________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩]
ઇતિહાસના અજવાળે વિડ અને વૈશાલી એ ભારતવર્ષના ઇતિહાસમાં મહત્ત્વભર્યા સ્થાને છે. એની સાથે જેને, બોહો અને વૈશ્વિને ઇતિહાસ સંકળાયેલો છે. એ કારણથી એ દરેકના સાહિત્યમાં વિદેહ અને વૈશાલીના સંબંધમાં અધ્યયન કરવા જેવી ઘણી ઘણી સામગ્રી વિદ્યમાન છે,
વૈશાલી એક વિશાળ નગરી હતી. આજે એ સ્થાન " બસાઢ નામથી ઓળખાય છે. બસાઢની આસપાસ માઈલ સુધી પથરાયેલા પુરાણું અવશેષ, સાહિત્ય ગ્રંથોમાં આવ7 એની સમૃદ્ધિ અને વિક્ષળતાની વાતને પુષ્ટ કરે છે. આજે જે સ્થાનમાં બસાઢ, બનિયાગાંવ, મનછપરાગાછી વાસુકું અને કહુઆ વસેલાં છે, તે પ્રાચીન કાળે વિશાલી, વાણિજ્યગ્રામ, કેલ્લાસ સન્નિવેશ, કર્મારામ અને કુડપુર તરીકે વિખ્યાત થયેલાં હતાં. પવિત્ર એવા શ્રીકલ્પસૂત્રમાં એ જાતના ઉલ્લેખે ભગવંતના વિહાર વર્ણનમાં લેવાય છે. ભાગ્યું તે થે ભરૂચ ” એ જનવાયકા મુજબ એ પ્રાચીન કાળની સ્મૃતિ આપતા લીસેટા સમ ઊભા છે, કેટલાકનાં નામોચ્ચાર માત્ર બદલાયા છે.
ભગવંત મહાવીરદેવના સમયમાં વૈશાલીનું રાજ એક સ્વતંત્ર અને સર્વોચ્ચ સત્તાસંપન્ન રાજ્ય હતું. ભારતવર્ષમાં એ સણાની કીર્તિ સખાતેં પહેચી હતી, જૈન શાસ્ત્રમાં જે ઉલ્લેખે દષ્ટિગોચર થાય છે, એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે એ ચાણના નાયક યાને આજની વાણીમાં કહીએ તે પ્રમુખ રાજવી ચેટા હતા. ચેટક રાજા યાને ચેડા મહારાજ ભગવતના મામા થતા હતા. તેઓશ્રીની બહેન ત્રિશલાદેવી, એ સિદ્ધાર્થ રાજાની રાણી અને ભણવંત મહાવીરની માતુશી થાણ વળી ત્રિશલાદેવીના
ય પુત્ર નંદિવલન સાથે ચેડા સહારાજાની રેખા નામે એક પુત્રીએ લગ્ન કર્યા હતાં. આ રીતે વૈશાલીના રાજવીની બીજી છ પુત્રીએ જુદા જુદા દેશના સ્વામીએ સાથે પ્રણય ગ્રંથીથી જોડાઈ હતી. આ સવ ને વિચાર કરતાં સહજ જાણે કે, ને કાળે વાલીનું ગણરાજ્ય અગ્રસ્થાને હેર રિદ્ધિ સિદ્ધિઓ કીતિની ટોચે પહેલું હતું,
ગણનાયક ચેક, નવ મહિલા અને નવ લિચ્છવી કે જે વર્યશાળી કૃત્રિની શ્રેણીઓ હતી, તે જેતે ઉલ્લેખ સામ તરીકે કરાયેલો નજરે પડે છે તેના સ્વામી માને પ્રમુખ હતા. આ જાતિએ શરૂઆતમાં બહુસં પીલી હેવાથી આસખસના પોશી રાજ્યો ન તો તેઓને પરાજય કરી શકતા કે ન તો એ ગણરાજ્યમાં સામ્રાજયશાહી દાખલ કરી
તા. એનું બંધારણ કાહી પદ્ધતિએ વ્યવસ્થિત રહેવાથી અને પ્રમુખ સ્મતે સહારાજા ચેટ શાખા પ્રતાપન્ન અને દીર્ધદર્શ રાજવી હેવાથી આસપાસના રાજ્યોની લોલુપ દષ્ટિ એના ઉપર હોવા છતાં, એને નાબુદ કરવામાં કિંવા ત્યાં સામાજવાદી માનસ જન્માવવામાં સફળતા પ્રાપ્ત થઈ શકી નહોતી. પણ મહાદેવના પંજામાં એ પણ આંતરિય કુખના કારણે સપાયું. કણપના કારમાં આમ્રપ્રાની સરખી રાશિનું સૌ આગળ આવ્યું અને એ પછી મગ અને એની વચ્ચે સવજને સંબંધના તાણાવાણુ હોવા છતાં, સત્તાની સાઠમારીની શતરંજ પથરાણી. બિંબિસાર ઉ શ્રેણિકના કાળમાં અહિંસાના ફિરસ્તાના સતત ઉપદેશને લઈ યુદ્ધ જવાળાનું નિમિત્ત ઉપસ્થિત થયા છતાં પણ એ
આગામી રહી હતી. પણ ચગધના સિંહાસને અજાતશત્રુ કુણિક આવતાં જ એમાં આગ ચંપાઈ ગઈ. બાર વર્ષ સુધી ભયંકર સંગ્રામ ઉભય રાજો વચ્ચે ચાલ્યા. યુદ્ધકાળતી હા
For Private And Personal Use Only