Book Title: Jain_Satyaprakash 1949 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521659/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમું વર્ષ તૃતીય અ'કે ૐ માં કે ૧૭૧ અમદાવાદ તા. ૧૫-૧૨-૪ મળીશ્વર વિમલાની અશ્વારાહી પ્રતિમા [ આબુ -દેલવાડા ] [ ભાવનગર -શ્રીયશોવિજય જૈન ગ્રંથમાળાના સૌજન્યથી.. તત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય ૧. ઉત્તમ ધર્મવ્રુત્તિ ૨. ઈતિહાસના અજવાળે www.kobatirth.org विषय-दर्शन ૩. જૈનેાનું તત્ત્વજ્ઞાન અને ચારિત્ર. ૪. ગુલાબ અને કાંટા ૫. રાઢિડાથી પાસીનાજી તીર્થના સધ ૬. પ્રતીકાર ને પ્રત્યુત્તર ૭. લધુ અક્ષરેમે જૈન શાસ્ત્ર. ૮. નવી મદદ. ૯. ગ્રંથસ્વીકાર લેખક શ્રી ધૂમકેતુ શ્રી. મેાહનલાલ દી. ચેકસી Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુ. ૫. અંબાલાલ પ્રે. શાહુ શ્રીયુત જ. પૂ. સુ મ. શ્રીન્યાયવિજયજી સ. ડા. બનારસીદાસ જૈન. ટાઈટલ પૃષ્ઠ ૐ ૐ ૐ ♥ ૐ ૐ ૐ × ” ૬૯ નવી મદદ ૫૧] પૂ. મુનિરાજ શ્રી દČનવિજયજી ત્રિપુટીના સદુપદેશથી શ્રી જૈન સાસાયટી જૈન સધ. અમદાવાદ For Private And Personal Use Only ૨૫) પૂ. આ. મ. શ્રીવિજયવલ્લભસૂરિજીના સદુપદેશથી શ્રી જૈન સંધ સમસ્ત સાદડી. (સરવાડ) ૧૧] પૂ. મુનિ શ્રોબુદ્ધિવિજયજીના સદુપદેશથી શ્રી અબાલાલ પાનાચ'દની ધમ શાળા. ખંભાત ૧) પૂ. મુનિશ્રી'નવિજયજીના સદુપદેશથી ( પાંચ વર્ષ સુધી ) શ્રી ઉત્તમચંદ હરગાવિંદદાસ, અમદાવાદ ૧૦] પૂ. મુનિ શ્રીભુવનવિજયજીના સદુપદેશથી શ્રી જૈન સંધ, ખન્નાપુર ૧૦] પૂ. મુનિ શ્રીમહેન્દ્રવિજયજીના સદુપદેશથી શ્રી સાગરગચ્છ કમિટી, સાણુંદ ૧॰) પૂ. શ્રી રંગવિમલસૂરિજીના સદુપદેશથી શ્રી ઉઝા જૈન મહાજન. ઝા ૧૦] પૂ. ૫. શ્રીચરણુવિજયજી ગણિવરના સદુપદેશથી શ્રી જૈન સ’ધ. મેાટા ખુ’ટવડા (સૌરાષ્ટ્ર) Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ॥ ૐ અમ્ ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्य प्रकाशक समितिनुं मासिक मुखपत्र બન 4510 www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તમ ધર્મવૃત્તિ સિદ્ધશજ જયસિંહ પછી કુમારપાલ ગુજરાતમાં રાજા થયા. એણે પણ સધરા જેસંગની પેઠે પરદુઃખભજન કરવામાં રાજાનુ` કવ્યૂ માન્યું. પશુ સવૃત્તિને, આત્માના એક માત્ર વિશ્વાસુ મિત્ર તરીકે માનવી, એ વાત બહુ બહુ કઠણ છે. સવૃત્તિવાળાને પણ કીતિની લેહ લાગે છે. રાજા કુમારપાલતે પણ થયું કે, જો મને સુવર્ણ સિદ્ધિ મળે તા હું પણુ, રાજા વીર વિક્રમની પેઠે આખી પૃથ્વીને કરજના ભારથી મુક્ત કરી દઉં...! जेशिंगभाईनी वाडी : घीकांटा रोड અમતાવાન ( પુનરાત ) સદ્ગુણની પણ જ્યારે અતિશયતા આવે છે ત્યારે એ. વિષે વિવેકથી વિચાર કરવાના રહે છે. કુમારપાલે હેમચંદ્રાચાય ને વાત કરી. હેમચંદ્રાચાર્યે કહ્યુ` કે મારા ગુરુ દેવચંદ્રસૂરિએ સુવસિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજાએ તા દેવચંદ્રસૂરિને બહુ માનપૂર્વક પાટણમાં નિમંત્ર્યા. હેમચંદ્રાચાયની પાસેથી કુમારપાલની મહેચ્છા વિષે એમણે જાણ્યું. રાજાને વીર વિક્રમની માફક આખી પૃથ્વીનું કર્જ રેડીને કીતિ મેળવવી હતી. ગુરુ દેવચંદ્રસૂરિએ જવાબ દીધા: ' જેતે વમાન જીવનમાં પ્રતિષ્ઠાના મેહ થાય છે એને સવ્રુત્તિનુ' છેલ્લું ફળ-આત્મસાધના–કદાપિ પણુ મળતું નથી. રાજાને મેહ થાય માટે, સાધુએ જો આવી અલૌકિક વસ્તુ બતાવતા રહેશે, તો એમાંથી લાકા ચમત્કારને ધમ માનશે, તે ધમતે ઢાંગ સુરો ! જીવનમાં કાઇ વસ્તુ સાધુને મળે અને પછી એનું એ પ્રદ શન કરવા મહિ ત્યારે સમજવું કે હવે એની તપશ્ચર્યાના અંત આવ્યા છે ! ' ત્યાર પછી રાજા ને ગુરુ હેમચંદ્ર અન્ને લોકકલ્યાણમાં વધારે ધ્યાન આપવા લાગ્યા, ને કીતિની ઉપાસનાને ખાટા માઢ ગણુવા લાગ્યા. આ પ્રમાણે સવૃત્તિથી કામ કરે તેમાં પણ સોપાનપર’પરા રહી છે, એ કાઈ ન ભૂલે. જેને નામશેષને પશુ માહ ન રહે, માત્ર પાતે કથ્યની ખાતર જ કતવ્ય કર્યાં કરે, એ ધવૃત્તિ સૌથી ઉત્તમ ગણાય ! ( આધિકથાઓમાંથી ) વર્ષ ૨૧ | વિક્રમ સ. ૨૦૦૬ : વીશન. સ. ૨૪૭૬ : ઈ. સ. ૧૯૪૯ अंक ३ માગરાર વિદ૧૦ શુક્રવાર ક ૧૫ ડિસેમ્બર For Private And Personal Use Only ધૂમકેતુ क्रमांक १७१ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈતિહાસના અજવાળે લેખક શ્રીયુત મોહનલાલ દીપચ શાસ [૩] જ મહત્વે વૈશાલીનું પૂવે જોઈ ગયા, એ વિચારતાં આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ શોધળના આધારે “વૈશાલી' નામની હિંદી પુસ્તિકામાં જે નિર્ણય પર આવ્યા છે. એ વિના સંકોચે સ્વીકારે ર એ નિર્ણય સ્વીકારતાં વર્તમાન ક્ષત્રિયકુંડ એ ભગવાન શ્રી મહાવીરદેવનું જન્મસ્થાન નહીં પણ સ્થાપનાતીર્થ છે એમ માનવું રહ્યું. પૂર્વકાળમાં ભકિતથી પ્રેરાઈ ઉપાસકવર્ગ પૂજન-દર્શનનો લાભ લઈ શકે એ રીતે સ્થાપનાતીર્થ ઊભાં કરવામાં આવતાં હતાં, એવું આજે પણ આબુ અને નાડલાઈમાં શત્રુંજય-ગિરનારની અવતારણરૂપે દેવાલયો જોતાં સહજ મને તિરે એમ છે. એતિહાસિક ગણતરી પર મદાર બાંધતાં નીચેના કારણેને લઈ આજનું શત્રિયકુંઠ એ સ્થાપનાતીર્થ છે એમ પુરવાર થાય છે. ૧. ચિકું અને લિચ્છવા તરીકે ઓળખાતા સ્થાને મુર જિલ્લામાં ગણાય છે. મહાભારતમાં આ પ્રદેશનું સ્વતંત્ર નામ “મેદગિરિ' લખેલું છે. પાછળથી એ સમાવેશ અંગદેશમાં કરી છે. એ ઉપરથી ફલિત થાય છે કે આ સ્થાનો વિદેહમાં આવી શકે નહીં. ૨. આજનું ક્ષત્રિય પર્વત પર છે, જ્યારે પ્રાચીને વર્ણનો પર્વતની વાત જણાતી નથી. વૈશાલીની આસપાસ પહાડ છે જ નહી; એટલે પણ જન્મસ્થાન વૈશાલી નજીક હેવું સંભવિત છે. ૩. પ્રાચીન સાહિત્ય અનુસાર ક્ષત્રિયકું અને વિશાલીની પાસે ગંડકી નદી હોવાને ઉલ્લેખ છે, જ્યારે આજના ક્ષત્રિયકુંડની તળેટીમાં માત્ર એક નાનકડું નાળું છે જે ગંડકી નદી નથી જ. ગંડકી નદી આજે પણ વૈશાલી સમીપ વહી રહી છે. ૪. આગમમાં આવતા વર્ણન ઉપરથી સ્પષ્ટ થાય છે કે, ક્ષત્રિય ગામ વૈશાલીની નજીક હોવું જોઈએ, જ્યારે આજનું ક્ષત્રિયકું તે દૂર આવેલું છે. છે. ક્ષત્રિયકુંડ “વિદેહની અંતર્ગત હતું એવા ઉલ્લેખ મળે છે, અને વિદેહ દેશ ગંગાની ઉત્તરે આવેલું છે એમ જણાવેલું છે જયારે આજનું થાન તે ગંગાની દક્ષિણમાં આવ્યું છે. આંખ સામેની આ પરિસ્થિતિ ચેખું પુરવાર કરે છે કે ક્ષત્રિયકુ-ભગવાન મહાવીરની જન્મભૂમિ-વાસ્તવિક રીતે વૈશાલીની નજીક હેવી ઘટે. હવે વૈશાલી વિચાર કરીએ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] ઇતિહાસના અજવાળે વિડ અને વૈશાલી એ ભારતવર્ષના ઇતિહાસમાં મહત્ત્વભર્યા સ્થાને છે. એની સાથે જેને, બોહો અને વૈશ્વિને ઇતિહાસ સંકળાયેલો છે. એ કારણથી એ દરેકના સાહિત્યમાં વિદેહ અને વૈશાલીના સંબંધમાં અધ્યયન કરવા જેવી ઘણી ઘણી સામગ્રી વિદ્યમાન છે, વૈશાલી એક વિશાળ નગરી હતી. આજે એ સ્થાન " બસાઢ નામથી ઓળખાય છે. બસાઢની આસપાસ માઈલ સુધી પથરાયેલા પુરાણું અવશેષ, સાહિત્ય ગ્રંથોમાં આવ7 એની સમૃદ્ધિ અને વિક્ષળતાની વાતને પુષ્ટ કરે છે. આજે જે સ્થાનમાં બસાઢ, બનિયાગાંવ, મનછપરાગાછી વાસુકું અને કહુઆ વસેલાં છે, તે પ્રાચીન કાળે વિશાલી, વાણિજ્યગ્રામ, કેલ્લાસ સન્નિવેશ, કર્મારામ અને કુડપુર તરીકે વિખ્યાત થયેલાં હતાં. પવિત્ર એવા શ્રીકલ્પસૂત્રમાં એ જાતના ઉલ્લેખે ભગવંતના વિહાર વર્ણનમાં લેવાય છે. ભાગ્યું તે થે ભરૂચ ” એ જનવાયકા મુજબ એ પ્રાચીન કાળની સ્મૃતિ આપતા લીસેટા સમ ઊભા છે, કેટલાકનાં નામોચ્ચાર માત્ર બદલાયા છે. ભગવંત મહાવીરદેવના સમયમાં વૈશાલીનું રાજ એક સ્વતંત્ર અને સર્વોચ્ચ સત્તાસંપન્ન રાજ્ય હતું. ભારતવર્ષમાં એ સણાની કીર્તિ સખાતેં પહેચી હતી, જૈન શાસ્ત્રમાં જે ઉલ્લેખે દષ્ટિગોચર થાય છે, એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે એ ચાણના નાયક યાને આજની વાણીમાં કહીએ તે પ્રમુખ રાજવી ચેટા હતા. ચેટક રાજા યાને ચેડા મહારાજ ભગવતના મામા થતા હતા. તેઓશ્રીની બહેન ત્રિશલાદેવી, એ સિદ્ધાર્થ રાજાની રાણી અને ભણવંત મહાવીરની માતુશી થાણ વળી ત્રિશલાદેવીના ય પુત્ર નંદિવલન સાથે ચેડા સહારાજાની રેખા નામે એક પુત્રીએ લગ્ન કર્યા હતાં. આ રીતે વૈશાલીના રાજવીની બીજી છ પુત્રીએ જુદા જુદા દેશના સ્વામીએ સાથે પ્રણય ગ્રંથીથી જોડાઈ હતી. આ સવ ને વિચાર કરતાં સહજ જાણે કે, ને કાળે વાલીનું ગણરાજ્ય અગ્રસ્થાને હેર રિદ્ધિ સિદ્ધિઓ કીતિની ટોચે પહેલું હતું, ગણનાયક ચેક, નવ મહિલા અને નવ લિચ્છવી કે જે વર્યશાળી કૃત્રિની શ્રેણીઓ હતી, તે જેતે ઉલ્લેખ સામ તરીકે કરાયેલો નજરે પડે છે તેના સ્વામી માને પ્રમુખ હતા. આ જાતિએ શરૂઆતમાં બહુસં પીલી હેવાથી આસખસના પોશી રાજ્યો ન તો તેઓને પરાજય કરી શકતા કે ન તો એ ગણરાજ્યમાં સામ્રાજયશાહી દાખલ કરી તા. એનું બંધારણ કાહી પદ્ધતિએ વ્યવસ્થિત રહેવાથી અને પ્રમુખ સ્મતે સહારાજા ચેટ શાખા પ્રતાપન્ન અને દીર્ધદર્શ રાજવી હેવાથી આસપાસના રાજ્યોની લોલુપ દષ્ટિ એના ઉપર હોવા છતાં, એને નાબુદ કરવામાં કિંવા ત્યાં સામાજવાદી માનસ જન્માવવામાં સફળતા પ્રાપ્ત થઈ શકી નહોતી. પણ મહાદેવના પંજામાં એ પણ આંતરિય કુખના કારણે સપાયું. કણપના કારમાં આમ્રપ્રાની સરખી રાશિનું સૌ આગળ આવ્યું અને એ પછી મગ અને એની વચ્ચે સવજને સંબંધના તાણાવાણુ હોવા છતાં, સત્તાની સાઠમારીની શતરંજ પથરાણી. બિંબિસાર ઉ શ્રેણિકના કાળમાં અહિંસાના ફિરસ્તાના સતત ઉપદેશને લઈ યુદ્ધ જવાળાનું નિમિત્ત ઉપસ્થિત થયા છતાં પણ એ આગામી રહી હતી. પણ ચગધના સિંહાસને અજાતશત્રુ કુણિક આવતાં જ એમાં આગ ચંપાઈ ગઈ. બાર વર્ષ સુધી ભયંકર સંગ્રામ ઉભય રાજો વચ્ચે ચાલ્યા. યુદ્ધકાળતી હા For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬. ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ મારીઓથી પ્રજા ત્રાસી ગઈ. વૈશાલોને ચમત્કારિક સ્તૂપ ગાદી નાંખવારૂપ ઘેલછા જનતામાં જન્મી. અમેઘ બાણાવળી ચેડા મહારાજાના હાથ હેઠા પડયા. કુષિકે ધર્મમિષથી વૈશાલીની પ્રજાને છેતરી અને ગણરાજયને એ રીતે અંત આણ્યો. “વૈશાલી ની મહત્તા એતિહાસિક દૃષ્ટિએ જેમ ઓછી નથી; તેમ ધાર્મિક નજરે પણ એમાં ઓછ૫ નથી. વૈશાલીમાં જૈનધર્મ કેન્દ્ર સ્થાને હતો, એ સિહ છે. ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ” (Jainism in northen India) નામના પુસ્તકમાં એ વાત વિસ્તારપૂર્વક દાખલા દલીલે ટાંકીને દર્શાવવામાં આવી છે. ઈતિહાસ પ્રસિદ્ધ વૈશાલીની નજીક ક્ષત્રિયકુંડ ગામ હતું, જે આજે “બાસ' કહેવાય છે. “આચારાંગસૂત્ર' અનુસાર એ કાળે અહીં (ક્ષત્રિયકુંડમાં) જ્ઞાતક્ષત્રિયોને વસવાટ હતા. આ ગામમાં ચરમ તીર્થપતિ શ્રીવર્ધમાનસ્વામીનો જન્મ થયે હતું. આ સાતજાતિમાં ઉત્પન્ન થવાના કારણે ભગવાન મહાવીર “જ્ઞાતપુત્ર' યાને “જ્ઞાતુપુત્ર' કહેવાય છે. આ ક્ષત્રિયકુંડમાં “જ્ઞાત' ક્ષત્રિયો વસતા હોવાથી બાહ મન્થામાં જ્ઞાતિકા' “નાતિકા' અથવા “જાતિકાના પ્રયોગોથી એમના સંબંધે ઉલ્લેખ કરાયેલા છે. કઈ જગાએ “નાદિકા” પણુ કથા છે. “મહાપરિનિવાણુસૂત્ર'માં મહાત્મા બુહના અંતિમ વિહારના સ્થાનોની જે ગણતરી નેધાઈ છે એ અનુસાર મહાત્મો બુહ રાજગૃહથી નીકળી કુશિનારા તરફ વિચર્યાની નોંધ છે. વિહારમાં કેટિગામ અને વૈશાલીનો વચમાં “નાદિકા” નામની જમા છે, જે વૈશાલીથી પહેલે મુકામ ગણાય છે. એ સૂત્રના ચીની અનુવાદ મુજબ ઉભય વચ્ચે (સાત લી) બે માઈલનું અંતર છે. પુરાતત્વ વિભાગમાં જે જે સામગ્રીઓ સંગ્રહાઈ છે એ જોતાં ક્ષત્રિયકુંડ વૈશાલીથી અતિ દૂર નહીં પણ સમીપમાં હોવું ઘટે. “વૈશાલી” સંબંધમાં આગળ જણાવ્યા મુજબ હાલ આટલું સ્વરૂપ વિચારી ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ બિંબિસાર યાને મહારાજા શ્રેણિક સંબંધમાં શું કહે છે તે તરફ આંખ ફેરવીએ. . He (Srenike) is credited with the building of New Rajagriha, the lower town at the base of hill crowned by the ancient fort; and with the annexation of Anga, the small kingdom to the east corresponding with the modern district of Bhagalpur, and proba. bly including Monghyr (Mungir). The annexation of Anga was the first step taken by the kingdom of Magadha in its advance to greatness and the position of supremacy which it attain ed in the following century, and Bimbesara may be regarded as the real founder of the Magadhan imperial power. He strengthened his position by matrimonial alliances with the more powerful of the neighbouring states, taking one consort from the royal family of Kosala and another from the influantial Lichehhdvi clan at Vaisali, the latter lady was the mother of Ajatasatru also called Kuníka or Kuniya. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે ૩ ] ઈતિહાસના અજવાળે [ ૨૧ ઉપરના ઉલેખથી જે મુદ્દાઓ તરી આવે છે એમાં મહારાજા શ્રેણિકનું મહત્વ મુખ્ય છે. મગધના કીર્તિવંત રાજયને સાચે સ્થાપક તે જ હતો. એણે રાજ્ય વિસ્તારમાં પડેશના કેશવ અને વૈશાલી જેવા રાજ્યોની કન્યા પરણું સ્નેહ સંબંધ જેવો હતું, એ વાત પણ ભૂલવાની નથી ઇતિહાસકાર લિપિછવીને લાગવગવાળા નોંધે છે એ સહેતુક છે. એ કાળે વિછી યોદ્ધા પરાક્રમ અને શૂરાતનમાં અગ્રપદે હતા. તેમના બ્રહ્મચર્યનું તેજ જવલંત હતું અને એમાં જેનધર્મના ઉપદેશની અસર જેવી તેવી નહતી. વૈશાલીની કન્યા એ જ અજાતશત્રુ ઉ કેણિકની માતા હતી એમ પણ ઉપરના ઉલેખમાં કહેવાયું છે. જૈન સાહિત્યમાં શ્રેણિક મહારાજના જીવન પ્રસંગે વિસ્તારથી નેધાયા છે અને ભગવંત મહાવીરના ખાસ ભક્ત તરીકે એની નોંધ લેવાઈ છે એ ઉપરની વાતથી વાસ્તવિક લેખાશે. અલબત્ત, એમાં નંદા પુત્ર અભયકુમારે અને બૌદ્ધ ગ્રંથના આધારે કહીએ તો આમ્રપાલીના પુત્ર અભયે સુંદર ભાગ ભજવે છે. પુત્ર કહે કે મુખ્ય મંત્રી કહે પણ અભયકુમાર એ બિંબિસારના રાજકાળમાં અકબર બીરબલની જોડલીને તાજી કરાવે તેવું પિતા-પુત્રનું જેટલું હતું. રાજ્ય વિસ્તારમાં એની બુદ્ધિમત્તા સ્વત: ખીલી ઊઠી છે અને એની પાછળ જૈન ધર્મના ઉમદા અને ઉદાર સિદ્ધાંત-અહિંસાની પ્રભા છૂપી રહી શક્તી નથી. એ મહામૂલા તત્વના પ્રણેતા તરીકે ભગવત મહાવીરને વીસરાય તેમ નથી જ. વૈશાલી અને મગધ જેવાં સ્પર્ધાશાળી મહારાજયોમાં પ્રથમ જૈનધર્મની પ્રભા સુવિસ્તૃત હતી. મહારાજા ચેટકનું આખું કુટુંબ તેમજ પ્રજાને અતિ મોટે સમૂહુ ભગવંત સાતપુત્રને ચુસ્ત અનુયાયી હતા. મગધને સ્વામી બિંબિસાર શરૂઆતમાં મહાત્મા બુદ્ધને અનુયાયી હેય એ વાત એટલા કારણે સંભવિત છે કે, એના જીવનના શરૂઆતનાં વર્ષોમાં એ માંસાહારી હેઈ શિકારનો ખાસ રસિયો હતો. ભગવંત મહાવીરના અહિંસા ધર્મ પ્રતિ એનું માનસ વાળવામાં અભયકુમારની બુદ્ધિએ મહત્વનો ભાગ ભજવ્યો છે, પણ એમાં અગતા આણવામાં તે ચેટકપુત્રી ચેલણની સતત પ્રેરણા અને એ અંગે તેણીએ હાથ ધરેલા પ્રસંગો જ અગપદે આવે છે. સમય જતાં રાજા શ્રેણિક શ્રી મહાવીરદેવને ચુસ્ત ઉપાસક બની જાય છે અને પરીક્ષક દેવેની પ્રતારણાથી પણ શ્રદ્ધાભ્રષ્ટ નથી થતા. આટલી દઢતા રાણી ચેલણાના સહવાસથી જ પ્રાપ્ત થઈ શકી હતી. - ઇતિહાસકાર વિન્સેન્ટ સાહેબના કથન અનુસાર શ્રેણિકનું રાજ્ય લગભગ અઠ્ઠાવીશ વર્ષ ચાલ્યું. ચેલણ પ્રતિ એને સ્નેહ અસીમ હેવાથી તેમજ એ પ્રતિભાસંપન્ન નારી હોવાથી પટરાણી પદે પણ એજ હતી. એના પુત્ર કેણિક યાને અજાતશત્રુને ગાદી મળી, જે કે અભયકુમાર પાટવી કુંવર હતો છતાં એને રાજ્યગાદીની લાલસા નહોતી. અને તેથી ભગવંત શ્રીવર્ધમાન પાસે તેણે પોતાના પિતાશ્રીના જીવનકાળમાં જ પ્રવજ્યા સ્વીકારી હતી, અજાતશત્રુએ શ્રેણિક પ્રત્યે જે જાતનું વર્તન દાખવ્યું છે, એ સંબંધી જુદાં જુદાં મંતવ્ય છે. એની વાત આગળ ઉપર, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E છે. Sws જી જૈનનું તત્ત્વજ્ઞાન અને ચારિત્ર અનુવાદક : શ્રીયુત ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ ભારતીય ધર્મોના અતિહાસિક સંશોધનને એ ઉષ:કાળ હતું જ્યારે બધા ધર્મો વિદેશી સંશપકાનાં માં તાકીને બેઠા હતા. અને પોતપોતાની પ્રાચીનતા તેમજ પવિત્રતાનાં બણગાં કુકતા હતા, માત્ર જનધર્મ એ સંશોધકોથી વેગળ રહ્યો પોતાનું સ્વાભાવિક તેજ પાથર્યો જતા હતા; જણે એને એવા સંશોધનની પડી જ ન હોય, અથવા “રત્ન શેવાતું નથી પણ જડી આવે છે ” એમ ઉબોધતે હેય. આ જ કારણ છે કે, કોઈ એ એને બૌદ્ધધર્મને અવાક્તર ધર્મ, ઉછીને વાદ કે આધુનિક કહીને અવગણ. પરંતુ યુરોપના એક વિદ્વાનને હાથ એ ચડ્યો અને રત્નના પારખુ એ વિદ્વાને અધકચરા સંશોધકને પડકારતાં કહ્યું: “જેનધમ ભાજધર્માથી ન દે એટલું જ નઈ સી પ્રાચીન છે.” ત્યારે જ એ સંશોધકે મોંમાં આંગળી ઘાલી જપી ગયા. આજે એ વિદ્વાન ડો. હર્મન યાકોબી આપણી વચ્ચે નથી પણ એમના અક્ષરદેહ રૂપે અમર બનેલા એ લેખે જે તલસ્પર્શ અધ્યયન અને ઊડી ગષણને આભારી છે તે અંગ્રેજીમાં પ્રગટ થયાં છે. આ લેખ જેનો ભાવાનુવાદ અહીં આપે છે તે ઇ. સ. ૧૯૦૮માં ઓકસફર્ડની ધાર્મિક ઐતિહાસિક પરિષદમાં વ'ચાયા હતા. આજે આટલાં વર્ષો થયાં છતાં એ લેખ એ જ નૂતન પ્રકાશ પાથરી રહ્યો છે. નાના તલનાત્મક જ્ઞાન માટે આ પ્રકારના અધ્યયનની પદ્ધતિ આદર્શ છે. આથી માસિકના વાચકે માટે અહીં આપવામાં આવે છે. જૈનાના તત્ત્વજ્ઞાનના વિષયમાં જે મનુષ્ય પહેલવહેલો વિચાર કરે છે તેને એવો વિશ્વાસ બેસી જાય છે કે, એમાં એક બીજા સાથે સંબંધ નહીં રાખનારા અનેક સિદ્ધતિ છે અને તે બધાનું સામાન્ય તેમજ મૂળભૂત કઈ તત્વ જ નથી ત્યારે તેને એ આશ્ચર્ય ઉપજે છે કે, આ અવ્યવસ્થિત ધર્મ અસ્તિત્વમાં કેમ કરીને આવ્યા અથવા આ ધર્મની સ્થાપના થવાની જરૂર શી હતી? કેટલાક સમય પૂર્વે મારામાં પણ આવો જ ભ્રમ પિસી ગયા હતા. પરંતુ હવે મેં જેનધર્મનો એક જુદા જ સ્વરૂપે અનુભવ કર્યો છે. મને હવે હસી ગયું છે કે, જૈનધર્મની સ્થાપના એક એવા તાત્વિક પાયા ઉપર ઊભી છે, જે બ્રાહ્મણ અને બૌદ્ધ એ બંને ધર્મોથી ભિન્ન છે. તે પાયો કયો છે તેનો જ આજે મારા વ્યાખ્યાનમાં વિચાર કરીશ. પ્રાચીન કાળે જે પ્રાંતમાં યાજ્ઞવલ્કય મહર્ષિએ ઉપનિષદોના કથન મુજબ એ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું કે, બ્રહ્મ અને આત્મા એ જ વિશ્વનાં શાશ્વત અને કેવળ તો છે અને જે સ્થળે મહાવીરસ્વામીના સમકાલીન ગૌતમબુદ્ધ પિતાના ક્ષણિકવાદને ઉપદેશ કર્યો, તે જ પ્રાંતમાં અંતિમ જૈન તીર્થંકર શ્રી મહાવીર સ્વામી દ્વારા જૈનધર્મને For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] જેનું તત્વજ્ઞાન અને ચારિત્ર અંતિમ સ્વરૂપ પ્રાપ્ત થયું અને એટલા માટે જ તેને ઉપર્યુક્ત અને પરસ્પર વિરુદ્ધ ધર્મોની અપેક્ષાએ પિતાના ધર્મને નિશ્ચિત પાયે નાખવાની જરૂરત લાગી, ઉપનિષદોના કર્તાઓએ એ તત્વની શોધ કરી કે, પ્રત્યેક પ્રાથમાં રહેનારું એક શાશ્વત નિરાબાધ અને અદિતીય તત્ત્વ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત થઈ રહેલું છે. આ તત્વની તેમણે તેમનાથી બની શકે તેટલી મહિમા રાઈ છે. જો કે આ શાશ્વત અવિનાશી તત્વને જા વિશ્વ સાથે શું સંબંધ છે, તે તેમણે સ્પષ્ટ રીતે બતાવ્યો નથી, પણ એમાં સલ નથી અને દરેક નિપક્ષ પુરષ આ વાતને સ્વીકાર કરશે કે તેઓ આ દશ્ય જગતને સત્ય અથવા વાસ્તવિક સમજતા હતા. અલબત્ત, આ વિષયમાં દાનુયાયીઓની ભિન્ન ભિન્ન શાખાઓએ જુદા જુદા વિચારો પ્રગટ કર્યા છે પરંતુ તેની મમતા કરવાની અહીં જરૂર નથી. આ નિત્ય શુદ્ધ બ્રહ્મવાળા સિદ્ધાંતની વિરુદ્ધ ગાતમબુદ્ધ એવો ઉપદેશ કર્યો છે. અધું જગત ક્ષણિક- વિનાશી છે. “પ્રત્યેક વિદ્યમાન પદાર્થ નશ્વર છે.” આ જ તેમના છેલા શાબ્દો હતા. બૌદ્ધોનું કહેવું છે કે, આત્મવાદ અર્થાત આત્માને અવિનાશી માનવે એ જ સૌથી મોટું મિથ્યાત્વ છે. સંસારમાં જેટલા પદાર્થો છે તે બધા કેવળ દેખાવા પૂરતા છે. બ્રુહદેવના શબ્દોમાં અને આ રીતે કહી શકાય કે, “સમસ્ત પદાર્થો ધર્મ છે પરંતુ તેને કોઈ આધાર કે ધમી નથી.' મતલબ કે, કઈ દ્રવ્ય નિત્ય નથી જેથી ધર્મ તેને ગણ અથવા વિશેષણ કહી શકાય. આ પ્રકારે વિશ્વને એક બીજાના વિરુદ્ધરૂપે અવલોકન કરતાં બ્રાહ્મણ અને માદ્ધએ બંનેએ પરસ્પર વિરુદ્ધ સિદ્ધતિની સ્થાપના કરેલી છે. હવે આપણે તત્વદષ્ટિએ વિચાર કરીએ તે બ્રાહ્મણધર્મનું સ્થન છે કે, "વિશ્વનું સંપૂર્ણ અસ્તિત્વ અવિનાન્શ, નિરપેક્ષ અને એકરૂપ છે ” એ સત્ય લાગે છે. પરંતુ આપણુ રોજના અનુભવ મુજબ વિચાર કરીએ તે “ આખું જગત જન્મ અને મરણની એક પરંપરા છે ” અાવું બૌદ્ધોનું કથન વારતવિક જણાય છે પરંતુ મઈ એક પરોક્ષ સાત વસ્તુને નિર્ણય કરવામાં ભલે બ્રાહ્મણધર્મના તાત્વિક પ્રતિપાદનની સહાય લેવામાં આવે કે બાહોના અનુભવના આધારભૂત મતની સહાય લેવામાં આવે છતાં બંનેયમાં અનેક આચણો આવીને ઊભી રહે છે અને જ્યાં સુધી એક માની લીધેલા સિદ્ધાંતની સત્યતામાં અંધવિશ્વાસ રાખવામાં ન આવે ત્યાં સુધી તે આચણો દૂર થઈ શકતી નથી. હવે એ જોવું જોઈએ કે, આ તાવિક પ્રશ્નના સંબંધમાં જેને માત એ છે? તેઓ કહે છે કે, કાર-ચય-શૌથયુ સસ્ તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય ૫ સત્ર ૨૯] અર્થાત સમસ્ત પદાર્થો ઉત્પત્તિ નાશ અને સ્થિતિ આ ત્રણ અવસ્થાથી યુકર છે. વેદીઓના નિત્યવાન અને બૌદ્ધોના અનિત્યવાદથી જુદા સમજી શકાય એ ખાતર માં પોતાના સિદ્ધાંતને અનેકાંતવાદ કહે છે. ધમી નિત્ય પરંતુ તેના ઘર્મો કે ગુણો અનિત્ય છે અર્થાત્ તે ઉત્પન થાય છે અને નષ્ટ થાય છે. જેમ પ્રત્યેક જ પથ પુગલ સ્વરૂપની" અપેક્ષાએ નિત્ય છે, પરંતુ તેમાં જે પુદગલ પરમાણુ છે, તે જુદા જુદા આકાશ અને ગુણોને ધારણ કરે છે તેથી અનિત્ય છે. પુદ્ગલપણની અપેક્ષાએ માટી શાશ્વત -અવિનોશી For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૧૫ છે. પરંતુ ધઢાની અપેક્ષાએ અથવા રંગની અપેક્ષાએ તેમાં ઉત્પત્તિ અને નાશ એ ખતેના સંભવ થઈ શકે છે. સામાન્ય રીતે વિચાર કરતાં, જો કે રેતેના આ સિદ્ધાંત કંઈ રહસ્યભર્યું લાગતા નથી અને એ સમજવું કઠણ થઈ પડે છે કે, આને આટલું બધુ મહત્ત્વ કેમ આપવામાં આવ્યું છે ? તે પણ જૈન તત્ત્વજ્ઞાનનું આ મૂળ છે અને સ્યાદ્વાદ નયની અપેક્ષાએ વિચાર કરવાથી એનું વાસ્તવિક મહત્ત્વ ખૂબ સ્પષ્ટતાથી સમજમાં આવી જાય છે. સ્યાદ્વાદ-નયના સમાનાથવાચી શબ્દ જૈનપ્રવચન છે. જૈના આ વિષયમાં ગૌરવ લે છે કે, મિથ્યા જ્ઞાનની જાળમાંથી છૂટકારો મેળવવા માટે આ જૈન પ્રવચન અદ્વિતીય સાધન છે. અસ્તિત્વ એટલે સત્તા, ઉત્પત્તિ સ્જિત અને નાશ-મા પરસ્પર વિધી ગુણોથી યુકત છે. આથી પ્રત્યેક અસ્તિત્વ ગુણયુકત પદાર્થના સંબંધમાં પણ આવી જ મનેકાંતતા હોય છે, જે સિદ્ધાંત એક દૃષ્ટિએ સત્ય હૈાય છે, તેનાથી વિરુદ્ધ સિદ્ધાંત પશુ ખીજી દૃષ્ટિએ સત્ય ઠરે છે. આ રીતે પ્રત્યેક પદ્દા ઉપર ઘટતા છાત્પ્તિ, સ્વાત્ નાપ્તિ આદિ સાત નય્ છે. સ્વાત્ શબ્દને અથ ધર્-એક પ્રકારે અથવા કાઈ અપેક્ષાએ એવા થાય છે. મા વાત્ શબ્દ અસ્તિતુ' વિશેષણ છે. અને તે અસ્તિત્વની અનંતતાને પ્રગટ કરે છે. જેમ કહેવામાં આવે કે, સ્થાન્તિ ઘટ અર્થાત્ એક પ્રકારે ઘડા છે, તા આપણે તેના એ જ અર્થ કરવા પડશે કે, આપણી અપેક્ષાએ ઘડા છે. પરંતુ સ્થાનાસ્તિ થતા અર્થાત્ ખીન્ન પદ્માની અપેક્ષા એટલે કે પા—વસ્ત્રની અપેક્ષાએ બ્રા નથી. આ સ્યાદાદ સિદ્ધાંતની ઉપયાગ જો કે ઉપલક દૃષ્ટિએ જોતાં શુષ્ક જેવા લાગે છે, પરંતુ પદ્મવાદ્વિતીયમ્ અને સર્વ વ્યાપી પર બ્રહ્મવાદ'ના નિરાકરણમાં ખૂબ કામ લાગે એવા છે, નાસ્તિ પ્તિ અને અવવ્ય આ ત્રણે પાસિષય છે; અર્થાત્ પ્રત્યેક પદાર્થના સબંધમાં આ પદાથી પ્રગટ કરાયેલી ત્રણે ત્રાતા યથાર્થ મનાશે. ક્રમ, ગમે તે પદાર્થ હેાય તે ઉપર જણાવ્યા મુજબ અસ્તિ અને નાસ્તિ આ મેં શબ્દોના વાચ્ય તા થાય જ છે. હવે રહ્યું ત્રીજુ અભિધેય અન્નવ્ય, તે ઉપર્યું કત પરસ્પર વિરુદ્ધ ગુણાત ઉલ્લેખ આ શબ્દારા જ કરવા પડે છે. કેમકે અતિ અને નાસ્તિ રૂપ વિરૂદ્ધ સ્વભાવાનુ એક જ સમયે એક જ પદ્મા'માં રહેવું તે કોઈ પશુ ભાષાના કાઈ પણુ શબ્દથી પ્રગટ કરી શકાતું નથી, આ ત્રણે પાભિધેયાના જુદા જુદા પ્રકારથી ગુણાકાર કરતાં સાત નયાની (સપ્તભ’ગીવાણીના સાત પ્રકારાની) સ્થાપના થાય છે, ૧. સ્થાપ્તિ, ૨. ચાનાપ્તિ, રૂ. સ્થાન્તિનાન્તિ, ૪. સ્થાપન્ય, ૧. स्यादस्ति अवकव्य, ६. स्यान्नास्ति अवकत्र्य अने ७ स्यादस्तिनास्ति अवतव्यઆને જ સ્યાદ્વાદ અથવા સપ્તભંગી કહે છે, આ સિદ્ધાંતનુ' વિસ્તૃત વિવેચન કરીને હું આપને કષ્ટ દેવા નથી ચાહતા. અહી મારા કહેવાના અભિપ્રાય કેવળ એટલે જ છે કે અનેતિવાદથી આ સાત નયા ઉત્પન્ન થયા છે અને આ સ્યાદ્બાદ જ બધા સત્ય વિચારીને પ્રગટ કરવાની ચાવી છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ૩] જૈનેનું તત્વજ્ઞાન અને ચારિત્ર [ ૬૫ ઉપર કહેલા ન સ્વીકાદના પૂરક છે. જેને મત છે કે, આ બધા નો એકાતિક છે. અર્થાત પદાર્થને એક અપેક્ષાએ વિચાર કરે છે. આથી તેમાં સત્યને કેવળ અંશ રહેલો હોય છે. ' ના સાતે પ્રકારના છે. નૈગમ, ૨ સંગ્રહ, ૩. વ્યવહાર, ૪ મજુસૂત્ર, ૫ શબ્દ, ૬ સમભિરૂઢ અને ૭ એવભૂત, આમાંથી ચાર નો “ અર્થનય” અને બાકીના ત્રણ શબ્દનય' છે. આવી ભિન્નતાનું કારણ વેદાંતીઓ જેમ કહે છે કે, પદાર્થનું અસ્તિત્વ અમિશ્ર નથી, અર્થાત તેમાં જુદી જુદી વસ્તુઓનું મિશ્રણ છે. આથી કોઈ પણ પદાર્થનું વર્ણન અથવા કોઈ પણ પ્રકારનું વિધાન સ્વભાવથી જ અપૂર્ણ અને એકાતિક એકપક્ષીય હોય છે. આ કારણથી કોઈ પણ પદાર્થના વિષયમાં એક જ દૃષ્ટિએ જે વિચાર કરવામાં આવે તો તે અવશ્ય ભ્રમાત્મક કે બેટે ઠરે છે. આ બધા વિચારમાં કોઈ વિશેષ સંભીરતા નથી જોવાતી પરંતુ ઉપનિષદોના પરસ્પર વિધી દેખાતા વિચારોની વિરુદ્ધ સામાન્ય અનુભવ જ્ઞાનનું સમર્થન કરવાને આ જૈન સિદ્ધાંતનો હેતુ છે. આ જ પ્રકારે તેનો જ બીજે પરંતુ બાણ હેતુ બૌદ્ધોના ક્ષણિકવાદની વિરુહને છે છતાં બૌદ્ધમતની સાથે સ્પષ્ટતઃ જાણીબુઝીને વાદ કરવાનો જૈન સિદ્ધાંતને અભિપ્રાય નથી લાગતું, અને ઐતિહાસિક દૃષ્ટિએ એ સ્વાભાવિક પણ છે કેમકે મહાવીરને જન્મ ઉપનિષદોથી બહુ પાછળ અને બૌદ્ધોના સમસમયમાં થયેલો છે, એટલા જ માટે બ્રાહ્મણના તત્વનો સ્પષ્ટતાથી નિષેધ કરો અને બૌદ્ધ સિદ્ધાંતથી જુદો સિદ્ધાંત પ્રતિપાદન કરે છે તેને માટે જરૂરી હતું. [૨] હજી સુધી એ જણાવવામાં નથી આવ્યું કે સાંખ્ય-યાગ અને જૈન ધર્મનો સંબંધ શો છે? જેમને અત્યારે પેગી કહેવામાં આવે છે તેમની ઉત્પત્તિ શ્રમણામથિી થઈ છે, આથી આ બંને મતોમાં એક બીજાને મળતા અનેક સિદ્ધતિ જોવામાં આવે છે. એ વાત હવે સર્વમાન્ય થઈ ચૂકી છે કે, સાધુઓના આચારે તથા યોગના હેતુઓ અને માર્ગોના વિષયમાં બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધોને નિકટ સંબંધ છે અને તેમની ઉત્ક્રાંતિ એક જ સ્થળે થયેલી છે. મારે અહીં કેવળ સાધુધર્મ અને તેમની જરૂરિયાત સંબંધ તાત્વિક કલ્પનાઓને વિચાર કરવો છે. સાંખ્યમતે ઉપનિષદો અને અનુભવ જ્ઞાનને મેળવવા પ્રયત્ન કર્યો છે. સખ્યના મતથી આત્મા અથવા પુરુષ નિત્ય છે અને પ્રકૃતિથી સમગ્ર જડ વિશ્વ ઉત્પન્ન થયું છે અને જેનામત અનુસાર પણ પુદગલથી જ આખું. ભાતિક જગત ઉત્પન્ન થયું છે, આથી સાંખ્યું અને જેનામતને આ વિષયમાં એકમત છે અને મને જણાય છે કે, આ મત (પુદગલથી જ જગતની ઉત્પત્તિ માનવાને) સૌથી અધિક પ્રાચીન છે. પ્રત્યેક વસ્તુમાં જે પરિણમન અથવા ફેરફાર થાય છે, પછી ભલે તે સ્વાભાવિક છે કે મંત્રાદિ ઉપાયોથી હોય, પરંતુ તેને આ સિહતિના આધારે ખુલાસો થાય છે, જા દ્રવ્યની આ એક જ કલ્પનાથી સાંખ્યવાદીઓ અને જૈનએ જુદા જુદા સિદ્ધતિ સ્થાપિત કર્યા છે. અત્યંત સર્ભ બુદ્ધિથી લઈને અત્યંત જડ પદાર્થો સુધી બધાની ઉત્પત્તિ અને વિનાશને કમ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ સાંખ્યમત મુજબ નિશ્ચિત અથવા નિયમિત છે. આ ક્રમ જૈનેને માન્ય નથી. તેઓ કહે છે કે, વિશ્વ અનાદિનિધન અને નિત્ય સ્થિતિરૂપ છે. એમના મતથી જ સૃષ્ટિ પરમાણુઓથી બનેલી છે અને તેના રવરૂપમાં તથા તેની રચનામાં (મિશ્રતામાં) પરિવર્તન થતું રહે છે. કેટલાક પરમાણુઓ સૂક્ષ્મ અવસ્થામાં (અલગ અલગ) રહે છે અને કેટલાક કંધ અવસ્થામાં રહે છે. તેમનું એ વિલક્ષણ મંતવ્ય છે કે, અસંખ્યાત સૂક્ષ્મ પરમાણુ એક રસ્થૂલ પરસાણુના અવકાશમાં રહી શકે છે. આ મતને તેમના આત્મવાદ સાથે શે સંબંધ છે તેનું વર્ણન હવે કરું છું. હું અહીં એ પ્રગટ કરી દેવું આવશ્યક સમજું છું કે, સાંખ્યવાદી કેવળ બુદ્ધિ, અહંકાર, મન અને ઇન્દ્રિયના મિશ્રણથી આત્મવાદનું ઉપકરણ તૈયાર કરે છે તે રીતે જેને કરતા નથી. જેનમત આ વિષયમાં સરળ અને સ્પષ્ટ છે. તેમને સિદ્ધાંત છે કે, શુભ અને અશુભ પરિણામે અનુસાર કર્મ પરમાણુ જીવની સાથે સંબંધ કરે છે અને તેને (જીવન) અશુદ્ધ કરીને તેના ગુણોને ઢાંકી દે છે. જેનો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે કર્મ એક પ્રકારનાં જય પરમાણુઓ છે. તેમનું આ કથન આલંકારિક નથી પરંતુ અક્ષરશઃ સત્ય છે. આત્મા અત્યંત હલકા છે અને તેનો સ્વભાવ ઊજવું ગમન કરનાર છે. પરંતુ કર્મ પુદગલાના કારણે તે જ સરખે બનીને નીચે રહે છે અને તેનાથી (કયા) મુકત થતાં જ સરળ રેખા ઉપર જઇને લોકના ઉચ્ચતમ સ્થાનમાં સ્થિર થાય છે. કર્મોને જ કહેવાનું બીજું પ્રમાણ એ છે કે, જે કમ પરમાણુઓને આત્મા સાથે સંબંધ થઈ ગયો છે તે ભિન્ન ભિન્ન અવસ્થાઓને ધારણ કરી શકે છે. પાણીમાં ધવાયેલી માટી સમાન તે (કર્મ પરમાણુ) કઈ વખતે ઉદય અવસ્થામાં રહે છે તો કોઈ વખત જેમ માટી કરીને નીચે બેસી છે તેમ ઉપરામરૂપ રહે છે અને કઈ વખતે જેમ પાણીથી માટીને તેને અલગ કરી દેવામાં આવે છે તેમ ભય અવસ્થાને પણ પ્રાપ્ત થાય છે. અર્થાત તેનામાં આત્માના ગુણને વાત કરવાની શકિત રહેતી નથી. પાણીમાં મળી ગયેલા કીચડના પરમાણુઓની અપેક્ષાએ જો કે કર્મ પરમાણુ અનન્તગુણુ સૂક્ષ્મ હોય છે. તો પણ તેને પુગલ અથવા જડ જ માનેલાં છે. આત્માની કૃષ્ણ, નીલ, કાપત આદિ લેશ્યાઓને તથા તેના રંગોને વિચાર કરવાથી પણ આ જ વાત અનુભવમાં આવે છે. આવક નામના સંપ્રદાયનું પણ આ જ મંતવ્ય છે. જેના વિષયમાં છે. હનલેએ “એનસાયકલોપીડિયા ઓફ રિલીજિયન ” માં લખેલું છે. લેશ્યાના રંગો કર્મના મિશ્રણથી આત્મા પર ચડે છે. આ હકીકતથી પણ કર્મ જ છેપદ્દગલિક છે, એમ સિદ્ધ થાય છે. કર્મ પરમાણુઓ જેને આત્માની સાથે એક પ્રદેશાવમાહ સંબંધ થાય છે, તેના આઠ મે છે. જે રીતે એક વાર કરેલું ભોજન શરીરના ભિન્ન ભિન્ન રસમાં પલટાય છે તે જ પ્રમાણે આત્માદારા ગ્રહણ કરાયેલા કર્મ પરમાણુઓ આઠ પ્રકૃતિઓમાં પરિણત થાય છે. આ પુદ્ગલથી એક સૂક્ષ્મ શરીર (કામણ શરીર) બને છે અને તે ત્યાં સુધી જીવને મોક્ષ નથી થતો ત્યાં સુધી જન્મ, જન્માતમાં પણ આત્માની સાથે લાગેલું બંધયુકત રહે છે. જૈનના આ સૂક્ષ્મ અર્થાત કામણ શરીરની તુલના સભ્યોના લિંગ શરીર સાથે કરી શકાય તેમ છે. આ કાર્મણ શરીરનાં કાર્યો સમજવા માટે આપણે આઠ પ્રકારનાં કર્મીના સ્વરૂપને છેડો વિચાર કરી લેવું જોઈએ, For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૩ ] જૈનાનું તત્ત્વજ્ઞાન અને ચારિત્ર [ ૬૭ જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મોથી આત્માના જ્ઞાન અને દર્શન ગુણને લાત થાય છે. માહનીય કથો મેહ અને કષાયાની ઉત્પત્તિ થાય છે. વેદનીય ક્રમથી સુખ અને દુઃખના અનુભવ થાય છે. આયુ કર્મથી જીવને વર્તમાન જન્મમાં નિયમિત કાળ સુધી રહેવું પડે છે. નામ ક્રમથી વર્તીમાન શરીર સંબંધી આકાર વગેરેની રચના થાય છે. ગાત્ર કર્મથી ઊંચા નીચા કુળમાં જન્મ થાય છે અને અંતરાય કર્યાંથી સુખભાગ અને શકિતના ઉપયોગ કરી શકાતા નથી. આ આઠ કાઁનું પરિણામ (પરિપાક–ઉદયમાં આવવું) ભિન્ન ભિન્ન રૂપે નિયત સમયમાં થાય છે. પછીથી તે કર્માંની નિશ થાય છે, અર્થાત્ કમ પરમાણુ પાતાના સ્વભાવ અનુસાર ફળ આપીને ખરી પડે છે. આનાથી વિરુદ્ધ અર્થાત્ આત્મામાં ક્રમ પરમાણુઓને આવવાની ક્રિયાને આશ્રવ કહે છે. મન, વચન અને યિાની ક્રિયાથી આશ્રવ થાય છે. મિથ્યા દર્શન, અવ્રત, પ્રમાદ અને કષાયાથી આત્માની સાથે ક્રમ પરમાણુઓના સબંધ થાય છે તેને અધ કહે છે અને તેને રાકવાની ક્રિયાને સવર કહે છે. રૈનાએ પેાતાના તત્ત્વજ્ઞાનની ઈમારત આ સરળ અને સ્પષ્ટ૫ના પર ઊભી કરેલી છે અને સ`સારની સ્થિતિના તેમજ તેનાથી મુક્ત થવાના ઉપાય બતાવ્યા છે. સાંખ્ય મતવાળાએ પણુ આ પ્રકારના વિચારશને પ્રગટ કર્યાં છે પરંતુ તેની રીતે કંઈક જુદા પ્રકારની છે. સવરના (ક્રર્માંના માશ્રવતે રાકવાના) મન, વચન અને કાયાના નિરાધ કરવ (ગ્રુતિ), સમ્યક્ ચારિત્ર પાલવું, ધર્મધ્યાન કરવુ અને સુખ દુઃખમાં માધ્મસ્થ્ય ભાવ રાખવા વગેરે-ઉપાય છે. આમાં સૌથી મહત્ત્વને ઉપાય - તપશ્ચરણ છે, કેમકે તેનાથી કેવળ નવીન ક્રર્માંનુ આગમન જ નથી શકાતું પરંતુ પૂર્વ સચિત કર્મોના ક્ષય પણ થાય છે. અને આ કારણે જ આ મેક્ષના મુખ્ય માર્ગ છે. જૈતમતમાં તપતા જે અથ કરવામાં આવ્યા છે, તે કંઈક અસાધારણુ છે. તે અંતર્ગ અને માથના ભેદોથી એ પ્રાર છે. ઉપવાસ કરવા, થોડું અથવા તીસ ભાજન કરવુ' ( ાદરી, રસરિત્યાગ ), અને શરીરને કલેશ હૅવા વગેરે બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, ધ્યાન વગેરે અંતરંગ તપ છે. જૈતાનુ મતવ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે, ધ્યાન એ મુક્તિ પ્રાપ્ત કરવાના માતા એક ભાગ છે અને એ કે માક્ષ પ્રાપ્ત કરવા પહેલાં ધ્યાનની જ નિસરણી છે તાપણુ બીજા પ્રકારનાં તપે એટલાં જ મહત્ત્વનાં છે. સાંખ્ય-યાગ સાથે જૈનધમ ની તુલના કરતાં આ વાતનું મહત્ત્વ પ્રગટ થશે જ. સાંખ્યમતમાં જૈમાનાં તપાના કઈક ભેદો છે પરંતુ તેનુ મહત્ત્વ ધ્યાનની અપેક્ષાએ બહુ ઓછું છે. એટલું જ નહિ ધ્યાન જ યાગમાં મુખ્ય છે. બીજા તપ અગભૂત અથવા ગૌણુ છે અને જે લેા નતે જ મેક્રક્ષ પ્રાપ્તિનુ મુખ્ય સાધન માને છે, તેમના મતમાં આવું મંતવ્ય હોય એ સ્ત્રા સાવિષ્ટ છે. મને એવું લાગે છે કે, સાંખ્યે જે બુદ્ધિ, અહંકાર, મન અતે પ્રકૃતિતી પરિણતિ નિશ્રિત કરી છે તે ધ્યાનનુ` મહત્ત્વ વધારવા માટે જ છે. સાંખ્ય-યામ એ યતિત્ર તુ મહત્ત વધારવા માટે જ છે. સાંખ્યયોગ યતિધર્મના તત્ત્વવિચાર છે જૈતેને યતિધમ કોઈક જુદા જ પ્રકારના છે. તેના ઉદ્દેશ આત્માનેં કર્મોથી મુક્ત કરાવવાત છે. એ સમયે પતિધમ માં શરીરને કષ્ટ આપવાના અત્યાચાર દૂત પ્રચલિત હતા. જૈવમે તેને નષ્ટ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષમાં ૧૫ કરી નાખે એમાં સંદેહ નથી. પરંતુ તેણે તેને કંઈ સર્વથા બદલ્યો નથી. બ્રાહણેના ગની અપેક્ષાએ ખૂબ પ્રાચીન કાળના સંન્યાસધર્મને જૈનધર્મે પુનર્જીવિત કર્યો. અંતે-ભારતના તત્વજ્ઞાનમાંથી ન્યાય અને વૈશેષિક દર્શનના વિષયમાં ડેક ઉલ્લેખ કરવો જરૂરી છે. સંસ્કૃત ભાષાના જાણકાર બધા લોકોની સામાન્ય વિચાર પદ્ધતિને નિશ્ચિત કરવી અને તેને વ્યવસ્થિત સ્વરૂપ દેવું-એ આ દર્શનનું કાર્ય હતું. જેને જેવાને અનુભવ જ્ઞાનની તરફ લક્ષ આપનાર એના દર્શનના વિષયમાં વિશેષ પ્રેમ હોય એ સ્વાભાવિક વસ્તુ છે, અને તેથી જ તેમણે ન્યાય વિષયના અનેક ગ્રંથો લખ્યા છે. પરંતુ મહાવીરસ્વામીના સમયમાં તૈયાયિક વૈદિક ધર્મથી સર્વથા અલગ નહેતા થયા. જૈન પ્રથાથી ખબર પડે છે કે, વૈશેષિક દર્શનની સ્થાપના ચાલુ રહગુપ્ત કરી હતી, જે પહેલાં જૈન હતા. વૈશેષિકોને પરમાણુવાદ જૈનધર્મમાં પહેલેથી જ વર્ણવાયેલ હતો , તેથી પણ જેનું ઉત નિ વાસ્તવિક હતો લાગે છે. ન્યાયદર્શન જૈનધમ પછી સ્થાપિત થયેલું છે, એ વિષયમાં કંઈ પણ સંદેહ નથી, જૈનધર્મ સર્વથા સ્વતંત્ર ધર્મ છે. મારે વિશ્વાસ છે કે તે કોઇનું અનુકરણ નથી અને એટલા માટે જ પ્રાચીન ભારતવર્ષના તત્વજ્ઞાન અને ધર્મ પદ્ધતિને અભ્યાસ કરનારાઓ માટે તે ખૂબ મહત્વની વસ્તુ છે. [પ્ર. હમન યાકેબીન લેખના આધારે ] ભારતનું સૌથી પ્રાચીન સ્થાપત્યઃ The Original erection of the stupa in brick in the time of Parsvanath the predecessor of Mahavira would fall at a date not later than B. C. 600 Probaly tharerfore this stupa of which Dr. Fuhrer exposed this foundation is the oldest known building in India. V. Smith Muttra Antiquities ભગવાન મહાવીરના પુરગામી ભગવાન પાર્શ્વનાથનાં સમયમાં જે સ્તૂપની મુળ રચના ઈટથી કરવામાં આવી હતી તે ઈ. સ. પૂર્વે ૬૦૦ના પછીને તો નથી જ એટલે કે, ઈ સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિ પહેલાના આ સ્તૂપ ગણી શકાય. તેથી પ્રાયઃ . હરરે જે સંશોધન કર્યું છે તે બધામાં આ સ્તૂપ ભારતના પ્રાચીનતમ સ્થાપત્યમાં જૂનામાં જૂનો જ ગણાય છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હત ગુ દલાબ અને કાંટા કેટલાક વિદ્વાને જૈન સાહિત્યના પ્રાંગણને પિતાની કળાછલી દષ્ટિથી અજવાળે છે જ્યારે કેટલાક કચરો ફેંકી જઈ મેલું પણ બનાવે છે, એવી બીનાઓ ટુચકારૂપે જ આ સ્તંભમાં આલેખાય છે. આપણે ત્યાં કાંતિકારી વિચારસરણી ધરાવનારા ને એ દ્વારા કેટલાક સુજ્ઞ સ્ત્રીપુરુષોનું સન્માન મેળવનારા કેટલી સરળતાથી પિતાના અલગ, વાડા કે પય સ્થાપવા લાગી જાય છે, એનાં અનેક ઉદાહરણો મૌજુદ છે. એ ઉદાહરણોમાં હાલમાં “સત્યભક્ત ને નામે ઓળખાતા ૫. દરબારીલાલજીને સમાવેશ થયો દેખાય છે. “સંગમ’ નામના વર્ષોથી પ્રગટ થનાર પત્રના “પયગંબર અંક’ને જોતાં તેઓએ પણ એક ન હકેસલો શરૂ કર્યો લાગે છે. આ અંકમાં પ્રારંભમાં સૂર્ય છાપ ઝંડો લઈને દરબારીલાલજી ઊભા છે ને મથાળે હેડીંગ માયું છે. “સ્વામી સત્યભક્ત, વિશ્વ કે ઉદ્ધાર કે લિયે આગે બઢતે હુએ ' ને નીચે તેમને દુનિયાના ઉદ્ધાર માટે ખડા થયેલા “ પયગંબર” તરીકે ઓળખાવ્યા છે. આ આખો અંક તેમને “પયગંબર' તરીકે ઓળખાવવા માટે રચાયો છે, જેમાં શ્રી રતિલાલ મફાભાઈ જેવાએ પણ ભાગ લીધે છે. સ્વામી બની બેસનારને સેવકોને તેટો હિંદમાં પાયો નથી જ !! અંખડ સમાજ સ્થાપવાની જગ્યાએ જ્યારે આવા પંથ કે વાડા સર્જાતા જોઈએ છીએ અને તે પણ એક વખતના ક્રાંતિકાર વિચારકો દ્વારા સર્જાતા જોઈએ છીએ ત્યારે ખૂબ દુખ થાય છે. આખેય અંક દરબારીલાલજીના “સત્યભત 'પણને ન છાજતો છે. અંધ શ્રદ્ધાને પાસનારા છે, અને એમાં પ્રગટ થયેલી એકાદ કવિતા આપીને મૌન ધરવું ઉચિત સમજીશું ને નવા પેદા થયેલા આ પ્રભુ-પયંગબરાથી ચેતવા સમાજને કહીશું. “સત્યભાજી સ્વામી, તુમકા લાખો પ્રણામ તુમ હો ઇસ યુકે અવતારી, મહિમા કિસવિધ કરું તુમારીઃ સત્યેશ્વર અવતાર, તુમકે લાખે પ્રણામ ! સત્યામૃત તુમને રચ દીના, જિસમેં ધર્મ સમન્વય કીના, સત્યદેવ પયગંબર, ' તુમકે લાખ પ્રણામ. ૫. જુગલકિશોરછ શર્માના આ લાખે પ્રણામ પછી બીજી અનેક કવિતાઓ તેમણે આપી છેઃ એમાં તેમણે શ્રીકૃષ્ણના ગીતાવચન અનુસાર જ્યારે પૃથ્વી પર અધર્મને ભાર વળે ત્યારે સત્યેશ્વર પ્રભુએ દરબારીલાલજીને પિતાના પયગંબર બનાવી મોકલ્યો, એમ જણાવ્યું છે, આ અંકમાં અનેક ફોટાઓ છે. જેમાં સ્વામી સત્યભક્તને તેમનાં પત્ની સાથે પણ છે. એમાં એક ફેટામાં સત્યાગ્રમ વર્ધામાં ધર્માલયની વેદીનો એક શેટો આપ્યો છે, જેમાં વચ્ચે મોટી કૃષ્ણ-મણીની પ્રતિમાઓ ને પછી ડાબી બાજુ અશેજરથુસ્ત, ભરબુદ્ધ ને હનુમાનની મૂર્તિઓ લાગે છે. જમણી બાજુ કાઈ (ઈશુ જેવા લાગે છે. ફેટ અસ્પષ્ટ છપાયો છે) પછી ભગવાન મહાવીર, ને પછી બીજાની પ્રતિમાઓ છે. આગળ ઊદુમાં કંઈ લખાણ છે. આપણને થોડા દહાડામાં એ જાણીને આશ્ચર્ય નહિ થાય કે સ્વામી સત્યભા જેવા કલિકાલના પયગંબરની મૂર્તિ મહાત્મા બુદ્ધ ને મહાવીર પ્રભુની પાખે શાનથી ખડી રહેશે ! For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૫ જૈનના અનેકવિધ પ્રશ્નોએ આજે જેમ જાહેર પ્રજાનું લક્ષ ખેંચ્યું છે તેમ, જેના સુંદર સલલિત વિશાળ વાર્તાવાર્ભયે પણ જૈનેતર લેખકનું લક્ષ ખેંચ્યું છે, એ આનંદની - વાત છે. અલબત્ત, એમાં અનેક ભારે વિચિત્ર છબરડાઓ થાય છે, અને શરૂઆતમાં થવા સ્વાભાવિક પણ છે. આવી ગમતીઓ કે જેમાં દ્વેષ નથી હોતો તે શ્રી જૈન સત્ય પ્રકાશ જેવાં પડ્યો દ્વારા સુધારવાના પ્રયત્ન કરવામાં આવે છે, અને સરળ ને વિદ્વાન લેખકે તે તે ભૂલ સુધારવામાં પોતાની ઉદારતા પણ દાખવે છે. પણ ત્યારે જેન લેખકે તરફથી આવા છબરડા વળે છે, ત્યારે આપણને આપણું જુવાને જૈન પરંપરાથી કેટલા અનભિન્ન છે, તેને સાચો ખ્યાલ આવે છે, - શ્રી. સ્થૂલિભદજીને બુદ્ધના અનુયાયી બતાવનાર શ્રી. સુરેશ ગાંધી એક જેન ભાઈ છે, છતાં તેઓ સ્થૂલિભદ્રજી જૈન હતા, તે જાણતા નથી, ત્યારે આપણું અફસને પાર નથી રહેતો. અને એથી તે વધુ અફસ તે એના માટે થાય છે. કે જૈન પરંપરાને જાણવા તેમને જૈનેતર વિદ્વાનોના ગ્રંથને આધાર લેવા જવું પડે છે! ભાઈ ગાંધીના કહેવા મુજબ “રૂપકેશા' નામની સ્વ.શ્રી. મહાવીર પ્રસાદ દ્વિવેદીની કઈ નવલ પરથી આ નાટિકા વણું લેવામાં આવી છે, પણ અમારી જાણ મુજબ હિંદીમાં આવી કોઈ નવલ નથી. અલબત્ત, ગૂજરાતીમાં શ્રી. મે. યૂ. ધામી કૃત “રૂપકે શા” નામની નવલકથા છે. છતાં કોઈ ભાઈ જાણતા હોય તો આ પત્રના તંત્રીને જરૂર લખી જણાવે. ભાઈ ગાંધીએ નાટિકા લખી અને રેડિયો ઉપર ભજવાઈ પણ ખરી ! આપણા રેલિયાના સંચાલકના જ્ઞાન માટે તે શું કહેવું? તેઓ કોઈ પણ પ્રવચન થાય, તેની પ્રત ૧૫ દિવસ પહેલાં પ્રવચનકાર પાસેથી મંગાવે છે: ને વાંચીને પાસ કરે છે. આવાં ધાર્મિક લખાણોમાં જે તેઓ અન્ય કોઈ તજના વિદ્વાનની સલાહ લે તે, શકવિજય ને સ્થૂલભદ્રજી જેવા છરબડો થવા ન પામે. અને પછી દિલગીરીનાં નિવેદને બહાર પાડવાં ન પડે, તફડંચીનું બજાર હમણું ગુજરાતી સાહિત્યમાં ગરમ છે. લેખક થવાના અભરખામાં ન જાણે કયાં કયાંથી ચોરી થવા માંડી છે. “સોશ'નામના મતીય જીનપીઠ સી' થી પ્રગટ થતા એક પત્રમાં વ્યક્તિને બિય' નામની પં. ઈંદ્રદત શાસ્ત્રીની પ્રગટ થયેલી વાર્તા, કેઈ ચંપકલાલ પરીખે પિતાના નામે અનુવાદિત કરી છપાવી દીધી છે. આ વાર્તા “સંદેશ”ના દીપોત્સવી અંકમાં પ્રગટ થઈ છે, ને તે માટે તેના તંત્રીશ્રીને પુછાવતાં તેઓએ પણ આશ્ચર્ય જાહેર કર્યું છે. આ લેખક મહાશયે ' ખાષાઢભૂતિ 'ના નામનો સુધારો આષાઢમતિ’ કરી નાખ્યો છે, આ આષાઢભૂતિ વિષેની એક વાર્તા મુંબઈથી પ્રગટ થતા “સવિતા માં પણ “જીવન નાટક'ના શીર્ષકથી પ્રગટ થઈ છે. એના લેખક છે ગુલાબચંદ જૈન !' નામકમને ઉદય તે આનું નામ ! For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અ૪૨] ગુલામ અને કાંટા [ ૭૧ ભરતખંડ નામ ભ. ઋષભદેવના પુત્ર ચક્રવતી ભરત પરથી પડયું, એવા આ પત્રના ગયા અંકમાં કરેલા વિધાન અંગે, અમદાવાદથી પ્રગટ થતા દૈનિક ‘વતમાન'માં એક ચર્ચાપત્ર ટૂંક સમય પહેલાં પ્રગટ થયું હતું–જેમાં વિદ્વાનાને ભરતખંડ નામ કાના પરથી પડ્યું, તેના નિર્ણય કરવા હાકલ કરવામાં આવી છે, X ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ ' વિષે મુનિ દનવિજયજી ( ત્રિપુટી ) હાલમાં સુંદર ગ્ર'થલખી રહ્યા છે. જ્યારે કૌશાંખીનગરી ' વિષે આ. શ્રી. વિજયેન્દ્રસૂરિજીએ જ્ઞાનાવ્ય 'માં લેખમાળા શરૂ કરી છે. . Acharya Shri Kailassagarsuri Gyanmandir X વસ્તુઓનાં માપ ભિન્ન સ્થળે ભિન્ન રીતનાં હાય છે, શ્રી. પશિવ ઐય્યર નામના એક વિદ્વાન જણાવે છે, કે ચૈાજનના અર્થ. જેમ ચાર માઈલ થતા તેમ, ૧૦૦ ધનુષ્ય પણ થતા. એક ધનુષ્ય એટલે છ ફુટ. આમ યાજન એટલે ૬૦૦ ફુટ અને ૧૦૦ યાજન એટલે ૬૦,૦૦૦ ફુટ, સાઈઠ હજાર ફુટ એટલે લગભગ ૧૧૫ માઇલ. X અજમેરનુ' સ્થાપત્ય ‘ અઢાઇ દિનકા ઝોંપડા ' એક જૈન સ્થાનકમાં પરિવત ન કરીને બનાવેલી મસ્જિદ છે, એ વાત અગાઉ કહેવાઈ ગઈ છે. દિલ્હીના કુતુબમિનાર માટે પણુ ઇતિહાસકારો તે પ્રવાસીએ એવા મત આપે છે. ‘ભારતી'ના દીપેાત્સવી અમાં પ્રગટ થયેલ પેાતાના એક પ્રવાસલેખમાં શ્રી. અખુભાઈ પુરાણી જણાવે છે, કે— ‘કુતુબમિનાર જોયા પછી મારા મનમાં જે એક નિષ્ણુ'ય ખાચા તેને ખીજા શેષકાના અને વિદ્યાનાના ટેકા છે, કે નહિ તે જાણતા નથી. પરંતુ વિગતવાર સમીક્ષા કરીને હું એ નિણ્ય પર માગ્યો છું, કે સુલતાન કુતુષુદ્દીને આ મિનારા ચાવ્યા જ નથી. પાસે જ જેનાં ખંડિયેર રૂપે અવશેષ મળી આવે છે, એવા હિંદુ કે જૈન મંદિરના ચાંભલાએ આની સાક્ષી પૂરે છે, આજુબાજુની ભીતા, કાટ, પગથિયાં વગેરે આ અસલ મંદિરના જુદા જુદા ભાગાથી ચણી લીધેલા સ્પષ્ટપણે જોવાય છે. ' X મુંબઈ સમાચારના દીપેાત્સવી 'કમાં જૈન સાહિત્ય સારા પ્રમાણમાં પ્રગટ થયું છે. શ્રી. ચંદુલાલ એમ. શાહ લિખિત 'શાલિભદ્રની ઋદ્ધિ '–શ્રી. તલકશી લાપસીકૃત ‘સાચી અહિં’સા તથા શ્રી. રમણુક ન, વાધાણીકૃત - દેલવાડાનું શિપદેશ'ન ' એમ ત્રણ લેખા પ્રગટ થયા છે. X For Private And Personal Use Only -. Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિડાથી પિસીનાજી તીર્થને સંઘ લેખકઃ પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી) [ મતથિી પૂર્ણ ] હિડાથી પિસીનાજી જતાં ત્રણ રાજ્યોની સરહદ આવે છે. રાહીડાથી ભૂલા સુધી સિરોહી રાજય છે. પછી નદી ઉપર ઢોળાવ ચઢીને ઊતર્યો એટલે મેવાડ રાજ્યની હદ આવે છે. તે ઠેઠ કાલીકાંકરના બંગલા પાસેની નદીની આ પાર સુધી મેવાડ રાજ્ય છે અને નદીના સામા કાંઠેથી ઈડર રાજયની હદ શરૂ થાય છે. કાલીકાંકરની ચોકી ઈડર રાજ્યની છે. આમ ત્રણ સરહદમાંથી પસાર થવું પડતું હોવાથી બરાબર સાવચેતી પૂર્વક જવું પડે છે. પસીનાજી તીર્થના શિલાલેખે ? પસીનાજીમાં સૌથી વધુ પ્રાચીન મંદિર શ્રી મહાવીર પ્રભુનું મંદિર છે, આ મંદિરના મૂલગભારાની બહારના રંગમંડપમાં કેટલાક કાઉસગ્ગિયા અને મૂર્તિઓ રાખેલી છે તેમાં એક શ્રાવક શ્રાવિકાનું યુગલ–સાથે જ છે તેની નીચે આ પ્રમાણે લેખ છે. લેખ સુંદર પઢિમાત્રા લિપિમાં છે? " संवत् १३५५ वर्षे वैशाख शुदि १२ महं नरपतिमूर्तियुग्म ॥ महं कर्मणैण રાપિતા (પુરુષની નીચેને એ લેખ છેમતિ ભૌહીની મૂર્તિ (સ્ત્રીની નીચે આટલે લેખ છે) * બીજું એક શ્રાવક શ્રાવિકાનું યુગલ છે, તેમાં પુરુષની નીચેનો લેખ સીમેંટથી દબાઈ ગયો છે. સ્ત્રીની નીચે આ પ્રમાણે વંચાય છે? ॥९॥ सं. । १३५१ वर्षे अषाढ शुदि १० गुरुसेत(ड)ढा(टा) त्रयमती कपुरदेवी कुलउद्योतितं । શ્રાવક શ્રાવિકાઓ હાથમાં પૂજાની સામગ્રી લઈને જતા હોય તેવી આકૃતિ છે, મતિ સારી છે આ જ મંદિરની પ્રદક્ષિણામાં રહેલ પરિકરની ગાદીમાં નીચે પ્રમાણે લેખ છેઃ ॥९॥ संवत् १० वर्षे वैशाख शुदि १४ गुरु xxx के जाकारिते। . આવી જ રીતે બીજા પરિકરની ગાદી નીચે પણ ઉપર પ્રમાણે જ લેખ છે. આમાં બન્ને બાજુ શાસનદેવ અને શાસનદેવી છે. વચ્ચે સુંદર ધર્મચક્ર છે, એની બને બાજુ નીચે હરણ છે અને ધમચક્રની પાસેની બન્ને બાજુમાં સિંહ છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] રહીડાથી પસીનાજી તીર્થને સંઘ એક છૂટા પથ્થર ઉપર આ પ્રમાણે લેખ છે ૪૪ – ૨૦૧૮ માઘ શુ. * વારિમિતિ. આ લેખ સંવત ૧૦૧૮નો છે. ઉપરના લેખમાં પણ સંવત ૧૦ વંચાય છે જ્યારે એની પછીના આંકો વંચાતા નથી. પણ તે લેખ ઉપર હજાર ઉપરનો આંક છે તે તે ચોક્કસ છે. બન્નેની લિપિ સરખી છે. બન્ને લેખ પડિમાત્રામાં છે. આ લેખે જોતાંયે સ્વાભાવિક જ લાગે છે કે મંદિર પ્રાચીન છે એમાં તો સદેહને ' સ્થાન જ નથી. આદિનાથ પ્રભુજીના મંદિરના ઓટલા ઉપર રાખેલા પરિકરની ગાદીમાં નીચે પ્રમાણે લેખ છે () “સંવત્ ૪૨૨ મા રુ. ૨૨ પ્રજ્ઞા છે. શ્રીજી મ. હી પુત્ર છે. હે x મા. જેની લાંછન) પુત્ર વૃંગારિ ઘુંટવ ચા ન પોસીના ઘાને વાઢયા શ્રી મહાવીરગતિમાથા પરિ (૨) છે. તેવા. મોડીયુન જ હૃતિ મન (લાંછન) x x करः कारितः प्रतिष्ठितः । तपागच्छनायक । श्रीश्रीश्रीसोमसुंदरसूरिभिः।" ભાવાર્થ–સંવત ૧૪૯૧ માં માગશર શુદિ ૧૩-તેરશે પરવાનાતીય શેઠ હીરા, તેમનાં પત્ની હીરૂદે તેમના પુત્ર શેઠ દેવા, તેમનાં પત્ની ભાજી, તેમના પુત્ર પૂજા આદિએ કુટુમ્બસહિત પિસીના ગામના દેવાલયમાં રહેલ શ્રીવીરપ્રભુની પ્રતિમાનું પરિકર કરાવ્યું છે. અને પ્રતિષ્ઠા કરનાર તપાગચ્છનાયક શ્રીમસુંદરસૂરિજી મહારાજ છે. આદિનાથ પ્રભુજીના મંદિરમાં જમણું બાજુની ઓરડીમાં બિરાજમાન શ્રી આદિનાથ પ્રભુની અતિ ઉપર નીચે પ્રમાણે લેખ છેઃ (१) संवत् १४ x x वर्षे मार्ग वदि ४ दिने पुष्यार्के प्रागवाट ज्ञाती ।य व्य० गोपालभार्या अहिवसुत व्य. अर्जुन न सु. । x x x श्रेयोथै श्रीआदिनाथविंबं । (२)कारितं प्रतिष्ठितं तपागच्छनायक श्रीसोमसुंदर सूरिभिः।। भद्रं भूयात् श्रीसंघ भट्टारकाय॥ ભાવાર્થ-સં ૧૪ * * વર્ષે માગશર વદ ૪ના દિવસે પુષ્યાના શુભાગે પ્રાવાટ જ્ઞાતિના શેઠ (વ્યવહારી) ગોપાલની ભાર્યા અદ્વિવ, તેમના પુત્ર વ્યવહારી અજૂન, તેમના સુત (નામ નથી વંચાતુ) ના કલ્યાણ માટે શ્રી આદિનાથ પ્રભુનો મૂડ બનાવરાવી છે અને એની પ્રતિષ્ઠા તપાગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિજીએ કરાવી છે. પિસીનાજીના શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના મંદિરમાં ઉત્તર તરફની દીવાલમાં મોટો શિલાલેખ છે, પથ્થર લગભગ અઢીથી ત્રણ ફૂટ લાંબો અને એક ફૂટ પહોળો છે. તેમને લેખ નીચે પ્રમાણે છે: For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra શ્રી જૈન સત્યપ્રકાશ (१) ९॥ नमः श्रीसर्वज्ञाय ॥ यन्महात्म्यमहोदधै ॥ निरवधि स्वर्षेनुकल्पद्रुमद्योकुंभादिविभूतये बहुविधिबिंदुपमा विभ्रते, श्रीमांस्तीर्थपतिः शतक्रतुशतप्रारब्धपूजाविधिः । श्रीपार्श्वप्रभुरीहितानि (२) तनुतां विघ्नापहारः सतां ॥१॥ अस्ति स्वस्तिपदं सदाप्यरिभयातीतं प्रतीतं सता, पोसीनाख्यपुरं पुराणमनणुश्रीणां विलासाश्रयः । तत्रामात्रनयश्रिया प्रकटितश्रीरामराज्यस्थितिः, श्रीमान् साल्ह (३) महिपतिः पदमभूदौदार्यधैर्यश्रियः ॥२॥ तस्यांगजो जयति सायरनामधेयः, सम्प्रत्यसीममतिरप्रतिमप्रतापः । येन स्वनिर्वृतिकृते नितमामनीतिभावेघ्यहो स्फुरति सर्वत एव नीतिः ॥३॥ तत्राजनिष्ट जिनधर्मनिविष्ठि (४) तात्ममाग्वाटवंशानुकुटः स्फुटकीर्तिलक्ष्मीः यात्राधमात्रशुभकृत्यकृतोपटिष्ठः । श्रेष्ठी गरिष्ठगुणआजङनामधेयः ॥ तस्यांगजातवृजिनौ भवतः स्महापापायौ सुकृतकृत्यकृतार्थितार्थो । तत्रादिमस्य तनया विनया (५) वदाता जाताः सरित्पतिमिताः प्रथितास्तथाहि ॥५॥ आद्योऽनवद्यगुणभूरिह देवसिंहः, ख्यातः क्षितौ विजयसिंह इति द्वितीयः, कोलाभिधः शुभधियां वसतिस्तृतीयस्तूर्यः समुज्जलयशाः । (६) किल कर्मसिंहः ॥६।। देवसिंहस्य सामंताः कर्मसिंहस्य चांगनाः । जाता देपाल. नोडाकभीमसिंहाभिधाः बुधाः ॥७॥ श्रीवर्म कार्य विजयादिसिंहश्रेष्ठो सीतुः सर्वधरीणवृत्तेः । छाड्डुरुड्डुः पांडुतया गुणानां विडम्बयन्ती दयिता च (७) भूवि ॥८॥ तनयाअनयोः कलागुणैः सुभगंभावुकमूतर्यस्त्रयः। प्रथमो हरिदेवसंज्ञया सहदेवाभिधया द्वितीयकः ॥९॥ तृतीयकः सम्प्रति राजमान्यो, नान्योपमः सर्ववदान्यमौलिः । गोपालनामा प्रथितः पृथिव्यां समस्ति सर्वोपकृतिप्रवीणः (८)॥१०॥ तस्यप्रशस्यशीलश्रीः प्रेयसी श्रेयसीमतीः। विभात्यहीवदेवीति ख्याता पुण्यक्रियोवता ॥११॥ तनुभुवः कीर्तिभुवस्तयोस्त्रयो गुणश्रियां मंदिरमादिरजूनः लथा द्वितीयः समराभिधः सुधीः पारहाहयः पुण्यपरस्तृतीयकः ॥१२॥ भलीः . (९) अंगारदेवी वपूइश्चेत्यभिधाजूषः, निस्वपत्नगुणा पन्यस्तेषां सन्ति क्रमादिमाः॥१३॥ तेष्वादिमस्य जज्ञाते प्रज्ञातौ विनयान्वितौ। तनयोः पुनपालाख्यस्तथा सधरसंज्ञितः ॥१४॥ इतरश्च । अशेषापायेषामपसरतो दूषणततेः सहामंदायन्ताखिल For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] રહીડાથી પિસીનાજી તીર્થને સંઘ [७५ _ (१०) खलजना निंदकविधौ, अतीताया मार्ग निरुपमतया, वाङ्मनसयोर्गुणः श्रेणेर्भार्या सकलसुजनाश्च स्तुतिकृतौ ॥१५॥ तेषां तपागणमहार्णवपुर्णिमेन्दुश्रीदेवसुंदरगुरूत्तमसूरिराजां पट्टाम्बरेन्वः(श्वर )सूरीश्वरतारकेाः श्रीसोमसुंदरगुरुप्रवरा जयन्ति (११) ॥१६॥ स्तुतोप्येषामेषां त्रिभुवनगताशेषसुभगोपमानश्रीसर्वकषगुणरमोपेतवपुषां । प्रगल्भंते प्राज्ञाः प्रथयितुमलंकारमुपमा यदौपम्ये नैवानुपचरितवृत्या यदि परं ॥१७॥ प्रोत्सर्पकलिकालपंकपतितश्रीशासनोद्धारणव्यापारेभपरं धुरंध . (१२) रतया जे यो विभ्रते गौतमं । श्रीमन्तस्तुलनां युगोत्तमपदप्रादुष्क्रियाप्रहृया त्रैलोकयाहयरुपयापि च गुणश्रेणीसमृद्ध्या धु (घ) नी ॥१८॥ गोपाल एष उपदेशगिरो गुरूणां एषां निशम्यनिज xx कृतार्थनाय प्रासादमर्पित त्रिलोकीमनः (१३ प्रासादं सन्मंडपद्वयमचीकरदुच्चमुच्चैः ॥१९॥ एतस्मिन् बहुनिवृदा त्या] गतमहाश्रीसंघसन्मानना नानादानपुरस्सरोत्सवगणैः मान्यः स लोकंय णैः । वर्षे तैर्गुसभिर्हयाश्वभुवन १४७७ x त (मिते) पतिष्ठापितां, श्रीपार्श्वप्रतिमामतिष्ठिपदयं (१४) भूयोन्यबिंबान्वितां ॥२०॥ एष प्रभुः प्रथमतोप्यनलादिनानाप्रत्यूहसंहतिहतिप्रकटप्रभावः । विनापहार इति सर्वजनप्रसिद्धामाहामवाप जगतां पतिराश्वसेनिः ॥२१॥xx' [क]टां वाटिकामेका पार्श्वपूजाकृते कृतः । (१५) सायरः कारयांचक्रे वक्रेतरमना नृपः ॥२२॥ तथा ॥ वर्धमानजिनमंदिरं निजैः पूर्वजैविरचितं व्यदीधपत् । मंडपद्वय विभूषितं सुधीभूरिशोभामयमेव दारवं ॥२३॥ अपिच ॥ नैकश्रीजिनबिंबकारणदानाहमभ्यर्ह __(१६) णा श्रीसंघार्चनरैवतादिकमहश्रीतीर्थयात्रादिभिः । बत्रेऽसौ सुलगंभविष्णुरुदयिपुण्यैरगण्यैः स्वयं सौवर्णाभरणैरिब प्रणयतः संघाधिपत्यश्रिया ॥२४॥ हृद्गोचरे चारणतोनिशं तथा मिथ्यात्वदुःश्वापदभीनिवारणा (१७) जिनस्य गाः पाल्यतीत्यसौ स्फुटं नाम स्वमन्वर्थमपीपृथद् भुवि ॥२५॥ तदेष निःशेषगुणैर्विभूषितः समूलकाषं सुकृतः कलिं कषन् । गोपालनामा व्यवहारिपुंगवः । प्रशस्यतां नार्हतिक । (१८)xx मतः (मनः) ॥२६॥ धिष्णश्रीजुषि यावदेष गगने चंद्रोदयालंकृते। रुचिष्णौ गुरुसंपदोदयरमामारहां पतिः श्लिष्यति । प्रासादोयमिहाद्भुतोन्नतिमितोऽस्यापि प्रतिष्ठापितस्तावत् कारयिता च संघ स .. (१९ x x (हित) भद्रं त्वमी भूतले ॥२७॥ चारित्ररत्नगणिना। श्रीगुरुकमरेणुना। कृता चंद्रार्कमेषा तु। प्रशस्तिः स्वस्तिशालिनीः ॥२८॥ मंगलं भवतु समस्तश्रीसंघाय छ। ऊत्कीर्णेयं सु. वरणाकेन ॥छ॥ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ७३ શ્રી જૈન સત્યપ્રકાશ [ १५ આ સિવાય એક ખીજો નાના પથ્થરના શિલાલેખ છે, જે લગભગ અર્ધી ફૂટ પહેાળા અને દાઢ ફૂટ લાંખા છે; એમાં અગિયારથી વધુ પંક્તિ અને અગિયાર લૈકા છે. (१) ॥९॥ ॐ नमः श्रीशांतिनाथाय ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir जाने यस्यांगजाप्रत्तममहिमबलाक्रांतविश्वत्रयस्य सद्रत्नस्वर्गधेनुधुकलशसुमनः (२) पादपाद्यपदार्थैः बिभ्यानैर्दानशक्ति सपदि सदुपदिभावमापादिता स्वा ( ? ) । स श्रीमान् शांतिनाथः प्रथयतु विपुलं मंगलं वः ( 3 ) सदापि ॥ १ ॥ जज्ञे प्राग्वाटवंशश्रीवल्ली पल्लवनांबुदः । प्रोत्फुल्लकीर्तिमल्लीकस्त डमल्लाभिधो धनी ॥ २ ॥ लाखाजयतासंज्ञौ । तन (४) यौ विनयौचितियुतौ तस्य लाषातनयाः कडुआ। हीरावयराइया जाताः ॥ ३ ॥ जयतादयितामं जुर्मं जूज्ज्वलगुणान्विता(५) मूलुर्विलुन मिथ्यात्वः अप्रथेस्तनयस्तयोः ॥ ४॥ . वरमादेवी परमा शीलरमा बिभ्रति प्रिया तस्य । मारुमांडणसंज्ञौ तयोस्तनुजौ (६) विराज्ये ॥ ५ ॥ मारुनाम्नः प्रिया बुरतुच्छगुणशालिनी । तयोर्जे सिंह लिपाकौ । सुतौ पुण्यसमुद्यतौ ॥ ६ ॥ मंडनस्य पुण्यवतां । ( ७ ) मंडनव्यवहारिणः । कान्ता माणिक्यदेवीति गुणमाणिक्यमंडिता ॥ ७ ॥ जहाखेतारवींद्राः पुत्रचतुष्का दिपरिवृताः सततं । पुण्यानि धन्यधुर्यस्तनोत्यगण्यानि मैडनः सुकृती ॥ ८ ॥ श्रीदेवकुलिकामेतां श्रीशांतिप्रतिमान्वितां । श्रीपार्श्वनाथप्रासादे कारयामास मंडनः ॥ ९ ॥ (e) तपागच्छाधिराजश्री सोमसुंदरसूरिभिः । प्रतिष्ठितेयमानंदसंपदेऽस्तु सतां चिरं ॥ १० ॥ यावद् भूमिरियं घराघरवरैरापूरिता वर्तते । (१०) यावद् वात्यसमुद्रवारिलहरीप्रोल्लासमासादयत् चंद्रार्कप्रमुखाग्रहाश्च गगनं प्रासादयन्ति स्वयं । (11) तावद् शांतिजिनेशदेवकुलिका केशा (हृयेषां ) चिरं नंदतु ॥ ११ ॥ संवत् १४८९ वर्षे प्राग्वाटवंश व्य मांडणेण श्रीपार्श्वनाथप्रासादे श्री शांतिनाथदेवकुलिका कारिता || પહેલા શિલાલેખ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવનાર સુશ્રાદ્ધવતું વૃક્ષ આ પ્રમાણે તૈયાર થઈ શકે છે. नगर पोसीनापुर, राम साहब, पछी सायर. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] રહીડાથી પસીનાજી તીર્થને સંઘ પરવાડ શેઠ આજાશાહ હ૫ - વિજયસિંહ કમસિંહ Carafein કલાસિંહ sale nilai સામત સુદેવ ગોપાલ દેવાલ ભીમસિંહ અહીદેવી (સં. ૧૪૭૭માં પાર્શ્વનાથ દેવની અંજન શલાકા કરાવી.) અને એને સમર પાલંકા લલી ભલા શ્રમાણે અગારદેવી વપુર્ણ પુણ્યપાલ સધ૬ પ્રતિષ્ઠાપક આચાર્યવય “ આ. શ્રીદેવસુંદરસૂરિજી તત્પદે આ. શ્રીસેમસંદરસૂરિ સ. ૧૪૭૭, ૬ બીજા શિલાલેખનું વંશવૃક્ષ આ પ્રમાણે થઈ શકે– પરવાડ શેઠ તદમલ શાહ T લાખો જ્યતા * જી. કડમાં વયરા હીરા વરમાદેવી મારૂ સં. ૧૪૮૧ શાંતિનાથ- માંગુ || છની અંજન શલાકા | માણિકદેવી લાછુ . રવિ જયસિંહ લિંપાક જહા ખેતા પ્રતિષ્ઠાપક આચાર્યવર્ય શ્રીસેમસુંદરસૂરિજી સં. ૧૪૮૧. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir IN | પ્રતીકાર ને પ્રત્યુત્તર શ્રીયુત સુરેશગાંધીના ખુલાસા અને જૈનધર્મના એક સમર્થ સાધુપુરુષ શ્રીસ્થૂલિભદ્રજીએ બુદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કર્યાનું પ્રતિપાદન કરતી (સંદરના દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલી) બુદ્ધને શરણે' નામક નાટિકા સંબંધમાં અમે અમારા તા. ૬-૧૧-૪૯ના અંકમાં એક નોંધ લખીને એના લેખક ભાઈ સુરેશ ગાંધીનું ધ્યાન દોર્યું હતું અમારી જેમ જ બીજી જૈનસંસ્થાઓએ કે ભાઈઓએ પણ સુરેશ ગાંધીને એ માટે લખ્યું હતું. આ પછી તા. ૧૩-૧૧-૪૮ ને રવિવારના “સંદેશ' પત્રના અંકમાં શ્રી સુરેશ ગાંધીએ નીચે મુજબ ખુલાસે પ્રગટ કર્યો છે. તેઓ લખે છે કે “મારી “બુદ્ધને શરણે નાટિક માટે જૈન સમાજમાં ઊહાપોહ થવા પામ્યો છે એટલું જ નહીં કેટલાક ચર્ચાપ પણ આવ્યાં છે. ખાસ કરીને શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ, તેમજ ભાવનગરથી પ્રગટ થતા જેન' સાપ્તાહિકમાં પણ એ અંગે ચર્ચા ઉપસ્થિત થઈ હોવાથી તેમજ વિરાધ જીવવામાં આવ્યો હોવાથી એ બધાને એકસામટે ખુલાસે કરું છું. જેને ચર્ચાપત્રીઓએ અને પાએ પૂલિભદ્રજીએ જૈનધર્મ સ્વીકાર્યો હોવાને ઉલ્લેખ કર્યો છે. પણ મેં જેમાંથી સ્થૂલિભદ્રનું પાત્ર લીધું છે એ શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદી નામના એક હિંદી લેખકના “રૂપકેશા ' નામના પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે યૂલિભદ્રજીએ પ્રથમ બૌદ્ધધર્મ ઉપણુપ્ત પાસેથી સ્વીકાર્યો હતો અને ત્યારબાદ એણે જૈનધર્મની દીક્ષા લીધી હતી. આવા બનાવે જેન ધર્મશાસ્ત્રોમાં સંખ્યાબંધ પ્રમાણમાં જોવામાં આવે છે. રાજા બિંબિસારે પણ પહેલાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને ત્યાર પછી મહાવીરસ્વામી પાસે જૈનધર્મની દીક્ષા લીધેલી, એ જેનો સારી રીતે જાણે છે. એટલે સ્થૂલિભદ્ર માટે આમ બનવું સર્વથા અશકય તો નથી જ, છતાં જેનામીએ સ્થૂલિભદ્ર માટે એમ માનવા તૈયાર ન હોય તે હું એમની લાગણી દુભવવા માંગતા નથી ભવિષ્યમાં હું જેને માન્યતાને સ્વીકાર કરી, મારા પ્રગટ થનારા નાટિકા સંગ્રહમાં બુહને શરણે નટિકામાં સ્થૂલિભદ્રને જેને તરીકે ચિતરવાનો સુધારો કરી લઈશ.” ભાઈ સુરેશ ગાંધીને આ ખુલાસે તેમના પિતાની જવાબદારી દૂર કરવા પૂરત બરાબર છે અને તેથી જૈન સમાજને સંતોષ થશે એમ અમે માનીએ છીએ છતાં તેમના આ નિવેદનમાં બેએક મુદ્દા જરૂર વિદ્રારવાના રહે છે. પહેલું તે એ કે એક વ્યક્તિ માટે અમુક ઘટના અમુક રીતે બની હતી તે ઉપરથી બીજી વ્યક્તિને માટે પણ એવી ઘટના બન્યાનું માનવું કે કાપવું એ તર્કશુદ્ધ ન ગણાય. એટલે બીજાઓ બુધર્મ પ્રહણ કર્યા પછી જૈન બન્યા હતા માટે સ્થૂલિભદ્દે પણ તેમાં કર્યું” એમ કહી લેવું યોગ્ય નથી. ભિકતે લમ ઇતિહાસ તે સાવ સ્પષ્ટ જ છે અને એ ઈતિહાસ સ્પષ્ટ મળી હોવાને કારણે જ જેતે સ્થૂલિભદ્ર જેનધર્મની દીક્ષા લીધાનું માને છે તેથી ભાઈ સુરેશ ગાંધીએ પિતાના નિવેદનમાં જે એમ લખ્યું છે કે “છતાં જેને For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] પ્રતીકાર ને પ્રત્યુત્તર ધમીઓ એમ માનવા તૈયાર ન હોય તે હું એમની લાગણી દુભવવા માગતા નથી ” એ બરાબર નથી. આમાં માનવા ન માનવા તૈયાર હોવાનો સવાલ જ નથી, ભાઈ ગાંધીએ આમ નહોતું લખવું જોઈતું, ખેર. બીજું–શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદીએ પણું ભલે પહેલાં બુદ્ધધર્મ ગ્રહણ કર્યા પછી પણ છેવટે-જયારે યૂલિભદ્ર જેનધર્મ અંગીકાર કર્યાનું લખ્યું છે ત્યારે ભાઈ સુરેશ ગાંધીએ એ અર્ધ સત્યને જ શા માટે સ્વીકાર કર્યો ? ધૂલિભદ્રના જીવનના ઘટના એટલી રોમાંચક અને કાવ્યપૂર્ણ છે કે એને ઇતિહાસ પ્રમાણે યથારિથિત રીતે સ્વીકારવામાં આવે તે પણ કશી રસક્ષતિ ન થાય. ત્રીજી વાત એ કે આજ કાલ આપણે મૂળ આધારને વેગળે મૂકી દઈને કોઈ પણ વસ્તુને આપણી મૂળ કૃતિ તરીકે ઓળખાવવા એટલા લલચાઈ જઈએ છીએ કે પરિણામે બેટી જવાબદારી આપણું માથે આવી પડે છે. ભાઈ સુરેશ ગાંધીની બુદ્ધને શરણે' નાટિકા એને એક નમૂનો છે. તેમણે જે પિતાની એ નાટિકા સાથે આધાર ગ્રંથનું નામ ટાંકયું હતું તો તેમને ચર્ચામાં ઉતરવાનું બહુ ઓછું રહેત. કોઈ પણ માહિત્ય કુતિમાં જેનું જેનું જે કંઈ અ૫ ૫ણ ત્રણ હોય તેને આપણે સ્વીકાર કરવો જોઈએ એ આ પ્રસંગને ફલિતાર્થ છે અને સૌથી મહત્વને મુદ્દો આ ઘટનાના મૂળ સુધી પહોંચવાનો છે. અમે અમારા ગયા અંકમાં કલા રિની અવહેલનાનાં મૂળ ઊંડા હોવાનું લખ્યું છે તે જ રીતે સ્થૂલિભદ્દે બુદ્ધધર્મની દીક્ષા લીધાની વાતનાં મુળ પણ ઠીક ઠીક ડાં છે. શ્રી મહાવીરપ્રસાદ દિવેદી હિન્દી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠા અને સમર્થ લેખક છે. આ ભૂલને સુધારવા માટે આપણે એના મૂળ સુધી પહોંચવું હોય તે શ્રી મહાવીરપ્રસાદ દ્વિવેદી સાથે સંપર્ક સાધી જોઈએ અને તેમની વાત જાણી લઈને આપણી વાત તેમને જણાવવી જોઈએ. આ ભૂલને સુધારવાને આ જ ખરો ભાગ છે. આશા છે જૈન ઇતિહાસના જાણકાર આપણા વિકાને આ માર્ગ જરૂર પ્રહણ કરશે. જૈિન પત્ર] જેને ઈતિહાસને એક વધુ વિપર્યાસ: અમારા એક વાચક મિત્રે પત્ર લખી નીચેની બીના તરફ અમારું-જૈન સમાજનું ધ્યાન દોર્યું છે. તેઓ લખે છે; " અમદાવાદથી પ્રગટ થતા 'આરામ' સાપ્તાહિકના સં. ૨૦૦૫ ના દીપોત્સવી અંકમાં પૃણ ૧૧ ઉપર “ ચક્રવતી ' એ શીર્ષક નીચે લેખક શ્રી જેઠાલાલ ત્રિવેદીને એક અતિહાસિક લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ લેખમાં મહારાજા બિંબિસાર, તેના પુત્ર અજાતશત્રુ તથા રાણી વૈદેહી (ચેલ્લણ?) અને સુનંદા (અજાતશત્રુની નવી મહારાણી તરીકે વર્ણવી છે) વગેરેને પાત્ર તરીકે સમાવી લઈ કઈક જેને ઈતિહાસથી વિકૃત રીતે વસ્તુને રજુ કરવામાં આવી હોય તેમ જણાય છે, તો તે લેખ તપાસી લઈ જરૂર જણાય તો લેખકને સાચી માહિતી જણાવી ઘટતો ખુલાસો માગવા ઘટતું કરશે.” અમે “આરામ” ના દીપોત્સવી અંકમાંથી ઉક્ત સંવાદાત્મક વાર્તા વાંચી છે. એમાં મહારાજા શ્રેણિક–બિંબિસારની અંતિમ અવસ્થાનું ચિત્ર જૈન ઇતિહાસમાં મળે છે તેને મળતું જ લગભગ ચિત્ર દેરવામાં આવ્યું છે. વાર્તામાં શ્રેણિકના બદલે બિંબિસાર, કણિકના બદલે અજાતશત્ર અને રેલ્યાણને વૈદેહી નામ આપ્યાં છે. અને એમાં મહારાજા બિંબિસારને ભગ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८.] : શ્રીજૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ વાન તથાગત-બુહના અનુયાયી બનાવવામાં આવ્યા છે. આપણે જે ઈતિહાસ જાણીએ છીએ તે રીતે તો મહારાજા શ્રેણિક–બિંબિસાર પોતાની પાછલી જિંદગીમાં ભગવાન * મહાવીરના સંધમાં જ ભળ્યા હતા અને પિતાના અંતિમ સમયે તેઓ પ્રભુ મહાવીરના જ ઉપાસક હતા. આ રીતના સ્પષ્ટ. એતિહાસિક ઉલેખે મળતા હોવા છતાં ભાઈ જેઠાલાલ ત્રિવેદીએ તેમનું ચિત્ર આ રીતનું શા આધારે દોયું છે તે તેમની પાસેથી જાણવું બાકી રહે છે. આશા છે કે ભાઈજી જેઠાલાલ ત્રિવેદી આ માટેના પિતાના આધાર ગ્રંથ અંગે ઘટો ખુલાસો બહાર પાડશે. જેના ઈતિહાસના વિદ્વાને પણ આ માટે જરૂરી લખાણું પ્રસિદ્ધ કરે એ ઈચ્છવા જેવું છે. આવા બધા પ્રસંગો એક વાત ખૂબ ઉચ્ચ વરે આપણને સંભળાવે છે કે-આપણે જૈન ઇતિહાસને ખૂબ સંશોધિત અને વ્યવસ્થિત રૂપમાં બહાર પાડવે જોઈએ અને એને ડે અભ્યાણ કરવો જોઈએ. ઊંડો અભ્યાસ અને ગંભીર જ્ઞાન તરફ અત્યાર લગી થયું તેમ ઉદાસીન રહેવાથી હવે ચાલી શકવાનું નથી. એ સ્વરને આપણે કયારે કાને ધરીશું? [है ता. २७-११-४८ ) लंडे अक्षरोंमें जैन शास्त्र (लेखक-डॉ. बनारसीदास जैन) ___" लंडा" शब्द पंजाबी भाषाका है जिसका अर्थ है " पुच्छविहीन;" और लंडे उन अक्षरोंको कहते हैं जिनके साथ स्वरोंकी मात्राएं न लगी हों। इन अक्षरोंको सीखना और लिखना तो आसान है, परन्तु उन्हें पढ़ना बहुत कठिन है। इनका लेखक भी कुछ दिनोंके पीछे इनको शुद्ध नहीं पढ़ सकता। लंडे अक्षरोंका प्रयोग व्यापारी लोग करते हैं , ताकि उनका लेख गुप्त रहे और दूसरा आदमी उन्हें न पढ़ सके । इस कारणसे इनको "महाजनी " अक्षर भी कहते हैं। इनके संदिग्ध पाठके विषयमें बहुतसी कथाएं प्रचलित है। जैसे-किसी गुमाश्तेने लिखा कि " सेठजी अजमेर गये हैं, बड़ी बही मेज दो"। स्वरमात्रा न होनेके कारण पढ़नेवालेने पढ़ा “ सेठजी आज मर गये, बड़ी बहूको भेज दो"। ऐसा होने पर भी व्यापारियोका लाखों करोड़ोंका बहीखाता तथा पत्रव्यवहार इन्हीं अक्षरोंमें चलता है और पढ़नेमें कभी संदेह नहीं पड़ता। हां, साहित्य लिखने में लंडे अक्षर काममें नहीं आते। प्रारंभमें सिक्ख गुरुओंकी वाणी लंडे अक्षरोंमें लिखी जाती थी क्योंकि पहले पहल सिख धर्मका प्रचार व्यापारी वर्गके खतरी अरोडोंमें हुआ था। ये लोग अपना बहीखाता रखनेके निमित्त लंडे सीख लेते थे। लेकिन जब लंडोंमें लिखी वाणीके पढ़ने में कठिनता प्रतीत हुई तो उसे “ गुरुमुखी" अक्षरोंमें लिखने लगे। गुरुमुखीका प्रयोग पंजाबके सिक्खों तक ही सीमित है। यद्यपि लंडोंमें लिखा हुआ कोई ग्रंथ नहीं मिला तथापि जीरा नगरके यतियोंके भंडारमेंसे लंडोंमें लिखे हुए “ नवतत्व," "योगद्वार" आदि ग्रंथ उपलब्ध हुए हैं, जिनको " लखमण मल बोथरा" ने सं. १८८४ में जीरा नगरमें लिखा था। For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { 3. ગ્રંથ સ્વીકાર ૧. યુગવીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ : ભા. ૨ : પ્રયોજક : શ્રી ફૂલચંદ હરિચંદ દોશી, મહુવાકર, પ્રકાશક : શ્રી આત્માનંદ જૈન સભા, ગાડીજીની ચાલ, પાયધુની, મુંબઈ. કિંમત ૨-૮-૦ ૨. શ્રી વિજયાનંદ : ( જય'તી ખાસ અંક ). પ્રકાશક : શ્રી આત્માનંદ જૈન સભા, ૮૧ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. ૩. ૩, ગુજરાતનું પરમધન મુનિરાજ વિદ્યાવિજયજી : લેખક : મૂળજીભાઈ પી. શહિ, પ્રકાશક : શ્રી રાયચૂરા ગાર્ડન જ્યુબિલી પ્રિન્ટીંગ વર્કસ, રાવપુરા, વડોદરા. કિંમતઃ ૭-૦-૦ ૪. શ્રી નેમિકૃતમ્ : કર્તા : શ્રી સીંગણનુ–મંત્રી વિક્રમ, ટીકાકાર : ઉપા. ગુણવિનયગણિ, સંપાદક : મુનિ વિનસાગર, પ્રકાશક ૪ શ્રી હિંદી જેનાગમ પ્રકાશક સુમતિ કાર્યાલય, જૈન પ્રેસ, કેટી (રાજસ્થાન) કિંમત : ૧-૮-૦ ૫. નૈનમતવ ઘT : લેખક : ન્યાયાધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરજી. પ્રકીરાક : ચંદુલાલ જમનાદાસ શાહ સંચાલક શ્રી લબ્ધિસરીશ્વરજી જૈન ગ્રંથ માળા, છાણી. ૬. હરિમલ મરછીની કથા : સંપાદક : મુનિ શુભ કરવિજયજી. પ્રકાશક ૪ શેઠ ઝવેરચંદ રામાજી, નવસારી. પ્રાપ્તિસ્થાનઃ જ સંવ'તલાલ ગિરધરલાલ શાહ, ૧૨૩૮ રૂપાસુરચંદની પાળ, અમદાવાદ, કિંમત ૦–૮-૦ ૭. રસબાધ ઃ સચોજક : દેવશી ડુંગરશી મોમાયા પ્રકાશક : ૧ પ્રકાશ ' કાર્યાલય, મુંબઈ ૯. કિંમત ૦-૧ર-૦ દૈમ- સવ:તારા-પ્રથમ કર્તા : શ્રી શિવલાલ નેમચંદ, પ્રકાશક : શિવલાલ તેમચંદ, કેસરબાઈ જ્ઞાનમંદિર, પાટણ. કિંમત : ૨-૮-૦ ACHARYA SRI KAILASSAGARSURE GYANMANDIR SHREE HAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007 Ph. : (079) 23 27 6252, 23276204.05 Fax : (079) 2327629 For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No, B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા ગ્ય શ્રી જન સત્ય પ્રકાશના બે વિશેષકે (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલખર્ચના એક આના વધુ ). (2) ક્રમાંક 100 વિક્રમ–વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખોથી સમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અ'ક # મૂલ્ય દોઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કે [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના, | [2] ક્રમાંક ૪૫-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક: મૂલ્ય ત્રણ આના કાચી તથા પાકી ફાઈલો " શ્રી જૈન સત્ય પ્રકાશ’ની ત્રીજા, પાંચમાં, આઠમા, દેશમા, અગિયારમા, આરમા, તેરમા તથા ચૌદમા વર્ષની પાકી ફાઈલ તૈયારે છે. મૂલ્ય દરેકના અઢી રૂપિયા —ખેશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મુદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ, શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પ. બા. નં. 6 શ્રી ભક્તિમાર્ગ” કાર્યાલય અમદાવાદ, પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાહ, જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિાં ખભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal Use Only