SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८.] : શ્રીજૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ વાન તથાગત-બુહના અનુયાયી બનાવવામાં આવ્યા છે. આપણે જે ઈતિહાસ જાણીએ છીએ તે રીતે તો મહારાજા શ્રેણિક–બિંબિસાર પોતાની પાછલી જિંદગીમાં ભગવાન * મહાવીરના સંધમાં જ ભળ્યા હતા અને પિતાના અંતિમ સમયે તેઓ પ્રભુ મહાવીરના જ ઉપાસક હતા. આ રીતના સ્પષ્ટ. એતિહાસિક ઉલેખે મળતા હોવા છતાં ભાઈ જેઠાલાલ ત્રિવેદીએ તેમનું ચિત્ર આ રીતનું શા આધારે દોયું છે તે તેમની પાસેથી જાણવું બાકી રહે છે. આશા છે કે ભાઈજી જેઠાલાલ ત્રિવેદી આ માટેના પિતાના આધાર ગ્રંથ અંગે ઘટો ખુલાસો બહાર પાડશે. જેના ઈતિહાસના વિદ્વાને પણ આ માટે જરૂરી લખાણું પ્રસિદ્ધ કરે એ ઈચ્છવા જેવું છે. આવા બધા પ્રસંગો એક વાત ખૂબ ઉચ્ચ વરે આપણને સંભળાવે છે કે-આપણે જૈન ઇતિહાસને ખૂબ સંશોધિત અને વ્યવસ્થિત રૂપમાં બહાર પાડવે જોઈએ અને એને ડે અભ્યાણ કરવો જોઈએ. ઊંડો અભ્યાસ અને ગંભીર જ્ઞાન તરફ અત્યાર લગી થયું તેમ ઉદાસીન રહેવાથી હવે ચાલી શકવાનું નથી. એ સ્વરને આપણે કયારે કાને ધરીશું? [है ता. २७-११-४८ ) लंडे अक्षरोंमें जैन शास्त्र (लेखक-डॉ. बनारसीदास जैन) ___" लंडा" शब्द पंजाबी भाषाका है जिसका अर्थ है " पुच्छविहीन;" और लंडे उन अक्षरोंको कहते हैं जिनके साथ स्वरोंकी मात्राएं न लगी हों। इन अक्षरोंको सीखना और लिखना तो आसान है, परन्तु उन्हें पढ़ना बहुत कठिन है। इनका लेखक भी कुछ दिनोंके पीछे इनको शुद्ध नहीं पढ़ सकता। लंडे अक्षरोंका प्रयोग व्यापारी लोग करते हैं , ताकि उनका लेख गुप्त रहे और दूसरा आदमी उन्हें न पढ़ सके । इस कारणसे इनको "महाजनी " अक्षर भी कहते हैं। इनके संदिग्ध पाठके विषयमें बहुतसी कथाएं प्रचलित है। जैसे-किसी गुमाश्तेने लिखा कि " सेठजी अजमेर गये हैं, बड़ी बही मेज दो"। स्वरमात्रा न होनेके कारण पढ़नेवालेने पढ़ा “ सेठजी आज मर गये, बड़ी बहूको भेज दो"। ऐसा होने पर भी व्यापारियोका लाखों करोड़ोंका बहीखाता तथा पत्रव्यवहार इन्हीं अक्षरोंमें चलता है और पढ़नेमें कभी संदेह नहीं पड़ता। हां, साहित्य लिखने में लंडे अक्षर काममें नहीं आते। प्रारंभमें सिक्ख गुरुओंकी वाणी लंडे अक्षरोंमें लिखी जाती थी क्योंकि पहले पहल सिख धर्मका प्रचार व्यापारी वर्गके खतरी अरोडोंमें हुआ था। ये लोग अपना बहीखाता रखनेके निमित्त लंडे सीख लेते थे। लेकिन जब लंडोंमें लिखी वाणीके पढ़ने में कठिनता प्रतीत हुई तो उसे “ गुरुमुखी" अक्षरोंमें लिखने लगे। गुरुमुखीका प्रयोग पंजाबके सिक्खों तक ही सीमित है। यद्यपि लंडोंमें लिखा हुआ कोई ग्रंथ नहीं मिला तथापि जीरा नगरके यतियोंके भंडारमेंसे लंडोंमें लिखे हुए “ नवतत्व," "योगद्वार" आदि ग्रंथ उपलब्ध हुए हैं, जिनको " लखमण मल बोथरा" ने सं. १८८४ में जीरा नगरमें लिखा था। For Private And Personal Use Only
SR No.521659
Book TitleJain_Satyaprakash 1949 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy