Book Title: Jain_Satyaprakash 1943 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521596/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - O I | ચીમનલાલ ગોકળદાસ શાહ તે 90 છે ACHARYA SRI KALASSAGARSURI GYANMANDIR SHREE HAHAVIR JAIHARADANA KENDRA Kuba, Ganolynagar 382 607. Ph. : (079) 23271 252, 23276 204- Fax : (079) 23276249 વ ષ ૯ ] કે માં કે ૯ ૯ [ એ કે હું TITSESETZTESESETSESESTSTE For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || || अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश વર્ષ ૧ || વિક્રમ સં' ૨૦૦૦ : વીરનિ. સં'. ર૪૭૦ : ઈસ્વીસન ૧૯૪૩ || માં | ૩ || માગસર વદિ ૪ : બુધવાર : ડીસેમ્બર ૧૫ || ૨૭ વિષય-દર્શન K १ 'अनेकान्त' ना सम्पादकनो वधु प्रचार तं त्रीस्थानेथी: ૨ અનુપમ ઘર ': પૂ. મુ. મ. શ્રી. રામવિજયજી : ૭૧ ૩ નિનવવાદ ': પૂ. મુ. મ. શ્રી. ધુર ધરવિજયજી : ૭૩ ૪ દર્શનની ગણના અને ઘટના : શ્રી. . હીરાલાલ રસિકદાસ કાપડિયા : ૭૭ ૫ શ્રી વિજયસિંહસૂરિ–સ્વાધ્યાય : પૂ. આ. ભ. શ્રી. વિજયયતીન્દ્રસૂરિજી : ૮૪ - ૬ મૌન એકાદશીને અપૂર્વ પ્રભાવ : પૂ. મુ. મ. શ્રી. સુશીલવિજયજી : ૮૫ ७ पूज्यताका विचार _: પૂ. મુ. ૫. શ્રી. વિન્નર્માનિયનો : ૯૦ ૮ આરાધનાનું વિશેષ સાહિત્ય : શ્રી. ૫. લાલચંદ્ર ભગવાન ગાંધી : ૯૩ ૯ થોતિષરારંe “” કૌરિ મ. મ. લૅ. આર. શામરાત્રી : શ્રી. મા. ૨. લુઇff : ૯૫ ૧૦ કવિ શ્રી લાવણ્યસમયવિરચિત શ્રી. અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ : ૯૭ આગામી અંક પૃ. ૯૪: લેખે માટે આમંત્રણ . ૧૦૦; નવી મદદ સમાચાર : ૧૦૦ ની સામે. સચનો-આ માસિક અ ગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર મારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા. - લવાજમ—વાર્ષિક–એ રૂપિયા : છૂટક ચાલું અક-ત્રણ આના મુદ્રક : નરોત્તમ હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ; પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ' ગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ, | મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રોડ, અમદાવાદ, For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir _/ રાવ મિલ્વે નમ: | શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૯] ક્રમાંક ૯ [ અંક ૩ 'अनेकान्तंना संम्पादकनो वधु प्रचार [તેથી થાનેથી] “શ્રી જૈન સત્ય પ્રકાશ” ના ગયા અંકમાં “વારન--તારા અંગે અમે લખેલ નેંધ વાંચ્યા પછી, વારસ' માસિકના સંપાદક મહાશયે મવારના વર્ષ છઠ્ઠાને ચોથા કિરણમાં, જેને તેઓ “સણસણતી” કહેવા લલચાય એવી એક લાંબી નોધ પ્રગટ કરી છે. આ ધમાં તેમણે અમને શિખામણ આપવાના બહાને બની શકે તેટલાં વધુ કડવાં વેણ સંભળાવીને, કે તાંબરેને અનેક પ્રકારની વાતો અને ટીકાઓ સંભળાવવાને એક વધુ પ્રસંગ સાધ્યો હોય એમ લાગે છે. અમને તો આ નોંધ વાંચીને જરાય નવાઈ કે દુઃખ નથી થયાં; ઉલટું એણે તે ગયા અંકમાં અમે લખેલ નોંધના આશયને વધુ વાજબી ઠરાવ્યો છે, એટલા પૂરતા અમને તે હપ જ થયે છે. “અનેકાનેરની આ નેંધ વાંચ્યા પછી જે કોઈના મનમાં અમારા લખાણના વાજબીપણા વિષે લેશ પણ શંકા હશે તે પણ દૂર થઈ જશે, એટલે અંશે એ નેધ અમારા માટે ઉપયોગી જ કહી શકાય. એટલે વાત્તની એ નોંધ પ્રત્યે રોષ કરવાનું અમારે કશું કારણ નથી. ઉપરથી સ્થિર અને સ્વચ્છ જણાતા પાણુની નિર્મળતા તપાસી જેવા કેઈ એકાદ કાંકરી એમાં નાખી જુએ, અને એ કાંકરી નાખતાંની સાથે એ સ્વરછ જણાતા જળના તળિયેથી કાદવ-કીચડ ઉપર તરી આવે અને એ જળનું સાચું સ્વરૂપે પ્રગટ કરી દે તો તે માં કાંકરી નાખનારને શે દેષ ગણી શકાય? આ પ્રસંગ પણ એવા જ બન્યો છે. કારત' ના છઠ્ઠા વર્ષના બીજા કિરણમાં પ્રગટ થયેલ ‘વોરાની રાત્તિના સમા ર સ્થાન શીર્ષક સંપાદકીય નોંધ વાંચ્યા પછી અમને લાગ્યું કે “ભારત' ના આ પ્રચાર સામે વતાંબરેએ જાગ્રત થવું જોઈએ, અને તેથી અમે એક નૈધ ગયા અંકમાં પ્રગટ કરી. અને એ નૈધે ‘નેવાના' ના સંપાદકનું અંદરનું સ્વરૂપ વધુ સ્પષ્ટરૂપે પ્રગટ કર્યું, જે જાત્ત ના છેલ્લા અંકની સંપાદકીય ને ઉપરથી જોઈ શકાય છે. અરે કાત્ત ના સંપાદક અને બીજા સૌ કોઈ જાણે છે કે“વીરશાસનજયંતી–ઉત્રાવ માટે અને માં કેટલાય વખતથી પ્રચાર થતો હોવા છતાં, અમે અમારા પત્રમાં એ સંબંધી એક પણ અક્ષર લખ્યો નથી. પણ જયારે અમને લાગ્યું કે એ પ્રચાર કરવામાં અવાર ના સંપાદક, ભગવાન મહાવીરસ્વામીની કેવળજ્ઞાન પછીની પ્રથમ દેશના સંબંધી ભવેતાંબરીય For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૯ માન્યતા માટે, “કો જતા [ માજુમ મોત-જીવને ગમે એવી નથી લાગતી-એમ લખીને એ માન્યતાને ગેરવાજબી ઠરાવવા, અને જે આગમે શ્રીજિનેશ્વરદેવપ્રરૂપિત અને ગણુધરરચિત છે તે વેતાંબરીય આગમ માટે“ફેવદિશા તારી સાગ-દેવદ્ધિગણિના એટલે કે દેવદ્ધિગણિએ રચેલા વેતાંબરીય આગમ-એમ લખીને એ આગમ ગણધરરચિત નથી એમ ડરાવવા સુધી આગળ વધી ગયા છે, ત્યારે જ અમે અમારા ગયા અંકમાં એ સંબંધી નેંધ પ્રગટ કરી છે. વિશેષ ખૂબીની વાત તો એ છે કે જે લેખમાં બનેલા ના સંપાદક Aવેતાંબરને પોતાને નજ મતભેદ બાજુએ મૂકી “વીરાજ-પની-' માં ભાગ લેવાનું સમજાવવાનો પ્રયત્ન કરી તેમને આમંત્રણ આપે છે, અને તેમના સહગની આશા રાખે છે તે જ લેખમાં તેમણે, ઉપર કહ્યું તે પ્રમાણે, વેતાંબરીય માન્યતાને ખોટી ઠરાવવાનો અને વેતાંબરીય આગમ ગણધર. રચિત નથી એમ ઠરાવવાનો પ્રયત્ન કર્યો છે. અમુક ઘટના વિષયક એકબીજા સંપ્રદાયની ભિન્ન ભિન્ન માન્યતા સંબંધી ચર્ચા જ કરવાની હોય તે તે સાવ નીરાળી વાત ગણાય. અને તેને પ્રસંગે તે સંબંધી યોગ્ય ઉત્તર પણ આપી શકાય. પણ જ્યાં મતભેદને બાજુએ મૂકીને સહકાર કરવાની વાત કરવામાં આવતી હોય, ત્યાં આવી ચર્ચાને કઈ રીતે અવકાશ હોઈ શકે એ જ સમજી શકાતું નથી. આમ છતાં “અને શાસ' ના સંપાદકને પિતાનું લખાણ સમયસરનું અને વાજબી જ લાગતું હોય તે વેતાંબરેના સહકારની તેમની આશા સફળ ન થઈ શકે એ નિશ્ચિત છે. પિતાને ત્યાંના કેઈ પ્રસંગે એક માણસ બીજા માણસને આમંત્રણ મોકલે, અને એ આમંત્રણ પત્રિકામાં જ સ્પષ્ટ રૂપે પિતાની વચ્ચેના વિરોધની વાત ચર્ચે, પોતાની વાત સાચી હોવાનું અને બીજા માણસની વાત બેટી હોવાનો ફેંસલો આપે અને એ બીજા માણસના વડવાઓ સુદ્ધાં ઉપર ટીકા કરવાનું ન છોડે અને આ બધું કરવા છતાંય એ આમંત્રણને સ્વીકાર થશે અને બીજે માણસ સહકાર આપશે એવી આશા રાખે-એના જેવી જ 'કાન્ત' ના સંપાદક મહાશયની આ વાત લાગે છે. અમને તો ચોક્કસ લાગે છે કે–સહકાર મેળવવાની આશાથી લખેલ પિતાની નોંધમાં બનેલાત્ત' ના સંપાદકે વેતાંબરે વિરુદ્ધની જે વાત લખી છે અને હજી પણ છૂટથી લખે જાય છે, તેનાં અસમચિતતા અને ગેરવાજબીપણું, આજે નહીં તો કાલે પણ, જ્યારે તેમને સમજાશે ત્યારે તેમને પિતાની કલમ પ્રત્યે અકસેસ થયા વગર નહીં રહે, “વેતાંબર આગેવાન કે વિદ્વાનોના નામ “વારત” ના સંપાદક જે પ્રચાર કરી રહ્યા છે તે બધી સત્ય પણ અમે સમયે પ્રગટ કરી શકે એવી આશા છે. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ - ૫ મ ઘ ૨ [ ન તત્વની રાત્ત્વિક વિચારણા રજૂ કરતું એક કપ 1 લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી રામવિજયજી [પૂ. આ. કે. વિમૃતસૂરિશિષ્ય ! * [૧] પ્રમાદી જીવ એક મોટી નગરીમાં એક દર્શનીય ઘર છે, જો કે ચાલુ સ્થિતિમાં તો તે જોવું પણ ગમે નહિ એવું છે. તે ઘરમાં ઘણું બારી-બારણાં છે. તેની આજુબાજુમાં સારું ને નરસું બંને પ્રકારનું વાતાવરણ છે. તે બંને પ્રકારના વાતાવરણની અસર તે ઘરને અને તેના માલિકને થયા કરે છે. ઘરને માલિક તે વાતાવરણને દૂર કરવા ચાહે તે તેમ કરવા સમર્થ છે, છતાં ઘણું કાળથી એવા ને એવા જ વાતાવરણમાં રહેવા ટેવાઈ ગયો છે. તેથી સજજન અને સારા ઘરમાં વસતા લેકે તેની આવી સ્થિતિ જોઈને કહે છે કે “ આ કેટલે પ્રમાદી ને આળસુ છે કે જાણી જોઈને દુઃખી થાય છે, ને આટલા મોટા ઘરમાં તેને વાપરવાને બહુ જ ઓછી જમા મળવા છતાં બીજાં બારી-બારણાને શાન સાફ કરી તે બંધ કરતા નથી. ગમે ત્યાં દષ્ટિ નાંખો તો ધૂળના મોટા ઢગલા સિવાય અન્ય કંઈ ત્યાં દેખવામાં જ નથી આવતું. આ રીતે કમેક્રમે તે ઘરમાં જે કંઈ શોભા કે સુંદરતા હતી તે સર્વ ધૂળથી ઢંકાઈ ગઈ. જો કે કુદરતી વાયુથી તે ઘરમાંથી કેટલાક કચરે ઊડી ગયો છે એટલે તે ઘણાનાં જોવામાં આવે છે, પણ પહેલાં તે વિશિષ્ટ જ્ઞાની સિવાય એ ઘરની કોઈને ખબર પણ ન હતી. આ સજજન પુરુષો કરુણાથી કઈ કઈ વાર તેને તેની ગાઢ નિદ્રામાંથી જગાડી ઘરની સંભાળ લેવા ને સાફસુફ કરવા પ્રેરણું કરતા હતા ને કરે છે. સજ્જનના ખૂબ કહેવાથી થડ તે ધણું ઘરને વાળેyડે છે. પણ પાછા નિદ્રા ને પ્રમાદમાં મશગૂલ બની પડી રહે છે. [૨] અવની સહાય હવે આપણે તેની આજુબાજુનું ને ઘરનું થોડું વાતાવરણ તપાસીએ. ત્યાં તેને ચાલવાને માટે એક કુદરતી યંત્ર સહાય કરે છે. જે તે યંત્ર ન હોય તે તેનામાં ચાલવાની શક્તિ છતાં પણ તે ચાલી શકે નહીં. એ જ પ્રમાણે તેને બેસવાને માટે એક યંત્ર સદાને માટે ત્યાં ચાલુ છે. તેને રહેવા માટે તે વસ્તુઓ રાખવા માટે જગ્યા. અવકાશનો તે કઈ સુમાર જ નથી. નવી નવી મનેશ ને અમનોજ્ઞ ચીજો પણ ઘણી છે. તે ચીજો કેટલાં કાળની જૂની છે, તે સર્વ સમજાવવા ઘડિયાળ પણ ત્યાં છે. ત્યાં ને તેની આજુબાજુ કાળા-લાલલીલા–પીળા ને સફેદ રંગવાળા, સુગંધી ને દુર્ગન્ધી, ખાટા-ખારા—મીઠા કડવા ને કસાયેલા, કોઈ ભારે તે કઈ હલકા, કઈ ચીકણું તો કોઈ લુખા, કેઈ કમળ તે કઈ ખડબચડા, કાઈ ઠંડા તો કોઈ ગરમ પદાર્થોની લેવડદેવડ મોટા પ્રમાણમાં થયા કરે છે. આ સર્વની અસર તેના માલિકને થાય છે. કેઈ વખત ત્યાં મોટા અવાજો કઈ વખત શાંત વાતાવરણ રહે છે, કોઈ વખત પ્રકાશ હોય છે તો કે આકુળવ્યાકુલ કરી મૂકે છે. કોઈ વખત તાપ હોય છે તે કઈ વ સદાકાળ ત્યાં આવું ને આવું વાતાવરણ ચાલુ રહ્યા જ કરે છે. ૩િ-૪ પુણ્ય-પાપને પ્રભાવ ત્યાં વસતા અન્ય લેકે તે ઘરનાં માલિકને કઈ વખત કુલ નીચકુલને કહે છે. કોઈ વખત તેનામાં માનવતા છે એમ કહે For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૩ ] - શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૯ છે એમ પણ કહે છે. કોઈ તેને દેવ કહે છે, કેઈ નારકી કહે છે, કોઈ એકેન્દ્રિય કહે છે તે કાઈ પંચેન્દ્રિય કહે છે. વળી કઈ લંગડા-ઉલ-બે-આંધળો કહે છે, તો કોઈ સારે કહે છે, કોઈ બળવાન કહે છે તો કેઈ નિર્બલ કહે છે. એ રીતે તેને માટે રૂપવાન, કાળા કેલસા જેવ, દુર્ગધી શ્વાસવાળો, કમળ જેવી સુગંધવાળે, કાયલ જેવા કંઠને, યશસ્વી, અપયશને ભાગી, સૌભાગ્યવાળો, દુર્ભાગી, જ્ઞાની, અજ્ઞાની, નિર્વિષય, કંજુસ દાનેશ્વરી, ઇત્યાદિ ઇત્યાદિ તેની કરણ પ્રમાણે તેને માટે લોકો બોલે જ જાય છે. [૫] કચરાના દ્વારે : આશ્રય તે ઘરની ચાર દિશામાં મોટાં મોટાં બારણાંઓ છે. એક દિશામાં પાંચ બારણું છે, તેમાંનું બીજું બારણું બહુ જ મજબુત ને બંધ કરવું અત્યંત કઠિન છે. બીજી દિશામાં ચાર દ્વાર છે, તેમાં પ્રથમ વાર ઘણું ઉગ્ન છે, બીજું ઘણું ઊંચું છે, ત્રીજું વાંકુચુકુ છે ને ચોથું ઘણું જ ગહન છે. તે પણ બંધ કરવું મુશ્કેલ છે. ત્રીજી દિશામાં પાંચ ધાર લગભગ સરખાં છે, છતાં એથું દ્વાર ઘણું ભયંકર ગણાય છે. જેથી દિશામાં ત્રણ દ્વાર છે, તેમાં ત્રીજું દ્વાર બંધ કરવું ભારે છે. ઉપર છાપરામાં નાનામોટા પચીશ છિદ્રો છે, તે સર્વમાંથી સારી નરસી રજ ભરાયા જ કરે છે તે ઘરના માલિકને સુખી કે દુઃખી કરે છે. [] કચરાની જમાવટ: બંધ જે કચરો ત્યાં પડે છે તથા નવા આવે છે તે સ ચાર જાતિના હોય છે. કોઈ શુભ સ્વભાવના ને કાઈ અશુભ સ્વભાવને, કોઈ થોડા કાળ પછી ખરી જનારે કોઈ લાંબે કાળે ખરનારે, કઈ તિવ્રપણે સુખ-દુઃખ ઉત્પન્ન કરે તે કોઈ મંદ પણે, કઈમાં થોડા અણુ હોય છે તો કોઈમાં વધારે હોય છે. આ રીતે એ ઉઘાડા બારણાઓમાંથી આવતે કચરો એ ઘરમાં જમાવટ કર્યો જ જાય છે. [૭] આશ્રવનાં દ્વારની કળા: સંવર તે બારણુઓ સહેલાઈથી બંધ કરી શકાય તે માટે દરેક બારણું પાસે કળ ગોઠવવામાં આવી છે. બધી થઈને સત્તાવન કળો છે. તે સત્તાવન કળામાં મુખ્ય છ કળે છે. તેમાં પહેલી મોટી કળની પાંચ ઉપકળે છે, બીજીની ત્રણ ઉપકળે છે, ત્રીજીની બાવીશ છે, જેથીની દશ છે, પાંચમીની બાર ઉપકળો છે. તેમાંથી કેટલી કળા તો એવી છે કે એક દબાવવાથી ચારે દિશાનાં બારણાંઓ ટપટપ બંધ થઈ જાય. દાણા ઘરવાળા આ કાના પ્રતાપે જ ઘરમાં આવતી રજ બંધ કરે છે. વિવક્ષિત ઘરના માલિકને કળનાં જાણકારોએ ઘણી વખત તે કળા બતાવીને તેને ઉપયોગ કરતાં શિખવ્યું છે. છતાં પ્રમાદવશ તે ભૂલી જાય છે. ફરી ફરી પણ દયાળુ જ્ઞાની પુરુષે તેને સરત કર્યા કરે છે. [૮] કચરાની સાફસુફી નિર્જર તે ઘરમાં ભરાયેલ રજને સાફ કરવા માટે બાર સાવરણી રાખવામાં આવી છે. તેમાં કેટલીક સાવરણીને પ્રભાવ એવો છે ઘરમાં નિયત થઈ ગયેલ અને કાઈથી પણ કાઈ પણ ઉપાયે ન નિકળી શકે એવા કચરાને પણ તે ક્ષણવારમાં ઝાડી નાખે છે, દૂર કરે છે. કોઈ તે ત્યાં ને ત્યાં તેને બાળી ભસ્મ કરીને ઉડાડી મૂકે છે. કોઈ વખત તે સાવરણીને ઉપયોગ કરતાં ન આવડે તે ઘરમાં કચરો વધુ પણ ભરાય જાય છે. બારણું બંધ કર્યા વગર પણ વાળવામાં આવે તો કચરો વધારે પણ ઊડે. આ બધું શિક્ષણ સજ્જન સીજન વારંવાર આપે છે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ૩] અનુપમ ઘર [૯] કચરાના સસ્થા નાશ: ઘરની સાગદ્ધિ: મેાક્ષ કેટલાએક ધરવાળા આ સ કચરાને દૂર કરી પરમ શાંતિને પામ્યા છે તે પામે છે. તે સ કચરાને દૂર કરનાર માજીસ આ પ્રમાણે દરા ગુણવાળા હવા જોઇએ. મનુષ્ય હૅાય પંચેન્દ્રિય—ત્રસ-ભવ્ય-સતિ, સપૂર્ણ ચારિત્રી, અચળ સમ્યકત્વવાળા, અનાહાર, કેવળજ્ઞાન ને કેવળદર્શીનવાળા. આટલા ગુણવાળા ધરતા માલિક ગમે તે સ્થિતિમાં હોય તે પશુ સ કચરાને દૂર કરી ઘરને સથા શુદ્ધ કરી શકે છે. આવા માલિકની પંદર સ્થિતિ બતાવી છે. સમજૂતી [ ૭૩ ] આ નવ તત્ત્વનું રૂપક આ પ્રમાણે સમજવુઃ-(૧) ધર અને ધરના માલિક તે અને દૃષ્ટિએ જીવ. (૨) ધર અને તેમાં રહેલ યંત્રો, અવકાશ, સમય અને વસ્તુ, તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ તે પુદ્ગલાસ્તિક્રાયરૂપ અજીવ છે. (૩–૪) ઘરના માલિયને કાઇ સારા નરસા વગેરે કહે છે તે તે શુભાશુભ વેદે છે તે પુણ્ય તે પાપ છે. (પ) તે ઘરમાં બારણાં છે તે આશ્રવ છે. (૬) ચાર પ્રકારે સ કચરા ત્યાં ભેગા થાય છે તે બંધ છે. (૭) બારણાં બંધ કરવાની કળા તે સંવર છે. (૮) સાવરણી સ્વરૂપ નિશ છે. અને (૯) સર્વાં કચરો દૂર કરી પરમ શાંતિ મળે છે તે મેક્ષ છે. આ પ્રમાણે નવતત્ત્વનું સ્વરૂપ એક વ્યક્તિને આવીને ઘટાવ્યું છે તે યથાર્થ સ્વરૂપ સ` માટે સમજવાનું છે. તે સમજી સ` જીવા શુભ વન કરે.તેકનાં બંધનથી મુક્ત થાય એ જ અભિલાષા છે. जीवाद नव पयस्थे, जो जाणइ तस्स होइ सम्मतं । भाषेण सदहन्तो अयाणमाणेवि सम्मतं ॥ १ ।। જીવ વગેરે નવ પદાર્થાને જે જાણે છે તેને સમ્યકત્વ હેાય છે. અને તે ન જાણુતા હાય પણ ભાવથી શ્રદ્ધા પૂર્વક માનતા હાય તેને પણ સમ્યકત્વ હાય છે. For Private And Personal Use Only નિહ્નવવાદ લેખકઃ—પૂજ્ય મુનિમહારાજ શ્રી રધરવિજયજી ( ક્રમાંક ૯૭ થી ચાલુ ) સાતમા નિહ્નવ: શ્રી ગાષ્ઠામાહિલ ( જીવ અને કર્મના સમ્બન્ધમાં વિપરીત દૃષ્ટિવાળા) ( ૩ ) પૂજ્ય શ્રી વજ્રરવામીજી પાસે અભ્યાસ કરતાં ઘણા સમય ગયા એટલે માતાપિતાની પ્રેરણાથી ફલ્ગુરક્ષિતજી આ રક્ષિતજીને લાવવા માટે આવ્યા તે દશપુર પધારવા આમ્રહ કર્યાં.શ્રી આય રક્ષિતજીએ જણાવ્યું–જો તને મારા ઉપર સ્નેહ હાય તે તું અહીં રહી જા.' પણુ દીક્ષા લીધા વગર ત્યાં રહી શકાય નહીં એટલે શ્રી ફલ્ગુરક્ષિતજી દીક્ષા ગ્રહણ કરી ત્યાં રહ્યા અને વારંવાર દશપુર વધારવા વિનતિ કરવા લાગ્યા. શ્રી રક્ષિતજી મહારાજે પૂજ્ય શ્રી વસ્વામીજીને પૂછ્યું: ‘ ભગવન, મારે હવે કેટલું અધ્યયન બાકી છે?' Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૯ તેઓ!મીએ કહ્યું. “ વત્સ ! બિન્દુ જેટલું થયું છે અને સાગર જેટલું અવશિષ્ટ છે.’ શ્રી આરક્ષિત સ્થાને પૂર્વક ભણવા લાગ્યો, પણું મને ઇરાપુર જવા સુક થયું હતું. ફરી એક વખત પૂછયું. શ્રી સ્વામીએ વિચાર્યું કે બાકી ત મારામાં જ રહી જવાનું છે. આથી વિશેષ આ પ્રહણ કરી શકે તેમ નથી. એટલે તેઓશ્રીએ રજા આપી. એટલે શ્રી આર્યરક્ષિતજી, પિતાને વધુ વગેરે કેટલાક મુનિઓ સાથે, પાટલિપુર નગરમાં શ્રી સલિપુત્ર આચાર્ય મહારાજ પાસે પધાર્યા. આચાર્ય મહારાજને તેમના શ્રુતજ્ઞાનથી આનન્દ થયે, પિતાના પટ્ટ પર શ્રી આર્ય રક્ષિત અને સ્થાપન કરી તેઓશ્રી સ્વર્ગ પધાર્યા. પછી શ્રી આર્યરક્ષિતજી, વિહાર કરી દશપુર પધાર્યા. તેઓશ્રીના આગમનના સમાચાર શ્રી શુરક્ષિત માતાપિતાને જણાવ્યા. સર્વ સમ્બન્ધિઓ વન્દન માટે આવ્યા અને આનન્દ્રિત થયાં. તેઓશ્રીના પિતાએ સાંસારિક વાતો કરીને વિવાહ માટે આગ્રહ કર્યો. તેમને સમજાવતા શ્રી આર્ય રક્ષિતજી બોલ્યા રાજ! સં મોરવાતા વાપી ના શrator, આt fસ ફર્ષમ્ भवे भये पिता माता, भ्राता मामिः प्रिया सुता । तिरबामपि नायम्ने, हर्षस्तखेतुरत्रकः॥ પિતા, તમે મોહથી વિરલ થયા છો. મજૂરની માફક જ શાસ્ત્રોને ન ઉચકી શકાય એ બેજ વહન કર્યો છે. માતા પિતા ભાઈ ભગિની સ્ત્રી કુટુમ્બ તિયને પણ ભવોભવમાં થાય છે. તેથી કયે આનન્દ છે?). ઇત્યાદિ ઉપદેશ આપી સને દીક્ષા આપી. માતા પ્રવતિની થયાં, પિતા સમદેવને વાહણધર્મના ચિર સંસ્કાર હતા, તેથી દીક્ષામાં પણ તેઓ કછ (કાછડી), પાદુકા ( લાકડાની ચાખડી), છત્ર, જનોઈ વગેરે છૂટ લઈ રાખતા હતા. શ્રી આર્ય રક્ષિતજીએ બાળકેને શિખડાવ્યું. બાળકે સર્વ સાધુઓને વંદન કરી, “હ મુનિ પાસે આવી કહેતા કે “છત્રીવાળા મહારાજને કોણ વન્દન કરે?” વૃદ્ધ મુનિએ વન્દનિક થવા માટે અનુક્રમે છત્ર પાદુકા જઈ આદિને ત્યાગ કર્યો. છેવટ બાળકો કહેવા લાગ્યા કે “અમે કાછડીવાળા મહારાજને નહીં વાંધીએ.' વૃદ્ધ મુનિએ શ્રી આર્ય રક્ષિતજી પાસે જઈને કહ્યું કે “મને ન વાંદે તે કાંઈ નહિ, પણ હું કાછડી કાઢી નાગ નહીં થાઉં.' એકદા ગચ્છમાં કોઈ મુનિ કાળધર્મ પામ્યા. તેમને ગામ બહાર સાધુઓ જ લઈ જતા. તે સમયે એવી પ્રવૃત્તિ હતી. શ્રી આર્યરક્ષિતજી મહારાજે સાધુને ગામ બહાર લઈ જવામાં મહાન લાભ બતાવ્યું. સાથે માર્ગમાં ઉપદ્રવ પણ થાય છતાં રસ્તામાં તેને મૂકી દેવાય નહી, માર્ગમાં. મૂકવાથી મહાપાપ લાગે, ઇત્યાદિ કહ્યું. તેમના આ અસરકારક વકતવ્યથી વૃદ્ધ મુનિ લઈ જવા તયાર થયા. લઈને ચાલ્યા. ભરબજારમાં આવ્યા ત્યારે બાળકોએ આવી કાછડી કાઢી નાખી અને ચોળપટ્ટો પહેરાવી કન્દોરે બાંધી દીધો. વૃદ્ધ મુનિએ એ સર્વ સહન કર્યું, ને ચલિત થયા વગર મુનિના મૃતકને નગર બહાર લઈ જઈ પરઠવ્યું. ઉપાશ્રય આવ્યા ત્યારે શ્રી આર્ય રક્ષિતજી મહારાજે ખૂબ આશ્વાસન આપ્યું ને કહ્યું કે “આ લ્યો મોટું વસ્ત્ર-ચોળપો કાઢી નાખે,' વૃદ્ધ મુનિએ કહ્યું. “થવાનું હતું તે થઈ ગયું. ભરબજારમાં હું નગ્ન થયો. હવે શું હવે તે જે છે એ જ ઠીક છે.. ૧ સાધઓમાં ત્યાથી કદરે બાંધવાની પ્રવૃત્તિ થઈ, એવી પરંપરા છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] નિહનવવાદ [ ૭૩ ] ત્યારથી સર્વ સાધુની માફક તેઓ વેષ ધારણ કરવા લાગ્યા, છતાં તેમને ભિક્ષા માંગવામાં શરમ લાગતી હતી. પિતા મુનિધન એ આચરણથી વંચિત રહે એ શ્રીઆર્યરક્ષિતજી મહારાજને ઠીક નહોતું લાગતું. માટે એક વખત તેમણે મુનિઓને શિખડાવ્યું કે તમારે વૃદ્ધ મુનિને આહાર માટે મંડલીમાં ન બોલાવવા. ઈચ્છા વગર કચવાતે મને મુનિઓએ સ્વીકાર્યું ને શ્રી આરક્ષિતજી મહારાજ ત્યાંથી વિહાર કરી ગયા. વૃદ્ધ મુનિને બે દિવસના ઉપવાસ થયા. બે દિવસે શ્રી આર્ય રક્ષિતજી મહારાજ પાછા આવ્યા. વૃદ્ધ મુનિએ ફરિયાદ કરી. મહારાજે મુનિઓને ખૂબ ઠપકો આપે. મુનિઓએ કહ્યું “આપશ્રીના ગયા પછી અમને બિલકુલ ગમતું નહતું, અમારું મન અસ્વસ્થ હતું તેથી અમે ભૂલી ગયા. અપરાધ ક્ષમા કરે.’ આચાર્ય મહારાજે વૃદ્ધ મુનિને કહ્યું કે “એવી પરાધીન વૃત્તિથી સયું. લાવો હું ગોચરી લાવી આપું.” એમ કહી ઝોળી–પાત્રો તૈયાર કર્યા. સહસા વૃદ્ધ મુનિ બોલી ઊઠયા. “આપ રહેવા દે. હું લઈ આવું.' આચાર્ય મહારાજે તેમને જવા દીધા. ગૃહસ્થને ત્યાં ગયા. શરમથી આગળના દરવાજેથી ન જતાં પાછળના દ્વારે અન્દર ગયા. ધર્મલાભ દીધે. શ્રાવકે પૂછ્યું. “મહારાજ ! પાછલે બારણે કેમ પધાર્યા? તેમણે ઉત્તર આપ્યો. લક્ષ્મી કોઈ પણ દ્વારેથી પ્રવેશ કરે છે. તે કંઈ આગળ-પાછળને વિચાર કરતી નથી.' જવાબથી શ્રાવકને આનંદ થયો. ગોચરીમાં બત્રીશ મોદકનો લાભ મળે. આચાર્ય મહારાજે પ્રથમ ગોચરીના શુકનથી બત્રીશ શિષ્યના લાભનું ફળ પ્રકાસ્યું. એ પ્રમાણે સાધુધર્મના સર્વ આચારવિચારથી પરિચિત કરાવી પિતાને આત્મકલ્યાણ કરાવ્યું. શ્રી આર્ય રક્ષિતજી મહારાજના ગચ્છમાં ત્રણ પુષ્યમિત્ર મુનિ હતાઃ ૧ ધૃતપુષ્યમિત્ર, ૨ વસ્ત્રપુષ્યમિત્ર અને ૩ દુર્બલિકા પુષ્યમિત્ર ત્રણેમાં જુદી જુદી લબ્ધિ હતી. દુર્બલિકા પુષ્યમિત્રના કુટુમ્બિઓ બૌદ્ધધમી હતાં. તેઓ પૌષ્ટિક આહાર વાપરવા છતાં અધ્યયનમાં અપૂર્વ મહેનત કરતા, તેથી શરીર પુષ્ટ ન થતું, ને અત્યંત દુર્બલ રહેતા. એકદા તેમના સમ્બન્ધિઓએ આવી આચાર્ય મહારાજને જણાવ્યું કે-“અમારા પુત્રને તમે પૂરું ખાવા પણ નથી દેતા, તેઓ આટલા દુર્બલ કેમ રહે છે ?” આચાર્ય મહારાજે કહ્યું – ઇચ્છા પ્રમાણે વાપરે છે, છતાં જ્ઞાન ધ્યાનમાં લીન રહેવાને કારણે શરીર દુર્બલ જણાય છે. જે તમને પ્રતીતિ ન આવતી હોય તે તમે વહોરા એ તે વાપરે. પછી જે જે.” અમુક કાળ સુધી આ પ્રમાણે થયું. દુબલિકા પુષ્યમિત્રના શરીરમાં કંઈપણ ફેર ન પડે. પછી આચાર્ય મહારાજે થોડા દિવસ ભણવાની મહેનત ઓછી કરવા કહી આયમ્બિલ (લુખ્ખો આહાર) કરવા જણાવ્યું. થોડા જ દિવસમાં શરીરમાં સ્થૂલતા આવી. સમ્બન્ધિઓ સંતોષ પામ્યા ને જૈનધર્મમાં અભિરુચિવાળા થયા. - તે ગચ્છમાં દુર્બલિકાપુષ્યમિત્ર, વિધ્ય મુનિ, ફદગુરક્ષિત અને ગઠામાહિલ એમ ચાર સાધુઓ વિદ્વાન અને પ્રધાન હતા. એકદા વિધ્ય મુનિએ આચાર્ય મહારાજને જણાવ્યું કે સાધુઓ માટે સ્વરે સ્વાધ્યાય કરે છે તેથી મારે પાઠ હું તૈયાર કરી શકો નથી, ને કેટલુંક વિસ્મરણ થઈ જાય છે. મહાન બુદ્ધિમાન છતાં તેની અર્થવિસ્મૃતિ જોઈ આચાર્ય મહારાજે તેમને અને ભાવિ મુનિઓના ઉપકાર માટે અનુગની વ્યવસ્થા કરી. અત્યાર સુધી દરેક સૂત્રમાંથી વરકરણાનુયોગ, ધમકાનુગ, ગણિતાનુગ અને દ્રવ્યાનુયોગ એમ ચાર ચાર અર્થે શિખવવામાં આવતા, પણ આચાર્ય મહારાજે અંગ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 9 ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વિષે હું ઉપાંગ-મૂલ-અને છેદ સૂત્રોમાં ચરણુકરણાનુયોગ પ્રધાનપણે રાખ્યા. ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોમાં ધર્માંકથાનુયાગ રાખ્યા. સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેમાં ગણિતાનુયાગ રાખ્યો. અને દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં દ્રવ્યાનુયોગ પ્રધાન રાખ્યા. જે માટે કહેવાયું છે કેઃ विन्ध्यार्थमिति सूत्रस्य, व्यवस्था सूरिभिः कृता । पुरा चैक सूत्रे - भूदनुयोगचतुष्टम् ॥ એકદા સીમન્ધરસ્વામીજી પાસે ઇન્દ્રે નિગેાદ સ્વરૂપ સાંભળ્યું તે પછી પૂછ્યું' કે ‘ભગવન્ ! નિગાનુ... યથાર્થ સ્વરૂપ કહી શકે એવુ કાઇ હાલ ભરતક્ષેત્રમાં હશે ? ભગવાન સીમન્ધરસ્વામિજીએ આય રક્ષિતને બતાવ્યા. ઇન્દ્ર તેઓની પાસે આવ્યા અને નિગાનુ યથાર્થ સ્વરૂપ સાંભળી ખુશી થયા. વૃદ્ધ બ્રાહ્મણને વેષે આવ્યા હતા. પછીથી પોતાનુ આયુષ્ય પૂછ્યું. શ્રુતજ્ઞાનના બળે સાગરોપમનું આયુષ્ય બતાવ્યુ. સ્વરૂપ પ્રકટ કર્યું. સાધુ ગાચરી ગયા હતા. તેમની શ્રદ્ધા દૃઢ થાય માટે ઉપાશ્રયનું દ્વાર ફેરવી નાખી ગયા. સાધુએ આવ્યા. દ્વારા ફેરફાર જોઇ આશ્ચર્યું પામ્યા. આચાર્ય મહારાજે સ હકીકત કહી. મુનિઓને પશ્ચાત્તાપ થયા. આ પ્રસંગ મથુરામાં બન્યા હતા. પૂર્વે પણ શ્રી કાલકાચાર્ય મહારાજને આવેા જ પ્રસંગ થયા હતા. મથુરાથી વિહાર કરી શ્રી આ`રક્ષિતજી મહારાજ અન્ય સ્થળે પધાર્યા. ત્યાં મથુરામાં એક અક્રિયાવાદી નાસ્તિકવાદી આણ્યે. વાદ કરવા માટે ગેાષ્ઠામાહિલ ત્યાં આવ્યા તેવાદમાં તેને હરાવ્યેા. શ્રાવકાએ અત્યન્ત આગ્રહથી તેમને ત્યાં ચામાસું કરાળ્યુ. શ્રી આરક્ષિતજી મહારાજે પેાતાને અન્તિમ સમય જાણી શિષ્યસમુદૃાય ભેગા કર્યાં. શિષ્યાના મનમાં હતું કે આચાર્ય મહારાજ પાતાની પાટે ફલ્ગુરક્ષિતને કે ગાષ્ઠામાહિ ક્ષને સ્થાપન કરશે, કારણ કે તે બન્ને સમ્બન્ધિ અને યાગ્ય વિદ્વાન હતા. પરન્તુ આચાય મહારાજે કહ્યું કે જેમ ત્રણ ડામાંથી એકમાં વાલ ભર્યાં છે, બીજામાં તેલ ભયુ` છે અને ત્રીજામાં ધી ભર્યું છે; તે ત્રણેને ઊધાવાળી ખીન્નમાં ઠાલવીએ તે વાલ બધા નિક્ળી નય, તેલ ચેાડુ ઘણું નીતરવા જેટલુ રહી હય, અને શ્રી ભ્રૂણું જ રહી જાય, તેમ હું દુલિકાપુષ્યમિત્રને ભણાવવામાં વાલઘટની જેવા થયા છું. મારુ સર્વ જ્ઞાન મે તેને આપી દીધું છે. ફલ્ગુમિત્રને માટે તેલના ઘડા તુલ્ય બ્રુ ને ગાઢામાહિલને માટે ઘીના ઘડા જેવા છુ. મારી પાટ ઉપર હું દુલિકાપુષ્યમિત્રને સ્થાપન કરું છું. તમે સર્વ મારા પ્રત્યે જેવે વિનય દાખવતા તેવાજ, તેથી પશુ અધિક–વિનય તેમના પ્રત્યે દાખવજો. દુલિકાપુષ્પમિત્રને પણ ગચ્છ અને સંધને સાચવવાની ને તેમને પ્રેમ પ્રાપ્ત કરવાની સૂચનાઓ આપી તે સ્વર્ગે સિધાવ્યા. દુર્ગં લિકાપુષ્યમિત્રે પશુ સમુદાયને વશ કર્યાં અને તેમનું સ્થાન ખૂબ દીપાવ્યુ. ગચ્છે પણ ખૂબ વિનય કર્યાં. શ્રી ગાષ્ઠામાહિલની આકાંક્ષા હતી, કે હું પાટે આવીશ, પણ તે અપૂણૅ જ રહી, તેથી તે આકાંક્ષાનું સ્થાન ઈર્ષ્યાએ અને વિદ્વેષે લીધું, ચામાસુ પૂ થયે તેઓ દુલિકાપુમિત્ર પાસે આવ્યા. તેઓશ્રીએ ઉચિતતા ખૂબ સાચવીસ પણુ આ અતડા જ રહ્યા અને છિદ્ર જોવા લાગ્યા. અને છેવટ નિહ્નવ તરીકે બહાર થયા. તેમની નિદ્ભવતાના બીજુંકા હવે પછી તપાસીશું. (ચાલુ) ૧. ફલ્ગુમિત્ર તેમીના ભાઇ થાય અને ગાષ્ઠામાહિલ મામા થાય For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર્શનની ગણના અને ઘટના લેખક-શ્રીયત છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. ‘દર્શન’ એ અનેકાર્થી શબ્દ છે. એના (૧) અવલોકન યાને જોવાની ક્રિયા, (૨) ભક્તિભાવથી જોવાની ક્રિયા, (૩) દેખાવ, (૪) નેત્ર, (૫) દર્પણ, (૬) શાસ્ત્ર, (૭) શ્રદ્ધા અને (૮) સામાન્ય જ્ઞાન–એમ આઠ અર્થે પ્રચલિત છે. આ પૈકી છેલ્લા બે અર્થ જૈન મંતવ્ય સાથે સંબંધ ધરાવે છે. બાકીના છ અર્થ જૈનોને તેમજ અજૈનોને પણ સંમત છે. એ પૈકી “શાસ્ત્ર’ એ અર્થ અહીં પ્રસ્તુત છે. એને માટે અંગ્રેજીમાં system of philosophy ( સિસ્ટમ ઑફ ફિલોસોફી) એવો પ્રયોગ કરાય છે. એનો અર્થ “દાર્શનિક પહતિ’ એમ કરાય છે. આવી દાર્શનિક પદ્ધતિની વિવિધ રીતે ગણના થઈ શકે, કેમકે એ હકીક્ત એ ગણના કરનારના દૃષ્ટિકોણ ઉપર આધાર રાખે છે, તેમ છતાં આજે દોઢેક હજાર વર્ષ થયાં તો દર્શને છ ગણાવતાં જોવાય છે. Lઠાણ નામના ત્રીજા અંગમાં “દંસણ (સં. દર્શન) શબ્દ વપરાયેલો છે. એનો અર્થ શાઅવિશેષ” એટલે કે “એક જાતનું શાસ્ત્ર એમ છે. પંચાસગમાં પણ આ અર્થમાં દંસણ શબ્દ નજરે પડે છે, અને એના રચનાર યાકિની મહત્તરાના ધર્મનું તરીકે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય હરિભદ્રસૂરિ છે. એમને જીવનકાળ લગભગ વિ. સં. ૭૫૭ થી વિ. સં. ૮૨૭ને છે એમ ઘણાખરા વિદ્વાને માને છે. આનંદસાગરસૂરિજી આથી વિરુદ્ધ મત ધરાવે છે. એઓ તે એમનું સ્વર્ગગમન વિ. સં. ૧૮૫ માં થયેલું માને છે. આ સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિએ સમુરચય રચેલ છે. એના નિમ્નલિખિત પઘમાં એમણે (૧) બૌદ્ધ, (૨) નૈવામિક, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) વૈશેષિક અને (૬) મિનીય એમ છ દર્શને ગણાવ્યાં છેઃ "बौद्ध नैयायिक साक्ष्य जैम वैशेषिक तथा । વૈશિનીય માનિ નાનામો ૧ આ અર્થ બહદારણ્યક ઉપનિષદ્દ (૨-૪-૫)માં નીચેની પંક્તિમાં જે “દશન’ શબ્દ જેવાય છે તેને આભારી હશે એમ મેશ મિટે “Synthetic Gradation in Indian Thought” નામના લેખમાં સૂચવ્યું છે: aહ્મા શારે ઈશ્વ:..માત્માનો સાકરે નેન...વિજ્ઞાનેને સર્વ વિવિતમ્” આ લેખ Allahadad University studies (vol. I)માં ઈ. સ. ૧૯૨૫માં છપાયો છે. ૨ માગ્નહલાને ઘેર દ્વારા રચાયેલ અભિધાનપદીપિકા (૫. ૨૬)માં આ “દર્શનના અર્થમાં તલ્સન, દિધિ, લબ્દિ, સિદ્ધત અને સમય એમ પાંચ શબ્દો વપરાયેલા છે. એ પૈકી દષ્ટિ, સિદ્ધાન્ત અને સમય એ ત્રણ સંસ્કૃત રૂપાન્તરે જાણીતાં છે. જૈન શાસ્ત્રમાં પણ “સમય” શબ્દ વપરાયેલ છે, અને જેન આચાર્યે સ્વસમય અને પરસમયના જ્ઞાતા હોય એમ પ્રતિપાદન કરાયેલું છે. ૩ આના ઉપર કપાય” ગ૭ના સંઘતિલકસૂરિના શિષ્ય વિદ્યાતિલકે ઉફે સંમતિલકસૂરિએ વિ. સં. ૧૭૯૨માં ટીકા રચી છે અને તે હજી સુધી અપ્રસિદ્ધ દશામાં જ હોય એમ જણાય છે. આ ઉપરાંત બીજી ત્રણેક ટીકાઓ છે. તેમાં ૪૨૫૨ શ્લોક જેવડી અને તક રહસ્યદીપિકાના નામથી જાણીતી ટીકા સામસનરસૂરિના ગુરુભાઈ અને વિ. સં. ૧૪૬૬માં ઝિયારત્નસમુરચય રચનારા નસૂરિની કૃતિ છે અને તે બે સ્થળેથી પ્રસિદ્ધ થયેલી છે. આ ટીકા કરતાં નાની ટીકા મણિભદરિએ રચેલી છે અને તે કાશીથી ચૌખંબા ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયેલી છે. જેના ચન્હાવલીમાં જે ૧૨૫૨ શ્લોકપ્રમાણુક ટીકાને ઉલ્લેખ છે કે શું આ જ છે? કર્તાને નામ વિનાની એક બીજી છ પત્રની ટીકાને પણ આ જૈન થાવલીમાં ઉલ્લેખ છે, એ અપ્રસિદ્ધ છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૭૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૯ આની પહેલાના પઘમાં એમણે કહ્યું છે કે મૂળ ભેદની અપેક્ષાએ દર્શન જ છે. અને એ દેવના અને તત્વના ભેદ અનુસાર બુદ્ધિશાળીઓએ જાણવાં. - સિદ્ધર્ષિએ વિક્રમ સંવત ૯૬૨ માં રચેલી ઉપમિતિભવપ્રપંચ કથા (પ્રસ્તાવ * પત્ર ૪૩૨) માં છ નગરની ઉપમા દ્વારા (૧) નૈયાયિક, (૨) વૈશેષિક, (૩) સાંખ્ય, (૪) બૌદ્ધ, (૫) મીમાંસક અને (૬) લેકાયતનો ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં દર્શન તરીકેની ગણના સૂચવતાં એમણે અહીં કહ્યું છે કે મીમાંસક સિવાયનાં પાંચ દર્શને છે, કેમકે આ મીમાંસક નગર અર્વાચીન છે અને એથી લેકે દર્શનની સંખ્યા ગણાવતાં એને નિર્દેશ કરતા નથી, અને વિશેષમાં છઠ્ઠા દર્શન તરીકે જેનને તેઓ લેકરૂઢિથી ઉલ્લેખ કરે છે, જો કે એ બીજાં દર્શન કરતાં ઘણી બાબતમાં ચડિયાતું છે. આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે સિદ્ધર્ષિના મત મુજબ તૈયાયિક, વૈશેષિક, સાંખ્ય, બૌદ્ધ, લેકાયત અને જૈન એમ છ દશને છે. આ બધાંનું સંક્ષિપ્ત સ્વરૂપ ૪૩૩–૪૩૭ પત્રમાં અપાયેલું છે. વિશેષમાં ૪૩૬મા પત્રમાં વૈભાષિક, સૌત્રાન્તિક, યોગાચાર અને માધ્યમિક એ ચાર બૌદ્ધ શાખાઓનું ટૂંકમાં નિરૂપણ કરાયેલું છે. વિ. સં. ૧૨૬૫ની આસપાસમાં થઈ ગએલા અને “વાયડ ગછના સુપ્રસિદ્ધ જૈનાચાર્ય જિનદત્તસૂરિએ વિવેકવિલાસ રચ્યો છે, એના નિમ્નલિખિત પદ્યમાં એમણે હરિભદ્રરિ કરતાં જુદી રીતે છ દર્શને ગણાવ્યા છે "जैन मैमांसकं बौद्ध सारूयं शैवं च नास्तिकम् । स्वस्वतर्कविभेदेन जानीया दर्शनानि षट् ॥” અર્થાત જેન, મીમાંસક (મિનીય), બૌદ્ધ, સાંખ્ય, શૈવ અને નાસ્તિક એમ છે દર્શને પોતપોતાના તર્કના ભદ વડે જાણવાં. . વિ. સં.૧૪૦પમાં પ્રબંધકોશ યાને ચતુર્વિશતિબન્ધ રચનારાથી અભિન મનાતા માલધારી રાજશેખરસૂરિએ પર્શનસમુચ્ચયમાં નીચે મુજબના પદ્ય દ્વારા જૈન, સાંખ્ય જૈમિનીય, યૌગ ( શૈવ), વૈશેષિક અને સૌમત (બૌદ્ધ) એમ છ દર્શને ગણાવ્યાં છે "जैनं साख्यं जैमिनीयं योग वैशेषिक तथा । सौगत दर्शनान्येव नास्तिकं तु न दर्शनम् ॥" નાસ્તિક દર્શન એ દર્શન નથી એમ જે આ પદ્યના ચોથા ચરણમાં કહ્યું છે તે શું ઉપયંત વિવેકવિલાસગત ઉલેખના ખંડનરૂપે છે કે પહેલેકને જે માને તે આસ્તિક ને આસ્તિકેની જ દૃષ્ટિ તે “દર્શન’ એમ કહેવું યુક્તિસંગત છે એમ માનીને તેમણે આમ કર્યું છે? અંચલ' ગચ્છના મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય અને વિ. સં. ૧૪૪૪ માં કત~ વ્યાકરણ ઉપર સંસ્કૃતમાં બાલાવબોધ રચનારા મેરૂતુંગસૂરિએ ષડ્રદર્શનનિર્ણય નામનો ગ્રંથ બનાવ્યો છે. એમાં બૌદ્ધ, મીમાંસક, સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક અને જૈન એ છ દર્શને વિષે ઊહાપોહ છે. આ ગ્રંથ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થયેલ હોય એમ જાણવામાં નથી. જે એમ હોય તે એ સેર પ્રકાશિત કરવા જેનોની સુપ્રસિદ્ધ સંસ્થાઓને હું વિનવું છું. વિ. સં. ૧૭૭૨ માં ‘સૂરિ' પદવી પામેલા ભાવપ્રભસૂરિએ જૈનધર્મવરસ્તોત્ર (. ૩૦) ની પજ્ઞ વ્યાખ્યામાં છે દશ”નેને ઉલ્લેખ કર્યો છે. ત્યાં એમણે જૈન ચાઠાઈ આહંત, બૌદ્ધ ભૂલ્યવાદી સૌગત, શૈવશાસન નૈયાયિક અક્ષપાદ યૌગ, સાંખ્ય For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] દર્શનની ગણના અને ઘટના ( ૭૯ કપિલ, વૈશેષિક કણદ ઔય અને જેમિનીય ભાદદન એમ છ દર્શને નિર્દેશ કર્યો છે. વિશેષમાં એમણે એ ઉમેર્યું છે કે કેટલાક વૈશેષિકને અને યાચિકને અભિન માને છે એટલે એ દૃષ્ટિએ વિચારતાં પાંચ આસ્તિકવાદી છે અને જો નાસ્તિક મત છે. બાઈસ્પાય, નાસ્તિક, ચાર્વાક અને લૌકાતિક એ સમાનાર્થક છે. * ઉપાધ્યાય શુભતિલકે ગાયત્રીનું સમસ્ત દર્શનેના મંતવ્ય મુજબ વિવરણ રચ્યું છે. એમાં આહત, નૈયાયિક, વૈશેષિક, સાંખ્ય (કપિલ), વૈષ્ણવ, બૌદ્ધ અને જૈમિનીય (ભટ્ટ) એમ સાતનો ઉલ્લેખ જોવાય છે. | વિક્રમની અરમી શતાબ્દીમાં વિદ્યમાન અને “લાભાનંદ' એ અપર નામવાળા આનંદઘનજીએ નમિનાથના સ્તવનની પહેલી પંક્તિમાં છ દર્શનને નિર્દેશ કર્યો છે અને એની પછીની પંકિતઓમાં છ દર્શન એ જિન-અંગ કેવી રીતે ગણી શકાય તે સૂચવ્યું છે. પ્રસ્તુત પંક્તિઓ નીચે મુજબ છે “ષટ દરિસણ જિનમંગ ભણજે, ન્યાસ વડગ જે સાધે રે; નમિ જિનવરના ચરણુઉપાસક, ષટ્ટ દરિસણ આરાધેરે. વદ૧ જિન સુર પાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દેય ભેદે રે; આતમસત્તા વિવરણ કરતાં, લહે દુગ અંગ અખેદે રે. ષટ્ટ ૨ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દેય કર ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે. ૧૦ ૩ લોકાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જે કીજે રે; તત્વવિચાર સુધારસ ધારા, ગુરૂગમ વિણ કેમ પીજે રે. ષટ્ટ ૪” આમાં સાંખ્ય, યોગ, સૌગત, મીમાંસક અને લેકાયતિક એ પાંચ દર્શનનો નિર્દેશ છે, અને એમાંનાં પહેલાં બેને જિનેશ્વરનાં બે ચરણ તરીકે, બીજાં બેને એમના બે હાથ તરીકે અને છેલ્લા એમની કુક્ષિ તરીકે ઉલ્લેખ છે. આ તે દર્શનની નિયત સંખ્યા દર્શાવનારા ઉલ્લેખો થયા. હવે દર્શનની ઝાંખી કરાવનાર ઉલ્લેખ વિચારીશું. સામાન્ય રીતે વિકમની પાંચમી શતાબ્દીમાં થઈ ગયેલા મનાતા સુપ્રસિદ્ધ દિગંબરાચાર્ય સમતભદ્રના સમકાલીન–બબે પૂર્વકાલીન જણાતા સિદ્ધસેન દિવાકરની કેટલીક દ્વાર્વિશિકાઓમાં-બત્રીસીમાં અમુક અમુક દર્શનેનાં મંતવ્ય જણાય છે. જેમકે નવમી વેદવાદ નામની બત્રીસીમાં ઉપનિષદ્દનું બ્રહ્મતત્વ આલેખાયું છે અને તેમ કરતી વેળા વેતાશ્વતર ઉપનિષદ્દને આધાર લેવાયો હોય એમ જણાય છે. વળી એમાં બ્રહ્મવર્ણનને લગતી વેદની ઋચાઓ પણ સંકળાયેલી જોવાય છે. બારમી, તેરમી અને ચૌદમી બત્રીસીમાં ન્યાય, સાંખ્ય અને વૈશેષિક દર્શનેનું અનુક્રમે નિરૂપણ છે. પંદરમી બત્રીસીમાં બૌદ્ધ દર્શનની શુન્યવાદ વગેરે શાખાઓનું વર્ણન છે. સોળમી બત્રીસીને વિષય નિયતિવાદ હેય એમ જણાય છે. સત્તરમીથી વીસમી સુધીની ચાર બત્રીસીઓમાં જૈનદર્શનનું સ્વરૂપ આલેખાયેલું છે. દસમી બત્રીસીમાં યોગની વિવિધ પ્રક્રિયાનું દર્શન થાય છે. જ એક માન્યતા પ્રમાણે વિકમની પહેલી શતાબ્દીમાં થઈ ગયેલા અને બીજી માન્યતા પ્રમાણે એની ત્રીજી-ચેથી શતાબ્દીમાં થઈ ગયેલા વાચકવર્ય ઉમાસ્વાતિએ તત્ત્વાર્થી For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૯ ધિગમસૂત્ર ઉપર ભાષ્ય રચ્યું છે. એ ભાષ્ય વિમની પાંચમી-ઠ્ઠી સદીમાં થઈ ગયેલા પૂજ્યપાદ યાને દેવનન્દી દ્વારા રચાયેલ સર્વાર્થસિદ્ધિ કરતાં તે પ્રાચીન છે જ, એ ભાગમાં વૈશેષિક, ન્યાય, યોગ અને બૌદ્ધ દર્શનનાં મંતવ્યો નજરે પડે છે. વિશેષમાં એમાં દર્શનના અર્થમાં “તન્ન” શબ્દ વપરાયેલ છે. ઠાણ (સ. ૬૦૭)માં એકવાદી, અનેકવાદી, મિતવાદી, નિમિત્તવાદી, સાતવાદી, સમુચ્છેદવાદી, નિત્યવાદી અને ન–સતિ–પરલેકવાદી એમ જે આઠ પ્રકારના વાદીઓને ઉલ્લેખ છે એ ઉપરથી આપણને એ સમયની વિવિધ માન્યતાઓની-દાર્શનિક કલ્પનાઓની ઝાંખી થાય છે. સૂયગડ નામના બીજા અંગ (૧-૧૨-૧)માં અજ્ઞાનવાદ, વિનયવાદ, અક્રિયાવાદ અને ક્રિયાવાદ એમ ચાર જાતના અજૈન મતનો નિર્દેશ છે. આ પ્રત્યેકના અનુક્રમે ૬૭, ૩૨, ૮૪ અને ૧૮૦ એમ જે પ્રકારે આની નિજુત્તિની ૧૧ભી ગાથામાં ગણવાયા છે તે લક્ષમાં લેતાં દાર્શનિક શાખાઓની સંખ્યા ૩૬૩ની થાય છે. આ દરેક શાખાને જેને પાખંડીઓનાં મંતવ્ય તરીકે ઓળખાવે છે. એવવાય નામના ઉવંગમાં તેમજ અન્ય આગમમાં અનેક સંપ્રદાયને ઉલ્લેખ છે. એની નેંધ અમૂલ્યચન્દ્રસેને પિતાના એક લેખમાં લીધી છે. બૌદ્ધ સાહિત્યમાં દીઘનિકાયના “સામગ ફલસુત્ત'માં (૧) પૂરણ કસ૫, (૨) મખલિ ગોસાલ, (૩) અજિતકેસકંબલ, (૫) પબુધ કાયણ, (૫) બેલદિવુત સંજય અને (૬) નિગંઠ નાતપુર એમ જે છ તીર્થિકોને ઉલેખ છે એ દરેકના મંતવ્યને દર્શન ગણીએ તે દર્શનેની સંખ્યા બૌદ્ધ મતે સાતની દર્શાવી શકાય. સુત્તનિપાતના “સભિયસર (. ર૯), દીવનિકાયગત “બ્રહ્મજાસત્તર વગેરેમાં ૬૩ દૃષ્ટિઓને-દર્શનને ઉલેખ છે. એમાં બૌદ્ધ દર્શન પણ આવી જાય છે. વૈદિક સાહિત્ય તરફ નજર કરીશું તો જણાશે કે ઉપનિષદોમાં તત્વજ્ઞાનનું જે ચિન્તન છે તેને અનુલક્ષીને વખત જતાં દાર્શનિક સિદ્ધાનું વિશિષ્ટ સ્વરૂપ ઘડાયું છે. એને એક નમૂને તે ઈસવી સનની બીજી સદીમાં થઈ ગયેલા મનાતા બાદરાયણે રચેલું બ્રહ્મસૂત્ર છે. એમાં દાર્શનિકાનું વર્ગીકરણ છે અને એ જગતના કારણ વિષેનાં તેમનાં વિવિધ મંતવ્યોને અવલંબીને કરાયેલું છે. આ બ્રહ્મસૂત્ર ઉપરથી (૧) અનાત્મવાદી ચાર્વાક યાને લકાયતિક, (૨) જગતના કારણ તરીકે અપૂર્વ (કર્મ)ને માનનાર જૈમિનીય, (૩-૪) કેવળ પ્રકૃતિ–કારણવાદી અને આત્મા સચેતન હોવા છતાં એ અકર્તક છે એમ માનનાર સાંખ્ય અને યોગ, (૫) અધર્વનાશિક આત્મવાદી વૈશેષિક, (૬) પૂર્ણવૈનાશિક બૌદ્ધ, (૭) અનેકાન્તવાદી આહંત, (૮) પરમેશ્વરને કેવળ જગતનું નિમિત્ત કારણ માનનાર પાશુપત, (૯) પ્રકૃતિકારણ ઈશ્વરવાદી ભાગવત, (૧૦) કેવળ પરમેશ્વર જ સર્વ ભૂતને સત્ય આત્મા છે અને એ આ જગતનું નિમિત્ત કારણ તેમજ ઉપાદાન કારણ પણ છે એમ માનનાર વેદાન્ત એમ દસ દર્શને એ સમયે પૂર બહારમાં હતા એમ જાણી શકાય ૧ કૃપા વિજયના શિષ્ય અને વિ. સં. ૧૭૪૭માં માતા પ્રસાદના રચનારા મેકવિ ભક્તામરસ્તાન (, ૨૪-૨૫)ની વૃત્તિમાં કેટલાક સંપ્રદાયનાં નામ આપ્યાં છે. ૨ તાંબર સાહિત્યમાં તેમજ બૌદ્ધ સાહિત્યમાં આને વિષે ઉલ્લેખ છે, જ્યારે દિગંબર સાહિત્યમાં એ વિશે કશી જ નેધ નથી. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૐ ૩] દવાની ગણના અને ઘટના [ ^ } એ; પરંતુ દર્શીતાની કાઈ નિયત સ ંખ્યા રૂઢ થયેલી જોવાતી નથી.. આઠમા સૈકામાં થઈ ગયેલા ગણાતા શકરાચાર્યે સસિદ્ધાન્તસ ગ્રહ નામના ગ્રન્થ રચ્યા છે એમ કેટલાક માને છે. એ ગ્રન્થ ઉપરથી લેાકાયતિક, આર્હત, ચાર પેટામતથી યુક્ત બૌદ્ધ, વૈશેષિક, ન્યાય, પૂર્વમીમાંસા (પ્રાભાકર અને ભટ્ટ), સાંખ્ય, પાતંજલ, વેદવ્યાસ અને વેદાન્ત એ દર્શાના એ સમયે અગ્ર સ્થાન ભોગવતાં હતાં એમ જણાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈ. સ.ના નવમા અને અગ્યારમા સૈકાના ગાળામાં થઈ ગયેલા અને ‘જરનૈયાયિક’ર તરીકે સુપ્રસિદ્ધ જયન્ત ભટ્ટે બઢ઼તકના અર્થાત્ છ દવાના નિર્દેશ કર્યો છે. એ છ દર્શોના તે સાંખ્ય, આત, બૌદ્ધ, ચાર્વાંક, વૈરોષિક અને ન્યાય છે. અનેકાન્તજયપતાકાના અંતમાં કાઈ પદ્મદેવ નામના મુનિએ રચેલાં પાંચ પદો નજરે પડે છે. એના ચોથા પદ્યમાં ત્રણ પ્રકારના તર્કોના ઉલ્લેખ છે. શું અહીં ‘ તર્ક ’ શબ્દના અર્થ ‘દર્શીન’ કરવાના છે? આ પદ્યમાં સુગતમત, સાંખ્ય અને ભટ્ટના નિર્દેશ છે. એવી રીતે પહેલા પદ્યમાં બૌદ્ધ, ચાર્વાક અને તર્કનના ઉલ્લેખ છે. રાજા મલ્લાલ સેન (આશરે ઈ. સ. ૧૧૫૮–૧૧૭૦) દ્વારા બંગાળમાં દાખલ થયેલા ગણાતા હશીષ પાંચરાત્રમાં ગૌતમ, કાદ, કપિલ, પતંજલિ, બ્યાસ અને જૈમિનિ એ છતે। ઉલ્લેખ છે. એને લગતું પદ્ય નીચે પ્રમાણે છે : 66 गौतमस्य कणादस्य कपिलस्य पतञ्जलेः । ,, व्यासस्य जैमिनेश्चापि दर्शनानि षडेव हि ॥ ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાળામાં ઈ. સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ થયેલ સમતસ`ગ્રહ (પૂ. ૧૪–૧૫)માં વિચારશાસ્ત્રોના વૈદિક અને અવૈદિક એમ બે ભેદ પડાયા છે. વળી તેમાં વૈદિકના મીમાંસા સાંખ્યું અને તર્ક એમ ત્રણ પેટાભેદઅને વૈદિકના બૌદ્ધ, આત અને તર્ક એમ ત્રણ પેટાભેદ ગણાવાયા છે. આમાંનાં પહેલાં ત્રણ દનાને વૈશ્વિક કહ્યાં છે, તેનું કારણ એ છે કે એ ત્રણેનું મૂળ વેદ છે, જ્યારે બાકીનાં ત્રણુને અવૈદિક કહ્યા છે, કેમકે એ મુદ્દે, ક્ષપણુકે અને બૃહસ્પતિએ રચેલાં છે અને વેદાભાસ એ એનુ મૂળ છે. આ પ્રમાણે એમાં સૂચવાયુ' છે. ચૌદમા સૈકામાં થઈ ગયેલા મનાતા મલ્લિનાથે વિદ્યાધરકૃત પ્રતાપરુદ્ર યશાભૂષણની ટીકામાં પાણિનિ, જૈમિનિ, વ્યાસ, કપિલ, અક્ષપાદ અને કણાદના નિર્દેશ કર્યો છે. તેરમા સૈકાના માધવાચાર્યે સદનસંગ્રહ રચ્યા છે. એ ઉપરથી નીચે મુજબનાં દના એ સમયે હાવાનુ' પ્રતીત થાય છેઃ— ચાર્વાક, બૌદ્ધ, આંત, રામાનુજ, પૂ`પ્રખ્ત, નકુલીશ, પાશુપત, શૈવ, પ્રત્યભિજ્ઞા, રસેશ્વર, ઔલૂક્સ, અક્ષપાદ, જૈમિનિ, પાણિનિ, સાંખ્ય, પાતંજલ અને શાંકર. હિન્દુ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ એ ગ્રન્થના પૂર્વાધ'ની પ્રસ્તાવના (પૃ. ૧૩–૧૪)માં આ પંદર દર્શીતાની નોંધ છે. સાથે સાથે એમાં પહેલાં ત્રણને નિરીશ્વરવાદી, ચેાથાને અને પાંચમાને વૈષ્ણુવ મત, છઠ્ઠાથી અગ્યારમાને શૈવ મત અથવા સેશ્વરવાદી, બારમાને શબ્દ 1 જીએ રવ. નમદાશંકર દેવશ’કર મહેતાકૃત હિન્દ તત્ત્વજ્ઞાનના ઇતિહાસ (પૂર્વાધ, પ્રસ્તાવના, પૃ. ૧૩-૧૫). ૨ જી ઉપાધ્યાય ગંગેશકૃત ન્યાયચિન્તામણિ (ઉપમાનખંડ, પૃ. ૬૧). ૨ જીઓ ન્યાયમ’જરી. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૯ બ્રહ્મવાદી, તેરમાને અને ચૌદમાને અનુક્રમે નિરીશ્વર અને સેશ્વર અને પંદરમાને વધાવૈતવાદી તરીકે નિર્દેશ છે. મહામહોપાધ્યાય ભીમાચાર્યું ન્યાયકેશ (પૃ. ૩૧૭-૩૧૮)માં નીચે મુજબ છે મુખ્ય આસ્તિક યાને વૈદિક ધર્મચુસ્ત દાર્શનિક શ્રેણિઓ ગણાવી છે – - (૧) સાંખ્ય, (૨) પાતંજલ, (૩) પૂર્વ મીમાંસા, (૪) ઉત્તર મીમાંસા, (૫) તર્ક અહીં તર્કથી એઓ વૈશેષિક કહેવા માંગે છે. આગળ જતાં પૃ. ૩૦૧-૩૭રમાં એ ચાર્વાક, માધ્યમિક, ગાચાર, સૌત્રાન્તિક, અને વૈભાષિક એમ બૌહની ચાર શાખાઓ. અને દિગંબર એમ છને નાસ્તિક દર્શને તરીકે ઉલ્લેખ કરે છે. વિશેષમાં પગાચાર” શીર્ષક હેઠળ માયાવાદ વેદાન્તને નિર્દેશ વાચસ્પત્ય કેશમાં કરાયેલ છે એમ એઓ મધુસૂદન સરસ્વતી એમની કૃતિ નામે પ્રસ્થાનભેદમાં અનેક દાર્શનિક શ્રેણિત એને નિરેશ કરે છે. - મહાદેવ રેકોર ફક્તએ સંસ્કૃત, મરાઠી અને અંગ્રેજીમાં દર્શનશ્ચિાનિકા રચી છે અને તે પૂનાથી ઈ. સ. ૧૮૭૭–૮૨માં પ્રસિદ્ધ થયેલી છે એમ લૌકિક ન્યાયાં જલિ (ભાગ ૧, પૃ. ૮) ઉપરથી જણાય છે, પણ આ પુસ્તક મારા જેવામાં આવ્યું નથી એટલે એમાં કયાં છ દર્શનેને નિર્દેશ છે તેની નોંધ લેવી બાકી રહે છે. : લગભગ ઈ. સ. ૧૬૧૫ થી લગભગ ઈ. સ. ૧૬૭૫ સુધી વિદ્યમાન અને અમદાવાદના સોની વેદાન્તો અખાએ પિતાની અખેગીતાના ૨૯મા કડવામાં છ દર્શને તેમજ છ ઉપદર્શનેને નિર્દેશ કર્યો છે. પ્રસ્તુત પંક્તિઓ નીચે મુજબ છે : ન્યાય પાતંજલ મીમાંસા, વૈશેષિક સાંખ્ય વેદાન્ત; દરશને ઉપદરશન ભેદ કીધા, તે જાણજો તમે સંત. શૈવ સાંખ્ય મીમાંસક, ચાર્વાક બૌદ્ધ જે જૈન, એ ઉપદરશન ભેદને જાણે, શરીરસંબંધી ચિહ્ન-૨-” આ ઉપરથી જોઈ શકાશે કે દર્શનેની સંખ્યા છની દર્શાવનારા અનેક છે, અને એ સૌમાં હરિભદ્રસૂરિ પ્રથમ છે એમ ઉપલબ્ધ સાહિત્ય જોતાં જણાય છે. એમની એક કૃતિ તરીકે કેટલાક પદ્દર્શની ગયું છે, પણ એ શું પદર્શનસમુચ્ચયથી ભિન્ન છે? | દર્શન, તર્ક, તંત્ર, તીર્થ, સંપ્રદાય, પંથ એ એક રીતે સમાનાર્થક છે. સત્યના દર્શનની આંશિક ઝાંખી કરાવનાર દૃષ્ટિકોણ તે “દર્શન’ નામને લાયક છે. એટલે જુદાં જુદાં દશ વડે સત્યની ભિન્ન ભિન્ન બાજુઓનું ભાન થાય છે. આથી જ્યાં સુધી કઈ પણ દર્શન પિતાની મર્યાદામાં રહે ત્યાં સુધી તે સત્યના શોધકને એની સાધાનામાં સહાયક ૧ આના સમર્થનાથે એમણે નીચે મુજબનું અવતરણ આપ્યું છે: તો ચીન દે રમીમસે તૌ સાહિતિ થ યુવા !” જેમ અહીં બે તને ઉલ્લેખ છે તેમ યક્ષદેવમુનિએ ત્રણ તને નિદેશ કર્યો છે. એ આપણે આગળ વિચારી ગયા છીએપણ પ્રસ એ ભાવે છે કે શું આ ત્રણ તમાં અહીં ગણાવે છે તોનો સમાવેશ થાય છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir + --- - -- દશાની ગણના અને ઘટના [૩] છે; પણ જ્યારે એ દર્શન બીજાં દર્શને અનુચિત અનાદર કરવામાં પ્રવૃત્ત થાય ત્યારે એ દર્શન દશનાભાસ બને છે અને એને અનુયાયી “ધર્માધ” ગણાય છે. દુઃખને આત્યંતિક વિનાશ અને સાચા સુખની શાશ્વત પ્રાપ્તિ એ દરેક જણને ઇષ્ટ છે. એ મેળવવામાં દર્શને સાધનરૂપ છે. એ દર્શને તે જાણે એક જ પર્વતમાંથી નીકળતી નદીમાં ખાડા, ટેકરા, ખીણ વગેરેમાં થઈને વહેતાં જાતજાતનાં ઝરણું છે, જે આગળ ઉપર એકત્રિત થઈ એક જ મહાસાગરમાં મળે છે. આ ઝરણુનાં નામ ઘાટ અને માપ ભિન્ન ભિન્ન હોય એ સ્વાભાવિક છે. બીજી રીતે વિચારીએ તે પર્વતના ઉચ્ચતમ શિખરે પહોંચવા માટે જુદા જુદા માર્ગો ભિન્ન ભિન્ન પ્રકૃતિના માણસો પસંદ કરે, એ પ્રમાણે મોક્ષે જવા માટે જે ભિન્ન ભિન્ન માર્ગોનો આશ્રય લેવાય તે દર્શને છે. આ ઉપરથી જણાશે કે દરેક માર્ગની-દરેક દર્શનની સાર્થકતા છે, જે કે એ સાર્થકતાની માત્રામાં ભિન્નતા છે. - ઉમેશમિશ ચાવાકની દૃષ્ટિએ સૌથી ધૂળ ગણે છે. એના કરતાં ન્યાય-વૈશેષિકની દષ્ટિ એમના મતે સૂક્ષ્મ છે. વળી એના કરતાં સાંખ્યની દૃષ્ટિ વિશેષ સૂક્ષ્મ છે અને વેદાન્તની દષ્ટિ તે એથી પણ સૂમ છે. વિશેષમાં એઓ વૈભાષિક, સૌત્રાતિક, યોગાચાર અને માધ્યમિક એ બૌદ્ધોની ચાર શાખાઓને ઉત્તરોત્તર ચડિયાતી માને છે. એ ચારના સ્વરૂપનું નિરૂપણ કરતાં તેઓ કહે છે કે પહેલી શાખા બાહ્ય જગતનું પરલક્ષી અસ્તિત્વ સ્વીકારે છે, અને એ અસ્તિત્વ પ્રત્યક્ષ અને કેટલીકવાર અનુમાનને પણ વિષય છે. બીજી શાખા પણ આ અસ્તિત્વ તે સ્વીકારે છે, પણ તેને ઈન્દ્રિયગ્રાહ્ય ન માનતાં અનુમાનને વિષય ગણે છે. ત્રીજી શાખા બાહ્ય જગતનું પરલક્ષી અસ્તિત્વ સ્વીકારતી નથી. એ વિજ્ઞાનનું અવલંબન લે છે, અને અવિદ્યાને એક વિચારથી બીજા વિચારના ભેદના કારણરૂપે કલ્પ છે. ચોથી શાખામાં તે આ વિજ્ઞાનને તેમજ આ વિચારને પણ સ્થાન નથી એ કે કેવળ શૂન્યતા છે. જગતના કારણને પણ જે વિવિધ દર્શાએ વિચાર કર્યો છે જેમાંના રક્ષક, ન્યાયવશેષિક, સાંખ્ય અને વેદાન્ત એ દર્શનેને એઓ અનુક્રમે એકએકથી ચડિયાતાં એમણે વૈદિક અને અવૈદિક દર્શનેને સમન્વય સાધ્યો નથી કે જે કાર્ય આનંદઘનજીએ, ૭૯મા પૂજમાં નોધેલા સ્તવનમાં કર્યું છે. આ વિષયને વિશેષ ન લંબાવતાં હું એના ઉપસંહાર તરીકે એટલું જ કહીશ કે વિવિધ નયાભાસનાં ઉદાહરણ રજૂ કરતી વેળા અન્યાન્ય દર્શને ઉલ્લેખ જૈન ગ્રંથમાં કરાયેલે જેવાય છે. જેમકે ન્યાય અને વૈશેષિક દર્શને એ નૈગમાભાસનાં અને સાંખ્ય અને વેદાન્ત એ સંગ્રહાભાસનાં ઉદાહરણ છે. એવી રીતે ચાર્વાક એ વ્યવહારાભાસનું, સૌત્રાતિક બૌદ્ધ દર્શન એ જુસૂત્રાભાસનું, વૈભાષિક શબ્દાભાસનું, યોગાચાર સમભિ ભાસનું અને માધ્યમિક એવંભૂતાભાસનું ઉદાહરણ છે. આ હકીક્તને તેમજ નૈગમ વગેરે સાત નો ઉત્તરોત્તર વિશુદ્ધ છે એ બાબતને લક્ષમાં લેતાં વિવિધ દર્શનોની તરતમતા વિષેની જૈન દૃષ્ટિ સમજી શકાય છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીવિજયસિંહસૂરિ—સ્વાધ્યાય અન્વેષક—પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયયતીન્દ્રસૂરિજી સરસતિ સામિણુિ મન ધરી, હું તે માગું હું એક પસાય કે; ગાઉં શ્રી તપગછપતિ, આચારિજ હૈ વિજયસિંહ સવાય કે ૧ ગુરુ ગચ્છપતિ ગુણુ ગાયસ્યું. (આંકણી) થાલ ભરી ભિર માતી; સખિ વો હૈ ગછપતિ પાય કઈ, વધાવા હૈ વિજયસિંહસૂરિરાય કે. મરુધર મંડળ મેહતા, જિમ સાભઈ હે ઇંદ્રપુરી એહ કે; તિહાં વસઈ નાથુ ગુણનિલેા, કુલતિલા હૈ દિનકર જેહ કે. તસ ઘર ધરણી અતિભલી, ગુણવંતી હૈ નાયક નાર કે; રૂપઈ અપસર સારિખી, તસ કૂંખ હે હુએ અવતાર કે. શુભ દિવસ સુત જનમીએ, તવ હરખ્યા હૈ સહુ પરિવાર કે; હિર હિર રંગ વધામણા, વલિ ખાંધ્યા હૈ તેારણુ ખારિ કે. અનુક્રમઈ જોવન પરવર્યા, તવ ભેટયા હૈ ગુરુ સુવિચાર કે; શ્રી વિજયદેવસૂરીસરૂ, તસુ પાસઈ હૈ ચઈ સંચમભાર કે. સુખ જાણે સારદ ચંદલા, રૂપઈ જીપઈ હૈ રતિપતિ એહ કે; આસવંશ સાહાકરુ, ગુરુ દીસઈ હૈ ગુણમણી ગેહ કે. સીલઈ થૂલિભદ્ર સમાઈ, ગુરુ વિદ્યા હૈ વચરકુમાર કે; લયિ ગાયમ સારા, ગુરુ વિચરઈ હૈ ભવિજન તાર કે. કનકવિજય વાચકવર, જાણે દીસઈ હૈ પુન્ય અક્રૂર કે; ઈડરનચર સેાહામણેા, તિહાં આવઈ હૈ વિજયદેવસૂર કે. સંવત સાલઈકયાસીઈ, શુરૂ જોઈ હૈ મુહુરત સાર કે; વૈશાખ સુદ્ધિ છઠિ અતિભલી, જિહાં થાપ હું નિજ પટધાર કે, શ્રી વિજયદેવપટાધરૂ, ઉદિયા ઉદિા હું અભિનવા સૂર કે; શ્રી વિજયસિંહસૂરીસરુ, ગુરુ ગાજઈ હૈ જલધર પૂર કે. વિદ્યાહંસગણિવરતણા, સીસ નમઈ હું નિજગુરુ પાય કે; વૃહિંસ મુનિ ઈમ ભણુઈ, ગુરુ દીઠ હે શિવસુખ થાય કે. ગુરુ૦ ૧૨ સિખ વદો હે ગપતિ પાયકે, થાલ ભરી ભિર મેતી; ૩૦.૮ ગુરુ હ ગુરુ॰ ૧૦ ગુરુ॰ ૧૧ વધાવા હું વિજયસિંહસૂરિરાય કે, જીરુ ગછપતિ ગુણુ ગાયસ્યું. ૧૩ इति श्रीविजयसिंह सूरि-स्वाध्याय । गणिविद्याहंसलिखितं । श्राषिका नगीमां पठनार्थ । शुभं भवतु भीरस्तु कल्याणमस्तु । આ સ્વાધ્યાય સિયાણા (મારવાડ)ના શ્રી સુવિધિજિન જ્ઞાનભંડારમાંના બંડલ નંબર ૧૦ માંના હસ્તલિખિત પાના ઉપરથી ઉતારીને અહીં આપી છે. For Private And Personal Use Only ૩૦ ૩૦ 3 ગુરુ. ૪ ગુરુ॰ ડે ૩૦ ૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન એકાદશીને અપૂર્વ પ્રભાવ લેખક: પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિજયજી, પાંજરાપેલ, અમદાવાદ, વિશ્વવંદ્ય દેવાધિદેવે ભવ્ય પ્રાણિઓના કલ્યાણને અર્થે અહર્નિશ ઉપદેશી રહ્યા છે કે હે મહાનુભાવો ! પ્રતિદિન ધર્મારાધના કરે. તે કરવાને માટે જે અશક્ત હે તે પર્વના દિવસે તે અવશ્ય ધર્મારાધન કરજો! આવાં પર્વો પણ પ્રતિવર્ષ અનેક સંખ્યામાં આવે છે. તેથી તેની આરાધના કરવા માટે પણ અશક્ત પ્રાણિઓએ ત્રણ પર્વની આરાધના તે ગમે તે ભોગે કરવા કટિબદ્ધ થવું જોઈએ. વૃદ્ધ પુરુષોનું પણ એમ જ કહેવું છે કે બાર મહિનામાં ત્રણ પર્વની આરાધના તે અવશ્ય કરવી જોઈએ. ભલે પથારી વશ હે, કે ભલે મરણની અંતિમ દશામાં પડેલા હે ! આ ત્રણપવી તે-પ્રથમ સંવત્સરી (ભાદરવા સુદ ચોથ)ને, બીજે જ્ઞાનપંચમી. (સૌભાગ્ય પંચમી-કાર્તિક સુદ પાંચમ)નો અને ત્રીજે મૌન એકાદશી (માગશર સુદ અગિઆરસ)નો દિવસ છે. બાર મહિનાના ત્રણ સાઠ દિવસોમાં આ ત્રણ દિવસ રત્ન સમાન છે. મૌન એકાદશીની વિશેષતા એ છે કે-તે દિવસ તીર્થકર ભગવંતનાં દેઢ કલ્યાણકાની આરાધનાનો અમૂલ્ય સમય છે. શ્રી નેમિનાથ જેવા બાલબહાચારી પ્રભુએ કૃષ્ણ મહારાજા જેવા ક્ષાયિક સમ્યકત્વના ધણીને બતાવેલ એ અપૂર્વ દિવસ છે. આ મૌન એકાદશીના કયાણકગર્ભિત શુભાશીર્વાદનું પદ નીચે પ્રમાણે છે. अरस्य प्रवज्या नमिजिनपतेानमतुलं તથા મહેકમ શાખા યોજના . बलक्ष्यैकादश्यां सहसि लसदुदाममहसि अदः कस्याणानां क्षिपतु विपदः पञ्चकमिदम् ॥१॥ અઢારમા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુની દીક્ષા, એકવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન, અને ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ પ્રભુને જન્મ, દીક્ષા, અને વલસાન,-ઉછળતું છે મોટું તેજ જેમાં એવી માગશર સુદ એકાદશીમાં થયેલાં આ પાંચે કયાણુકે વિપત્તિને દૂર કરનારાં થાઓ.” આ શ્લોકમાં જે પાંચ કલાકે બતાવ્યાં છે તે આ ભરતક્ષેત્રની વર્તમાન ચાવીશીને આશ્રયીને બતાવ્યાં છે. એટલે પાંચ ભરત અને પાંચ રાવત એમ દશે ક્ષેત્રમાં થયેલાં કલ્યાણક ભેગાં કરીએ ત્યારે કુલ પચ્ચાસ કલ્યાણક થાય છે. અને ત્રણે કાળનાં એટલે વર્તમાન-ભૂત-ભવિષ્યનાં ભેગાં કરીએ ત્યારે દોઢસો કલ્યાણ થાય છે. માટે જ આ દિવસને શ્રેષ્ઠતમ ગણવામાં આવ્યો છે. આ દિવસે કરેલે ઉપવાસ દઢસે ઉપવાસના ફને આપનારે થાય છે. તથા અહોરાત્રિપૂર્વક માત્ર ભણવા-ગણવા સિવાય મૌન રીતે કરેલે ઉપવાસ મહાન ફલને દેનારે થાય છે. આ મૌન એકાદશી વ્રત અગિયાર વર્ષ અને અગિઆર મહિને પૂર્ણ થાય છે. પ્રાંતે બારમા વર્ષે ઉજમણું કરવાનું હોય છે. તેમાં અગિયાર જાતના પકવાન, અગિયાર જીતનાં ફલ, અગિયાર જાતનાં ધાન્ય, અગિયાર જાતની સુંદર વસ્તુ વગેરે મૂકવાની હેય છે. જન્યથી અગિયાર શ્રાવકનું વાત્સલ્ય, સંધપૂજા, અગિયારે અંગને લખાવાયાં વગેરે વગેર કરવાનું હોય છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮૬]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૯ એક સમયે બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવંત દ્વારિકા નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. ઉદ્યાનપાલકે શ્રીકૃષ્ણ મહારાજાને ખબર આપી, એટલે તે પરિવાર સહિત ભગવંતના વંદનાથે ત્યાં આવ્યા, અને વંદન-નમસ્કારાદિ કરી ગ્ય સ્થાને બેસી બોલ્યાઃ હે સ્વામિન ! ત્રણસોને સાઠ દિવસમાં સારભૂત એ એક દિવસ બતાવ, કે જેનું દાન શીલ અને તપ કરવાની શકિતથી હીન એ હું પણ આરાધના કરી શકું. ત્યારે ભગવાને કહ્યું: માગશર સુદ અગિયારસનું અવશ્ય આરાધન કરે. જેમ દરેક પર્વમાં પર્યુષણ પર્વ મુખ્ય છે, તેમ દરેક દિવસોમાં આ દિવસ મુખ્ય છે. માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સર્વેએ આ દિવસે મૌનવ્રત, તપશ્ચર્યા, દેવવંદન, ગરણું ગણવું ઈત્યાદિ કરવું જોઈએ. આ રીતે મૌન એકાદશીને મહિમા સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યાઃ “હે પ્રભો ! પૂર્વે કોઈએ આ એકાદશી આરાધી હતી ? અને આરાધનારને ક્યા ફલની પ્રાપ્તિ થઈ હતી ? આથી શ્રીનેમિનાથ ભગવંતે સુત્રત શ્રેષ્ઠીનું કથાનક નીચે પ્રમાણે કહી સંભળાવ્યું. ધાતકી ખંડમાં ઇષકાર પર્વતથી પશ્ચિમ દિશામાં વિજય નામનું નગર છે. ત્યાં પૃથ્વીલ નામને રાજા રાજ્ય કરે છે. તેને શીલાદિગુણશાલિની ચન્દ્રાવતી નામે રાણી છે. આ જ નગરમાં સુપુત્ર કરી સહિત, જિનેન્દ્ર ભક્તિમાં લિન એવો સુર નામનો વિયેવૃદ્ધ ધનવાન શ્રેષ્ઠી છે. તેનું શરીર દુર્બળ અને ક્ષીણ થઈ જવા છતાં તેની ધર્મભાવના જાગતી જીવતી તેના હૃદય સરોવરમાં રાજહંસની માફક રમ્યા કરે છે. એકદા તે શ્રેષ્ઠીએ ગુરુભગવંત પાસે આવી પૂછયું: “હે ગુરુવર્ય! હવે મારાથી વિશેષ ધર્મનું આરાધન થતું નથી. માટે કૃપા કરી મને એ કાઈ માર્ગ બતાવો કે મારા કમને ક્ષય થાય.” ગુરુભગવંતે એકાદશીવ્રત કરવાનું કહ્યું. શ્રેષ્ઠીએ હતી કહી તે વાત સ્વીકારી. ઘેર આવી તે વ્રતનો પ્રારંભ કર્યો. અગિયાર વર્ષ અને અગિયાર માસે તે વ્રત વિધિપૂર્વક પૂર્ણ કરી બારમે વર્ષે ઉદ્યાપન કર્યું. ઉદ્યાપન દિવસથી પંદરમે દિવસે અકસ્માત પેટમાં એકદમ શલનો વ્યાધિ ઉત્પન્ન થયા. અને શેઠ મરણ પામ્યા. શેઠનો જીવ ધર્મપ્રભાવે અગિયારમા આરણ્ય દેવલોકમાં એકવીશ સાગરેપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાં દૈવિક વૈભવ ભોગવી, એકવીશ સાગરોપમની સ્થિતિનું આયુષ્ય પૂર્ણ કરી, સ્વર્ગમાંથી ચળી સૌર્યપુરમાં સમૃદ્ધિશાળી વ્યવહારીને ત્યાં તેની પ્રીતિમતી નામની પ્રિયાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવથી માતાને વ્રતની અભિલાષાઓ થવા લાગી. પૂર્ણ સમયે માતાએ પુત્રરત્નને જન્મ આપે. નાલરથાપવાને માટે જે ખાડો ખોદવામાં આવ્યો તેમાંથી પુષ્કળ નિધાન નીકળ્યું. આ વાત જોત જોતામાં સર્વત્ર ફેલાઈ ગઈ દમ્પતીને આવું પુણ્યવંત પુત્રરત્ન પ્રાપ્ત થવાથી ઘણો જ આનંદ થશે. બારમે દિવસે પિતાએ જ્ઞાતિબંધુઓને ભોજનાદિ કરાવી, સૌની સમક્ષ, એ પુત્ર તેની માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતાને વ્રતની ઈચ્છા થઈ હતી તેથી, એ પુત્રનું સુવ્રત એવું નામ પાડયું. પાંચ ધાવ માતાઓથી લાલન પાલન કરાતો સુવ્રત બીજના ચંદ્રમાની માફક વધવા લાગ્યા. પુત્ર આઠ વર્ષની ઉમ્મરનો થયો એટલે માતા-પિતાએ તેને પુરુષની બહાંતેર કલાઓમાં નિપુણ બનાવવા તથા ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત કરાવવા ઉપાધ્યાયને ત્યાં સે. થોડા જ સમયમાં બુદ્ધિનો ભંડાર એ તે પુત્ર બહેતર કલા તથા ધાર્મિક સંસ્કારોથી અલંકૃત થયો. પુત્રે યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો એટલે માતાપિતાએ ઉગ્ર For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - અંક ૩] મૌન એકાદશીના અપૂર્વ પ્રભાવ [૮૭] કુટુઓની અગિઆર કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. અને પિતાએ પુત્રને સવ' ભાર સોંપી પ્રવજ્યા અંગીકાર કરી આત્માના કલ્યાણને માર્ગ ગ્રહણ કર્યો. 'સુવત શ્રેષ્ઠીએ પોતાના દેવભવ પહેલાંના ભાવમાં અગિયારસનું રૂડી રીતે આરાધન કર્યું હતું તેથી તે અગિયાર કોડ સોનૈયાને ભક્તા, દાનવીર, રાજ્યનો માનીતો થયો અને ધર્મકાર્યથી દીપ થયો. આ રીતે સાંસારિક સુખોને અનુભવતાં સુવ્રત શ્રેષ્ઠીને ત્યાં અગિયારે વધુઓએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. સુવતશેઠ અગિયાર પુત્રોના પિતા થયા. એક સમયે ઉદ્યાનમાં ધર્મઘોષ નામના મુનિ સપરિવાર પધાર્યા. રાજા વગેરે તથા સુવત શેઠ સૌ વંદનાર્થે ગયા. પૂ. આચાર્ય મહારાજે ઉપદેશ આપતાં તપનું ખૂબ જ સમર્થન કર્યું. અને પ્રાંતે જણાવ્યું કે-પંચમીના તપ વડે પાંચ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અગિયારસના તપ વડે અગિયાર અંગ સુખપૂર્વક આવડે છે, ચતુર્દશીના તપ વડે ચૌદ પૂર્વ આવડે છે અને પર્ણિમાસીના તપ વડે સર્વસ્વનું આગમન થાય છે. આ રીતે તપને અનુપમ મહિમા સાંભળી સુવ્રત શ્રેષ્ઠીના મનમાં ઊહાપોહ થવા લાગ્યો. તેમને એકદમ મૂછ આવી અને જાતિસ્માનું જ્ઞાન ઉત્પન્ન થયું અને એના પ્રતાપે તેમણે પિતાને પૂર્વભવે નીહાળ્યો. અને પોતે મૌન એકાદશીની આરાધના કરી હતી તે જણાયું. આ ભવમાં પણ મારે તે વ્રતની જિંદગી પર્યત આરાધના કરવી એવો સંકલ્પ કર્યો. એટલે ગુરમહારાજે કહ્યું “હે શ્રેષ્ઠી ! પૂર્વભવે તમે તેને રૂડી રીતે આરાધી છે તેથી આ ભવમાં તમને નિમલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, તમે અગિયાર છો નૈયાના માલિક થયા છે અને ધર્મની દઢ શ્રદ્ધા વગેરે પામ્યા છે. માટે હવેથી તે વ્રતનું વિશેષ કરીને આરાધન કરે. હવે શ્રેષ્ઠી કુટુંબ સહિત આઠ પહેરના પૌષધ પૂર્વક મૌન એકાદશીનું આરાધન કરવા લાગ્યા, એટલે લોકમાં પણ મૌન એકાદશીનો ખૂબ ખૂબ પ્રસિદ્ધિ અને માન્યતા થઈ. જે ફિ નિ એ ઉક્તિ અનુસાર સારા કાર્યમાં પણ વિદન આવે છે. પણ જ્યારે તેમાંથી પસાર થઈ જવાય છે ત્યારે તે કાર્ય માફલાથી થાય છે. દ4 શ્રદ્ધાવાન સુત્રત શ્રેષ્ઠી એકદા પૌષધ લઈ તેનું સમ્યગ્ર રીતે આરાધના કરી રહ્યા છે. રાત્રિમાં સૌ કાયોત્સર્ગમાં લીન થયા છે. આ બાજુ ચોરને ખબર પડી કે સુવ્રત શ્રેષ્ઠી મહાધનવાન છે, અને મૌન એકાદશીએ વ્રત કરીને મૌન રહે છે, લેશમાત્ર પણ બોલતા નથી. માટે આપણને ઠીક લાગ મળ્યો છે. એમ વિચારી ચેરેએ સુત્રત શ્રેષ્ઠીના ઘરમાં પ્રવેશ કર્યો. એક તે રાત્રિ એટલે ઘોર અંધારું તેમાંય સૌ પૈષધમાં એટલે દિવાનું તે નામ નિશાન નહીં. ચોરોએ દાવો કર્યો એટલે દીવાના તેજમાં જ્યાં દષ્ટિ નાખે ત્યાં સેનાના જ ઢગલા દેખાયા. એ જોઈને ચોરે તે આભા જ બની ગયા. વાહ ! આજ તો ખૂબ જ માલ મળશે. પણ જ્યાં કર્મરાજા રુઠ હોય ત્યાં મનની ભાવના મનમાં જ અદશ્ય થઈ જાય. સુબત એકઠીનું પુણ્યબળ પણ જબરજસ્ત તપતું હતું. વળી તે મૌન એકાદશી જેવા વ્રતમાં તલ્લીન થયા હતા. એટલે તુરત જ શાસનદેવીએ બધાય ચોરોને તંકિત કરી દીધા. - પ્રભાતકાલ થશે, એટલે ખંભિત થયેલા ચોરેને જોઈ સર્વે લોકો ભેગા થયા. કોટવાલને ખબર આપી. કોટવાલો આવીને ચોરને બાંધી ઊભા રહ્યા. કુટુમ્બસહિત સુવત શ્રેષ્ઠ સ્થાપનાચાર્ય સમીપે પૌષધ પારી ઉપાશ્રયે જઈ ગુરુ મહારાજને વંદન-નમસ્કારાદિ કરી દેશના સાંભળી પાછા ઘેર આવ્યા. અને એ બધું જેવા છતાં મૌન જ રહ્યા. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૮૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૯ કાટવાલાને પણ શાસનદેવીએ તમ્ભિત કરી દીધા. રાજાને ખબર પડી એટલે રાજા ત્યાં આવ્યા. સુન્નત શ્રેષ્ઠીએ રાજાજીનું' બહુમાન કરી તેમને સવૃત્તાંતથી વાકેફ કર્યાં, અને ધર્મના ઉપદેશક વચનેા કહ્યાં. રાજા પણ હર્ષિત થયા. સુન્નતે કહ્યું કે ચારેને બંધનથી મુક્ત કરી. રાજાએ તે સ્વીકાર્યું. બાદમાં શાસનદેવીએ તલારક્ષા અને ચૌરને છેડી દીધા, સૌને બંધનથી મુક્ત કર્યાં, અને શ્રેષ્ઠીએ કુટુમ્બસહિત પારણાં કર્યાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવાર આખા નગરમાં એકાએક દાવાનલ સળગી ઊઠયા. નગરના લેકા આમ તેમ નાસભાગ કરવા લાગ્યા. સુવ્રત શ્રેષ્ઠી પૌષધમાં હોવાથી લેશમાત્ર ડગ્યા નહીં. જોતજોતામાં આખું નગર અરણ્યની જેમ બળી ગયું. પણ સુન્નત શ્રેષ્ઠીનુ સર્વસ્વ અવલિત રહ્યું. પ્રભાતમાં દાવાનલ શમી ગયા. સમુદ્રમાં દ્વીપની માફક માત્ર સુવ્રત શ્રેષ્ઠીનાં ઘરબારને સુરક્ષિત જોઇ અધા નગરવાસી સુવ્રત શ્રેષ્ઠીની ભૂરીભરી પ્રશંસા કરવા લાગ્યા. સુત્રત શ્રેષ્ઠીને મૌન એકાદશી આરાધતાં અગિયાર વર્ષ અને અગિયાર મહિના પસાર થઈ ગયા. બારમે વર્ષે મેટું ઉજમણું માંડયું. તેમાં મુતાલા, રત્ના, શ ંખા, પ્રવાલા, સુવણું, રૂપુ, તાંબુ, પિત્તલ, કાંસુ, પટ્ટકુલા અનેક પ્રકારનાં ધાન્યા, પકવાન્તા, શ્રીફલા, દ્રાક્ષેા, ફ્લા, સેાનારૂપાનાં ફુલ, અશેકાદિનાં પુષ્પો, ઇત્યાદિ અનેક વસ્તુ અગિયાર અગિયાર જિનેશ્વરની આગળ મૂકી. આ રીતે વિસ્તાર પૂર્વક ઉદ્યાપન કરી સંધપુજન સાધર્મિક વાત્સલ્ય કરી મનુષ્યજન્મને કૃતા કર્યાં. હવે સુવ્રત શ્રેષ્ઠી વૃદ્ધાવસ્થાએ પહેાંચ્યા. એકદા રાત્રિમાં તેમને નિદ્રા આવતી ન હતી, અને મન ધર્માવિચારણામાં ચઢી ગયું હતું. તેમને થયું: મેં શ્રાવકન્નત પાલ્યું, મૌન એકાદશીને રૂડી રીતે આરાધી, સંસારના વૈભવ પણ ભાગવ્યા, પુત્રરત્નને પણ રમાડયા, હવે તે મારે માત્ર એક જ કાર્ય આ જન્મમાં કરવાનું બાકી રહ્યું છે. જે માગે મારા પૂજ્ય પિતાશ્રી પધાર્યાં તે જ માર્ગે જવા હવે મારું મન તલસી રહ્યું છે. યારે મને સદ્ગુરુને સમાગમ થાય અને હું સસ્વ તજી દઈને દીક્ષા સ્વીકારુ અને મારા આત્માનું કલ્યાણ સાયું. શેઠે મા ભાવનામાં તે ભાવનામાં આખી રાત્રી પસાર કરી. સદ્ભાગ્યે પ્રભાતમાં જ ખબર આવી કે નગરના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધારક ગુણસુન્દર આચાય પરિવાર સહિત પધાર્યાં છે. આખી નગરી દનાર્થે ઉલટી છે. સુવ્રત શ્રેષ્ઠી પણ પરિવાર સહિત ત્યાં ગયા. આચાર્ય મહારાજે સયમ માની ખૂબ જ પુષ્ટિ કરતાં જણાવ્યું કે— चारित्ररत्नान्न परं हि रत्नं, चारित्रवित्तान्न परं हि वित्तम् ॥ चारित्रलाभान्न परो हि लाभ-, चारित्रयोगान्न परो हि योगः ॥१॥ दीक्षा गृहीता दिनमेकमेव, येनोग्रचित्तेन शिषं स याति ॥ न तत् कदाचित्तदवश्यमेव, वैमानिकः स्यात् त्रिदशप्रधानः ॥२॥ ka ચારિત્ર રત્ન જેવું ખીજું કાઈ રત્ન નથી. ચારિત્ર, ધન જેવું ખીજું કાઈ ધન નથી, ચારિત્ર લાલ જેવા ખીને કાઇ લાભ નથી, અને ચારિત્ર ચેાગ જેવા બીજો ક્રાઇ યેાગ નથી. એક દિવસનું ચારિત્ર પણ જો સમ્યગ્ પ્રકારે ઉગ્ર ચિત્તથી પાળ્યું હોય તે જીવ મુક્તિમાં જાય છે. કદાચ કાલની પ્રતિકુલતાને લઇ મુક્તિમાં ન જાય તે। પશુ અવશ્ય પ્રધાન એવે વૈમાનિક દેવ તા થાય છે જ. ' આ રીતે ગુરુ ભગવંતની દેશના સાંભળીને સુવ્રત લાગ્યાઃ “ હે ગુરુ ભગવંત ! હું એ ભાગવતી પ્રત્રજ્યા " શ્રેષ્ઠી અને હાથ જોડી કહેવા સ્વીકારવા ચાહું છું એટલે ઘરના For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૌન એકાદશીને અપૂર્વ પ્રભાવ [ ૮૯] સર્વ ભાર પુત્રોને સંપી આપની પાસે દીક્ષાવ્રતને અંગીકાર કરીશ.” ગુરુભગવંતે કહ્યું કે-'કથાસુલ કર્ત, તિજs મા તિદિ' હે મહાનુભાવ! જેમ તમને સુખ ઉપજે તેમ કરે, વિલંબ ન કરો. પછી સુવ્રત શ્રેષ્ઠી ઘેર આવ્યા. સૌ સાથે ભોજનાદિ કર્યું અને પછી પુત્ર-પત્નીઓ પાસે દીક્ષાની અનુમતિ માગી. પુત્રોએ અનુમતિ આપી. પત્નીએ કહ્યું કે અમે પણ તમારી સાથે જ દીક્ષા લઈશું. પત્નીને ખરો ધર્મ એ જ છે કે પતિ સારે માર્ગે જતો હોય તે પત્નીએ પણ તે જ માર્ગ સ્વીકારો. સુવત શ્રેષ્ઠીએ ધરને તમામ ભાર પુત્રરત્નને ઍો, અને પોતાની અગિયારે પત્નીઓ સાથે સંયમ માર્ગને સ્વીકાર્યો. સંયમનું સમ્યગૂ પ્રકારે આરાધન કરતાં અગિયારે સ્ત્રીઓ માસના અનશન વડે કાયબલક્ષીણ થવાથી ઘાતિયાં કર્મને નાશ કરી કેવલજ્ઞાન પામી અઘાતીયાં કર્મને તોડી મોક્ષગામિની બની. અને સુવત મુનિ સંયમ માર્ગમાં દિવસે દિવસે આગળ વધતા જ ગયા. તપશ્ચર્યાદિથી પોતાના આત્માને ખૂબ જ રંગી નાખ્યો છે. તેમની તપશ્વર્યાની નોંધ પણ જાણવા જેવી છે, જે આ પ્રમાણે છે : બસો છઠ્ઠ, એ આમ, ચાર ચોમાશી તપ, એક છ માસી તપ, અને મૌન એકાદશી તિથિનો તપ, આ રીતે વિશે કરીને તપતા, બાર અંગના ભણવનાર, શુદ્ધ દીક્ષાના પાલનારા થયા, ધન્ય છે આવા મુનિવરને કે જેમણે વૃદ્ધાવસ્થામાં પણ દીક્ષા લઈ આવી ઉગ્ર તપશ્ચર્યાઓ કરી. આવા ઉગ્ર તપસ્વી મુનિ એક સમયે મૌન એકાદશીનું આરાધન કરતાં મૌન રહ્યાં છે, તેમની પરીક્ષા કરવા માટે કોઈ મિથ્યાદષ્ટિ દેવ આવ્યો છે. અન્ય મુનિના બન્ને કાનમાં મહાન વેદના ઉત્પન્ન કરી છે. ધણુવણું ઉપચાર કરવા છતાં પણ વેદના શમી નહીં. ત્યારે તે દેવે વેદનાવાળા સાધુને કહ્યું કે તમારી વેદના સુવત મુનિના ઔષધથી શમી જશે, કયારે કે પોતાના સ્થાનથી બહાર આવીને ઉપચાર કરશે ત્યારે. વેદનાવાળા સાધુએ જ્યાં સુત્રત મુનિ હતા ત્યાં આવીને ઉપચાર માટે પ્રાર્થના કરી. મૌન એવા સુવત મુનિ રાત્રિમાં સ્વસ્થાનથી બહાર આવ્યા નહીં. ત્યારે વેદનાથી અત્યંત પીડાતા તે મુનિ સુવત મુનિના મસ્તકે માર મારવા લાગ્યા. તે સમયે સુવ્રત મુનિવરને અસહ્ય વેદના થવા લાગી. છતાં લેશમાત્ર ચલાયમાન થયા સિવાય વિશેષે કરી સધ્યાનમાં લીન થયા. અને ચિંતવવા લાગ્યા કે—હે જીવ! અત્યારે કર્મ ખપાવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે. આ વેશમાં અનંતા મુનિવરે કર્મ ખપાવી ખપાવીને મુક્તિને પામ્યા છે. તીર્થંકરોને પણ કર્મ રાજાએ છોડયા નથી તો પછી તારે તે ગભરાવાનું શેનું જ હેય. એમ ઉત્તમ ભાવના ભાવતા જાય છે, અને કર્મના થકને ઉડાવતા જાય છે. મુનિ લેશમાત્ર પણ ચલાયમાન થતા નથી, એમ વિલંગ જ્ઞાનથી જાણી મિયાદષ્ટિ દેવ વિવિધ પ્રકારના ઘોર ઉપસર્ગો કરવા માંડે. સુત્રત મુનિવર પણ ક્ષપક શ્રેણુએ ચઢયા હતા એટલે તેમણે ઘાતીયાં કર્મને ચકચૂર કર્યા અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ભવ્ય જીવોને પ્રતિબોધી અવાતી કર્મને પણ ચૂરિ મુક્તિ મંદિરમાં બિરાજમાન થયા. ( આ રીતે બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુના મુખારવિન્દથી સુવ્રત શ્રેષ્ઠીને વૃત્તાંત સાંભળી શ્રી કૃષ્ણ વાસુદેવ પણ મૌન એકાદશીના આરાધનમાં આદરવાળા થયા, ત્યારથી આ મૌન એકાદશીનો લોકમાં વિશેષ કરીને પ્રસિદ્ધિ થઈ. * ભવ્ય છે પણ મૌન એકાદશીને રૂડી રીતે આરાધ એ જ શુભ ભાવના ! For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पूज्यताका विचार लेखक-पक्य मुनिमहाराज श्री विक्रमविजयजी [भा. म. श्रीविजयलब्धिसूरीश्वरशिष्य'] ता. ३१-३-४२ के स्था. पत्रमें डोसीजी लिखते हैं कि 'इन्द्रों द्वारा तीर्थंकरोंका जन्मोत्सव किया जाना, दाढाओंकी पूजा होना ये धार्मिक कृत्य नही हैं' उनका यह कहना ठीक नहीं है, क्योंकि जंबूद्विपप्रज्ञप्तिमें साफ साफ कहा गया है कि 'केह जिणभत्तीए' अर्थात् कितनेक जिनेश्वर भगवानकी भक्तिसे दाढाओंका ग्रहण और जन्मोत्सव करते हैं। तो फिर त्रिभुवनस्वामीका जन्मोत्सव और दाढाओंकी पूजा करना धार्मिक कृत्य क्यों नहीं? प्रभुका जिन दाढाऔंसे संबंध है उनकी पूजामें जो लोग धार्मिकता नहीं स्वीकारते हैं उन लोगोंको नामका सहारा भी छोडना चाहिए, क्योंकि दाढा तो साक्षात शरीरका अषयव होनेके कारण भाव तीर्थकरके संबंधसे युक्त है। नाम तो दूर है। और सूत्रोंमें भगवानका जन्मोत्सव और दादाओंकी पूजाको अधार्मिक कहा ही नहीं हैं। किन्तु 'केर जिणभत्तीए' इत्यादि तो कहा ही है। जिन क्रियाओंको साधु करे थे क्रियाएं ही धार्मिक हैं ऐसा कोई नियम नहीं है। क्योंकि श्रावक दान क्रिया करते हैं, साधुओंकी स्मशानयात्रामें जाते हैं, और साधु न तो दान देते हैं या न तो स्मशानयात्रामें भाग लेते हैं, तो भी इन कार्यो को अधार्मिक नहीं कहा जाता है। तीर्थंकर प्रभु लोकोत्तर पुरुष हैं अतः इनके लिये दूसरोंके उदाहरण निकम्मे हैं । जन्मसे ही तीर्थकर प्रभु अतिशयवाले होते हैं, गर्भ रहने पर भी इन्द्रोदारा नमुथ्थुणं से स्तुति किये जाते हैं । सेनप्रश्नमें किसी भी स्थान पर गृहषासमें रहे हुए तीर्थकर, साधुको नमस्कार करते हैं ऐसा पाठ है ही नहीं इस लिए सेनप्रश्नके नामसे डोसीजीने जो लिखा है वह यथार्थ नहीं है। 'गृहवास छोडने पर ही ये साधुओंके लिए वंदनीय हो सकते है' पेसा लिखते हो तो क्या, उनके पूर्ववर्ती साधुओंसे वे पंदनीय होते हैं कि पश्चादवर्ती साधुओंसे ? पूर्ववर्ती साधुओंसे वंदनीय हो सकते हैं तो किस शाबके आधारसे ? और पश्चाद्वर्ती साधुओंसे वंदनीय होते हैं तो इसमें कोई आधर्यकी बात नही हैं, क्योंकि उनसे इतर साधु भी पश्चादवर्ती साधुओंसे पंदनीय होते ही हैं, तो फिर गृहवास छोडनेपर इत्यादि लेख निरर्थक ही रहा । 'देवों या इन्द्रोंका अनुकरण करनेवालेको विवाह करवाने में भी धर्म मानना चाहिए' इसका जवाब यही है की कर्तव्यमें देव व इन्द्रों का अनुष्ठान ही प्रयोगक है ऐसा कोई नियम नहीं है। और इन्द्रोंने सभी तीर्थकरोंका विधार होत्सव कराया नहीं है, और जन्मोत्सव और पूजन आदि तो सभी तीर्थक. रोका इन्द्र और देव करते ही हैं। जैन मनताके लिये देव और गुरु दोनों पूज्य हैं फिर एकका द्रव्य और स्थापना पून्य है तो दूसरोका क्यों नही?' इस लेखसे पूज्यतामें प्रयो For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ક્યતાક વિચાર भक देवत्व और गुरुत्वको बताया सो ठीक ही किया है, क्योंकि इनके निक्षेप पूज्य ही हैं, पूज्य मही हैं ऐसा कौन कहता है? अगर कहो कि सरिजीने ही तीर्थकरके चारों निक्षेप पूज्य है और साधुका भाष निक्षेप ही बंध है-ऐसा कहा है तो उसका मतलब नहीं समझे हो ऐसा ही कहना होगा। और इसीसे सूरिजीके कथनको सफेद झूठ कह रहे हो। तीर्थकर तो तीर्थकर भामकर्मके प्रभाषसे बंध होते हैं । तीर्थकर नामकर्मकी व्याख्या ही पेसी है इस लिए जन्मसे ही वे पूज्य है । अतः जन्मादि मरणान्त स्थायि उन तीर्थंकरोंका द्रव्य निक्षेप भी पूज्य और वंदनीय है। इस मतलबसे तीर्थकरोंके चारों निक्षेप पूज्य कहे गये हैं. परन्तु साधुकी आत्मा मात्र पूज्य नहीं किन्तु साधुत्व पर्यायापन आत्मस्वरूप ही पूज्य है इस मतलबसे साधुका भाव निक्षेप ही वंच है ऐसा कहा गया है। इससे साधुका जन्म मरण ग्यापि द्रव्य निक्षेप ही अबंध सिद्ध होता है, न तु साधुत्व पर्यायापन द्रव्यादिक। इसीसे हीरविजयसरि आदिकी मूर्ति पूजी जाती है। लोगस्सके. बारेमें नहीं कहा था उसमें क्या प्रमाण हैं । पेसा सरिजीके वचनको लेकर कहते हो कि 'यह तो निश्चय हो गया कि सूरिजीके पास इसकी मान्यता (को)-पुष्ट करनेवाला कोई प्रमाण नहीं, हमसे निषेधक प्रमाण मांगते है परंतु मैंने पहिले ही प्रमाण दे दिया है, सरिजीने नहीं देखा होगा' पेसा नो लिखते हो यह तो तुम्हारे ही गले पड गया, क्योंकि सरिनीने अपने पक्षका साधक-प्रमाण बहुत विस्तारसे दर्शाया है, जिसको नहीं देखते हुए माहक नमताको भ्रममें डालनेके लिये पेसा लिखते हो। मो लोगस्सका पाठ है वो ही प्रथम जिनेश्वराश्रित संघ में कहा जाता था, इस विषयमें प्रमाण है। यह स्तुति मोक्षप्राप्त जिनेश्वरोंकी है भब. भ्रमणमें भटकते हुए मीवोंकी नहीं'। और लोगासका चविंशतिस्तबमाम भी प्रभु महावीरके शासनमें ही हुवा है पहिले नहीं था' ये दोनों बचन परस्पर विरुद्ध है, क्योकि जिस बख्त महावीरने तीर्थ स्थापित किया उस बख्त महावीर तो मोक्षप्राप्त नहीं थे तो उस बख्त भी लोगस्सका पाठ नहीं रहा होगा और चतुर्विशविस्तव नाम नहीं पडा होगा। यदि करते थे और नाम :पडा था ऐसा कहोगे तो यह स्तुति मोक्षप्राप्त निनेश्वरोंकी है यह तुम्हारा कथन मिथ्या होगा, यदि मोक्षप्राप्त होने पर लोगस्सका पाठ चला और नाम पडा ऐसा कहोगे तो भी गलत है, क्योंकि महावीर शासनमें तीर्थस्थापनके दिनसे पहावश्यक करना नियत है, और लोगस्सका नाम चउवीसत्थो ही है, क्योंकि सामायिक-चउवीत्थो-बंदणयं-परिकमणं काउसग्गो इसी प्रकार ही आवश्यकके छ अध्ययनके नाम मंदीमें भी कहे गये है-'से किं तं आषस्सय छविहं पन्नतं तं नहा-सामायं १चउवीसत्यो २ बरणयं ३ पडिक्कमणं ४ काउसग्गो ५ पच्चक्खाणं से तं आपस्सयं । सेनप्रभमें कहीं पर भी लोगस्सको भद्रबाहुस्वामीने बनाया है ऐसा कहा नहीसमें तो लोगस्स अप्रताप यामीने-मनाया-नही-है-यही सिसकिया For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२] શ્રી જેને સત્ય પ્રકાશ [१८ है। लोगस्सको मोक्षप्राप्त जिनेश्वरोंकी स्तुति कहते हो और आगे जाकर लोगग्ससे भूतकालीन मावस्वपरूपका स्मरण होता है ऐसा लिखते हो यह दोनों वचन परस्परव्याहत है, भूतकालीन भाव नब विधमान था उस बख्त इस लोगस्तसे वह स्तुति विषय नहीं था, क्योंकि मोक्षप्राप्त निनेश्वरोकी स्तुति कहते हो तब उससे भूतकालीन भाषका स्मरण भी कैसे हो सकता है जो वाक्य तीर्थकरको स्पर्शा ही नहीं यह वाक्य किसी भी कालमें उनका स्मारक कैसे बन सकता है? लोगस्स नोसिद्धोंको विषय करता है ऐसा आप लिखते हो, जिस प्रकार केवलज्ञानसे पूर्व चे मोक्षप्राप्त जिनेश्वर नहीं कहलायेगें अतः लोगस्ससे भूतकालीन भावस्वरूपका स्मरण असंभाव्य है इस लिए सरिजीकी तर्क कुतर्क नहीं है, किन्तु सतर्क है आपकी ही कुतर्क है। कहीं पर मोक्षप्राप्त जिनेश्वरोंकी स्तुति कहते हो और कहीं पर भूतकालीन भावस्वरूपका स्मरण होता है, तीर्थकरके गुणानुवाद होते है, तब उसी अवस्थाका चिन्तन होता है ऐसा कहते हो अत एव इसके विषयमें गुरुजयंतीका उदाहरण असंगत है। क्योंकी जयंती पर नो हमारे वचन होते है वे भूतका. स्लीन भाषके ही होते हैं कि उनको वर्तमान अवस्थाके । तुम तो लोगस्सको मोक्षप्राप्त निनेश्वरोंकी स्तुति कहते हो तब तीर्थकरोंका गुणानुवाद उससे हो ही नहीं सकता और तीर्थकरत्व सिद्धावस्थामें नहीं है क्योंकि मब तक तीर्थकर नामकर्म होता है तब तक वे तीर्थकर कहलाते हैं उसका क्षय होमानेसे तीये. करत्व पर्याय सितावस्था में रह नहीं सकता है। सब लोगस्स 'यह वचन सिर विषयक माना जाय तो इससे भूत तीर्थंकरोंका गुणानुवाद असंभावित ही होगा। इस लिये इसके अलावा इत्यादि लिखकर सरिनीकी दीदुई बाधाको व्यर्थ सिद्ध नहीं कर सकते । और जिनको नयका ज्ञान न होवे घे ही 'मूर्ति पूजक लोग समवसरणके बाहर उन्हें जिनेश्वर नहीं मानते होंगे ' ऐसे आक्षेप करें। (ज्मशः) - संभोट १३री सूचना । - હવે ચતુર્માસ પૂર્ણ થયું છે એટલે વિહાર દરમ્યાન પૂન્ય મુનિ મહારાજને શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકને દરેક અંક નિયમિત મળે અને વિહારના કારણે ગેરવલે ન જાય તે માટે એક સૂચના એ કરવાની છે કે-જેમને “શ્રી જન સત્ય પ્રકાશ” મોકલવામાં આવે છે તે પૂજ્ય મુનિમહારાજે અમને તેમનું એક નિશ્ચિત સરનામું લખી જણાવે, જ્યાં આગામી ચતુર્માસ સુધીના શેવ કાગળમાં અમે માસિક મોકલ્યા કરીએ. ટપાલના કાયદા મુજબ અમુક નિશ્ચિત કરેલ સરનામે મંગાવેલું માસિક, તેનું પેકીંગ તોડવામાં ન આવ્યું હોય તે, વધારાનું ટપાલ ખર્ચ ર્યા વગર જ તેઓ પિતાને ઠીક લાગે તે બીજે સ્થળે ટપાલ દ્વારા મંગાવી શકે છે. આશા છે, આ રીતે અમને નિશ્ચિત સરનામું લખી જણાવવાની પૂ. મુનિ મહારાજે અવશ્ય કૃપા કરો. - For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરાધનાનું વિશેષ સાહિત્ય લેખકશ્રીયુત પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા જૈન સત્ય પ્રકાશ ના ૮મા વર્ષના અં. ૧૧, પૃ. ૩૪૮થી ૩૫૧માં મુનિરાજ શ્રી કનકવિજયજીને એક લેખ “અંતિમ આરાધનાના પ્રકારો (અને તેને અંગેનું આપણું કેટલુંક સાહિત્ય) પ્રકાશિત થયો છે તેમાં સૂચવેલ ૧૯ નામમાં કેટલાંક નામ-નિર્દેશ થયે જણાતો નથી, તેથી તે તરફ લક્ષ્મ ખેંચવું-અહિં ઉચિત લાગે છે. સવેગરંગશાલા–આ નામની આરાધના, શ્વેતાંબર જૈન સાહિત્યમાં વિશિષ્ટ આરાધનાશાસ્ત્રરૂપ છે–એ તરફ બહુ થોડા વિદ્વાનનું ધ્યાન ખેંચાયું જણાય છે. ગૌતમસ્વામીએ નવદીક્ષિત રાજર્ષિ મહસેનને ઉદ્દેશી આરાધનાનું જ સ્વરૂપ સૂચવ્યું હતું, તેનું વિસ્તારથી વિવેચન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. દસ હજારગાથાપ્રમાણવાળા પ્રાકૃતભાષામય મહત્વના આ ગ્રંથમાં જ મૂલ દ્વારે અને અનેક પ્રતિદ્વારે દ્વારા ભગવતી આરાધનાના વિવિધ પ્રકારોને અમૂલ્ય ઉપદેશ સાથે સમજાવ્યા છે, સાથે એ વિષયનાં બોધક દષ્ટાંતે પણ પ્રસંગે પ્રસંગે દર્શાવવામાં આવ્યાં છે. સંવેગ-રંગની શાલારૂપ હોવાથી અથવા સંગ માટે રંગશાલા (નાટ્યભૂમિ-થિયેટર) રૂ૫ હેવાથી આ ભગવતી આરાધનાને સંગરંગશાલા નામથી આચાર્યું પ્રસિદ્ધ કરી જણાય છે. આ ઉપદેશાત્મક મહત્વના ગ્રંથની રચના વિ. સં. ૧૧૨૫માં સુપ્રસિદ્ધ જિનચંદ્રક મુરિએ નવાંગીતિકાર અભયદેવસૂરિની અભ્યર્થનાથી કરી હતી-એમ એ ગ્રંથના ઉલ્લેખથી જણાય છે. પ્રસ્તુત જિનચંદ્રસૂરિ, ચૈત્યવાસિ–વિજેતા સુપ્રસિદ્ધ જિનેશ્વરસૂરિ અને મહિસાગરસૂરિના પટ્ટધર હતા, તથા નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના વડીલ ગુરબંધ હતા એમ તેની અંતિમ પ્રશસ્તિ-પરિચયથી સ્પષ્ટ સમજાય છે. - આ આરાધનાશાસ્ત્રની વિ. સં. ૧૨૦૭ માં વટપદ્રક (વડોદરા)માં લખેલી તાડપત્રીય પોથી જેસલમેર કિલ્લા (મારવાડ)ના બડાભંડાર” નામે ઓળખાતા જૈનગ્રંથ ભંડારમાં છે. જેસલમેર જૈનભંડાર–ગ્રંથસૂચી (ગા. ઓ. સિ. ૨૧) માં પૃ. ૨૧ માં તથા ત્યાં અપ્રસિદ્ધગ્રંથ-ગ્રંથસ્પરિચય [પૃ. ૩૮-૩૯] માં અડે મૂળ અવતરણો સાથે આ ગ્રંથનો સંક્ષિપ્ત પરિચય સં. ૧૯૭૮માં કરાવ્યો હતો, તે સાથે તે ગ્રંથની પાછળના આચાર્યોએ કરેલી સંસ્મરણીય પ્રશંસા પણ ત્યાં ઉદ્ધત કરીને દર્શાવી હતી. વડોદરાના રાજકીય પ્રાચવિદ્યામંદિરમાં આ આરાધનાશાસ્ત્રની અર્વાચીન અશુદ્ધ એક હ. લિ. પ્રતિ છે. * જિનદત્તસૂરિપ્રાચીનપુસ્તકોદ્વારકંડ તરફથી સં. ૧૯૮૦માં આ ગ્રંથને ૨૨૦ પત્ર જેટલો પ્રથમ ભાગ ઝિં ૧૩] સંસ્કૃત છાયા સાથે છપાયા પછી બાકીને ભાગ બહાર ૫ હૈય–તેમ જાણવામાં નથી. આવા ગ્રંથને શુદ્ધ સ્વરૂપમાં પ્રકાશમાં લાવવાની આવશ્યકતા છે. અન્યત્ર દેવભદ્રસૂરિના સંગરંગમાલા આરાધનાશાસ્ત્રનો પણ ઉલ્લેખ મળે છે. તથા પાટણ અને જેસલમેરના જૈનગ્રંથભંડારેમાં જાણવામાં આવેલ આરાધના, આરાધનાષ્ટક, આરાધનાકુલક, આરાધનાપતાકા, આરાધના પ્રકરણ અને આરાધનાસાર નામના સંક્ષિપ્ત પ્રથાનું પણ સૂચન અહે તેની ગ્રંથસૂચીઓમાં કર્યું છે, જેમાંના કેટલાંક જ પ્રકાશિત થયાં જણાય છે. આરાધનાપંચક, આરાધના સત્તરી, આરાધનાવિધિ કુલક (રવૃત્તિ) વગેરે નામના ઉલ્લેખે અન્યત્ર વાંચવામાં આવે છે. આવા આરાધનાવિષયક ની અગાને પણ સંગ્રહ કરી સમુચ્ચયરૂપમાં સારી આવૃત્તિ પ્રકાશિત કરવાની જરૂર For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪] * શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ છે છે. પ્રાચીન ગુજરાતીમાં પણ આરાધના–સંબંધમાં કેટલુંક સાહિત્ય મળી આવે છે. ગા. ઓ. સિ. ના પ્રાચીન ગૂર્જરકાવ્યસંગ્રહમાં પૃ. ૮૬ થી ૯૨ સુધીમાં પ્રા થયેલ વિ. સં. ૧૩૩૦ થી ૧૩૬માં લખાયેલાં તાડપત્રો પરથી આપેલા પ્રાચીન ગુજરાતી નાના નમૂનાઓ . આરાધના સાથે સંબંધ ધરાવે છે. [ ] દિગંબર જૈન સાહિત્યમાં પણ આરાધના–વિષયક કેટલાક ગ્રં જણાય છે. ભગવતી આરાધના–શિવા શૌસેની પ્રાકૃત ભાષામાં રચેલો ૨૧૭૦ ગાથાપ્રમાણવાળો આ ગ્રંથ સેલાપુરથી અનંતકીર્તિગ્રંથમાલા દ્વારા પ્રકાશિત થયા છે. આ ગ્રંથ પર અપરાજિતસૂરિએ વિજયોદયા ટીકા રચેલી છે, તથા બીજાઓએ પણ પંજિકા, દીપિકા વગેરે ટીકા-ટિપની રચી જણાય છે. આચાર્ય અમિતગતિએ આ ગ્રંથના આશયને સંસ્કૃતમાં પદ્યાનુવાદમાં ઉતાર્યો જણાય છે. પં. આશાધરે આના આધારે આરાધનાદર્પણની રચના કરી જણાય છે. આરાધના કથાકેશ (૩)-હરિષણ નામના વિદ્વાને વિ. સં. ૯૮૯માં રચેલા સાડાબારહજારકપ્રમાણુ પદ્ય બહથાકેશને કેટલાકે આરાધનાથાકેશ તરીકે ઓળખાવ્યો છે, જેના આધારે પં. પ્રભાચંદે ધારામાં જયસિંહ-રાજે બીજો આરાધનાકથાકેશ ગહમાં ઓ હતા અને ત્રીજે બ્રહ્મનેમિદત્ત સં. ૧૫૮૫ લગભગમાં પદ્યમાં રચ્યો હતો. - આરાધના-સાર-૧૧૫ ગાથાવાળો આ પ્રાકૃત ગ્રંથ દેવસેનાચાર્યે રમે હતા, તે પં. રત્નકતિની સં. ટીકા સાથે માણિકચંદ દિ. જૈન ગ્રં. સમિતિ દ્વારા પ્રકટ થયેલ છે આરાધના-નયનંદી નામના વિદ્વાન મુનિએ અપભ્રંશ ભાષામાં એક વિસ્તૃત ગ્રંથ રો જણાય છે, જેના પ૬ થી ૫૮ સંધિ-પરિચછેદે આરાધના-સંબંધમાં છે. પદમી સંધિમાં કાલ-જ્ઞાન પ્રકરણ અને પ૭મી સંધિમાં અનુપ્રેક્ષાભાવના પ્રકરણ પણું એ વિષય સાથે સંબંધ ધરાવતું છે. વડોદરાના રાજકીય પ્રાચ્યવિદ્યામંદિરમાં આની નવીન અશુદ્ધ એક હ. લિ. પ્રતિ છે. આશા છે કે-આરાધના-સંબંધમાં સંશોધન કરનાર અભ્યાસીઓને આ નિવેદન અમુક અંશે ઉપયોગી થશે. आगामी अंक શ્રી નૈન સા બજાજ' નો જે પછીની અંજ “વિરામविशेषांक ' तरीके प्रगट थशे. आ विशेषांक माटे लेखो मेळचवामां के अंकने छपाधीने तैयार करवामा धार्या करता वधु विलंब थवानो संभव छे. अंक तैयार थये तरत ज रवाना करवामा आवशे. तेथी ते माटे पत्रो लखीने पूछपरछ करवानी जरूर नथी. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ज्योतिषकरंड का 'लम' और म, म. डॉ. आर. शामशास्त्री याक : श्रीयुत भा. . कुलकर्णी, बी. ए. [ राजवाडे सं. मंडल, धुलिया, खानदेश.] - श्री जैन सत्य प्रकाश' कमांक ७१ में ऐतिहासिक दृष्टि से प्राचीन जैन वाङ्मय का महत्त्व और उसके संशोधनको आवश्याकता' इस शीर्षकसे मैंने एक लेख लिखकर, मैसोरके ख्यातनाम विद्वान म० म. डॉ. शामशास्त्री साहेबने जो वेदांग ज्योतिषका जैन ज्योतिषकी सहायतासे अभूतपूर्व संशोधन किया है, उसमें 'ज्योतिषकरंडके एक श्लोकके अर्थमें विसंगति हो गई है ऐसा दिखाकर उसपर संभवतः कोई अन्य विद्वान कुछ प्रकाश प्रदान करेंगे, ऐसी आशा प्रकट की थी। किन्तु मैंने देखा कि इस विषयकी ओर, कोई महानुभाव ध्यान देना नहीं चाहते, अतः स्वयं ही तत्संबंधी जैन ग्रंथ देखना चाहा। और सद्भाग्यसे उन दिनोंमें पू. आचार्य विजयअमृतमूरि तथा पू. मु. धुरंधरविजयजीका कुछ सहवास मुझे प्राप्त हुआ, जिनके प्रेत्साहन और सहायतासे वह समस्या हल हुई इतना ही नहीं, किन्तु और ऐतिहासिक दृष्टि से जैन ज्यो तेषके वैशिष्टयका अभ्यास करने की सुलभता प्रतीत हुई । उसके फलस्वरूप 'जैन ज्योतिषका ऐतिहासिक महत्त्व' शीर्षक लेख यथाव. काश विद्वानोंके पर्यालोचनके लिये ' श्री जैन सत्य प्रकाश में प्रकट करनेकी उम्मीद है। महां तो सिर्फ डॉ. शामशास्त्रीजीने ज्योतिषकरंडके श्लोक २८८ का अर्थ लगानेमें जो विसगंति की है वह स्पष्ट करता हूं। लग्गं च दक्षिणायण विसुवेसु वि अस्स उत्तरं अयणे। लग्गं साई विसुवेसु पंचसु वि दक्षिणं भयणे ॥२८८॥ इसमें दक्षिणायन विषुव याने शरदसंपात और उत्तरायण विषा याने वसंतसंपात दिनके लग्न बताये गये हैं । आचार्य मलयगिरिजीने अश्विनी और स्वाति इन दो उपयुक्त छानोंसे क्रमशः शरद और वसंतका संबंत्र बताया है। किन्तु डॉ. शामशास्त्रीजोने मलयगिरिजीको इस टोकासे बिलकुल विरुद्ध अश्विनी और स्वातिका संबंध वसंत और शरद संपातसे वनित किया है (वेदांग ज्योतिष पृ. ३० अंग्रेजी विभाग)। प्रत्यक्ष ज्योतिषकरंड देखने पर यह संबंध यथार्थ नहीं है, ऐसा स्पष्ट होता है । शामशास्त्रीजीने लग्नसे उस दिनका पहला नक्षत्र, जो कि पूर्व क्षितिज पर उदित होता है वह याने सूर्यनक्षत्र समझ लिया है। लेकिन इस पधके पूर्वका पद्य स्पष्टतया संपातदिनोंके सूर्यनक्षत्र इस प्रकार बताता है इपिखण अयणे सूरो पंचविसुवाणि वासुदेवेण । जोपर उत्तरेणवि आइच्यो भास देवेण ॥ २८७ ॥ इसमें शरदसंपातका सूर्यनक्षत्र वायुदेवतात्मक याने स्वाति, और वसंतसंपातका For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ १ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष & सूर्यनक्षत्र अश्विदेवतात्मक याने आश्विनी दिया है । और एक अत्यंत महत्त्वका वैशिष्टय जो डॉ. शामशास्त्रीजीके ख्याल में नहीं आया है वह है विषुत्रकाल विषयक । ज्योतिष करंडमें दो जगह इसका निर्देश है। पन्नरस मुहुत्तरिणो दिवसेण समा यजा हवा सो होइ विसुहकालो दिणराहणं तु संधिस्मि ॥ अर्थात् - पंदरह मुहूर्त के दिन और रात होते हैं वह विषुव संघीमें होता है । और देखिये " Acharya Shri Kailassagarsuri Gyanmandir राई । २८० ॥ काल दिन और रात्री मंडलमज्झत्थंम अचक्खुविसयं गयँमि सूरंमि । जो खलु मत्ताकालो सो कालो होइ बिसुवस्स ॥ २९० ॥ अर्थात् - सूर्य दृष्टिसे पर और मंडलके मध्यमें जाने पर जो मात्रा याने गिनती या गणनाका अथवा कालके परिमाग स्वरूप कल है वह काल विषुव का होता है । 'काललोकप्रकाश' में भी इस विषयपर यही विचार प्रकट किये हैं । तच्च शामादिवसयोः पञ्चदशमुहूर्तयोः । प्रदोषकाले विशेयं निश्चयापेक्षया बुधैः ॥ ७५ ॥ विषुलकालकी गगना और उसका नक्षत्र देखनेकी प्रदोषकालकी यह प्राचीन प्रणाली उपर्युक्त लान विषयक पथमें आई है । और जिस समय वसंतसंपातका सूर्य अश्विनी में था उस समय उस दिन प्रदोषकालमें स्वाति नक्षत्रका पूर्वक्षितिज पर उदय तथा शरदसंपात के दिन अश्विनीका उदय ही 'चक्षुर्वै सत्यं' प्रतीत हो सकता है। ज्योतिषकरडं पथ २८९ से इस और यह चक्षुर्वै सत्यंका प्रमाण मिल जाता है। दक्खिणमयणे विसुत्रेसु नहयलेऽभिजी रसामले पुस्से । उत्तरअयणे अभिई रसायले नहयले पुस्से ॥ २८९ ॥ For Private And Personal Use Only इसमें विषु कालमें नभस्तल और रसातलके नक्षत्र दिये हैं। दक्षिण विषुव अर्थात् शरदसंपात के समय नभस्तल पर अभिजित रहता है उससे आठवां नक्षत्र ही तब पूर्व क्षितिज पर उदित रहेगा, वह ठीक आश्विनी है । उत्तरायग विषुव यानें वसंत संपात के समय पुण्य नभस्तल पर रहेगा उससे ठीक आठवां नक्षत्र स्वाती है और वह बराबर पूर्व क्षितिज पर रहेगा । अतएव, उपर्युक्त लग्न विषयक पथका डॉ. शामशास्त्रीजीका अनुवाद यथार्थ नहीं है यह स्पष्ट है 1 Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ શ્રી લાવણ્યસમયવિરચિત શ્રી અંતરીક્ષપાર્શ્વનાથ છંદ સમ્રાહકશીયત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ સરસ વચન દિયો સરસતી માય, બલિટું આદિ જન્મ વિખ્યાત અંતરિક્ષ ત્રિભુવનને ધણી, પ્રગટિ પાસ જિણેશર ભણી. ૧ લંકધણ જે રાવણરાય, ભગનિપતિ તેહને કહેવાય; પરદુષણ નામે ભૂપાલ, અહર્નિશ ધર્મત પ્રતિપાલ. સુગુરુ વચન સદા મન ધરે, ત્રણ કાલ દેવપૂજા કરે, મન આખડિ ધરિ છે નેમ, જિન પૂજા વિણ જમવા નેમ. ? ઈકવાર મન ઉલટ ધરી, ગજરથ પાયક તોજ તુરી; ચઢયે રવાડી સહુ સંચરે, સાથે દેરાસર વિસર: દેરાસર વિણ ચિંતે ઈસ્યું, વિણ દેરાસર કરવું કિરયું; રાય તણિ મન એ આખડિ, જિન પૂજ્યા વિણ નહિ લે સુખી.. ચ દિવસ દશ બારે ઘડિ, પ્રતિમા વિષ્ણુ લાગિ ચડવડિ કયો એકઠાં વેલું ને છાણ, પ્રતિમાનાં આકાર પ્રમાણ નહિ એકે બીજી આસન, પ્રતિમા નિપાઈ પાસની તે કરતાં નવિ લાગિ વાર, થાપી મહામંત્ર નવકાર પંચ પરમેષ્ઠિનું લહી ધ્યાન, કરિ પ્રતિષ્ઠા કરિ પ્રધાન આવ્યે રાજા કરી અઘેલ, કેસર ચંદન સુકડ થેલ. પ્રતિમા પૂજિ લાગ્યો પાય, મન હરખે ખરદૂષણ રાય; પ્રતિમા દેખી હોયડું ઠરે, સાક સહિત ભલાં ભેજન કરે. દેરાસર જોઈ મનમાં હસે, પ્રતિમા દેખી મન ઉલસે; તેહ જ વેલા તેહ જ ઘડી, પ્રતિમા વા તણી પરે જડી. ૧૦ બંધ કરી ખરદૂષણ ભૂપ, પ્રતિમા મેહેલી તવ જલ કૂપ; ગયો કાલ જલમાંહે ઘણે, પ્રતિમા પ્રગટે તે પદ સુણે. ૧૧ એલગપુર એલગ રાય, કુષ્ટિ છે. ભૂપતિની કાય; ન્યાયવંત નવિ દંડે લેક, પરથવી વરતે પૂન્ય સંયોગ. ૧૨ રાય તે અંગે મોટે રેબ, રણિ ભર નિદ્રાને નવિજેગ જેમ રેમ કીડા સંચરે, રાણી સરવે નિદ્રા પરિહર ૧૩ તે કીડાના ઠાંમ જ જેહ, તે વલી પાછા ઘાલે. તે જે નિ જાણે તેમને કાય; તસખી સકે અને અમે ૧૪ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ' ] થી જેન સત્ય પ્રાણ પાયકના હિ પાર; અઢવી મા ગયા. ૧૬ પાંણી ઝાખલ ભર્યું; સુખ ધાયા વળી. શય શંણિ સડેંટ લાગવે કરમે દિન દાહલા એક વાર ય ગય પ૨વો, રાય વાડિયે સાથે સમરથ સહુ પરિવાર, પાલા જાતાં ભાણું મથાલે થયા, માટી તૃષા લાગી નીર જ મન ધર્યું, ઢીઠું પાણી પીધે ગલથે ગલી, હાથ પાય કરીએ રેવાડી પાછે વર્ષી, પહિલેા જઇ પટરાણી મળ્યા; પટરાણી લીયાત થઈ, થાક્યા પેાઢયો સેજે જર્યું. આવી નિદ્રા રયથી પડી, પાખલ રદ્ધિ પટરાણી વડી; હાથ પાય સુખ નિરખે જામ, તિહાં નવિ દીસે કીડાનું ઠામ. રાણીને મન કૌતુક વસ્તુ, હરખી રાંણી કારણુ ક્રીસ્યું; રાજા ઉઠયો માલસ માડ, રાંણી પૂછે છે એ કર જોડ. ૨૦ સ્વામી કાલ રચવાડી જીહાં, હાથ પાય મુખ ધેાયા તિહાં; તે જાનુ કારણું છે રાજ જપે રાંણી સુા, અટવી પંચ છે અતિ ઘણું; માહેાટા છે પ્રભુ તેનેા વૈદ્ય, માપણુ જાસુ` વડે વિશેષ. ૨૨ વર્ષ, કાજ સસે માપણું. ૨૧ For Private And Personal Use Only ['re જોગવે સાંચો. ૧૫ ૧૭ ૧૮ ૧૯ રથ જોતરીયા તુરંગમ વલી, રાય રાણી ચાલ્યાં કે મલી; વડ હેડલે ગામલને તીર, ભરી. ગંગાનીર. ૨૩ હરખી રાંણી હીયર્ડ અંગ, રાજ અંગ પખાલે ચગ; ગયા કુષ્ટ ને વાચ્ચેા વાંન, દેહ થઇ સાવન સમાંન. ૨૪ આન્ગેા રાજા અલગપુરે, મોટા મહેાચ્છવ મહિમા કરે; ઘર ઘર તરીયા તારણુ ત્રાટ, આવે વધાવા માંણીક માટ. ૨૫ આવે ઘણાં ભારે ભેટણાં, ઢાંન અમૂલક કે અતિ ઘણાં; પડીઆ અમર તણા નિરઘાષ, રાય સસભૂમિ ઢાળ્યે ચંપક ચન આ કપૂર, મહકે અગર તગર ભરપૂર. ૨૯ નિદ્રા ભર તે સુપન લડે, જાશે ન૨ કાઈ આવિ કહે; અતિ ઉંચા કરી અંખ પ્રમાંણુ, નીલા ઘેાડા નીલ પલાંણુ. ૨૮ નીલ ટાપ નીલા હથિયાર, નીલવરણુ આવ્યેા અસવાર; સાંભઙ એલગપુરના ભૂપ, જિહાં જલ પીધું તિહાં છે કૂપ, ૨૯ પ્રગટ કરાવ વેગા થઇ, તિહાં પ્રતિમા માહરી છે સહી; ફરી અલખાંની પાલખી, માંણિક મતીયે કરી નવલખી ૩૦ રાણી મન થયા સંતાષ. ૨૬ તિહાં રાજા પેાઢયો નિસક; પલંગ, Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મી અંતરીક્ષપાનાથને ઇલ f કાચે તાંતણે વિંટી તામ, કેઈને ન કહીશ મારું નામ, ત્રણ દહાડાના જાયા જેહ, વડ વાછરડા તરજે તેહ. ૩૧ હું સીખામણ દઉં છું ઘી, પાછું મ જેજે તું મુજ ભણી; ઇસ્ટે સુપન લહી જાગ્યે રાય, પ્રહ ઊઠી હરખે મન માં ૨ કરી સજાઈ જે છમ કહી, આવ્યા તે જલ પાસે વહી; તવ જલ મધ્ય ખણાવે જામ, પ્રગટયા પાસ અચલ અભિરામ. ૩૩ કાચે તાંતણે વીંટી તાંમ, આવી બેઠા ત્રિભુવન સ્વામ, પાસ પધાર્યા કઠે કૂઆ, ઓચ્છવ મેરુ સમાન જ હુઆ. ૩૪ જોતરીયા જોડી વાછડા, ખેડા વિણ તે ચાલે છડા ગાય કામનિ પહેરી પટકૂલ, વાજે ભૂગલ લેરી ઢોલ. ૩૫ પ્રઢિ પ્રતિમા ભારે ઘી, પાલખી છે મલોખાં તણી, રાજા મન આ સંદે, કિમ પ્રતિમા આવે છે એહ. ૩૧ વાંકી દષ્ટિ કરી આરંભ, રહી પ્રતિમા થિર થાંનિક યંભ. રાજા લેક ચિંતાતુર થયા, એ પ્રતિમા યિર થનક રહ્યા. હું સૂત્રધાર સલાવટ સાર, તેહિ આપે અરથ ભંડાર આલસ અંગ તણું પરિહરે, વેગિ કરી જિનમંદિર કરો. તે સુવાવટ જે રંગરસાલ, કીધે જિનપ્રાસાદ વિસાલ, ધજા દંડ તેરણ થિર થંભ, મંડપ માંડયા નાટારંભ. જા પબાસણ કીધું છે જિહાં, એ પ્રતિમા નવિ ગેસે તિહાં, અંતરિક ઉંચો એટલે, તલ અસવાર જાય તેટલે.. ૪૦ સપ્તણિ મણિ બેઠા પાસ, એલગરાય મન પુગી આસ; " પૂજે પ્રભુને ઉખેવે અગર, શ્રીપુર નામે વાસ્તુ નગર. ૪૧ રાજા રાજલક કામિની, ઓલગ કરે સદા સ્વામિની; સેવા કરે સદા ધરણું, ( વળી ) પદ્માવતી મન આણંદ. ૪ર આવે સંઘ તે ચિહું દિસિતણુ, મંડપ ઓચ્છવ માં ઘણા લાખેણી પ્રભુ પૂજા કરે, મોટા મુગટ મનહર ભરે. ૪૩ આરતિસર (?) મંગલમાલ, ભૂગલ ઝલ્લર ઝાકઝમાલ; આજ લગે સહુકો ઈમ કહે, ઈક રે ઉચિ તે રહે જ આર્ગે તે જાતે અસવાર, જ્યારે એલગરાય અવતાર છ જિમ જયં તિમ તે સહી, વાત પરસ્પર સદગુરએ કહી જ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra [400] www.kobatirth.org નીરનું સત્ય પ્રકાશ નિસુણી આજિ મેલ્યા મનરુતિ, સુ તે જાણું અશ્વસેન શય કુલ અવતંસ, વાંમારાંણિ રે વણુાસિનયરી અવતાર, કરજ્યા સ્વામી સેવકની સાર; प्रह ઉઠી. પ્રભુ કેરી યાદ, ભણે ગુણે જે સરવે साह. ४७ ધરમી નર જે ધ્યાને રહે, મેઠાં જાત્રા તથ્ इस बड़े; સંવૃત પનર ૫ ચાસિયા વખાણુ, શ્રુત્તિ વૈશાખ તણેા દિન જાણુ, ઉલ્લંટ ધરી અખાત્રિજે થયા, ગાયેા પાસ જિનેશ્વર જયા; હું સેવક છૂ ‘તાડુરા સ્વામિ, હું લિને " તાહરું નામ; સુનિ લાવણ્યસમે કહે મુદ્દા, તુમ દરસન હું વધુ સદા. ૪૯ પ્રતિ શ્રી આંતરિક પાર્શ્વનાથને છંદ સંપૂ विक्रममो समय वमनुं अस्तित्व विक्रमनुं मूल नाम विक्रम संवत् किम वंश विकमनो राज्यविस्तार विक्रम पहेलांना उज्जयिनीना शासको अने राजवंश विक्रम अने जैनो उज्जयिनी सानो जैनोनो संबंध Acharya Shri Kailassagarsuri Gyanmandir केखो माटे आमंत्रण 'विक्रम - विशेषांक' माटे नीचेना विषयोना लेखी ता. १५-१-४४ सुधीमां मोकलवानी सर्व पूज्य मुनिवरो तथा विद्वानोने अमारी विनंती के. व्यवस्थापक Cate કેલિ हंस. ४६ For Private And Personal Use Only विक्रमना समयनी मुख्य जैन घटनाओ विक्रमना गुरु - विक्रमनां धर्मकार्यो - विक्रमनी राजभाना पंडितो विक्रमना समकालीन महापुरुषो श्रीकालकाचार्य अने विक्रम विक्रम संबंधी दंतकथाओ अने तेनुं रहस्य विक्रमनामयमां रचायेल जैनसाहित्य विक्रम-चरित्रतां उपलब्ध साधनो ४८ श्री जैनधर्म सत्यप्रकाशक समिति, जेशिंगभाईनी वाडी, घीकांटा, अमदावाद. Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવી મદદ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજ તથા પરમ પૂજ્ય મુનિમહારાજ શ્રી જ્ઞાનવિજયજી તથા ન્યાયવિજયજી મહારાજના સદુપદેશથી અમદાવાદમાંથી નીચે મુજબ મદદ નોંધાઈ છે. (૫૧) ની મદદ આપનારાના નામે શેઠ જોઈતારામ ઉમેદરામ શેઠ સાંકળચંદ જીવણલાલ શેઠ ઈશ્વરલાલ શિવલાલ ગોઢ ગિરધરલાલ કાળીદાસ શેઠ છગનલાલ લક્ષ્મીચંદ રોઢ ડાહ્યાભાઈ તારાચંદ શેઠ પેપરલાલ ચુનીલાલ ગોઠ વાડીલાલ ડાહ્યાભાઈ, પાંચ વર્ષ માટે વાર્ષિક ૧૧) ની મદદ શેઠ કચરાભાઈ ચુનીલાલ - આપનારાનાં નામા રોડ નાથાલાલ ગુલાબચંદ શેઠ વાડીલાલ હરચંદ રોડ સોમચંદ જયંતીલાલ શેઠ કેશવલાલ ચતુરદાસ શેઠ વાડીલાલ છગનલાલ શેઠ જયન્તીલાલ મોહનલાલ સૌઠ મલીચંદ ગિરધરલાલ શેઠ ફ્લચંદ ભાયચંદ શેઠ દોલતરાય કુલચંદ શેઠ પુંજાલાલ ચુનીલાલ શેઠ ચીમનલાલ હીરાલાલ શેઠ અબાલાલ વાડીલાલ. રોઢ ડાહ્યાભાઈ સાંકળચંદ રોડ રતનચંદ કરમચંદ શેઠ કાંતિલાલ મહાસુખરામ શોઠ ચુનીલાલ ત્રિકમલાલ શેઠ કસ્તુરભાઈ રમણલાલ પીઠ ચુનીલાલ કેશવલાલ શેઠ વાડીલાલ મયાચંદ રોઠ જીવણલાલ રણછોડદાસ શેઠ ડાહ્યાભાઈ માણેકલાલ રીઠ ખોડીદાસ કેવળદાસ શેઠ અંબાલાલ વરજીવનદાસ (૧૦૦) શેઠશ્રી ચીમનલાલ લાલભાઈ, અમદાવાદ, | પા પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી ગૌતમસાગરજી મહારાજના સદુપદેશથી, આ માટે અમે પૂજ્ય મહારાજશ્રીના તથા તે તે સદ્દગૃહસ્થને આભાર માછીએ છીએ. વ્ય. | સમાચાર દીક્ષા-[૧] અમદાવાદમાં કાતિક વદ ૬ ના દિવસે પ. પૂ. આ. ભ. શ્રી વિજયલાવણ્યઅરિજી મહારાજે એક ભાઈને દીક્ષા આપી. તેમનું નામ મુ. શ્રી. વિવેકવિજયજી રાખીને તેમને પૂ. મુ. મ. શ્રી. મહિમા,ભવિયજી મ. ના શિષ્ય બનાવ્યા. [૨] ખંભાતમાં માગશર સુદી ૧૦ ના દિવસે પ. પૂ. ૫. મ. શ્રી. ચંદ્રસાગરજી મહારાજે કામરોળના વતની શ્રી. વીરચંદભાઈ કરસનદાસને દીક્ષા આપી. તેમનું નામ મુ. શ્રી. વિવેકસાગરજી રાખીને તેમને પૂ. મુ. મ. શ્રી. હું સસાગરજી મહારાજના શિષ્ય બનાવ્યા. [ કાળધર્મ-[૧] રતલામમાં માશગર શુદિ ૪ ના દિવસે પ. પૂ. આ. ભ. શ્રી. વિજયન ગોષિીરસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા. [૨] કુરાલ ગામમાં માગશર શુદિ ૭ ના દિવસે પ. પૂ. આ મ. શ્રી. જયસિંહસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા. [૩] ફણસાગામમાં કૌતિક સુદી ૫ ના દિવસે પ. પૂ. મુ. મ. શ્રી ધરણેન્દ્રમુનિજી મહારાજ કાળધર્મ પામ્યા. [૪] મહુવામાં માગશર શુદિ ૮ ના દિવસે પ. પૂ. ૫. મ. શ્રી. દુર્લભવિજયજી ગણિ કાળધર્મ પામ્યા. [૫] ફ્લાધિમાં ૫. પૂ. મુ. મ. શ્રી. નવનિધિસાગરજી મહારાજ કાળધર્મ પામ્યા. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. 33801. [ કે વસાવેવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંકો (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલખતા એક આના વધુ). (2) શ્રી પયુ ષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષના જૈન ઇતિ હાસને લગતા લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયે. (3) દીપોત્સવી અંક - ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનો સાતસા વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયો. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ'કે [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શ નમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂ 5 લેખાથી સમૃદ્ધ અક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક, સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી 1 અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલો " શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ત્રીજા, ચોથા, પાંચમાં, સાતમા, આઠમા વર્ષ ની કાચી તથા પાકી ફાઇલો તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના એ રૂપિયા, પાકીના અઢી રૂપિયા, [ પહેલા, બીજા અને છઠ્ઠા વર્ષની ફાઇલો નથી ? - 7 - શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ રેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, For Private And Personal use only