું આ અનુમાન સાચુ` હોય તેા પાદલિપ્તના કાળના સંબંધમાં કેટલીક અનુશ્રુતિએ ઉપલબ્ધ થવાથી આપણે પાટલીપુત્રના પૂરના સમય નિશ્ચિત કરી શકીએ,
· પ્રભાવક ચરિત' (ગુજરાતી ભાષાંતર, પ્રસ્તાવના લેખક : કયાણુ વજયજી, ભાવનગર સ. ૧૯૮૭), જેને પ્રભાચદ્રસૂરિએ સ. ૧૭૩૪ (ઈ. સ. ૧૨૭૭) માં લખ્યું, તેમાં ધણાયે જૈન સાધુઓનાં જીવનચિરા આપેલાં છે. સંકલનપરિપાટી અનુસાર પ્રાચીન જૈન આચાÜના જીવનચરિતામાં ઘણીયે પાછળની કિવદંતીઓના સમાવેશ થઈ ગયા છે. પરંતુ સાથેનાસાથ તેમાં ધણીયે એવી ઐતિહાસિક અનુશ્રુતિઓનું સ'કલન પણ છે; જેની સત્યતાનો પત્તો ખીજે સ્થળેથી પણ મળે છે.
· પ્રભાવચરિત ' માં એવા ઉલ્લેખ મળે. છે કે પાદલિપ્તના ગુરુએ તેમને મથુરાના જૈન સંધની ઉન્નતિ માટે મોકલ્યા હતા, કેટલાક દિવસે મથુરામાં રહીને તે પાટલીપુત્ર ગયા, જ્યાં રાજા મુરુડ રાજ્ય કરતા હતા. એક ગૂંથેલા દોરાના પેચ સુઝાડીને તેમજ રાજાના મસ્તકની પીડા શાંત કરીને પાદલિપ્તાચાયે પાટલીપુત્રમાં તથા રાજદરબારમાં પોતાના પ્રભાવ જમાવી દીધા. ( એજન, પૃ. ૪૮,૪૯)
પાદલિપ્તાચાર્ય રુદ્રદેવસૂરિ, શ્રમસિંહરિ, આ ખપત અને મહેદ્ર ઉપાધ્યાયના સમ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ ૧૫ સામયિક હતા. પહેલા બે આચાર્યો સાથે પાદલિપ્તના સંબંધને કેવળ એ વાતથી પત્તો લાગે છે કે, જ્યારે પાદલિપ્ત માટે ગયા હતા ત્યારે તે સમયે બંને આચાર્યો ત્યાં ઉપસ્થિત હતા. ખપટ તથા મહેન્દ્રની સાથે પાદલિપ્તની સમકાલીનતાનું વર્ણન કંઈક ઝાંખું સરખું છે. ખપટના જીવનચસ્તિમાં અંતે એ કહેવામાં આવ્યું છે કે પાદલિપ્ત ખપટાચાર્ય પાસેથી માશાસ્ત્રનું શિક્ષણ લીધું હતું (એ જ પ્રસ્તાવના, પૃ. ૩૨, ૩૩) ખપટાચાર્યને સમય વિજય સિંહસૂરિ પ્રબંધની એક ગાથા અનુસાર વીર નિર્વાણ સં. ૪૮૪ અથવા ઈ. સ. પૂર્વ કક છે જે કલ્યાણવિજયજીના મતાનુસાર ખપટને મૃત્યુકાળ હવે જોઈએ (એજન, પૃ. ૩૩). ગમે તે હે, પરંતુ ખપટની એતિહાસિકતામાં કોઈ શંકા કરવાને સ્થાન નથી; કેમકે પ્રાચીન જૈન સાહિત્યમાં “નિશીથચૂર્ણિ'માં તેમનું નામ બરાબર આવે છે. (એજને પૂ. ૩૩)
ખપટના શિષ્ય મહેન્દ્રના વિષયમાં એક કથા પ્રચલિત છે કે મહેન્દ્રના સમયે પાટલીપુત્રને રાજા દાહડ બધા મતના સાધુઓને મૂર્તિપૂજા છોડવા માટે બાધ્ય કરતો હતો અને જૈન સાધુઓને સુરાપાન માટે ફરજ પાડતું હતું. રાજાના વ્યવહારથી ગભરાઈને જૈન સંઘે મહેન્દ્ર, જે એ દિવસોમાં શરુ કચ્છમાં રહેતા હતા, તેમની મદદ માગી. કહેવાય છે કે, મહેન્દ્ર રાજાને પિતાના વશમાં કરી લઈ પાટલીપુત્રના બ્રાહ્મણને જેન દીક્ષા અપાવી દીધી. (એજન, પૃ. ૫૭, ૫૯) | મુનિ કલ્યાણવિજયજીનું કહેવું છે કે, દાહડ કદાચ શુંગ રાજા દેવભૂતિ હતા અને બ્રાહષ્ણુધર્મને પક્ષપાતી હોવાના કારણે તેણે જેને પાસે બ્રાહ્મણને નમસ્કાર કરાવરાવે. અને આ જ પાયા પર તે ખપટ અને મહેન્દ્રનું નામ, સમય વિક્રમની પહેલી શતાબ્દી અથવા તેનાથી કંઈક પહેલાં હેવાનું નિર્ધારિત કરે છે.
પાદલિપ્તને સમય નિર્ધારિત કરતાં કલ્યાણવિજયજી તેમને મુરંડ રાજાના સમકાલીન હેવા પર ભાર દે છે. મુરેડ રાજા કલ્યાણવિજયજીના અનુસાર કુષાણ હતા. પાદલિપ્તના સમકાલીન મુ રાજા કુષાણના રાજસ્થાનીય હતા અને એમનું નામ પુરાણ અનુસાર વિનફેણિ (અશુદ્ધ વિશ્વસફિટિક “સ્કૃણિ સ્કૂતિ' ઈયાદિ) હતું (એજન, પૃ. ૩૪). આ આધાર પર તેઓ પાદલિપ્તને સમય વિક્રમની બીજી શતાબ્દીને અંત અથવા ત્રીજીને આરંભ માને છે. નાગહસ્તિ પાદલિપ્તના ગુરુ હતા અને “નંદિની પદાવલી તેમજ “યુગપ્રધાન પટ્ટાવલીઓ અનુસાર તેમને સમય વિ. સં. ૧૫ અને ૨ ૧૯ ની વચ્ચે હતા એ વાત પણ મુનિ કલ્યાણુવિજય પાદલિપ્તના સમય વિશે સ્વનિર્ધારિત મતની પુષ્ટિ માને છે (પૃ. ૩૪) શ્રો. એમ. બી. ઝવેરી મુન કલ્યાણવિજય દ્વારા નિર્ધારિત પાદલિપ્તના સમયને બરાબર નથી માનતા (કંપેરેટિવ એન્ડ ક્રિટીકલ સ્ટડી એફ મંત્રશાસ્ત્ર, પૃ. ૧૭૯ ફૂટનોટ). એમનું કહેવું છે કે, આર્ય રક્ષિતના “અનુયોગઠાર માં પાદલિપ્તનું સંબોધન તરંગ વૈશ્નાર સાથે કરવામાં આવ્યું છે. આર્યરક્ષિતને નિધન -કાળ વિ. સં. ૧૨૭ માનવામાં આવ્યું છે (૧૧૪ કલ્યાણવિજયજી અનુસાર ) અને જે એ વાત સત્ય હોય તે આર્ય રક્ષિતની પછી પાદલિપ્તનું નામ તેમના ગ્રંથમાં આવી શકે છે.
[ચાલુ ]
R
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય સિદ્ધસેન દિવાકર
લેખક :—શ્રીચુત વસંતલાલ કાંતિલાલ ઇશ્વરલાલ, બી. એ. સ્તુતિ એટલે અસાધારણ ગુણેનું કથન, એમ હોય તે। આ આયાય સિદ્ધસેન દિવાકર્તી સ્તુતિ છે. આચાર્ય સિદ્ધસેનને વિચાર કરતાં જ કાઈ દિગ્વિજયી પરમ જ્ઞાની તેજોમૂર્તિ ખડી થાય છે. તત્ત્વજ્ઞાનનુ' સૌથી નિર્મળ સ્વરૂપ એટલે આયાર્ય સિદ્ધસેન દિવાકર, ઉપનિષદના પુરુષતત્ત્વથી માડીને તે વાદકળાના રહસ્ય સુધીના વિષયેા તેમની પ્રાપ્ત ત્રોશીમાંથી મળે છે. સાંખ્ય સંશ્વરકૃષ્ણુની કારિકાએ કે બૌદ્ધ નાગાર્જુનની મધ્યમકારિકા, શ્વેતા વતર ઉપનિષદ કે ઋગ્વેદની ઋયા; આવું સધળુ' તેમની તત્ત્વષ્ટિમાં સમાઈ ગયું હતું. એ જ્ઞાન એટલી વિશાળ કાટનું હતુ` કે ઉજ્જૈનના વિક્રમાદિત્યથી માંડીને તે ગોધણુ ના રખેવાળિયા સુધી સૌ કાઈ ને તે પ્રતિખેાધ પમાડી શકતા. માત્ર એકલુ જ્ઞાન જ, જીવનવિકાસમાં વૈભવ તે વિલાસ જેવું જ અંતરાયભૂત છે. નાતધામ સત્ય પામવાનું છે. જ્ઞાનીએ તત્ત્વજ્ઞતત્ત્વજાણુનાર બનવાનુ છે. જ્ઞાન એટલે જ સત્યની માલિક આરાધના,
આચાય સિદ્ધસેને પણુ જ્ઞાનમાંથી સત્ય મેળવવા સમાલોચક દૃષ્ટિને આગળ કરી. એ વગર શાઓ શાબ્દિક ઉખાણાં બની જાય છે. સમાલાયક દૃષ્ટિ એટલ સત્યનુ નિભયપણે સંશાધન કેન્નાર વૃત્તિ, આ માટે વહેમ, અંધશ્રદ્ધા, પૂર્વ મહ, કદાગ્રહતા યક્રવતી'ના સૈન્ય સામે એકલા હાથે સામના કરવાને હોય છે. આચાય સદ્ધસેન તેમાં સફળ થયા તે નિર્ભયતાથી સત્ય શોધવા લાગ્યા. કેવલીના જ્ઞાન-દન ઉપયેગ જેવા વિષય પણ કેમ ન હોય તે સત્યશોધનને અંદગતિ ાળુ કદાપિ ન બનાવતા.
કેવળ તત્ત્વજ્ઞાન જ તેમના વ્યક્તિત્વનુ મેાહક પાસુ નથી. તત્ત્વજ્ઞાનમૂલક ભક્તિ પણ તેનું અત્ય ́ત મનેાહર સ્વરૂપ છે. ધમ ના સનાતન સત્યેાની ઊંડી સમજણુમાંથી જ્યારે હૃદયના `િપ્રવાહ ભક્તિરૂપે વહે છે ત્યારે એ અપૂર્વ ને અજોડ ભક્તિ લેખાય છે. આવી તત્ત્વજ્ઞાનમૂલક ભક્તિ હોવાથો જ મહેશ, બ્રહ્મા ને વિષ્ણુની ત્રિમૂર્તિ કે સૂર્ય-ચંદ્રાદિ વૈદિક દેવોને તેઓએ જિનેશ્વરમાં ધટાવ્યા, આવી ભક્તિ લાગણીપ્રધાન અંતરના ક્ષણિક ઉમળકારૂપે જ નથી પણુ અક્ષય તત્ત્વ-રુચિના સાત્ત્વિક ઉલ્લાસરૂપે જ છે.
વ્યક્તિત્વનું ખરુ` મૂલ્ય જ્ઞાન ને ભક્તિ કરતાંય તેની સર્જનશક્તિમાં સવિશેષ છે. આચા શ્રીની પ્રતિભા નવસર્જનશીલ હતી. સાચું સર્જન ખૂબ સ્વાભાવિક હેાય છે. આચાર્ય સિદ્ધસેન દિવાકરનું સન્મતિત વિચા કે ન્યાયવતાર; નયાના સૂક્ષ્મ વિષયની સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારણા હોય પણ અત્યંત સ્વાભાવિકતાનું દર્શન તેમાં થાય છે. આથી જ તેવા સર્જન અતિમહાન હોય છે. જૂના વિષયેા ફરીને આચાર્યશ્રી કહે છે છતાં તેમાં તેનું બ્રહ્મતેજ જણાઈ આવે છે. પછી તે વિષય મહાવીરના અતિશય હોય કે તેમની અદ્ભુત જીવનધટનાને લગતા હોય કે મહાવીરના આચાર-વિચારના ચઢિયાતાપણાને જણાવતા હોય. જીવનને મૂળ છંદ ફ્રેન્ચ ફિલ્મ્સ* રામારાલાંની જેમ તેમેને પણ સર્જનને જ લાગ્યા હતા. ઈટાલિના મહાન શિલ્પી માઈકલ એન્જલાની જેમ તે પણ વિચારતા હશે-‘ સર્જન એ જ જીવનની સર્વોચ્ચ કળા છે,' વાદી દેવસૂરીશ્વરે ગોવાળિયાની સાક્ષીમાં સત્તત્વ સ્થાપિત કર્યું ત્યારે આચાય સિદ્ધ સેન દ્વિજ બન્યાખીજીવાર જન્મ્યા. મેહમયી સૃષ્ટિને છેડી પ્રેમનગરના નિવાસી અન્યા. સ'સારી મરી સાધુ બન્યા. આથી જ એક ભવમાં બીજી વાર જન્મન્નાને જન્મ હોય છે મૃત્યુ નથી હતું. આચાર્ય દિવાકરને પણ મૃત્યુ નહેતુ. તે આજે પણ સર્જનના અમર આત્મારૂપે બની રહ્યા છે, એ આછી પ્રરણા-સ ંજીવની નથી,
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
surrots.tisisvisisviy
says Ass II'$faIIt
.mnimoupurni riminary. ppr
:
*
|
"
'
'
rrrrrrrrrrrrr ##કે, '/
vt
lt /India
# ૧ કલ ૧૧૧૧૧૧૧
મહામતિ શ્રી. સિદ્ધસેન દિવાકર-કૃત
શ્રી. મહાવીરસ્તુતિ દ્વાáિશિકા
[ પરિચય ]. લેખક - પૂજ્ય પં. શ્રી. ધુરંધરવિજયજી આચાર્ય શ્રી. સિદ્ધસેન દિવાકર મહામતિ હતા. મહાતાર્કિક હતા અને મહાકવિ હતા. જૈન દર્શનસમ્મત તને તર્કયુક્તિથી સિદ્ધ કરવાની તેમની અનેખી કાં હતી. ગંભીર વિષયને ગંભીરપણે સમજાવવાની તેમની શૈલી આકર્ષક અને પ્રધ સ્પષ્ટ જણાય છે. સ્તુતિ-સ્તાવનામાં પણ તક ગંભીર વિષયોને ગુંથવાની શરૂઆત તેમનાથી થઈ છે. એવા પ્રકારની રચનાના તેઓ પુરોગામી છે. જે વિષયનું તેમને નિરૂપણ કરવાનું હોય છે તેનું સ્પષ્ટ દર્શન તેમની દૃષ્ટિ સામે રમતું હોય છે તે સ્પષ્ટ દર્શનનું શુદ્ધ પ્રતિબિંબ તેમના શબ્દ-દર્પણમાં દેખાય છે. કોઈ પણ વિષય ગમે તે મહત્ત્વ હોય છતાં તેનું નિરૂપણ કરતાં તેમનું હૃદય થડકતું નથી એટલું જ નહિ પણ ચંચળ પણ બનતું નથી. વૃત્તિઓની સમતુલા સાચવવાની અદ્વિતીય કુશળતા તેમનામાં હતી. એવી એવી વાતો તેમણે જણાવી છે ને સમજાવી છે કે જે તે જણાવતાં સમતુલા ન જાળવવામાં આવે તો અર્થનો અનર્થ થઈ જાય. તેવા પ્રકારના સામર્થ્ય વગરને આત્યા આવા પ્રયત્નોથી અભિમાનને શિખરે ચડી જાય. શ્રી સિદ્ધસેન નથી ચડવા તે જ તેમની વિશિષ્ટતા છે. અભિમાન વગરની યોજનામાં નિમાલ્યતા આવવાનો સંભવ છે છતાં તેમની કૃતિમાં કયાંય પણ ગૌરવની ક્ષતિ નથી.
તેમની કૃતિઓ વર્તમાનમાં અતિઅલ્પ સંખ્યામાં ઉપલબ્ધ થાય છે. તેમની ઘણી કતિઓ હશે એવી કલ્પના કરવી એ સર્વથા સમુચિત છે. અત્યારે વિદ્યમાન કૃતિઓ તેમની નીચે પ્રમાણે છેઃ (૧) સંમતિ -ગાથા, (૨) ન્યાયાવતાર, (૩) કાત્રિશિકાઓ-ર૩, (૪) કાણુ–મન્દિરસ્તોત્ર. આ સિવાય છુટક કેટલાએક લેકે છે.
આટલું સાહિત્ય પણ તેમના પરિચય માટે પૂરતું છે. સંમતિતર્ક એ શ્રી સિદ્ધસેનની પ્રતિષ્ઠા છે. કલ્યાણમન્દિર, અને કાત્રિ શિકાઓમાં તર્ક-ભક્તિને સુંદર સમવય છે. ન્યાયાવતાર એ ટૂંકમાં કહીએ તે યથાનામાં છે.
આ ચાર કૃતિઓમાંથી કાત્રિ શિકાઓ સિવાય ત્રણ પ્રત્યે ઉપર પછીથી ટીકા-ટિપણે આદિ થયાં છે. ફક્ત કાત્રિશિકાઓ ઉપર કાંઈ નથી. દ્વત્રિશિકાઓ બત્રીશ હોવાનું સંભવિત છે. એટલે ૧૧ કાશિકાઓ ઉપલબ્ધ નથી. કેટલાએક ન્યાયાવતાર ૩૨ શ્લેક પ્રમાણ હોવાને કારણે એ પણ એક ધાત્રિશિકા છે એમ કહે છે ને તેથી ૨૨-દ્વાત્રિશિકાઓ છે તે ૧૦ અનુપલબ્ધ છે.
. આ ત્રિશિકાઓ વિ. સં. ૧૯૬૫માં શ્રીજૈનધર્મ પ્રસારક સભા-ભાવનગરથી “ શ્રીસિદ્ધસેન દિવાકરકૃત ગ્રંથમાળા' એ નામે પ્રસિદ્ધ થઈ છે. તેમાં ન્યાયાવતાર અને સુમતિ-સૂત્ર મૂળ માત્ર પણ છે. એકવીસમી મહાવીર ધાર્નાિશિકા ઉપર અવચૂરિ જેવી લgટીકા છે. તે પણ મુદ્રિત થઈ છે. નવમી વેદવાદદ્વાત્રિશિકા ભાષાવિવેચન સાથે ભારતીય
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ] શ્રી. મહાવીરસ્તુતિ દ્વત્રિશિકા [ વર્ષ : ૧૮ વિદ્યા ભવન-મુંબઈથી પ્રકાશિત થઈ છે. ભાવનગરથી પ્રકાશિત થયેલ ધાત્રિશિકાઓમાં ઘણે
સ્થળે શુદ્ધિની અપેક્ષા રહે છે. અર્થગહન એ કાવિંશિકાઓ તે તે સ્થળે શુદ્ધ પાઠ નહિ હોવાને કારણે ગહનતામાં વધારો કરે છે.
તે કાત્રિશિકાઓ પૈકી પ્રથમ કાત્રિશિકાનો ટૂંકમાં પરિચય લેવાથી પણ તેમની શૈલીને. ખ્યાલ આવશે. તે આ પ્રમાણે છે –
(૧-૨-૩) સ્વયં થનારા, અભૂત પદાર્થોના પ્રકાશક સૂર્ય, અનેક સ્વરૂપ, અદ્વિતીય ક્ષાયિક ભાવથી ઓળખાતા, ન ઓળખાય એવા, વ્યાઘાત વગર વિશ્વને કિનાર, આદિ મધ્ય અને અંત રહિત, પુણ્ય-પાપથી મુકત, સંપૂર્ણપણે આત્માના સર્વગુણેથી યુક્ત (સર્વ ઈન્દ્રિયેના ગુણેથી વિમુક્ત) ઈન્દ્રિયોથી વિમુક્ત, સ્વયંતિવાળા, સર્વત્ર પ્રકાશ કરનારા, ગણના ન થઈ શકે એવા, અનંત યુગ સુધી સ્થિર રહેનારા, અચિંત્ય પ્રભાવવાળા અલેકશી કુહેતુ અને કુતર્કના પ્રપંચરહિત-સદ્દભાવશુદ્ધ અને જેને કોઈ પ્રતિવાદ નથી એવા સ્યાદ્વાદના
સ્થાપક, યતિઓ-મુનિઓના સ્વામી, એવા વર્ધમાન જિનને કે જેમનું સત-શાસન પ્રતિદિન વધતું છે-તેમને નમસ્કાર કરીને હું સ્તવીશ, . (૪) હે વીર! કાવ્ય શક્તિ બતાવવા માટે, એક બીજાની ઈર્ષ્યાથી કાતિ વિસ્તાર કરવાની ભાવનાથી કે કેવળ શ્રદ્ધાથી તમારી સ્તુતિ નથી કરતી, પણ તમે ગુણાપૂજ્ય છે માટે આ આદર છે.
(૫) કુવાદીઓને, એક બીજા ઉપર આક્ષેપ કરવાના રસથી ચીમળાયેલા ચિત્તવાળા, પિતાના વાદમાં જ પૂવપર નિશ્ચય કરવામાં મૂઢતાવાળા, તત્વથી ઉન્માર્ગે જનારા જોઈને પુરુષ તમારે વિષે મંદ આદરવાળો કેમ થાય ? અર્થાત ને જ થાય.
(૬) ગુણ જોવામાં આંધળી ચેતનાવાળાઓ એકઠા થઈને તમારા જે જે દે ગાય છે તે ખરેખર પોતાને જ ઠેષ કરનાર છે, તે દોષે જ વિશિષ્ટ સમજથી જાણ્યા છતાં સજજનેને તમારા સદ્ધચના સ્વીકારમાં કારણરૂપ થાય છે.
(૭) પણ નિસત્વ પ્રાણીઓ ઉપર દયા કરતા ને પિતાના માંસનું દાન દેવામાં પણ મમતા વગરના બીજાઓ તમારી કૃતાર્થ-કુશલતા મેળવ્યા વગર મેધા વગરને તેઓ પોતે જાતે જ દયાપાત્ર બને છે-બીજાને કૃપા જન્મે એવી સ્થિતિમાં મુકાય છે. | [આ કથન ખાસ કરીને બૌદ્ધદર્શન માટે છે. બુદ્દે એક જન્મમાં સુધા વાઘણને દયાથી પિતાનું શરીર ખાવા માટે અર્પણ કર્યું હતું પણ તે કૃતાર્થ-કુશલતા નથી કે ધ્યાનો માર્ગ નથી એમ સ્તુતિકાર જણાવે છે.]
(2) આ માણસ કોઈ જુદે છે કે તમારા વચનામૃત-ઔષધને કરુણામય અને પિતાના કરેલા કલેશને નાશ કરવામાં અસ્પષ્ટ એવા વચનોથી નહિ વડત ભવદુઃખથી વિહ્વળ એ શાંતિને પામે છે. [ એવા પ્રકારના વચનથી તમારા વચનને ચૂંથનાર શાંતિ પામતો નથી.]
(૯) અન્યથી દોરવાયેલી અલ્પ મતિવાળે તુચ્છ તર્ક-શાસનના વિસ્તારથી અને સંસા રમાં સ્થિર કરનારાઓથી તમારા ઉપદેશેલા સન્માર્ગથી ઊંધે માર્ગે ચાલનારો આત્મા લાંબા કાળ સુધી અમુકત કેમ ન થાય? અર્થાત થાય જ,
(૧) અહીં–આ જન્મમાં જ વિપરીત જનારાને સુદ્રજને પરસ્પર દંડે કે ન દંડે પણ નીચ વાદીઓ તમારાથી વિપરીત બોલનારા આ જન્મમાં અને પર જન્મમાં નિરપરાધીઓને દહે છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧ ] શ્રી. જેને સત્ય પ્રકાશ
[૧૯ (૧૧) જેથી ક્ષણાદિ સંપૂર્ણ વિશ્વ એકસાથે વિલક્ષણ છે એમ અજ્ઞાનથી, ન જણ તું હોય તેને લાંબા કાળથી તેમની પાછળ પડેલા, તમારા વચનથી વિરહ દુર્ત આલિ ગીને નિરતિ સૂએ છે.
(૧૨) જેમ પુષ્ટ પાંખવાળા સુંદર મરો પણ ગરુડની ચાલે ચાલી શકતા નથી તેમ સુનિશ્ચિત ય- પદાર્થોના નિશ્ચયવાળાં પ્રષ્ટ વાદીએ તમારા મતને પહોંચવા સમર્થ નથી. ' (૧૩) બીજાઓએ જે માર્ગ જાણ્યો નથી એ આ છ જવનિકાયને વિરતાર આપે કહ્યો. એ થી સર્વજ્ઞની પરક્ષા કરવામાં સમર્થ એવા અમે આપને વિષે પ્રસન્નતાના ઉદયથી ઉત્સવવાળા સ્થિર છીએ.
(૧૪) રવભાવસ્થ અને દૂધ સમ ઉજજવળ શાણિત નું શરીર, ને અનની અનુકંપ થી સફળ વચન એ બે જેને છે છતાં તમારા વિષે સર્વગ્રપણાના શ્રિયને નથી કરાવતા તે મનુષ્ય નથી.
(૧૫) જેમની નિષ્ઠાને તાગ નથી એવા અને મજબૂત મનવાળા તમારા શિષ્યના શિષ્યો જે વેશ વિરતારે છે તે એક સમૂહમાં એકઠા થઈને પરવાદીઓના રાજાઓ પણ વિસ્તારતા નથી.
(૧૬) જે તમારા ખંડનમાં તત્પર અને સંસારના વિકારોની વ્યવસ્થાને ન વિચારે તે શઠે, સજજનનેને પ્રિય એવો ઉત્સવ કાંઈ નથી એમ નિર્ભયપણે સમજાવે
(૧૭) પિતાના પક્ષમાં જ માત્સર્યથી બંધાયેલા અને મનફાવતો પ્રલા૫ કરનારા જેમ અન્યના શિષ્ય છે તેમ તમે કહેલા સૂત્રના યથાર્થ અર્થને કહેનારા તમારા શિષ્ય તેવા નથી એમાં આશ્ચર્ય શું છે?
(૧૮) નયના પ્રસંગથી અમાપ વિસ્તારવાળા, અનેક ભંગની પ્રાપ્તિથી અર્થ પુષ્ટ, સ્વાભાવિક મિષ્ટ પદવાળા આગમ વચનથી, હે જિનેન્દ્ર. તમે દરેક જનને સાક્ષાત રક્ષતા હતા તેમ રક્ષો છે.
(૧૯) વિશિષ્ટ આત્માઓને સહજ, વાસ્તવિક, તમારા માહાભ્યની વિશેષતારૂપે તમારી વાણી મેહથી વિચિત્ર પશુઓના મન સુધી પહોંચીને પ્રકાશે છે.
(૨૦) પરસ્પર દ્વેષવાળા, કાર્ય-કારણ ભાવની તર્કણમાં જ રચ્યાપચ્યા પ્રવાદીઓ આ અસત જ છે ને સત જ છે એવા એકાત વચનરૂપ વિષકટકાને પાથરે છે, તેઓ અને કાન્તના કલ્યાણકારી વચનવાળા આપને પ્રાપ્ત કરી શકતા નથી.
(૨૧) અમુક પદાર્થો સ્વભાવે નિત્ય છે અને અમુક ક્ષણિક છે; એમ વદનારા, અને નાના મોટા શરીર જેનારા સભ્ય મતિવાળા નથી એ પ્રમાણ, હે મુનિએ આપે અનેકાતથી પ્રેરાયેલું પ્રતિપાદન કર્યું છે.
(૨૨) બીજાઓ મુખમાં વિશ્વ છે, ધર્મે જુદા જુદા છે એમ કહે છે અને તેમાં જ ગૌરવ લે છે પણ, હે વીર ! તમે તે જે મુખે જેવું કહ્યું તેવું જ તમારા સ એ સ્વીકાર્યું” છે. (જગત એ મુખ છે એમ ધર્મના વિવેકને અન્ય કરે છે.)
(૨૩) એકાતે શરીરને પીડાકારી એવા તપ અને વ્રતના અનુબંધથી તથા શ્રુતસંપત્તિથી પણ તમારા વચનને સમજવામાં સુકુમાર મતિવાળાને લાંબા કાળે પણ મુક્તિ મળતી નથી.
(૨૪) રાગની નિર્ભસંન કરનારુ' આવું યંત્ર અન્ય દષ્ટિએ ચલાવ્યું નથી અને જાણ્યું નથી. જેમ, આ અતઃકરણની ઉપગવાળી સ્થિતિ અને બાહ્ય વિવિધ પ્રકારનું વિકટ આસનવાળું તપ (એ રાગને હઠાવનાર યંત્ર છે.)
(૨૫) જે સુખ વિરાગરૂપ કારણનું કાર્ય ન હોય તે તે કઈ નથી એમ અમે માની
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tō]
શ્રી જૈન સત્ય' પ્રકાશ
રહ્યા છીએ, અથવા સ્પષ્ટપણે વૈરાગ્ય જ તે સુખનુ` નિમિત્ત છે, તો તે ખીજે નથી, કારણ કે સંપૂર્ણ પણે વૈરાગ્ય તમારામાં જ છે.
[ વર્ષ : ૧૮
તમારા સિવાય
(૨૬) કર્મ કર્તાને છેડીને રહેતુ' નથી, જે કર્યાં છે તે જ ફળને ભાગવે છે, તે દુગલની આકૃતિરૂપ કનુ ફળ આઠ પ્રકારનુ` છે. આ વાત તમે જે પ્રમાણે કહી છે તેવી પૃથ્વીમાં જા કાઈ એ કહી નથી.
(૨૭) કેવળ મનથી વચનથી કે કાયાથી જુદું. જીદું કરાતુ ક શુભ કે અશુભ ઉત્કૃષ્ટ ફળને આપનારું નથી; એ તમે જે પ્રમાણે સમજાવ્યુ છે. તેથી જ વિચારપૂર્ણાંક પ્રવૃત્તિ કરનારા સંતપુરુષો, હૈ શરણ્ય ! તમારા વિષે નાથ બુદ્ધિવાળા છે.
(૨૮) સત્ત્વનું સ્વરૂપ કેાષાદિથી સર્વથા રહિત નથી તેમ કાપાદિથી સર્વથા યુક્ત નથી પણ પરિણામૠક્ષણ છે; એમ તમે કહ્યું છે તે, હેવીર1 તમારા વિશિષ્ટ ખેોધને જણાવે છે.
(૨૯) જ્ઞાન વગરની નિષ્ફળ ક્રિયાને અને ક્રિયા વગરની મેડી જ્ઞાનસપત્તિને નિરર્થક સમજાવતા આપે કલેશસમૂહની શાંતિરૂપ મેાક્ષના માર્ગ સ્પષ્ટ ને શુદ્ધ આલેખ્યા છે.
(૩૦) અમને ખરેખર નિશ્ચિત છે કે પરતંત્રની યુક્તિમાં જે કાંઈ સારી ઉક્તિઓની સપત્તિ વિલસે છે તે તમારા જ પૂર્વ શ્રુતરૂપ હસમુદ્રમાંથી જન્મેલા વચનબિન્દુ-કા છે. તેંથી જ, હૈ જિન ! તે જગને પ્રમાણ છે.
(૩૧) સૌધર્મેન્દ્રથી લઈ તે સર્વાર્થસિદ્ધિના પરમ દેવા સુધીના દેવાને તમે નાના મેટા એમ તરતમરૂપે જોયા છે, તેથી તમારા યાગ અને આગમથી મુગ્ધ શક્તિવાળા આત્મામ લાકમાં જન્મ લેવાથી જન્મેલા માનને પણ ત્યજે છે.
;
(૩૨) જગત્ એક સ્વરૂપ નથી, છતાં તમને એકસાથે અનન્ત વિષયવાળું આ પ્રત્યક્ષ છે, પણ તમે કાઈ પણ ( સંસારી ) તે પ્રત્યક્ષ નથી, તેથી વિદ્યાતાની અચિંત્ય પ્રકૃતિની રસસિદ્ધિનું આ ( ગુણકથાનુ' ગાન )દ્વાર છે એમ વિચારીને અમે પણ ગુણકથામાં ઉત્સુક થયા છીએ, આ બત્રીશીના ગૂર–ભાવ વિચારવાથી ખ્યાલ આવશે કે એ ભાવ શ્રી. સિદ્ધસેનના મૂળ શબ્દોમાં કેટલાં. ગભીરપણે યે જાયેલ હશે.
આ બત્રીશીએ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજીને પ્રેરક ખની છે. તેએશ્રીએ આના અનુકરણ રૂપે એ બત્રીશીઓ રચી છે. તેમાં તેઓશ્રી સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે— 'क्व सिद्धसेनस्तुतयो महार्था, अशिक्षितालापकला क्व चैषा "
66
Ο
તેઓશ્રીનો આ ઉલ્લેખ જેમ પેાતાની વિનમ્રતાનો સૂચક છે તે જ પ્રમાણે શ્રીસદ્ધસેનની સ્તુતિઓનુ' યથાર્થ મૂલ્યાંકન કરનારા છે.
આ બત્રીશી ઉપર ટીકા રચવાનુ ભગીરથ કાર્ય ચાલે છે, તેમાં યથાસાષ્ય ગ્રંથ કારનો આશય વ્યક્ત કરવા માટે પૂરતા શ્રમ કરાય છે, છતાં-કયાં તે સ્તુતિઓની ગંભીરતા અને કર્યા ભાવેાદ્ધ'ટનની સ્વલ્પશક્તિ! તેપણ નહિ ખેડાયેલ આ મામાં કરાતો પ્રયત્ન અનેકને પૂરક બનશે એવી અભિલાષા સ્થાને છે.
For Private And Personal Use Only
*
ટિપ્પણ: આ લેખ અમને મળ્યેય એ જ સમયે પૂ આ. શ્રી. વિજયલાવણ્યસૂરીશ્વરજીએ આ દ્વાત્રિ'શિકા ઉપર રચેલી ‘કિરણાવલી' નામની વિદ્યુતિ અને તેના ઉપર પૂ. પં. શ્રી. સુશીલવિજય”એ કરેલા ભાષા–અનુવાદ સાથેની પુસ્તિકા મળી છે. મતલબ કે, એક જ દ્વાત્રિંશિકા ઉપર અને પન્યાસ મુનિરાજોએ લગભગ સમકાળે જુદે જુદે સ્થળે રહીને અનુવાદ કરવાનો પ્રયત્ન સેવ્યેા છે; એ જોતાં પૂ. આ શ્રી, સિદ્ધસેનસૂરીશ્વરજીના ગહન ગ્રથા લોકભાગ્ય થતા જશે એવી આશા રખાય છે, તંત્રી
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન શૈધનનાં સંપાન સંબંધી
જૈન તેમજ અજૈન મંતવ્યો લેખક – શ્રીયુત હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.
[ ગતાંકઃ વર્ષ ૧૭ : અંક ૧રથી ચાલુ)
ક્ષપક-શ્રેણિ આધકારીઆ શ્રેણિના અધિકારી વિષે આપણે પૂ. માં ઉલ્લેખ કરી ગયા,
વિશેષતા–ઉપશમ-શ્રેણિ પર આરૂઢ થનારી વ્યક્તિ ધાધિને એનું જોર બતાવતાં રેકે છે, જ્યારે ક્ષપક-શ્રેણિને આશ્રય લેનારી વ્યક્તિ એને સુષુપ્ત અવસ્થામાં પણ ન રહેવા દેતાં એનું પૂરેપૂરું નિકંદન કાઢે છે. પારિભાષિક શબ્દોમાં કહું તો ઉપશમ-શ્રેણિ આશ્રય લેનાર ક્રોધાદિના ઉદયને રોકે છે તે ક્ષપકશ્રેણિએ આરૂઢ થયેલ એ ઉદયને જ નહિ પણ એની સત્તાને–એની નિષ્ક્રિય વિદ્યમાનતાનો પણ નાશ કરે છે, અને તેમ કરી એના પંજામાંથી સદાને માટે મુક્ત બને છે–એના ઉપર સર્વીશે વિજય મેળવે છે,
ચારને સંહાર–ક્ષપક-શ્રેણિએ આગળ વધનાર સૌથી પ્રથમ યથાપ્રવૃત્તિ આદિ ઉપર્યુક્ત ત્રણ કરણ વડે અનંતાનુબંધી કષાયને સર્વથા નાશ કરે છે. ત્યાર બાદ એ દર્શન-મોહનીયની ત્રણે પ્રકૃતિને ક્રમશઃ સંહાર કરે છે. જે એમ કરવા માટે એની પાસે પૂરતું આયુષ્ય ન હોય અથત મિથ્યાત્વના સંહારરૂપ આ કાર્ય પૂરું કર્યા પૂર્વે એનું મૃત્યુ થાય તે ફરીથી એ અનંતાનુબંધી કષા બાંધવા જેવી અધમ દશાને પામે, કેમકે મિથાત્વનું બીજ હજી બળી ગયું નથી-એ મોજુદ છે.
ક્ષપક-શ્રેણિએ આરૂઢ થતાં પહેલાં જે અન્ય ગતિનું આયુષ્ય બધી દીધું છે અને સાત મેહનીય પ્રકૃતિને નાશ થયા બાદ તરત જ મૃત્યુ ન પામે તે જે ઉચ્ચ સ્થિતિ સુધી એ પહોંચ્યું હોય તેટલેથી જ એ સંતોષ માને અને ટૂંક સમય માટે તે અન્ય દુશ્મનને નાશ કરવા માટે એ કો પ્રયત્ન કરે નહિ. એને લઈને એને મુક્તિ મેળવવા માટે ત્રણ
ચાર ભવ કરવા પડે. : જે આયુષ્ય બંધ કર્યા પૂર્વ એ આ શ્રેણિ પર આરૂઢ થયો હોય તો સાત મહનીય પ્રકૃતિને નાશ કર્યા બાદ એ અવશિષ્ટ મહતીય પ્રકૃતિનો સંહાર કરવા પૂરી તૈયારી કરે છે. આ માટે એ સૌથી પ્રથમ ઉપર્યુકત ત્રણ કો કરે છે. પ્રથમ કરણ અપ્રમત્તસંયત” ગુણસ્થાનમાં અને બીજા બે એના નામરાશિ ગુણસ્થાનમાં એટલે કે 'અપૂર્વકરણ' અને “અનિવૃત્ત · ગુણસ્થાનમાં કાર્ય છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮
આના ક્ષય—અપૂર્વકરણુરૂપ કરણ ચાલુ હોય તે દરમ્યાન ચારે પ્રકારના અપ્રત્યા ખ્યાનાવરણુ અને ચારે પ્રકારના પ્રત્યાખ્યાનાવરણુ કષાયેના એમ આઠને એ સમકાળે સંહાર કરે છે. આ સંહારનું કાય અડધું થઇ રહે એટલે એ ‘દર્શનાવરણુ ' ક્રમ'ની ત્રણ અધમાધમ પ્રકૃતિના નાશ કરે છે અને નરક-ગતિ તિયંચતિ વગેરે તેર નામ-કર્માંના પશુ સંહાર કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આટલું કાર્ય સિદ્ધ થતાં એ કષાયેાના સંહારનુ` કા` એણે અડધું બાકી રાખ્યુ હતું તે પૂરું કરે છે.
નાકષાયાના નાશ—આ કાર્ય કર્યાં પછી, ઉપશમ-શ્રેણિએ આરૂઢ થનાર પુરુષે જે ક્રમે નવ નાકષાયે।ને દબાવી દીધા હતા. એ જ ક્રમે એ એનેા વિનાશ સર્જે છે. સ્ત્રી અને નપુÖસક માટે ઉપશમ-શ્રેણિના નિરૂપણમાં જે ક્રમ દર્શાવાયા છે તે જ ક્રમ આ ક્ષેપક-શ્રેણિએ આરૂઢ થનાર સ્ત્રી અને નપુ ંસકને અગે ધટે છે.
ત્રણના ક્ષય—ત્યાર બાદ એ ‘સંજવલન' નામના ક્રોધ, માન અને માયાના એમ ત્રણુતા ક્ષય કરે છે.
r
સંજ્વલન લાભને સ’હાર—આટલુ' કાર્ય થઈ રહે એટલે એ ‘ અનિવ્રુત્ત ગુણુસ્થાન ’ છેાડીને એથી આગળના− મ : સંપરાય' નામના દસમા ગુરુસ્થાને આરૂઢ થાય છે. એ ગુણુસ્થાને રહીને એ સંજવલન—લામના ત્રણ ભાગા કરી પહેલા ખેતે આત્યંતિક નાશ કરી, ત્રીજા ભાગના સધ્યેય ખડા કરી એ દરેક ખ'ડા અનુક્રમે સંહાર કરતા કરતા છેલ્લા ખંડના સંહારની નાખત વાગતાં એ એના સભ્યેય ટૂકડા કરે છે અને પ્રત્યેક સમયે એકેકને રામશરણ કરે છે.
'
આ પ્રમાણે કષાયના છેલ્લા અંશના પણ નાશ થતાં કાઈ કષાયના નાશ કરવા બાકી રહેતા નથી. આ સ્થિતિએ પહેાચવુ' એટલે ક્ષપક–શ્રેણિના લગભગ છેલ્લા પગથિયે જઈ પહોંચવુ. હવે આ છત્ર · ક્ષીણુ–કષાય ' તરીકે—સાચા વીતરાગ તરીકે ઓળખાય છે. અંશે દસમા ગુણસ્થાનથી ટુકડા મારી ખારમુ ક્ષીણુમા ' નામનુ ગુણુસ્થાન પ્રાપ્ત કર્યુ છે.
.
આ · ક્ષીણુ—મેહ ' નામના ખારમા ગુણસ્થાનના ઉપાંત સમયમાં એ નિદ્રા અને રપ્રચલાના સંહાર કરે છે, એને અત્ય સમયમાં જ્ઞાનવરણની પાંચે પ્રકૃતિને, દર્શનાવરણુની અશિષ્ટ ચાર પ્રકૃતિના અને અંતરાયની ૪પાંચે પ્રકૃતિના સમકાળે સંહાર કરે છે. તેમ થતાં એ ' સયેાગિ−કેવલી ' અને છે અર્થાત્ સર્વાંના બને છે, એ · સયેગ–કવલી નામના તેરમે ગુણુસ્થાને આરૂઢ થાય છે. પછી આયુષ્ય-કમ ભાગવવાનુ બાકી રહે ત્યાં સુધી એ
.
.
૧. નિદ્રાના પાંચ પ્રકારો છે. તે એની તરતમતા ઉપર આધાર રાખે છે, એ એકેકથી ગાઢ છે, એનાં નામેા નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્થાનધિ છે. ઊંધમાં ને ઊંધમાં ઊડીને ખૂબ કામ કરે છતાં ખબર ન પડે એવી ઊંધ તે ‘સ્યાનધિ ' છે.
For Private And Personal Use Only
૨. ઊભા ઊભા કે એઠા બેઠા જે ઊંધ આવે તે ‘ પ્રચલા ' કહેવાય છે.
૩. આ પ્રકૃતિઓ ચક્ષુદાન, અચક્ષુદાન, અવધિદર્શન અને કેવલદાન એ ચારનાં આવરણ રૂપ છે. ૪. દાન દેવામાં, લાભ લેવામાં, ભેગ ભાગવવામાં, ઉપસેાગ ભાગવામાં અને પુરુષા કરવામાં આ વિઘ્નરૂપ છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧ ] જીવનશોધનનાં પાન
[ ૨૩આ “ જીવન-મુક્ત ' અવસ્થામાં રહે છે; અને આયુષ્ય પૂર્ણ થતો દેહ પણ છૂટે છે અને એ પર-મુક્તિને જીવન-મુકિત પછીની સર્વોત્તમ દશાને વરે છે. એ મુક્તિ-રમણી સાથે અવિચ્છિન્ન અને અનુપમ લગ્ન-ગ્રંથિથી સત્વર જોડાઈ જાય છે.
સામ્ય અને વૈષમ્ય- ઉપશમ-શ્રેણિ અને પક-શ્રેણિ પૈકી ગમે તે શ્રેણિને આશ્રય લેનાર કે મેહ સામે જ મારો મડિ છે અને આમ એ બંનેના કાર્યમાં સમાનતા છે ખરી, પરંતુ મેહનાં વિવિધ રૂપ સામે માથું ઊંચકવાના ક્રમમાં ફેર છે, અલબત્ત, બંને શ્રેણિમાં સૌથી પ્રથમ અનંતાનુબંધી કષાયોની સામે હલે લઈ જવાય છે અને પછી દર્શન-મેહનીયની ખબર લેવાય છે. એટલું સામ્ય છે.
- ત્યાર પછી બંને ભિન્ન ભિન્ન માગે કંટાય છે. ઉપશમ-શ્રેણિએ આઢ થયેલી વ્યક્તિ નવ નેકષાયને સામને કરે છે, જ્યારે આ કાર્ય ક્ષપક-શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ આગળ ઉપર કરે છે :
ઉપશમ-શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ ધના અનંતાનુબંધી સિવાયના ત્રણે પ્રકારોને દબાવ્યા બાદ, માનના એ જ ત્રણ પ્રકારને, ત્યાર પછી માયના એ જ ત્રણ પ્રકારોને અને ત્યારબાદ તેભના બે પ્રકારોને અને ત્યાર પછી લેજના છેલ્લા પ્રકારને સપાટામાં લે છે, જ્યારે ક્ષપક-શ્રેણિએ આરૂઢ થનાર આમ ક્રોધ, માન, માયા અને લેભનો ક્રમશઃ નાશ ન કરનાં એ પ્રત્યેકના ઘરમા પ્રમાણેના પ્રકારોને એટલે કે રાની ઝેલા ઘરને અને સમકાળે ચારેના પ્રત્યાખ્યાનરૂપે સ્વરૂપને જડમૂળથી ઉખેડી નાંખી, ત્યારબાદ નવ નેકષાયને ઉપર સૂચવાયા મુજબ ક્રમે-ચાર કટકે ક્ષય કરી, ચારે કષાયના સંજવલન નામના પ્રકારને ક્ષય કરે છે.
આમ ઉપશમ શ્રેણિમાં ધિ, માન, માયા અને લેભ એ પ્રત્યેકને પહેલા બે પ્રકારે પૂર્વક ક્રમશઃ ઉપશમ છે, જ્યારે ક્ષપક-શ્રેણિમાં ક્રોધાદિના પહેલા બે પ્રકારના – અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનને સમકાળે અને ત્યારબાદ સંજવલન-બાથરૂપ કેધાદિને ક્રમશઃ ક્ષય છે.
ઉપશમ-શ્રેણિ અને ક્ષક-ણિ વિષે વિશેષ પરામર્શ કરતાં નીચે મુજબના મુદ્દા તારવી શકાય –
(૧) કે ધાદિ ચાર કષા એ આત્માના મહાશત્રુઓ છે, જ્યારે એની સરખામણીમાં નવ કષાયે સામાન્ય અર્થાત્ ક્ષુદ્ર શત્રુઓ છે. . (૨) “ લેભે લક્ષણ જાય ' “ભ એ પાપનું મૂળ છે' ઇત્યાદિ લોભને અંગેની કહેવતે એક યા બીજા સ્વરૂપે જાણે એમ ન સૂચવતી હોય કે આત્માને સૌથી જીવલેણ દુશ્મન કોઈ હોય તે તે “લોભ” છે. આ અનુમાન અજેનીને માન્ય છે યા નહિ, પરંતુ જૈન દૃષ્ટિએ તે કષાયોના ઉપર વિજય મેળવવા માટે જે માર્ગ દર્શાવાયેલ છે તે જોતાં તે આત્માને સૌથી પ્રખર શત્રુ “લે છે. એ લોભ પહેલીથી છેલ્લે સુધી એની સામે થાય છે. વળી જાણે આત્માને જીતવા માટે એ લેભ જ દત્તાત્રેય ન બન્યા હોય તેમ એ ત્રિમૂર્તિધારી સ્વરૂપે બિરાજે છે. સંજવલન-લેભને–તીવ્રતાની દૃષ્ટિએ છેક ઉતરતી કોટિના આ લેભને જીતવા માટે એની આ ત્રણ મૂર્તિઓને અલગ અલગ કરવી પડે છે. તેમ થાય તે જ એની રેવડી દાણાદાર થઈ શકે. એની બે મૂર્તિને સમકાળે પરાસ્ત કર્યા પછી પણ એની ત્રીજી મૂર્તિને જીતવાનું સહેલું નથી–કઠે પ્રાણુ આવે તેવું છે, કારણકે એને
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
જ
-
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮ ઈની વામી અને કલા મંડે કરવી પડે છે અને તેમાં પણ એકેક ખંડને વશ કર્યા બાદ છેલ્લા ખંડને પસાર કરવા માટે તે વળી અના સંખેય ટૂકડા કરવા પડે છે અને એના ઉપર ક્રમસર વિજય મેળવવું પડે છે. .
(૩) ક્ષક-શ્રેણિએ આરૂઢ થયેલી વ્યકિતની એ વિશેષતા છે કે દેધાદિ કાને અડધા ખોખરા કર્યા પછી એ કાર્યને જાણે છેડા વખત સુધી તિલાંજલિ આપી, ત્રણ પ્રકારની ઘારમાં ઘેર નિદ્રારૂપ દર્શનાવરણ-પ્રકૃતિઓને તેમજ નામ-કમની તેર પ્રવૃતિઓ એમ મોહનીય કર્મ સાથે સીધો સંબંધ નહિ ધરાવનારની પણ આત્માની ખરાબી કરવામાં સાથ આપનારી પ્રકૃતિની એ પૂરેપૂરી ખબર લે, અને એ કાર્ય પૂર્ણ થતાં અધમૂઆ કરાયેલા કષાયોને હંમેશને માટે ભયભેગા કરે છે.
(૪) ઉપશમ શ્રેણિનો સંબંધ ચેથાથી અગિયારમા એમ આઠ ગુહાસ્થાનો સાથે છે, જ્યારે પક-શ્રેણિનો સંબંધ ચોથાથી દસમા સુધી અને ત્યારબાદ બારમાથી ચૌદમા સુધોને એમ દસ ગુણસ્થાને સાથે છે. . (૫) શત્રુને ટૂંક સમય માટે બી દેવો એ એક વાત છે અને એને સવશે નાશ કરો એ બીજી વાત છે.
(૬-૭) ઉપશમનું કાર્ય જેટલું સહેલું છે એટલું ક્ષયનું નથી અને આથી તે આ કાર્યો સિદ્ધ કરવા માટેના ક્રમમાં ફેર હે ઘટે અને એ છે ખરો. ** (૭) વીતરાગતા એટલે રાગને અર્થાત્ અસક્તિને અને ઉપલસણથી ઠેષનો પણ સંવશે સંહાર. ક્રોધ એ દ્રેષ છે, રાગ નથી. માનને દ્વેષ ગણો કે રાગ એ વિવક્ષા ઉપર આધાર રાખે છે. એ ગમે તે હે, પરંતુ દેવને જીતવો જેટલું સહેલું છે એટલે રાગને પરાસ્ત કરવો સહેલું નથી. એ હકીકત પણ આ બે શ્રેણઓમાં જે ક્રમે કાર્ય કરાય છે એ જોતાં સ્પષ્ટ થાય છે.' - (૮)..સાચી અને સંપૂર્ણ વીતરાગતા એટલે મેહને સવશે નાશ એ વાત ખરી. પણ એની પૂર્વ તૈયારી કરનારે જૈન દષ્ટિ પ્રમાણે નિર્ભયતા કેળવવી જોઈએ. નિર્ભય બન્યા વિના કોઈ સામાન્યયુદ્ધ પણ છતાય નહિ. ડરપોકની તો સંસારમાં ચે ક્યાં કિંમત છે, તે પછી રમ અનાદિ કાળના શત્રુઓ સામેનું ભયંકરમાં ભયંકર યુદ્ધ તો એના જેવાથી કેમ જ છતાય? આથી નેકષાયે પૈકી ભયને સામને શા માટે કરવો જોઈએ એ વાત સ્પષ્ટ બને છે.
(૯) વેદ એટલે કામાતુરતા યાને મનની વિહળતા. કામાતુરતાની તૃપ્તિ બાહ્ય સાધને ઉપર આધાર રાખે છે. આ એક જાતની પરવશતા છે. સાચી સ્વતંત્રતાને પૂજારી આવી પરવશતાને વશ બનવાનું કેમ પસંદ કરે છે. પરાધીન રહેવું પડે એટલી સુખમાં ખામી ગણાય તે સર્વથા વીતરાગદશા પ્રાપ્ત કરી “ જીવન-મુક્ત' થઈ આત્માન દમ-આત્મરમણુતામાં મસ્ત રહેવા ઈચ્છનાર કામાતુરતાને જલાંજલિ ન આપે એ બને જ કેમ? ' (૧) લડાઈનું ઘર હાંસી અને રોગનું ઘર ખસી ' એ લેકેજિત છે. હસીનું પરિણામ કેક વાર. કેટલું ભયંકર આપે છે એ મહાભારતનાં અભ્યાસથી અજાણ નથી-યુધિષ્ઠિરાદિ પાંડવેએ દુર્યોધનની હાંસી કરી અને એમાંથી મહાભીષણ યુદ્ધરૂપ દાવાનળ પ્રગટયો અને એમાં વિજેતાઓ સુદ્ધાં એ છાવત્તે અંશે હોમાઈ ગયાં.
[ જુઓ અનુસંધાન પૃષ્ઠ: ૨]
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટણ
૨૨) શેઠ મોહનલાલ જીવણલાલ બેરીસ્ટર(બે વર્ષની મદદના). સુરેદ્રનગર ૨૦) પૂ. આ. શ્રીમાણેકસાગરસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી શ્રીવિજ્યદેવસુર જૈન સંધ, હાઈ ૨૦) ૫, આ. શ્રીવિજયહર્ષ સૂરીશ્વરજી મ.ના ઉપદેશથી શ્રી પંચ મહાજન સંસદ. કાલ કી ૧૫) પૂ. આ. શ્રી કીતિ સાગરસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી શ્રી જૈન શ્વેતાંબર સંધ,
- સાગરના ઉપાશ્રય. ૧૫) ૫. સુ. શ્રીઅોવિજયજી મ.ના ઉપદેશથી શ્રીશ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધ. નંદરબાર ૧૫) પૂ. આ. શ્રીગઢહિસાગરસુરીશ્વરજી મ.ના ઉપદેશથી શ્રી સાણંદન્સાગરગચ્છ કમીટિ,
સાણંદ ૧૫) પૂ. મુ. શ્રીમેરવિજયજી મ.ના ઉપદેશથી શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ્ર. . કપડવંજ ૧૧) પૂ. આ. શ્રીવિષ્ણુઉમંગસૂરીશ્વરજી મ ના ઉપદેશથી શ્રી જૈન સંધ, ઘડિયાળી પાળ,
- વડેદરા ૧૧) પૂ. આ. શ્રીવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી શ્રી જૈન શ્વેતાંબર સંધ. દિલ્હી ૧૧) પૂ. મુ. શ્રીસુબુદ્ધિવિજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન શ્વેતાંબર સંધુ, પ્રભાસપાટણ, ૧૧) પૃ. ૫. શ્રીમતીવિજયજી મ. ના ઉપદેશથી શેઠ લાલભાઈ એલ. પરીખ, ખુશાલભુવન, એલીસીજ
અમદાવાદ ૧૧) પૂ. પં. શ્રીકનવિજ્યજી મ. ના ઉપદેશથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ, વેરાવળ ૧૦) પૂ. આ. શ્રીવિજયહિમાચલસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી શ્રોતપગચ્છ જૈન સંધ, રાજકોટ ૧૦) પૂ. મુ. શ્રીકૈલાસવિજ્યજી મ. ના ઉપદેશથી શ્રી જૈન તપગચ્છ સંધ. ધોરાજી ૧૯) પૂ. પં. શ્રીરામવિજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સધ.
સીપાર ૧૦) ૫. ૫. શ્રી પ્રવીણુવિજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ.
મહમનગર ૧૦) ૫. યુ. મોરાહિતવિજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સંધ
આમાહ ૧૦) પૂ. મુ. શ્રીમંગળવિજયજી મ. ના ઉપદેશથી શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ રેન સંધ, કા શ્રીમેહનવિજ્યજી જૈન પાટ્યશાળા, :
જામનગર ૧૦) પૂ. મુ. શ્રીમહેદ્રવિજયજી મ. ના ઉપદેશથી શ્રી તપગચ્છના જૈન ઉપાશ્રય, શામળાની - પાળ.
અમદાવાદ ૧૦) પૂ. આ. શ્રી વિજયભક્તિસુરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સંધ. મહેસાણા અને ૧૦) ૫. આ. શ્રીચંદ્રસાગરસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રીવીશા શ્રીમાળી જૈન સંધ, બની
a
સાવરકુંડલા ૧૦) પૂ. પં. શ્રીભદ્ર કરવિજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન ધ
સીનાર ૧૦) શ્રી જૈન સંઘ મહાજન પેટી. |
માણસા ૧૦) પૂ ઉપા૦ શ્રી ધર્મવિજ્યજી મ. ના ઉપદેશથી શ્રી જેતપુર તપગચ્છ જૈન સંધ, જેતપુર ૭) પૂ મુ, શ્રીલબ્ધિસાગરજી મ. ના ઉપદેશથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ, લુણાવાડા ૫) પૂ. મુ શ્રીદાલતસાગરજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સંધ,
વીસનગર ૫) પૂ. મુ. શ્રીપુણ્યદયવિજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સંધ, ખીવાણુદી ૫) પૂ. મુ. શ્રીમણિવિજયજી મ. ના ઉપદેશથી તળાજા જૈન શ્વેતાંબર - અતિપૂજક સંધ,
તળાજા ૫) પૂ મું શ્રીલલિતવિજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સંધ,
સમી ?
For Private And Personal use only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 3801 શ્રી જૈન તત્વ બચારા શ્રી જૈન સત્ય પ્રકાશ | અ ગે સૂચના CCC = યોજના | 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3) 1. શ્રી. રૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ | ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા " શ્રીજૈન સત્ય પ્રકાશ' માસિક 17 વર્ષ 3. માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. ' જમના રૂા. 31 મનીડરદ્વારા મોકલી આપ| 2. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકૂળતા રહેશે. ( રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. ૨૦૦આ૦ સદસ્ય તરીકે રૂા. 101 રાખવામાં આવેલા | 4. આ માસિકનું નવું વર્ષ ફિવાળાથી છે. આ રીતે મદદ આપનારને માસિક કાયમને | શરૂ થાય છે. પરંતુ ગ્રાહકે ગમે તે એકથી માટે મોકલવામાં આવે છે.' બની શકાય. - વિનતિ | 5. ગ્રાહકોને અને માલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવર ચતુમસનું | ચેતી રાખવા છતાં એક ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી મનેં હાય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય | સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ મોકલતા રહે અને | 6.' સરનામું બદલાવવાની સૂચના ઓછામાં તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો | એાછા 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. બનાવવાના ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. | 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષ કે ઐતિહાસિક માહિતીની સૂચના | આપવા વિનંતિ છે. 1. લેબો કાગળની એક તરફ વાંચી શકાય પી, જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખ તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિતી રામગ્રી અને માહિતી આપતા રહે | 2. લેખા ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનતિ છે. ટીકાત્મક ન હોવા જોઈએ. તે - ગ્રાહકોને સૂચના : 3, લેખે પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. " શ્રી જૈન સત્ય પ્રકાશ” માસિક પ્રત્યેક | પત્રની નીતિને અનુસરીને સુધારાવધારા કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. | હક તંત્રી આધીન છે. મુદ્રક : ગાવિંદલાલ જગશીભાઇ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગાકળદાસ શાહ.. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેલિ'ગભાઈની વાડી, ઘીકાંટા રાઠ-અમદાવાહ, For Private And Personal use only