Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
COSTO
S.
©
6
h
C
ID 8
તંત્રી '
ચીમનલાલ ગોકળદાસ શાહ
વ, ૯ અંકે ૨
ક્રમાંક ૯૮.
અયાન
ACHARYA SRI KAILA ARSURI GYANMANDIR SHREE MAHAVIR 3 RADHANA KENDRA
Koba, Gandi...agar - 382 007. Ph. : (079) 23276252, 23276204-0
Fax : (079) 23276269
( કચ્છના સુપ્રસિદ્ધ તીર્થ" ભદ્રેશ્વરનું સુંદર જિનમંદિર
|
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
// મર્દમ ll अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक_ मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
क्रमांक
વર્ષ ૧ || વિક્રમ સં'. ૨૦૦૦ : વીરનિ. સં'. ૨૪૭૦ : ઇસ્વીસન ૧૯૪૩ શંવ ર | કાતિક વદિ પ્રથમ ૪ : સામવાર : નવેમ્બર ૧૫ ||
९८
,
કે
વિષય—દર્શન ૧ શ્રી મેરુનંદન ઉપાધ્યાય રચિત
| શ્રી અજિત-શાંતિજિન સ્તવન : પૂ. આ. ભ. શ્રી. વિજયયતીન્દ્રસૂરિજી : ૭૭ ૨ ત્રણ ક્ષેત્રાદેશપટ્ટકા
': પૂ. મુ. મ. શ્રી. કાંતિસાગર જી : ૩૯ ૩ કેટલાંક મહત્ત્વનાં ફરમાનપત્રો : . મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : જ૭. ૪ ઉ. શ્રી. જ્ઞાનસાગરજીગણિકૃત તીર્થ માલા-સ્તવન
': પૂ મુ. મ. શ્રી. જયતવિજયજી ५ कविवर समयसुंदरजी रचित
संघपति सोमजी निर्वाणवेलि : શ્રી. ૩૪TRચંદ્રની નાટ્ટા ૬ સિદ્ધહેમકુમારસંવત
': પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી (ચાયતીર્થ) : ૬૨ છ વીરશાસન-જયંતિ-મહોત્સવના નામે
‘ચનેવાત” ના સંપાદકના શ્વેતાંબરમાં વિચિત્ર પ્રચાર : તત્રીસ્થાનેથી : ૬ ૩ ૮ વૈરની વસુલાતથી ભયંકરતા : પૂ. મુ. મ. શ્રી. પદ્મવિજય : ૬ પ ૯ વિક્રમ-વિશેષાંકની’ ની યોજના :
: ૬૮ નવી મદદ. સમાચાર. સ્વીકાર. અક માટે જરૂરી સૂચના. ૬૮ ની સામે
--
સુચના-આ માસિક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે, તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા..
લવાજમ-વાર્ષિક-બે રૂપિયા : છૂટક ચાલુ અંક-ત્રણ આના
મુદ્રક : નરોત્તમ હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ,
મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રોડ, અમદાવાદ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વર્ષ ૯ ]
|| વીર્ય નિત્યં નમઃ ।
- જૈનસત્ય પ્રકાશ -
ક્રમાંક ૯૮
[ અંક ૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મેરુતદન ઉપાધ્યાયરચિત
શ્રી અજિત-શાન્તિજિનસ્તવન
સંશોધક: પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયયતીન્દ્રસૂરિજી મોંગલ કમલા કદુએ, સુખસાગર પૂનિ ચંદુએ; જગગુરુ અજિય જિષ્ણુિદુ એ, સતીસર નયણાણું એ. ખિહું જિવર પણમેવિ એ, ખિહું જીણુ ગાઇસુ સ’ખેવિ એ; પુણ્ય ભંડાર ભરંતુ એ, માનવભવ સફલ કરેસુ એ. કાડિહિં લાખ પચાસુ એ, સાગર જિષ્ણુસાસણ ભાસ એ; રિસહ જિથ્રેસર વસુ એ, વઝાય સુરવર સુ ઈણ અવસર તિહાં રાજીયા એ, રાજા જિતશત્રુ જગ ગાયે એ; વિજયા તસુ ઘરિ નારી એ, એહુ રમઇ તિ પાસા સાર એ. કુંખીહિં જિષ્ણુ અવતારુ એ, તિણુ રાય મનાયેા હારુ એ; ઉઅર વસ્યઉ દસ માસુ એ, પ્રભુ પૂરિય જગુણી આસુ એ. બહું જણ્ મણુ આણુંદિયઉ એ, સુત નામ અજિયજિષ્ણુ તા દિય ઉ એ; તિહુયણુ સયલ ઉછાહુ એ, મિમિ વાધઇ જગનાહ એ. હંસ ધવલ સારસ તણી એ, ગતિ સુલલિત નિજગતિ નિરજણી એ; મલપતિ ચાલઇગેલુ એ, જણુ નય અમિયરસરેલુ એ. અવર ન સમઉં. સંસારું એ, લિ જ્ઞાનવિવેક વિચારું એ; ગુણુ દેખી ગજ ગઢહ્યો એ, લણુ મિસ પગ લાગી રહ્યો એ. જોવણુ વઈ જખ આવિયઉ એ, તબ વરરમણી પરાવિયઉ એ; પ્રિય સાજે સવિ કાજી એ, પ્રભુ પાલઈ પહુઈ રાજી એ. હિત્રિ હથિણુાર ઠામિ એ, વિસેણુ નરેસર નામુ એ; રાણી અઇરાદેવીએ, મણુહર સુખમાન એવિ એ. ચઢે સુપને પરવર્યં એ, અયરા ઉયરિ િસુત અવતર્યંઉ એ; માનવદેવ વખાણિયા એ, ચક્કીસર જિષ્ણુવર જાણિય એ. દેશ નયર હુઇ સાંતિ એ, તિણે નામ દિયા સિરિ સ ંતિ એ; જિણ ગુણ કુણ જાણે કહી એ, ત્રિહું ભુવણુ તસુ ઉપમા નહી. એ.
૧૦
૧૧
૧૨
For Private And Personal Use Only
૫
८
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ નયણ સલૂણુઉ હિરન લઉ એ, વન સંઘઈ બીઈ એકલઉ એ; નયણું સમાધ નિધુ એ, અનય નયણે નારિ વિરોધુ એ. ૧૩ ગીતઈ રાગ સુરંગુ એ, પણિ પભણુઈ લેગ, કુરશુ એ; તઉ ઓલગ એશસંક એ, તિણિ પામિઉ નામ કલંક એ. ૧૪ ઈણિપરિ મૃગ અતિ ખલલિઓ એ, ભયભંજણ સામી સાંભલિઓ એ; આણંદિયો મન આપણુઉ એ, પાય સેવઈ મિસ લંછણ તણુઈ એ. ૧૫ લીલાવતિ પરણુ ઘણી એ, નવ નવીય કુમરી રાયાં તણી એ, બલ છલ અરિયાણ જોગવઈ એ, પ્રિયરાજ તલે પરિભેગવિ એ. કુમરતણુઈ મંડલ સમે એ, તે તેજી દિનયર સમો એ; ઉપ ચક્કરયણ જિસો એ, પચાસ સહસ વરસાં ગમે એ. સાધીય ભરહ છ ખંડ એ, વરતાવિય આણુ અખંડ એ; ચઉદ રાયણું નવ નિધિ સહી એ, વિલિ સેલ સહસ જખે અહિ એ. સહસ બત્તર પુરવા એ, બત્રીસ મઉડધર નરવરા એ; પાયક ગોમિહિં કોડી એ, છિનવાઈ ન કર જોડિ એ. હય ગય રહ વર જુજુઆ એક લાખ ચોરાસી મિંદર આ એક લાખ ત્રિ વાછત્ર ધમધમઈ એ, બત્તીસ સહસ નાટક રમઈ એ. રૂપ જિસી સુર સુંદરી એ, લખણુ લાવન્ય લીલાં ભરી એ; જંગમ સહગ દેહરી એ, ઈસી ચેસઠિ સહસ અંતેઉરી એ. ૨૧ અવર જરીઈ પ્રકાર એ, મણિકંચણરયણ ભંડાર એક તિહાં કહિવઈ કુણુ જાણું એ, વધુ વપુ રે પુર્વ પ્રમાણે એ. ઈમ ચક્કીસર પાંચમ એ, એ દુસમ સુસમ સમ એ. વરસ સહસ પચવીસ એ, સવિ પૂરિય મન જગીસ એ. ૨૩ ઈશુપરિ બિહું તિર્થંકરા એ, ચિર પાલી રાજ વિવહાં પર એ; જાણીય અવસર સાર એ, બિહું લીધો સંજમ ભાર એ. બિહું મદમ ધીરિમ ધરી એ, બિહું મેહમાયણ મદ પરિહરી એ; બિહું જિણ ઝાણુ સમાણું એ, બિહું પામ્યઉ કેવલનાણું એ. બિહું દેવકેડહી મહોય એ, બિહું ચઉતીરાય અતિશય સહી એ; સસરણ બિહું ઠાણું એ, બિહું જેણુ વાણિ વખાણું એ. ૨૬ નાચે રણકત નેઉરી એ, બિહં આગલી ઈન્દ્રઅંતેહરી એ; ટિગમિગ જેવઈ જગ સહ એ, રંગઈ ગુણ ગાવે સુરવહુ એ. બિહું સિરછત્ર ચમર વિમલા એ, બિહું પગતલિ નવસેવન કમલા એ બિહું જિણ તણુઈ વિહાર એ, નવ રેગ ન સંગ ન માર એ. બિહું વિચાર ભુવન ભરી એ, બિહું સિદ્ધિરમણીસુ વર વરી એ; બિહું ભજીય ભવ છંદી એ, બિહું ઉદ પરમાણુંદી એ. ૨૯
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] ત્રણ લેવાદેશપદકે
[ ૩૯ ] ઈમ બીજે ને સોલમઉ એ, જાણે ચિંતામણિ સુરતરુ સમ એક યુણિય તિiઝ વિહાણું એ, તિહાં નવપરિ ભુવણ વિહાણું એ. ૩૦ બિહું ઉચ્છવ મંગલ કરણ, બિહું સંઘ સયલ દુરિય હરણું; બિહું પર કમલ વયણ નયણ, બિહુ શ્રી જિનરાય ભુવન રણું ૩૧ ઈમં ભગતે લિમ તણી એ, સિરિ અજિયસંતિ જિણ થય ભણી એ; સરણ બિહું જિણ પાય એ, “સિરિમેરુનંદન” વિઝાય એ. ૩૨
નોંધ-આ સ્તવનમાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ પ્રભુ અને સેળમા તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુનું ચરિત્ર આપવામાં આવ્યું છે. આ કૃતિના રચયિતા શ્રી મેરુનંદન ઉપાધ્યાય છે. અને “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ”માં પૃ. ૪૪૭ ઉપર જણાવ્યા મુજબ તેઓ ખરતરગચ્છના છે અને તેમણે આ સ્તવન વિ. સં. ૧૪૩૨ ના અરસામાં બનાવ્યું છે. આ રીતે આ કૃતિને બન્યા પ૬૮ વર્ષ થયાં. આ સ્તવન શ્રી હર્ષજ્ઞાન ભંડાર–સિયાણને હસ્તલિખિત બંડલ ૩૪ મા સંવત ૧૮૫૪ આસો વદિ ૯ ને લખેલ ચેપડા (ગુટકા) માંથી ઉતારેલ છે. આ પડામાં સ્તવન, સઝાય, ચઢાલિયા ઉપરાન્ત કેટલાક ઉપયોગી શાસ્ત્રીય બેલેને સાર સંગ્રહ થયેલ છે. અક્ષરે પણ શાસ્ત્રી લિપિમાં બહુ સારા લખાયેલાં છે. એના ૧૮૨ પત્ર છે. દરેક પૃષ્ઠમાં ૧૮ પંક્તિ અને દરેક પંક્તિમાં ૩૦ અક્ષરે છે.
ત્રણ ક્ષેત્રદેશપટ્ટકો
સંગ્રાહક તથા સંપાદક : પૂજ્ય મુનિ મહારાજ શ્રીકાંતિસાગરજી, સાહિત્યાલંકાર
પુરાતન જૈન ઇતિહાસનાં સાધનોમાં ક્ષેત્રદેશ પટ્ટકાની પરિગણના થાય છે, જે જેનોના અને ખાસ કરીને ગુજરાતના ભૌગોલિક ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન રાખે છે. આવા પટ્ટકે જૂના જ્ઞાનભંડારોમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. આવા થડા પટ્ટકે પ્રકાશમાં આવ્યા છે, એ પરથી જ એની ઉપયોગિતા જણાઈ આવે છે. આવા લગભગ ૧૦૦ થી પણ વધારે પદોને શ્રીયુત અગરચંદજી, ભંવરલાલ નાહટાએ સંગ્રહ કર્યો છે, જેમાં ઘણું તો ખરતરગચ્છીય શ્રી પૂના છે. તેમણે એ પટ્ટાનું વર્ણનાત્મક સૂચીપત્ર મને નાગપુરમાં બતાવ્યું હતું અને મારી પાસે ૨ વર્ષ રહ્યું હતું. એમાં મુખ્યત્વે મારવાડનાં ગામોનો સમાવેશ થયેલો છે. એ પટ્ટકે પ્રગટ થાય તો જેન ઈતિહાસ માટે ઉપયોગી થઈ પડે.
ખાસ કરીને ક્ષેત્રાદેશપકે લખવાની પ્રવૃત્તિ યતિસમાજમાં હતી. અને ઘણું ખરા પદકે શ્રીપૂના જ મળે છે, પણ લેકે તેને સાધુસમુદાયના માને છે, આમ છતાં તે વખતના સાધુસમુદાયના પટ્ટા ન જ મળે એમ હું નથી માનતે. અહીં જે હું ત્રણ પકે રજુ કરું છું તે ત્રણે યતિ સમાજના છે, એમ અંતમાં આપેલી શિક્ષા પરથી વિદિત થાય છે. અંતમાં જણાવ્યું છે કે “ક્ષેત્ર કયવિક્રય કરસે ” આ શબ્દો શું મુનિસમાજને લાગુ પડે ?
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૨ અહીં ત્રણ પદકમાં પ્રથમ પદક વિજયધર્મસૂરિ છે, પણ તે મૂળ નથી, પટ્ટકની પ્રતિલિપિ છે. અને બીજે પદક વિક્રમ સંવત ૧૯૪૧ને વિધરણેન્દ્રરિના શિષ્ય વિજયરાજસૂરિજીને છે. તે મૂળ છે, કારણ કે તેના ઉપર સહી અને અંતમાં તેમના હસ્તાક્ષર છે. પદકના સરનામાના સ્થાન પર છે રાધનપુરનર | સંવત ૨૨૪ના વર્ષ ના શબ્દો પરથી અનુમનાય છે કે રાધણપુરથી લખ્યો હશે.
ત્રીજે પટક પણ શ્રી ધરણંદ્રસૂરિના શિષ્ય વિજયરાજસૂરિજીનો છે, જે સંભવતઃ રામસંણુથી લખાણ હશેઆ પટ્ટક પણ મૂળ છે. અને અન્ત ભાગમાં શ્રીપૂજ્યછના હસ્તાક્ષર છે. ત્રણે પદકે મારા સંગ્રહમાં છે.
ખરતરગચ્છીય આચાર્ય જિનચંદ્રસૂરિના પત્રરૂપે આપેલા ચોમાસા માટેના આદેશોના ૫૦ થી વધુ પત્રે મારા સંગ્રહમાં છે, જેમાં ખાસ મધ્યપ્રાન્તનાં ગામોનો સમાવેશ થાય છે. જેની જાણમાં આવા પત્રો હેય તેઓ અવશ્ય પ્રગટ કરાવી દેશે એવી આશા છે. મૂળ પદુકો આ પ્રમાણે છે
પહેલો પટ્ટક ॥ एर्द ॥ ॐ नत्वा भटा. श्रीश्री विजयधर्मसूरीगुरुभ्यो नमः ॥
संवत् १८६६ना वर्षनी पटानी नकल वांची धारजोजी [ સાધુનું નામ ] [ સ્થિતિને દેશ ] ] [ સાધુનું નામ ] [ સ્થિતિને દેશ ] પં. દાનવિજય ગ. શ્રીજીસપરિકર ગુર્જરદેશે. | પં. હર્ષવિજય ગઢ વણથલી, છત્રાસ પં. વિનોદચિ ગ ઘેરાઇ મારડ | પં. શ્રીવંતકુશલ ગo પાટણ ૫. દેવકુશલ ગ૦ નવાનગર પીઠડીયો ! પં. રૂચિ ગ. ગણુબહી પં. દયાવિમલ ગ. તલાજે
પં. હસ્તિવિજય ગo જૂનાગઢ પં. હર્ષવિજય ગદર્શનસતુક કંડોરણે પં. વિનયરુચિ ગ. સિહોર, વાલોકડ પં. વિજય ગ૦ પદ્યસતુક નગર, વડલણ પં. હંસકુશલ ગઢ ગણુબહી, પં. રૂપચંદ્રગટ ભાગ્યસતુક રિબંદર પં. પ્રતાપવિજે ગર મહુવા પં. રાજસાગર ગ
પં. હિતકુશલ ગર વણથલી શેઠની, ૫. ગુમાનવિજય ગ૦ ભાવનગર વરતેજ
પડધરી પં. દેવેંદ્ર રુચિ ગ• વેલાવલ
પં. ખાંતિકુશલ ગર ખંભાલિયો, ૫. કેસવિજય ગ૦ ગુર્જર દેશે
ભલસણ પં. સુજ્ઞાનવિજય ગ૦
પં. નેણચંદ્ર ગઢ પં. પ્રતિકુશલ ગ૦ ઘોઘા
પં. જીવણવિજે ગઇ જેતપૂર પં. ભીમવિજય ગઢ
૫. પદ્મચ ગઇ
બોટાદ, વલા ૫. નેમવિજય ગ૦ વાંકાનેર, સરધાર | પં. ખિમાકુશલ ગઢ ધરોલ પં. વીરચંદ્ર ગo , માંગરોલ ૫. ચંકુશલ ગ. ઝાઝમેર, પ્રાપલ
समस्तखाधुसमवायजोग सं. । १८६६ना श्री सौराष्ट्र देशे ॥
દિવ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૨]
[ સાધુનું નામ ] ૫. મેાતીવિજય ગ૦
૫. માણકયવિજય ગ ૫. રત્નવિજય ગ૦
૫. રંગવિજય ગ॰
૫. રૂપસાગર ગ
૫. નવલવિજય ગઢ
૫. હેતવિજય ગ॰ ૫. સુમતિવિજય ગ૦
૫. રત્નવિજય ગ
૫. રંગવિજય ગ॰ ૫. મેાતીવિજય ગ૦
૫. લાલવિજય ગ૦ ૫. કલ્યાણુવિજય ગ૦
૫*. ધમ કુશલ ગ॰
॥ ६० ॥ ॐ नत्वा भ० श्री विजयधरणेन्द्रसूरीश्वरजी परमगुरुभ्यो नमः । भ० श्रीश्री. विजयराजसूरिभिर्थ्यष्टस्थित्यादेशपट्टको लिख्यते संवत् १९४१ना वर्षे गुर्जरदेशे पट्टकों
૫. કલ્યાણકુશલ ૨૦ ૫. પ્રતાપવિજય ૨૦
૫. વિદ્યાવિજય ગ ૫. લક્ષ્મીવિજય ગ૦
૫. ધીરવિજય ગ॰ ૫. વિજય -
૫. જીતવિજય ગ૦
૫. દોલતવિજય ગ૦
૫. ગુણરત્ન ગ૦
www.kobatirth.org
૫. સુરેંદ્રવિજય ૫૦ ૫. કેસરવિજય ગ ૫. ગુલાબવિજય ગ૦ ૫” કસ્તુરસાગર ગ
ત્રણ ક્ષેત્રાદેશપટ્ટકા મને પટ્ટેક
સહો
શ્રીજીસપરિકરા
૩. સુગ્માન સ
૫. સૌભાગ્ય સ૦
૫. વીર સ
૫. ફતે સ
૫. નરેાત્તમ સ ૫. અમર સ
૫. ધીર સ
૫. ગુલાબ સ૦
૫. હીર સ
૫. તેજ સ
૫. રૂપ સ ૫. અમૃત સ॰
૫. વિનય સ૦
૫. દોલત સ॰
૫. નિત્ય સ॰
૫. શાંતિ સ
૫. દેવ સ
૫. રત્ન સ
૫. ફતે સ
૫. શુભ સ
૫. શુભ સ
૫. તેજ સ
૫. ચતુર સ૦ ૫. માન સ॰
૫. વીર સ ૫. સૌભાગ્ય સ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
[૪૧]
[ સ્થિતિના પ્રદેશ ]
લઘુમરુધરદેશે મટાડ
વડદા
રાજનગર મધ્યે
રાજનગર મધ્યે
પાટણ, તુણુગર, વાંસા, દૂનાવાડા,
જા, કથરાળી, ઉનાવો, થાઉં.
સૂરત, નવસારી ધણુદેવી.
ખંભાયત મધ્યે.
રાજનગર મધ્યે
ગઢ મંડાણા
કલાણા, ચરા, જામપુર વડા
}ચાંગા,
ઊંચાંગા, રાજપુર
એડપાડ, વાલાલ
રાંતર
વસુ
સેસ્ડ દેશે
ઇલેાલ, પીપલવદર, કરપટીયા, ડાભલા, મૈણુપ માલણુ, ધેાતાસકલાણા ડીસે।, ભાભ, કુવાલા
કુકુઆવ, દેકાવાડા
દશાડા, કલાડા, પંચાસરા વણાદ, જ ઝવાડા, વીરમગામ,
ગારીયા
મેસાણા,કડી, પીપલી, ડાંગરવા છડીયારા
ભાલક
પાટડી, ચંદૂર, દૂધખા
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૯
ઈડર, જામલા
દક્ષણદેશે આગલ ખંભાયતા મળે થરાદ, ગોઠડા, ઉંબરી
[ ૪૨ ] પં. રાજવિજય ગ૦ પં. છતવિજય ગ૦ ૫. પૃથ્વીચંદ્ર ગ0 ૫. હીરવિજય ગ૦ પં. દેવચંદ્ર ગ. પં. રાજવિજય ગર ૫. વિનયવિજય ગ૦ પં. રિષભવિજય ગ૦ પં. દયાવિ જયંગ, પં. માયવિજય ગ૦ પં. અમૃતવિજય ગ૦ પં. ભાગ્યવિજય ગ૦ પં. મનરૂપવિજય ગ૦ ૫. ભાનુવિજય ગ૦ પં. ભાગ્યવિજય ગ૦ ૫. પ્રેમવિજય ગ૦ પં. લાલચંદ્ર ગ. પં. વીરવિજય ગ૦ ૫. લાલવિજય ગ૦ પં. શ્રીવિજય ગ૦
પં. રૂપ સત્ર પં. ઉમેદ સત્ર પં. અમી સત્ર પં. રૂ૫ સ ૫. કલ્યાણ સ૦ પં. ચતુર સત્ર ૫. જિન સ. પં. વિનય સત્ર પં. ઋષભ સ. પં. દયા સત્ર પં. રત્ન સ. પં. પુન્ય સહ ૫. મયા સ. પં. મયા સહ પં. કનક સત્ર ૫. મહિમા સત્ર પં. પ્રેમ સત્ર પં. ઉદય સત્ર પં. ચતુર સ0 પં. પ્રતાપ સ0
વીજાપુર સમી વીજાપુર મળે દક્ષણદેશે વડાવલી
હાકુ, હરસર
એમનગર સિદ્ધપુર
ચાણસમાં ધાનેરા રાધનપુર, વારાઈ, નવાગામ, તેરવાડ, કમલાપુર કચ્છદેશે
પં. લબ્ધિવિજય ગઢ પં. ન્યાયવિજય ગ૦ પં. પ્રેમવિજય ગર પં. લાલવઠ્ઠન ગ૦ પં. ધર્મવિજય ગ૦ પં. વિજય ગ૦ પં. અમીવિજય ગ૦ પં. પવિજય ગ૦ ૫. પ્રતાપવિજય ગ૦ પં. મુકિતવિજય ગ૦ પં. માનવિજય ગ૦ પ. મણિવિજય ગઢ પં. લક્ષ્મીવિજય ગ૦ પં. દીપવિજય ગ૦
પં. લાવન્ય સ0 પં. નાયક સ. પં. માણકય સત્ર ૫. ખુશાલ સ. " ૫. રત્ન સત્ર પં. રન સ. ૫. મુક્તિ સત્ર પં. રવિ સત્ર પં. ભગવાન સ. પં. નેમ સત્ર પં. મુક્તિ સત્ર પં. હેત સત્ર ૫. હિર સત્ર પ. કૃષ્ણ સવ
મોરવાડે વઢવાણ ગોતરકે સાંકડા, અડીયા, કચ્છદેશે કદેશે દ્વાપરા, પાદરા બોરસદ ખંભાત દક્ષિણદેશે દાવડ અંકલેસ્વર
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨] પં. મોહનવિજય ગ૦
ત્રણ ક્ષેત્રદેશપહકે
પં. સુબુધિ સત્ર
૫. ભાગ્યવિજય ગ૦ પં. કુઅરવિજય ગ૦ પં. પ્રેમવિજય ગ૦ પં. હીરવિજય ગ૦
પં. જય સ૦ ૫. લક્ષ્મી પં. યસ સત્ર ૫. ચતુર સ૦
૫. ફતેકુશલ ગ૦ પં. ચતુર્વિજય ગ૦ પં. મોહનવિજય ગ૦ પં. અમૃતકુશલ ગo પં. ઉત્તમચંદ્ર ગ પં. ભકિતવિજય ગ૦ ૫. કીતિવિજય ગ. પ. તિલકવિજય ગ૦ પં. અમૃતવિજય ગ૦ ૫. ગુલાબવિજય ગ૦ ૫. મેઘવિજય ગ૦ પં. પદ્મસાગર ગ૦ પં. નંદસાગર ગo
પં. છત સર પં. દયા સ0 પં. માણક્ય સત્ર પં. જયવંત સ. ૫. રાજેન્દ્ર સ. ૫. કિસ્તુર સ0 ૫. ઝવેર સત્ર પં. હીર સ0 પં. હીર સ0 પં. સ્યામ સત્ર ૫. ડુંગર સ0 પં. રત્ન સ૦ ૫. ઉદય સત્ર
[૪૩] બેડ અંતરેલી, નંદાસણ, સડીયાડ, ડભાઈ સુઈગામ, ગેલા માંડલ, બજાણું રણુજ, મણુજ, ધિણોજ, પાટણ, તુણુગર, પસરી, ચિત્રાસણી, સંખેસ દક્ષણદેશે વડાવલ સાંબલી બમ્બઈ, મેં, વેણ દેવા, ડભો" લીંબડી દક્ષણદેશે દમણું વગવાડ, ગાંભુ, મુંડેરો કચ્છદેશે
રાજનગર પાલણપુર, ચિત્રાસણી, વીલુ, ગોલા, કંથરાવિ, રિ, કોદર, મજાદર, મગરવાડ, ઘાંણદે.
સીપુર દક્ષણદેશે ગણાઉબહિ
પં. દેલતરુચિ ગo
પં. કેસરવિજય ગ૦ • પં. મેતીવિજય ગ૦
પં. લાલ સ0 પં. જય સ.. પં. કસ્તુર સત્ર
अत्रोद्धृतक्षेत्रादेशपत्रं विधेयानि “मंगलं"
(શ્રીપૂજ્યજીના હસ્તાક્ષર છે ) અપર સહુ પટા પ્રમાણે પિતતાને ક્ષેત્રાદેશે જઈ પહુચજે, જે કઈ પારકા ક્ષેત્રમાં રહસ્ય તા ક્ષેત્ર ક્રિયવિક્રય કરસ્ય ત. ક્ષેત્ર આલટ પાલટ કરસ્ય ત. ચોમાસા માંહી હિરણ્ય ફિરસ્ય ત. ગૃહસ્થ થકી ચઢી બેલયે તેહને આકરો ઉપાલંભ આવ. સર્વથા ગુદરાસ્ય નહીં એવું જાણુ મર્યાદામાં પ્રવર્તવું છે
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯
ત્રીજે પટ્ટક
સહી ॥ ० ॥ ॐ नत्वा भ. श्री. श्री. विजयधरणेन्द्रसूरीश्वरजी परमगुरुभ्यो नमः __ भ. श्री. श्री. विजयराजसूरिभिय्येष्टस्थित्यादेशपट्टको लिख्यते.
संवत १९४२ वर्षे गुर्जरदेशे पट्टको. [ સાધુનું નામ ].
[ સ્થિતિ પ્રદેશ) પં. મેતીવિજય ગઢ
શ્રીજીસપરિકરા
લધુમધરદેશ, રામસીણ ૫. માણિજ્યવિજય ગઢ પં. સુજ્ઞાન સત્ર
વડાદરે પં. રત્નવિજય ગ૦
૫. સૈભાગ્ય સત્ર
રાજનગર મળે પં. રંગવિજય ગ૦
પં. વીર સ0
રાજનગર મળે પં. રૂપસાગર ગ૦
૫. ફતે સત્ર
પાટણ,સરીષદ, તુણગર, વાંસા, સંખેસર, દુનાવાડ,
કંથરાવી, ઊજ, ઉનાવે. પં. નવલવિજય ગ૦
પં. નરોતમ સત્ર
સૂરત, નવસારી, ઘણુદેવી પં. હેતાવજય ગ૦
૫. અમરસ ૦ ૫. સુમતિવિજય ગ૦ ૫. ધીર સત્ર
ખંભાયત મળે ૫. રત્નવિજય ગ૦ પં. ગુલાબ સ
રાજનગરે પં. રંગવિજય ગ૦ પં. હીર સ૦
ગઢ મંડાણે પં. મેતવિજય ગ૦
પં. તેજ સ૮
કલાણા, થરા, જામપુર વડા પં. લાલવિજય ગ૦ પં. રૂપ સત્ર
ચાંગા, વડગાવ ૫. કલ્યાણવિજય ગ૦
પં. અમૃત સત્ર પં. ધર્મકુશલ ગ0
૫. વિનય સત્ર
વાલેલ, એડપાડ. ૫. કલ્યાણકુશાલ ગ૦ ૫. દેલત સ
રાંનેર ૫. પ્રતાપવિજય ગ ૫. નિત્ય સત્ર
વસુ પં. વિદ્યાવિજય ગઢ
પં. શાન્તિ સ પં. લક્ષ્મીવિજ્ય ગ૦
૫. દેવ સત્ર ઈલેલ, પીપલવદર,કપટી,વૈશુપ પં. છતવિજય ગ૦ પં. શુભ સવ
કુકુઆવ, દેકાવાડે પં. દોલતવિજય ગ૦
પં. શુભ સત્ર
દશાડો, કલા, પંચાસરે પં. ગુણરત્ન ગ૦
પં. તેજ સત્ર
વણોદ, જંઝવાડે પં. સુરેદ્રવિજય ગ૦
પં. ચતુર સત્ર ને પીપલી, ડાંગરવાં, ૫. કેશરવિજય ગ૦ પં. મેહન સત્ર
છઠીયા ૫. ગુલાબવિજય ગ૦ પં. વીર સ0
ભાલક ૫. કિડુરસાગર ગ• પં. સૈભાગ્ય સ. પાટડી, ચાંદૂર, દૂધખા પં. રાજવિજય ગ૦
પં. રૂપ સ.
| ઈડર, જામલા. ૫. જીતવિજય ગ૦
પં. ઉમેદ સત્ર
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ ક્ષેત્રદેશપકે
[૪૫] દક્ષણદેશે આગલોલ ખંભાયત મળે થરાદ, ગોઠડા, ઉંબરી
અંક ૨ ] પં. પૃથ્વીચંદ્ર ગઇ પં. હીરવિજય ગ૦ પં. દેવચંદ્ર ગ. પં. રાજવિજય ગ• પં. વિનયવિજય ગ૦ ૫. વિજય ગ૦ પં. દયાવિજય ગ૦ પં. માણકયવિજય ગ૦ પં. અમૃતવિજય ગ૦ પં. ભાગ્યવિજય ગ૦ પં. મનરૂપવિજય ગ૦ પં. ભાનુવિજય ગ પં. ભાગ્યવિજય ગ૦ પં. પ્રેમવિજય ગ૦ પં. લાલચંદ્ર ગ૦ પં. શ્રીવિજય ગ૦
પં. અમી સ૦ - ૫. રૂપ સ૦ ૫. કલ્યાણ સં૦ પં. ચતુર સ0 ૫. જિન સત્ર પં. વિનય સત્ર ૫. ઋષભ સ. પં. દયા સ0 પં. રત્ન સ... પં. પુણ્ય સે૦ ૫. મયા સત્ર
વીજાપુર
મુંબઈ, મેં, વેણુટ વીજાપુર મધ્યે
દક્ષણદેશે, વડાવલી
પં. કનક સ૦ પં. મહિમા સ પં. પ્રેમ સત્ર પં. પ્રતાપ સ.
એમનગર
સિદ્ધપુર રાધનપુર, વારાઈ, ગોતર, કમલાપુર, નવાગામ, તેરવાડો. ચાણસ્મ, રણુજ, મણુજ, ધીણેજ
ઘાનેરા કચ્છ દેશે
પં. વીરવિજય ગ૦ પં. લાલવિજય ગ૦ ૫. લબ્ધિવિજય ગ૦ પં. ભાનુવિજય ગ૦ પં. પ્રેમવિજય ગ૦ ૫. લાલવર્લ્ડન ગo પં. ધર્મવિજય ગ૦ પં. રૂપવિજય ગ૦ પં. અમીવિજય ગ૦ પં. પદ્મવિજય ગ૦ પં. પ્રતાપવિજય ગ૦ પં. મુક્તિવિજય ગ૦ પં. માનવિજય ગ૦ પં. મણિવિજય ગો ૫. લક્ષ્મીવિજય ગ૦ પં. દીપવિજય ગઢ પં. મેહનવિજય ગ૦
પં. ઉદય સત્ર પં. ચતુર સ0 પં. લાવણ્ય સત્ર પં. નાયક સત્ર પં. માણિક સત્ર પં. ખુસાલ સ પં. રત્ન સત્ર ૫. રત્ન સ૦ ૫. મુક્તિ સત્ર ૫. રવિ. સ. પં. ભગવાન સ0 પં. નેમ સત્ર પં. મુક્તિ સત્ર પં. હેત સત્ર પં. હીર સ૦ પં. કૃષ્ણ સત્ર પં. સુબુધિ સ.
મોરવાડ વઢવાણું ગોતરીકે સાંકરા, અડીયા કચ્છદેશે કચ્છદેશે દ્વાપરા, પાદરા બોરસદ ખંભાયત દક્ષણદેશે દાવડ અંકલેશ્વર વેડ, આતરિલી, નંદાસણ, સરીયાડ, ચિલોડા
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દક્ષણદેશે
દક્ષણદેશે
[૪૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ પં. ભાગ્યવિજય ગઢ ૫. જય સત્ર
જોઈ પં. કુવરવિજય ગર ૫. લક્ષ્મી સત્ર
સાઈગામ પં. પ્રેમવિજય ગ૦ પં. જસ સ0
માંડલ, બજાણે પં. હીરવિજય ગઢ પં. ચતુર સ0
સમી ૫. ફતે કુશલ ગઢ પં. છત.સ. પં. ચતુરવિજય ગ૦ પં, દયા સ.
વડાયેલી ૫. મેહનવિજય ગ૦ પં. માણિકય સત્ર
સાબલી પં. અમૃતકુશલ ગ. પં. જયેવંત સ°
દમણ, દિવ પં. ઉત્તમચંદ્ર ગર ૫. રાજેન્દ્ર સર
દેવા ભે, પં. ભક્તિવિજય ગર ૫. કિર સત્ર
લીંબડી ૫. કીર્તિવિજય ગઢ પં. વેર સત્ર પં. ત્રિલકવિજય ગ૦ ૫. હીર સ
પારડી, વડસાલ પં. અમૃતવિજય ગ૦ પં. હીર સ0
બગવાડ, ગાંભુ, મુંડેરે પં. ગુલાબવિજય ગ૦ પં. શ્યામ સત્ર પં. મેધવિજય ગર પં. ડુંગર સક પં. પાસાગર ગઇ ૫. રત્ન સ.
કડી, વિસનગર પં. નંદસાગર ગ. પં. ઉમેદ સત્ર પાલણપુર, ચિત્રાસણી, પીલુ,
કાણોદર, મજાદર, મગરવાડે. પં. દોલતરુચિ પં. લાલ સત્ર
સીપુર પં. કેશરવિજય ૫. જય સત્ર
દ@દેશે ૫. મોતીવિજય ૫. કસ્તુર સ0
ગણુબહિ अबोतक्षेत्रादेशपत्रं विधेयानि मगलम्
(આ અક્ષર શ્રીપૂજ્યના હાથથી લખેલા છે.) [ નેધ–બીજા અને ત્રીજા પદક ઉપરથી જોઈ શકાશેકે બીજું પટ્ટક ૧૯૪૧ નું અને ત્રીજું ૧૯૪૨ નું છે એટલે બે વચ્ચે એક જ વર્ષનું અંતર છે. અને તે બન્નેમાં જણાવેલ સાધુઓ તેમજ પ્રદેશ–ગામનગરનાં નામે લગભગ મળતાં આવે છે.] HEM-નવાર ર % રનના જનE
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝઃ આર્ટ કાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સેનેરી બોર્ડર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચને દોઢ આને જુદો.)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડીઃ ઘીકાંટા, અમદાવાદ. [E]આવનારી
નિવાર
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાંક મહત્વનાં ફરમાનપત્રો
સંગ્રાહક–પુજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી
મોગલકુલતિલક સમ્રા અકબરે જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્ય પરિવારને આપેલાં ફરમાને “કૃપારસકેલ” અને “સૂરીશ્વર અને સમ્રા” વગેરે ગ્રંથમાં પ્રકાશિત થયેલાં છે. તેમજ જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ વગેરેનાં ફરમાને
સૂરીશ્વરને સમ્રાટ “શત્રુંજય પ્રકાશ,” શત્રુંજય મેમોરેન્ડમ “રાપાના જરૂરી પત્રો” વગેરેમાં પ્રકાશિત થયાં છે. હું અહીં કેટલાંક મહત્ત્વનાં ફરમાનેને પરિચય અને અનુવાદ આપવા ધારું છું.
આ ફરમાને ભાવનગરમાં ભરાયેલી ગુજરાત સાહિત્ય પરિષદના ઈ. સ. ૧૨૪ ના અધિવેશનના રીપોર્ટમાં પ્રકાશિત થયાં છે. ફારસી ભાષાના સમર્થ અભ્યાસી અને ગુજરાતના સાક્ષરરત્ન શ્રીયુત કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ એ ફરમાન સંપાદિત કર્યો છે. શ્રી ફેબ્સ ગુજરાતી સભાના સંગ્રહમાં કેટલીક જૂની સનદ અને જૂનાં બાદશાહી ફરમાને છે, તે તેમણે ગુજરાતના ઇતિહાસને ઉપયોગી ધારી તેમાં સંપાદિત કર્યા છે.
આ ફરમાને ગુજરાતના ઇતિહાસમાં જેમ ઉપયોગી છે, તેમજ જૈનધર્મનો પ્રભાવ ઉપર પણ સુંદર પ્રકાશ પાડનારાં છે. મુસ્લીમ સમયમાં અને તેમાંયે મુગલાઈ જમાનામાં જૈનધર્મમાં પ્રાભાવિક આચાર્યો અને પ્રામાવિક શ્રાવકે કેવા હતા તેને ખ્યાલ આ ફરમાને આપે છે. હું પહેલા સંક્ષેપમાં તે ફરમાનનો પરિચય આપીશ અને પછી મૂળ ફરમાનેને અનુવાદ આપીશ, જેથી વાચકે તેને બરાબર સમજી શકે.
પહેલું ફરમાન જનરલ ગોડાર્ડનું છે. એક વિજયી સેનાપતિ પિતાના વિજયપ્રવેશ વખતે પ્રજાને જે આશ્વાસન અને શાંતિ આપે છે તે આ ફરમાનમાં છે. દરેક વિજયી સેનાપતિ આવાં જ જાહેરનામાં બહાર પાડે છે. અંગ્રેજોએ અમદાવાદમાં પ્રવેશ કરતાં આ ફરમાન બહાર પાડયું હતું. અમદાવાદની જનતાને આ ફરમાન જણાવે છે કે “ અમદાવાદની રૈયતે શાંતિથી રહેવું અને પિતાનું નિયમિત કામકાજ કરવું. તેમને તેમના કામમાં કેઈ ખલેલ નહિ પહોંચાડે. હીજરી સં. ૧૧૯૪ માં આ ફરમાન બહાર પડયું છે, તા. ૫ મહિને સફર. આ ફરમાનમાં સંવત મુસલમાની આપે છે. અને મહેરમાં શાહઆલમનું નામ છે, જે વાચ ફરમાનથી જોઈ શકશે.
આ સિવાયનાં ફરમાને મેગલ સમ્રાટુ જહાંગીર અને શાહજહાંનાં છે. આ ફરમામાં મોગલ બાદશાહનાં પિતાની બિનમુસ્લીમ જનતા પ્રત્યેનાં સદ્દભાવ, તેમના ધર્મને માન આપવાની લાગણું અને તેમના પ્રત્યેની પક્ષપાતરહિત મનવૃત્તિ જણાઈ આવે છે. આ બાદશાહને પિતાના ધર્મ પ્રત્યે પ્રેમ અને આદર હોય તે સ્વાભાવિક છે, પણ અન્ય ધર્મવાળી પ્રજાનું મન ન દુઃખાય એને પણ તેઓ પૂરો ખ્યાલ રાખતા હતા. આ નીતિ બાદશાહ અકબરથી વધુ પ્રસિદ્ધિ પામી હતી.
જીવહિંસાની મનાઇ, શિકારને પ્રતિબંધ અને જૈનમંદિર, ધર્મશાળાઓ અને ધર્મસ્થાનના ઉપયોગમાં પરધર્મીઓની ડબલોને અટકાવ; એ આ ફરમાનાની મુખ્ય મતલબ છે.
બીજું ફરમાન અમદાવાદના નગરશેઠ શાંતિદાસને આપેલું છે. તેમાં પાલીતાણું મજ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ કુર શેઠને ઇનામમાં આપ્યાને ઉલેખ છે. તેમજ ત્યાં આવનાર યાત્રિકોને કાઈએ સતાવવા નહીં, કે હરત કરવી નહીં તેની તાકીદ છે. આ ફરમાન શાહજહાંનના સમયનું છે. તેને ગાદીએ બેઠાને ત્રણ વરસ થયાં છે અને તા. ૨૮ મહેરમ ઉલહરામ મહિને છે. સનદ ઉપર બાદશાહ શાહજહાંની મહેર ને સિક્કો છે.
ત્રીજું ફરમાન તે વખતના જૈન સંધમાં ઉઠેલા એક વંટોળ ઉપર અચ્છો પ્રકાશ પાડે છે. જૈન સંઘમાં પ્રાયઃ દરેક બે કે ત્રણ સિકા પછી કેઈ ને કાઈ નો મતવાડે ઊભો થયા જ કરે છે અને તેને પ્રત્યાઘાત આખા સમાજમાં ઊભો થાય છે. અને એક વાર તો વંટોળની જેમ તેની અસર મૂકતો જાય છે. આવો જ એક વંટોળ ફેંકાશાહે લીંકામત ચલાવ્યા પછી ઊઠયો હતો. અને જેમ અત્યારે કાનજીસ્વામીના નૂતન પંથથી જે વંટોળ ઊઠયો છે તેવું જ વાતાવરણ તે વખતે પ્રગટેલું જણાય છે.
આ ફરમાન એમ સૂચવે છે કે લોકાશાહના નવીન મતવાદીઓએ બાદશાહના દરબારમાં અરજ પેશ કરી છે કે અમદાવાદના શેઠ શાંતિદાસ અને સૂરદાસ વગેરે મહાજનોએ અમારી સાથે ખાનપાન, રેતી અને બેટી વ્યવહાર બંધ કર્યો છે તે પુનઃ ચાલુ થાય. પરંતુ આ અરજને જવાબ આપતાં ફરમાનમાં ફરમાવામાં આવ્યું છે કે ખાન-પાન-રેટી-બેટીને વ્યવહાર એ દરેકની મરજી ઉપર આધાર રાખે છે, તેમાં કેઈનું દબાણ ચાલી શકે નહિ. પણ એટલી સૂચના છે કે કેઈએ કેઈને અડચણ ન કરવી, કેઈએ કોઈને હેરાન ન કરવા.
આ અરજી તે વખતના ગુજરાતના સુબા મહમદ દારા શકુહ (શિકેહ)ને થયેલી છે.
થાથું ફરમાન આ ફરમાનમાં તે તે વખતના મુગલ સમ્રાટોની હિન્દુ જાતિ પ્રત્યે, હિન્દુ ધર્મ પ્રત્યેની નિષ્પક્ષપાત નીતિનું આછું દર્શન બહુ જ સુંદર રીતે થાય છે.
પ્રસંગ એવો છે કે સમ્રાટુ શાહજહાં દિલ્હીના તખ્ત ઉપર ગાદીનશીન થયો છે. ન્યાય અને નીતિથી ભારતવર્ષનું પાલન કરે છે.
આ વખતે ઔરંગઝેબને ગુજરાતની સૂબાગીરી સંપાયેલો છે. એના ઝનૂની અને ધર્મધ સ્વભાવ મુજબ સૂબાગીરીના તોરમાં શેઠ શાંતિદાસે બંધાવેલા એક ભવ્ય જૈનમંદિર ઉપર તેની ધમધતાની ક્રૂર દૃષ્ટિ પડી છે અને ત્યાં થેડી મેહરાબ (કમાન) બનાવી તેને મસીદ બનાવી છે. બાદશાહ પાસે આ સંબંધી ફરિયાદ જતાં બાદશાહે મહેરાબવાળા ભાગ અને જૈન મંદિર વચ્ચે દીવાલ ચણવી લેવરાવી જૈન મંદિરમાં પૂર્વવત દર્શન પૂજન હ-વ્યવસ્થા શાંતિદાસ શેઠની મરજી મુજબ થાય તે હુકમ આપે છે, તેમજ કેટલાક ફકીરેએ ત્યાં ધામા નાખ્યા હશે અને મંદિરમાં જતા આવતા ભકતને અડચણ કરતા હશે, બાદશાહે તેમને માટે ત્યાંથી ઊઠી જવાનો હુકમ કાઢી મંદિરને અને ભક્તજનોને શાંતિ આપી છે. વળી તે વખતે “બાવરી” જાતના કેટલાક માણસે જૈન મંદિરની ઇમારતનો મસાલે ઉપાડી લૂંટી ગયા છે તે પાછો અપાવવા અને તેમ ન બને તે રાજ્યના ખર્ચે તે મસાલે તેની કિંમત અપાવવાનું સૂચવ્યું છે. પિતાના પુત્રની પરવા કર્યા સિવાય બાદશાહ શાહજહાંએ કરેલો આ હુકમ તેની નિષ્પક્ષ વૃત્તિનો અચૂક પુરાવો છે એમાં તો સંદેહ નથી જ. આ ફરમાન ૧૯૮૧ હીજરી સંવતનું છે. ફરમાન ઉપર મહેર સમ્રાસ્ના પુત્ર મહમદ દારા શકુહની છે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] કેટલાંક મહત્વનાં ફરમાને
[૪૯]. પાંચમું ફરમાન શેઠ શાંતિદાસની મોગલ સમ્રાટના દરબારમાં કેટલી લાગવગ, કેટલું ચલણ હશે તે સૂચવે છે.
શેઠના બાગબગીચા, હવેલીઓ, દુકાનો-પેઢીઓના રક્ષણ માટે આ ફરમાન છે. તેમને, તેમનાં ફરજ દેને કે નેકરને અડચણ ન પડે; તેમનાં બાગબગીચા, હવેલીઓમાં કેઈ અફસરોના ધામા ન નખાય, તેમજ તેમની મિલકત જપ્ત ન થાય, અને તેમના નેકરને ભાડું વગેરે ઉઘરાવતાં કઈ ડખલગીરી ન કરે તે સંબંધી સખત આજ્ઞા છે.
આ ફરમાન હીજરી સં. ૧૦૪૫ નું છે. લેખના ઉપરના ભાગમાં મહર સિક્કો સમ્રાટ શાહજહાંને છે અને બીજો સીક્કો દારા શકુહને છે.
છઠું સમ્માન આખા જૈન સંઘને લગતું છે. મેગલ સમ્રાટોના દરબારમાં જેનોનું કેટલું માન હતું તેનું આ ફરમાન આપણને પૂરેપૂરું ભાન કરાવે છે. જેને સદાય ન્યાયપ્રિય, ધર્મપ્રિય, અને શાંતિપ્રિય રહ્યા છે. તેમણે અન્યાય અને અનીતિ સામે પુણ્યપ્રતાપ પ્રગટાવ્યો છે, સમાજની–પ્રજાની નેતાગીરી કરી છે અને પ્રજાના હિતમાં પિતાનું હિત માની રાજા અને પ્રજા વચ્ચે પુલરૂપ બની દેશભક્તિ અને પ્રજાહિતના કાર્યો કરી પિતાનાં ધર્મસ્થાનની પણ ખૂબ ખૂબ રક્ષા કરી છે.
આ ફરમાનમાં શેઠ હરખા પરમાનંદજીએ સમ્રાટ્ જહાંગીરના દરબારમાં અરજી કરી, તે વખતના મહાન યુગલ જૈનાચાર્યો શ્રી વિજયસેનસૂરિ, શ્રી વિજયદેવસૂરિ અને ખુશફહમ નદિવિજય તેમનાં ધર્મસ્થાને ઉપાશ્રયો અને મદિરાની રક્ષાની માંગણી કરી છે. ધર્મ
સ્થાનમાં કોઈ ઊતરે નહીં, આશાતના કરે નહી અને ધર્મકાર્યમાં દખલ કરે નહીં તેમજ સિદ્ધગિરિ-શત્રુંજય તીર્થ ઉપર જતાં યાત્રાળુઓને કર માફ કરાવ્યો છે. અને આ ફરમાનમાં જણાવ્યા મુજબના દિવસમાં અહિસા–અમારી પળાવી છે,
મોગલ સમ્રાટ અકબરના દરબારમાં જઈ જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ જેન શાસનની જે પ્રભાવના કરી, જેનધર્મનો જે પ્રચાર કર્યો અને જૈન સાધુઓનાં ત્યાગ તપ-સંયમનો જે પ્રભાવ બેસાડયો અને હસા ધર્મની જે ઉદ્દષણ કરવી; તે માગ તેમના શિષ્ય-પ્રશિષ્યોમાં, શ્રાવકૅમાં અને અન્ય ગચ્છીય આચાર્યો દ્વારા પણ ચાલુ રહ્યો હત; જેનાં ફળ આપણે આવાં ફરમાન દ્વારા જાણી શકીએ છીએ.
આ છ ફરમાનેને સાક્ષર શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કરેલો અનુવાદ, જેને જનતા માટે ઉપયોગી સમજીને, ગૂજરાતી સાહિત્ય પરિષદના ઇ. સ. ૧૯૨૪ ના અહેવાલમાંથી સાભાર લઈને અહીં આપું છું.
૧ સારી બુદ્ધિવાળા. ખુશફહમનું બિરૂદ બાદશાહ જહાંગીરે સિદ્ધિચંદ્રને આપ્યું છે તેમજ સમ્રાટ અકબરે મંદિવિજયને આખ્યાનું પ્રસિદ્ધ છે. આ નંદવિજયજી કદાચ એ જ હોય, ખુશફહમ સારી બુદ્ધિવાળા. શ્રી વિજયસેનસૂરિજી જગદ્ગર શ્રી હીરવિજયસૂરીશ્વરજીના મુખ્ય પટ્ટધર છે. તેઓ પણ સમ્રાટ અકબરની વિનંતિથી લાહોર આબરને મળ્યા હતા. શ્રી વિજયદેવરિ, શ્રી વિજયસેનસરિજીના પટ્ટધર છે. અને સમ્રાટ જહાંગીર તેમને માંડવગઢમાં મળે હતો.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૯. કેટલાક અપ્રસિદ્ધ જૂના લેખે સંપાદક-શ્રીયુત રા. રા. શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
૧ (પહેલું ફરમાન ) શ્રી ફેબ્સ ગુજરાતી સભાને સંગ્રહમાં કેટલીક જૂની ફારસી સનદી અને કેટલાંક જૂનાં બાદશાહી ફરમાને છે. એ સનદ તથા ફરમાનોની સંખ્યા મહેતી નથી. પરંતુ જે છે તે કેટલેક ભાગે ગુજરાતના ઇતિહાસને ઉપયોગી છે. એ સંગ્રહમાંથી એક ફારસી લેખનું ભાષાંતર થોડા વખત પર “ગુજરાતી”ના દીવાળીના અંકમાં “પેશ્વા સાથે એક કરાર” એ મથાળા હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ગુજરાતની અર્વાચીન સ્થિતિને લગતે એ કરાર હતો. એ સ્થિતિ જોડે સંબંધ રાખતો એક બીજો લેખ એ સંગ્રહમાંથી મળી આવ્યો છે. જે વખતે જનરલ ગોડાર્ડ (General Goddard)ના હાથમાં અમદાવાદ આવ્યું તે વખતે એણે એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલું. તે જાહેરનામાની ખરી નકલ ગોડાર્ડની સહી સાથેની એ સંગ્રહમાંથી મળી આવી છે. દરેક વિજયી સેનાપતિ એવી રીતનાં જાહેરનામાં કે ઢંઢેરા પિતાના તાબામાં આવેલી રૈયતના સાતવન અર્થે બહાર પાડતા, અને હજી પણ પાડે છે. છેલ્લી મહેટી લડાઈ વખતે જર્મને પણ એવાં જાહેરનામાં ઠેર ઠેર બહાર પાડતા હતા. આ જાહેરનામું ટુંકું પણ મુદ્દાસર છે.
શાહ આલમ બાદશાહ ગાઝી અમીર ઉદ્દૌલા જનરલ ગોડાર્ડ બહાદુર ફતેહજંગ ફીદવી સને ૧૧૯૪
અસલ મુજબ નકલ:
નથુ (નાનું) શંકર સુબા વગેરે અમદાવાદની રૈયત, એ શહેરના વતનીઓ તથા ત્યાં રહેનારા અને વસનારા સઘળાને માલુમ થાય–
એમ થાઓ કે હવે સૌ લેકેએ ખાતર જમા રાખી પોતાના મકાનમાં રહેવું. અને કોઈ પણ રીતનો અંદેશો કે ડર પિતાની હંમેશની રહેણી કરણી સંબંધે ન રાખતાં રોજના કામકાજમાં મશગૂલ રહ્યા જવું, કારણ કેઈ પણ માણસ તેમને કઈ રીતની અડચણ કે અટકાવ કરશે નહિ. આ બાબત તેમણે ખાતરી રાખવી, અને આમાં લખ્યા મુજબ હેમણે વર્તવું. લખું તારીખ ૫ મહીને સફર હી. સ. ૧૧૯૪ તે ગાદીએ બેઠાને સને ૩૫.
| (અંગ્રેજીમાં સહી) Thomas Goddard
જહાંગીર અને શાહજહાંન બાદશાહના વખતમાં અમદાવાદને જૈન વેપારી, ઝવેરી શાંતિદાસ (કે સતિદાસ) બહુ વગવાળો માણસ થઈ ગયે હેય એમ જણાય છે. એ બાદશાહેના તરફથી એને ઘણું ફરમાને મળ્યાં હોય એમ લાગે છે, અને તે સર્વે જૈનધર્મના સિદ્ધાંતને અનુસરી ચાલનારાઓને દરેક રીતે અડચણમાંથી મુક્ત રાખવાને માટે એણે કઢાવ્યાં છે. જીવહિંસાની મના, શિકારનો પ્રતિબંધ, જૈન દહેરાસર તથા ધર્મશાળાઓ વિગેરેના ઉપયોગમાં પરધમઓ તરફથી થતી અડચણેને અટકાવ, એ આ ફરમાનોની મુખ્ય મતલબ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાંક મહત્ત્વનાં ફરમાને
[ પ ] છે. પિતાની હિંદુ રૈયતને હેને ધર્મ, હેની મરજી મુજબ અબાધિત રીતે પાળવા દેવા માટે હેમાં દરેક રીતે કાળજી દર્શાવવામાં આવી છે. શેત્રુંજાની આસપાસ જાનવરોની કતલ કે હેને શિકાર ન થાય તથા ત્યાં માછલાં મારવાં કે પકડવાં નહિ, એવો કોઈ ફરમાનથી હુકમ થયે છે, તે કોઈ બીજા ફરમાનથી હિંદુઓની ધર્મની જગા પાસે કઈ એક મુસલમાન ફકીર ગેરકાયદે દરગાહ બનાવી બેઠે હતો હેને એકદમ ખસી જવાની આજ્ઞા થઈ છે. આ ફરમાનોની ભાષા ફારસી છે ને મજકુરમાં અપક્ષપાતપણું લીટીએ લીટીએ તરી આવે છે. ધર્મ સંબંધી છૂટ હેમાં વાકયે વાકયે દેખાઈ આવે છે. એ ફરમાનેમાંથી થોડાક નમૂનારૂપે આપ્યાં છે.
અ ( બીજું ફરમાન ) સેરઠ સરકાર હાલમાં કામ કરતા તથા ભવિષ્યમાં થનાર અમલદારે જેઓ સુતાનની મહેરબાનીની આશા રાખે છે, તથા તે મહેરબાનીને યોગ્ય ગણવા માગે છે હેમને માલુમ થાય કે ગૂÈ ઉલ અકરાન (એક ખેતાબ છે) શાંતિદાસ ઝવેરીએ, સ્વર્ગ સમાન અમારી દરબારમાં એક અરજદાર તરીકે, અરજ કરી જણાવ્યું કે સદરહુ સરકારના તાબાના પરગણુમાં મોજે પાલીતાણા નામે એક ગામ આવેલું છે હેમાં હિંદુઓની પૂજાનું એક સ્થાન જેને શેત્રુજે કહે છે તે આવેલું છે અને ત્યાં આસપાસના માણસોની તીર્થ માટે જાત્રા કરવા આવજાવ થયા કરે છે તેથી ઉંચા દરજજા અને ઉમદા પઠીવાલા (બાદશાહ)ને હુકમ કાઢવા તથા પ્રદર્શિત કરવામાં આવે છે કે પાનખર ઋતુની શરૂઆતથી (પીચાઈલ મહીનાથી) મજકુર મોજે (ગામ) ઉપર જણાવેલા ગૂÈ ઉલ્ અકરાનને હમે મહેરબાનીના રાહે ઈનામમાં આપીએ છીએ અને તેથી સૌની ફરજ છે કે, એ ઈનામ હેમણે કબૂલ રાખી કોઈ પગ રીતે તેને હરકત કરવી નહિ. અને આસપાસના માણસે ત્યાં નિશ્ચિતપણે તીર્થ કરવા આવે જાય, હેમને આ હુકમની રૂએ કઈ પણ રીતે હરકત હલ્લો કર નહિ. લખ્યું તા. ૨૯ મેહરમ ઉલ હરામ મહીને. ગાદીએ બેસવાનું વર્ષ ત્રીજું.
આ સનદના ઉપરના ભાગમાં શાહજહાન બાદશાહનાં મહેર ને સિક્કો છે, અને કોઈ અલીતકીખાન મારફત એ મેકલવામાં આવી છે એવું લખ્યું છે.
(બ) (ત્રીજું ફરમાન) આ ફરમાન પણું ગુજરાત (શહેર)ના હાકેમ તથા અમલદારોના ઉપર કાઢવામાં આવ્યું છે.
સદરહુ શહેરમાં રહેતા મહાજનોમાં લેકા નામની એક કોમ વસે છે. તે કોમ અમારા દરબારમાં આવી, ને હેણે અમારી મદદ માટે અરજ ગુજારી કે શાંતિદાસ, સૂરદાસ વગેરે મહાજને અમારી જોડે ખાનપાનને તથા સગપણનો વ્યવહાર રાખતા નથી. આ ઉપરથી આફતાબ જેવી પ્રકાશિત દરબારમાંથી એવો હુકમ કાઢવામાં આવે છે કે ઉંચા દરજજાના શરીઅત તથા દેદીપ્યમાન એવા (હમારા) ધર્મ પ્રમાણે પરસ્પર ખાવા પીવાને કે સગપણને વ્યવહાર રાખવે એ બંને પક્ષની રાજીખુસી તથા રઝામંદી (ઈચ્છા) ઉપર આધાર રાખે છે. તેથી જો એમની તે બાબતની ઈચ્છા હોય તો હેમણે એક બીજા જોડે સગપણનો વ્યવહાર બાંધો તથા પરસ્પર જમવા ખાવાની છૂટ રાખવી; પણ જે તેમ ઈચ્છા ન હોય તો કઈ પણ શખસે કોઈ બીજાને તે બાબત અડચણ કરવી નહિ અને એને સંબધે કોઈએ કાઈને હેરાન કરવું નહિ. તેમ છતાં જો કોઈ કાઈને હૈરાન કરશે
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ પર ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૯
તેા (હુમારા) ધર્મ પ્રમાણે હુંને ન્યાય થશે. તેથી કાઈએ હમારા ફરમાનથી વિરુદ્ધ વર્તવું નહિ. લખ્યું તારીખ ૨૭ માહે રમ્ ઉલ્મુરજબ. ગાદીએ બેઠાનું વરસ ૧૮ કું તે હીઝરી સને ૧૦૩૪.
મહેાર છે, તે વતુલની આસપાસ વડવાઓનાં તસૂર સુધીનાં નામ છે. મારફત એ સનદ નીકળી છે એમ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ લેખના ઉપરના ભાગમાં એક મ્હોટી ચેારસ મહેાર છે, તેમ એક વસ્તુલ આકારની નવ ગાળાકાર મહેાર છે. અને તે દરેકમાં બાદશાહના પાછળ મહમદ દારા શકુની મહેાર છે અને ઈસ્લામખાન લખ્યું છે.
(ક) (ચેાથું ફરમાન)
[ ગુજરાતના સુબા તથા અમલદારોના અંગે જે ખેતાઓ વગેરે વાપર્યાં છે તેને અમે અનુવાદ કર્યાં નથી ]
ગુજરાતના હાલના તથા હવે પછીના સૂબાઓને માલુમ થાય કે અત્યાર પહેલાં ગૂદ્દે ઉલ્લુ અકરાન શાંતિદાસ ઝવેરીના દેરાસરની બાબતમાં ઉન્હત્ ઉમ્મુલ્ક શાયસ્તખાનના નામ પર ફરમાન નીકળ્યું હતું કે શાહુજાદા સુલ્તાન ઔરગએમ બહાદૂરે ત્યાં થાડા મેહેરામ (કમાના) બનાવી તેને મસ્જિદનું નામ આપેલું, અને ત્યારબાદ મુલ્લાં અબ્દુલ હુકામે અરજ કરી જણાવ્યું કે એ મકાન પર બીજો માણસ પેાતાના હક હાવાના દાવેા કરે છે, તેથી આપણા પાક ધમ મુજન્મ એ મસ્જિદ ગણાય નિહ. આ ઉપરથી બાદશાહી હુકમ નીકળ્યા હતા કે એ મકાન સિતરાસ (શાંતિદાસ)ની મીલ્કત જોડે તાલુકા (સંબંધ) ધરાવે છે અને નામદાર શાહજાદાએ મેહેરાખનો શિકલવાળા મકાનને ત્યાં પાયેા નાખ્યા છે, તેથી તેને કાઈ રીતે હરકત થવી જોઈએ નહિ, તેથી એ મેહેરાને ત્યાંથી ખસેડી નાંખવા અને મજકુર મકાન તેને હવાલે કરી દેવું; હવે આ બાળતમાં આખી દુાનયા જેને તામે છે એવા બાદશાહને એવા હુકમ નીકળ્યા છે કે ઉંચા દરજ્જાના નામદાર શાહજાદાએ જે મેહેરાબ બનાવ્યેા છે તે કાયમ રાખવા અને દેરાસર અને મેહેરાખતી વચમાં મેહેરાબની પાસેથી એક દિવાલ ચણી લેવી કે જેથી એ બે વચ્ચે એક પડદો થાય. એટલા માટે હુકમ કરવામાં આવે છે કે ઉંચા દરજ્જાના બાદશાહના અદાએએ જ્યારે મજકુર સતિદાસ (શાંતિદાસ)ને એ દેરાસર મહેરબાનીની રાહે બક્ષિસ જ આપ્યું છે, ત્યારે આગળની રીત મુજમ તે તેના કબજો લઇ લે, અને પેાતાના ધરમ મુજબ જેમ ચાહે તેમ તેમાં પૂજા કરે અને કાઈ પણ માણસ તેમાં તેને હરકત કે અટકાવ કરી શકે નહિ. અને વળી કેટલાએક ફકીરો જેઓ ત્યાં સુકામ કરી પડયા છે ! તેમને ત્યાંથી ખસેડી સતિદાસને તેમના તરફથી થતી અડચણ તથા તેમના તરફથી ઉભા થતા જીઆમાંથી મુક્ત કરવા, અને વળી હમને એવું પણ જણાવવામાં આવ્યું છે કે બાવરી જાતના કેટલાએક માણ્ણા એ દેરાસરની ઇમારતને મસાલા ઉપાડી લૂટી ગયા છે. તેા ગમે તે પ્રકારે પણ એ મસાલા પાછા મેળવી મજકુર શખ્સને આપવા, અને જો તે લેાકાએ તે વાપરી નાખ્યા હોય તે તેમની પાસેથી હૅની કીંમત લઈને સતિદાસને આપવી. આ બાબત આ બાદશાહી ફરમાન છે એમ ગણી તેનાથી વિરુદ્ધ યા ઉલટું ક્રાઇએ ચાલવું નહિ. લખ્યું તારીખ ૨૧ મહીના જમાદી ઉલ્લ્લાની સને ( હી ) ૧૦૮૧
મથાળે મહાર સીક્કો શાહજહાનના પુત્ર મહમદ દારા શહના છે. (ડ) (પાંચમુ’ ફરમાન)
ગુજરાત સુખાના હાક્રમને માલુમ થાય કે સતિદાસ ઝવેરી અરજ કરે છે કે આલી
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] કેટલાંક મહત્વનાં ફરમાને
[ ૫૩ ] દરજજાના બાદશાહના હુકમ મુજબ મજકુર શહેરમાં તેની માલિકીની હવેલીઓ, દુકાને, બીજી મીત તથા બાગબગીચા છે. આ ઉપરથી હુકમ કરવામાં આવે છે કે જહાંપનાહ બાદશાહની કચેરીને એ ઝવેરી તથા ખેરખાહ વેપારી છે. તેથી કઈ પણ માણસ એ હવેલીમાં જઈ ઉતારો કરે નહિ એવો મનાઈહુકમ કાઢો અને એ દુકાનોનું એ ભાડું ઉઘરાવે હેમાં એને કેાઈએ અડચણ કરવી નહિ, અને બાદશાહી ફરમાન મુજબ જે બાગબગીચા એને મળેલા છે તે બાબતમાં કોઈએ કાંઈ દખલ કરવી નહિ. વળી વિશેષ હુકમ કરવામાં આવે છે કે એ સુબાના અમલદારોમાંથી કેઈ પણ માણસે કઈ પણ રીતના કાયદાનું બહાનું કાઢી એની માલ મિલકત લઈ લેવાને પ્રયત્ન એના પ્રત્યે યા એના ફરજને પ્રત્યે કરવો નહિ, કે જેથી એ તથા એનાં ફરજદે નિશ્ચિંતપણે પિતાના વતનમાં આબાદ થઈ હમારી પાદશાહત હંમેશ ચાલુ રહે એવી દુઆ ખુદા પાસે કરતા રહે. હમારા આ હુકમથી વિરુદ્ધ યા ઉલટું કેઈએ વર્તવું નહિ લખ્યું તા. ૨ જી નર માહ ઈલાહી સને ૮ મે.
લેખની ઉપરના ભાગમાં મહેર સિક્કો શાહજહાન બાદશાહનો છે, અને બીજો સિક્કો દારા શકુહનો છે . સ. ૧૦૪૫)
(ઈ) (છઠું ફરમાન) આ નીચેનું ફરમાન જહાંગીર બાદશાહ તરફથી નીકળેલું છે. એની નકલમાં કંઈક અક્ષર પડેલા છે. અને લખ્યા સાલ વગેરે કેટલીક બાબત તેમાં ઉતરી નથી, છતાં પણ પિતાની રેતમાં શ્રાવક કામ પ્રત્યે બાદશાહની કેટલી લાગણી હતી, તે એમાંથી ખુલી રીતે દેખાઈ આવે છે.
આ ફરમાન પોતાના કુલ રાજની અંદર નીમાએલા હાકેમ, અમલદારો, જાગીરદારો, કચેરીઓ, મુત્સદીઓ, અને આખી ગુજરાતના સુબા પર કાઢવામાં આવ્યું છે. એમાં તેમને જણાવ્યું છે કે પરમેશ્વરની પ્રીતિ ત્યારે જ મેળવી શકાય છે કે જ્યારે રાજમાં રહેતી દરેક જાતની યા કેમની રૈયતના મનને આસૂદગી અને નિશ્ચિતપણું રહેલું હોય. હાલમાં શ્રાવક હરખા પરમાનંદજીએ જહાંપનાહની દરબારમાં આવી અમલદારે મારફતે અરજ કરી કે વિજયસેનસૂરિ વિજયદેવસૂરિ અને ખુસફહમ નંદજી (!) એઓ હમારા આચાર્યો છે, અને ઠેકઠેકાણે તેમનાં દેરાં ને ધરમશાળા છે, અને તેઓ હંમેશાં પવિત્રધાર્મિક-કામમાં, સેવાપૂજામાં, અને ઈશ્વરને યાદ કરવામાં મશગૂલ રહે છે, અને ખરે. ખર હમને મજકુર શ્રાવક હરખા પરમાનંદજીની વફાદારીની ખબર છે કે એ હમારૂં શ્રેય ચાહનાર, વફાદાર માણસ છે, તેથી હમારી જહાંપનાહની-દરબારમાંથી હુકમ કાઢવામાં આવે છે કે એ કેમની ધરમશાળા કે તેમના દેરામાં કેઇએ મુકામ કરવો નહિ અને તેની નઝદીકમાં પણ કઈ તિની દખલગીરી ન કરવી, અને તેઓ હેને ફરીથી નવાં બનાવવા માગે છે તેમાં પણ અડચણ ન કરવી. વળી હેમના શિષ્યોના મકાનમાં પણ કેઈએ ઉતારે રાખવો નહિ, અને તેઓ જે સેરઠના મુલકમાં શેત્રુજે જાત્રા કરવા જાય તો કેઈએ તેમની પાસે કશ ભાગવું નહિ. વળી એ જ માણસની માગણુ અને અરજ ઉપરથી હુકમ કરવામાં આવે છે કે દરેક અઠવાડીઆમાં, બે વાર-દિવસ એટલે રવિ તથા ગુરુવારે, દર મહીને તે મહીનાને પહેલે દહાડે, તેમજ ઈદ (તહેવાર)ને દહાડે, તેમજ દર વરસે
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૪]. જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ યુર માસમાં.......(૨) તેમજ હમારી ઉમરનાં જેટલાં વર્ષ વીતી ગયાં છે તે વર્ષ ગણી દર વર્ષે એક દિવસ એ પ્રમાણે, હમારા આખા રાજમાં કોઈ પણ જાનવરને કતલ કરવું નહિ, તેમ તેને શિકાર કરવો નહિ, તેમજ પક્ષી માછલાં, વગેરે જીવોને પકડવાં નહિ યા મારવા નહિ. આ હુકમ પ્રમાણે ચાલવાને સૌએ કેશિશ કરવી. એનાથી વિરૂદ્ધ વર્તવાને કાઇને અવકાશ જ નથી
આ ફરમાન ખાનજહાન મારફત નીકળેલું.
શ્રી કુ. મે. ઝવેરીએ અનુવાદિત કરેલ આ છ ફરમાનોમાંની હકીક્તને જ પુષ્ટ કરે એવું એક લખાણ શ્રી હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાએ લખેલ “ટચુકડી થી સે વાતે ” નામક પુસ્તકમાંથી ઉઠ્ઠત કરીને અહીં પરિશિષ્ટ રૂપે આપું છું.
- પરિશિષ્ટ
શાંતિદાસ અને શાહજહાન સામાન્ય રીતે એવું મનાય છે મુસલમાને હિંદુઓને જુલમથી વટાળતા, તેમનાં દેવાલો તોડી નાંખતા, અને હિંદુ ધર્મનો ઉચ્છેદ કરવા મથતા; પરંતુ જેમ કેટલાક મુસલમાન બાદશાહે એવાં કાર્ય કરવાને પોતાના ધર્મને લાભ થાય છે એમ ગણુતા, ત્યારે બીજાઓ, હિંદુ મુસલમાનોને સરખા ગણી તેમને અદલ ઈન્સાફ આપવામાં, સર્વ ધર્મને : માન આપવામાં આવે, અન્ય ધમાં સાથે ભાઈચારે વધારવામાં આપણું કર્તવ્ય રહેલું છે
એમ સમજતા; બાબર, અકબર, જહાંગીર અને શાહજહાન આ બીજા વર્ગના બાદશાહ થઈ ગયા.
અમદાવાદના નગરશેઠ શાતિદાસ ઝવેરીએ ઘણુ પૈસા ખરચીને મોટું ન દેવાલય બંધાવ્યું હતું. શાહજાદા ઔરંગજેબના હુકમથી તે દેવળ તોડી પાડીને તેને ઠેકાણે મસીદ બાંધવામાં આવી, તેથી નારાજ થઈ શાતિદાસ બાદશાહને ફરિયાદ કરવા માટે દીલ્હી ગયા. શાહજહાને શેઠની સર્વ હકીકત સાંભળીને ન્યાયની ખાતર પિતાના શાહજાદા દારાશિકેહની સહીથી પરવાનો લખી મોકલ્યો. તેમાં અમદાવાદના હાકેમને એવું ફરમાવ્યું કે તેણે મસીદને સ્થળે નવું દેરૂં બાંધી આપવું, જૂના દેવળને જે સરસામાન મુસલમાનોએ લઈ લીધે હેય તેને કબજો શેઠને સોંપવો. હવે પછી કોઈએ તેમને હેરાનગતિ કરવી નહિ તથા અમુક અમુક જૈન તહેવારેએ શહેરમાં જીવહિંસા કરવી નહિ. પરધમ બાદશાહે જેવો ઈન્સાફ આપે, તે ઈન્સાફ બીજા પરધમ મહારાજા ભાગ્યે જ આપી શકે.
વળી શાહજહાન બાદશાહે જૈનોના પૂજ્ય શેત્રુંજા પર્વતની આસપાસ તેમ પાલીતાણામાં જીવહિંસા ન કરવાની પરવાને કાર્યો હતો. એ જ પ્રમાણે અકબરે અને જહાંગીર બાદશાહે પણ જીવહિંસા ન કરવાની પરવાના કાઢયા હતા, એ જ પ્રમાણે અકબર અને જહાંગીર બાદશાહે પણ જીવહિંસા ન કરવાના તથા જૈનધર્મને મદદ આપવાના હુકમો કર્યા હતા. આવા ન્યાયી બાદશાહો મુસલમાને છતાં પણ તેમને માટે હિંદુઓ વફાદારી બતાવે એમાં શી નવાઇ?
શેઠ શાન્તિદાસ ઠેઠ દીતિહ દ્વાર જે ચઢ્યા. પાદશાહ પાસ અજ આપવા ત્યહાં અળ્યા. દેહરે બાંધી આપવા, મસીદ પાડી નાખવા. ન્યાયને હરાવ કીધ, શાહ નામ રાખવા.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજી ગણિકૃત
તીર્થમાલા-સ્તવન | વિ. સં. ૧૮૨૧ માં રચાયેલી એક મહત્ત્વની કાવ્યકૃતિ] સંગ્રાહક તથા સંપાદક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજ્યજી મહારાજ. (ક્રમાંક ૯૪ થી શરૂ : ગતાંકથી ચાલુ : આ અકે સંપૂર્ણ.)
હાલ ૧૦ (દૂહા) સંઘ સહ અધૃત કરે, દરિસણને જગનાથ; સમુખ થઈ કરે વિનતિ, જુગતે જોડી હાથ.
(માહરાજ દેવાની હેવલા-એ દેશી.) સંઘ હવે ચિત્તને રાગે, કરી વિનતિ દરશન માંગે છે વાહલા પાસજી દરિસણ આલો, માહરાં ભવભવનાં દુઃખ ટાળે રે,
વાહલા થલપતિ દરિસણ આલે. એ આંકણી. અ તુમ દરિસણુ રસિઆ, આવ્યા દરથી ચિત્ત ઉલસીઆ રે, વા. તેમેં જગબંધુ જગસયણ, તેમ દરિસણું તરસે નયણાં રે, વા. તુમ દરિસણ વિ(ણ) જગભાણુ, જે જીવવું કુણું પરમાણ રે. વા. અતિ કટુક નં હલુંઉં તુંબ, પણ તારે સજજન મુંબ રે, વા. તમેં મીઠા મોટા રાજ, તુમ બાંહિ ગ્રહાની લાજ રે. વા. તમેં જગત વછલ ઉપગારી, કિમ બિરૂદની વાત વીસારી રે, વા. મન વચ તે તુમ આધીન, એક નયણુને વિરહ છિન્ન રે. વા. ૪ અતિશય સ્વરૂપ ઉપગાર, તુમ સંપદા તિ ઉપગાર રે વા. તુમ દરિસણથી તે વિરહ, જાઈ દુખદાઈ તે પરહે. વા. ૫ તુમ વિરહ થકી ગુણધામ, અન્ન પાણી નિંદ હરામ રે, વા. બહુ ગુનહી પણિ અમેં તુમચા, તુમેં દાયક નાયક અમચા રે. વા. મોટા તે દોષ ન દાખું, આશ્રિતને સુખ ભર રાખું રે, વા. કહે તારક કઈ તમ પાખં, જેહને સેવીજે દીલ ધરી સામેં. વ. ૭ તમ દર્શન દર્શના પા, તુમ ભાવ તે દિલમાં આ રે, વા.
હાલ ૧૦ [૨] જગસણ=જગશરણ. તરસેકઝંખે. કુણું પરમાણુ શા કામનું. [૩] બાંહી બાંહ-હાથ. [૬] ગુનાહી-ગુહાવાળા. તુમચા તમારા, આમાં છઠ્ઠી વિભક્તિના અર્થમાં વપરાયેલ “ચા” પ્રત્યયનું મૂળ મરાઠી ભાષામાં હોય એમ લાગે છે, કારણ કે અત્યારે પ્રચલિત મહારાષ્ટ્ર ભાષામાં છઠ્ઠી વિભક્તિદર્શક પ્રચય તરીકે “ચા” પ્રત્યય જ વપરાય છે. [૭] દાખે દેખાડે. પાર્ષે સિવાય.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
tવર્ષ ૯ શ્રમહાનિ નહીં તુમ કેઈ, જસ વધે અમ સુખ હોઈ છે. વા. ૮ વિરહ-શમન ભણી શયણ, જલ ભરિ ભરિ છાંટે નયણું રે, વા. તે હિ ને તે એલાઇ, તુમ દર્શન શીતળ થાઈ રે. વા. ૯ સાહિબને તે સહજ વિલાસ, સવિ સેવક પૂર્ગે આસ રે, વા. પરદુઃખ ભંજે તે સંત, તમેં પરમ સજન ભગવંત રે. વા. ભવ અગનિથી નાગ ઉગાર્યો, તેણે કિહાં પ્રભુ તુમ સંભાર્યો રે, વા. રામચંદ્રની લજજા રાખી, ગ્રાવ થિરતા તેમ દગે શાખી રે. વા. ૧૧ અભયદેવને કુષ્ટ કુગ, પ્રગટી ટાલ્યો ગ રે . તુમેં આવી પાતાલથી નાથ, સજ્જ કીધે યાદવ સાથ રે. વા. ૧૨ રાય એલદેને રેગ, તેમે ટા દર્શન ગ રે વા. નાગાર્જુન યોગી કલેશ, તેમેં આવ્યે ભાગે અશેસ રે. વા. શ્રી કલ્યાણસિંધુ મુર્નિદ, આપે દર્શન દીધું આનંદ રે, વા. ઈમ ભગતતતી ઉદ્ધારી, અમ વેલા વાત વીસારી રે. વા. ૧૪ સોઢાની વાત પ્રમાણે, શ્રી સંઘને દિલ કિમ નાણે રે; વા; પ્રભુ અણુ પ્રારથતા તારે, વિલવલતા નવિ સંભારો રેવા. તુમેં અરિહંત સમતા સંગી, કરે પંક્તિભેદ એકંગી રે, વા. મણ ઓષધી – સુરવૃક્ષ, પૂર્વે કામીત સમરે દક્ષ રે. વા.
મેં કરિ કરિપા સાહિબ આવે, વલી અધિકું સિદ બોલાવો રે વા. અમેં ભગતિ ગહિલા લેક, આતુરને નહિ અવિવેક. વા. ૧૭ સાહિબ તે લેખું નાણું, તુમ ભાવ તે દિલમાં આણે રે, વા. સેવકની વાત પ્રમાણે રે, વાતે એક જ વાત દિઓ દર્શન જગના તાત રે. વા. ૧૮ તું ગતિ તું મતિ શરણુ, આધાર તુંહિ હિતકર્ણ વા. તાત, માત, તેહિ જ ભાઈ, સાહિબ તું આર્થેિ સગાઈ રે. વા. ૧૯ દીનબંધુ જાણ મ જાણુ, મેં તો કીધું એહ પ્રમાણ રે; વા. ઈહ પરભવ નિરવાણુિં, તેજ આણુ સાધન ઠાણ રે. વા. ૨૦ ઈમ સંઘે વિનતિ કીધી, પ્રભુ પાસઈ માની લીધી રે વા. જેહસાજી સુહ દીધે, શ્રી સંઘને કારજ સીધો રે. વા. ૨૧
હાલ ૧૧ (દૂહા) તવ ગજસિહ ઠાકુર ભલે, જાઈ જેહસા પાસ;
સમજાવી બાહદર થઈ પધરાવૅ પ્રભુ પાસ. [૮] દર્શના=દષ્ટિ. [૧૧] દગ=નજર. [૫] વિલવલતા=વલવલતા-વિલાપ કરતા. [૧૬] એકંગએકાંગી-એક પક્ષની. [૧૭] કરિપા-કૃપા. ગહિલા= ઘેલા. આતુર=દુઃખી. [૨૧] સુહા=સેલું-સ્વાન.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[૫૭],
અંક ૨ ]
તીર્થમાલા-સ્તવન આવી વધાઈ સંઘમાં, જણ જણ હર્ષ ન માય; એછવ રંગ વધામણું, ગરિ મલિ મલિ ગાય. જણ સુદિ પંચમી, શશિવારે પ્રગટયું નૂર પાસ ગોંડીચા આવીયા, આનંદ સુખ ભરપૂર. વા વન ખંડી ઉપરે, થાપ્યો પાટ અપ બહુ આડંબર આવીને, બેંઠા ત્રિભુવન ભૂપ. ગૂર્જર દક્ષિણ મેવાડના, મધર સોરઠ ક૭; માલવ પારકર દેશથી, આવ્યા મન ધરી સ્વચ્છ. વાવિ થિર સાથલપુર, પટણુ રાધનપુર જેહ, સંઘ બહુ મિલ્ય, તિહાંકિણુ વર્ણ અઢાર અનેક. ગામ નગર પુર દેશથી, મલિયા લોક અનેક
શ્રી ગેડિ પ્રભુ ભેટવા, આણિ સબલ વિવેક. (ગુની બેલડીઈ વડ વખતે તખતે પ્રભુ કાંઈ બેઠા પાસ જિણુંદ –એ દેશી.) સંઘવી સજજ થઈ આવીયા, દેખણ પ્રભુ મુખચંદ ગેડીચા ભેટયા આજ ઉગ્યે સફલ વિહાણ, ગો. આજ પ્રગટયાં નવે અ નિહાણ, ગો. આજ વરત્યાં કેડિ કલ્યાણ, ગો. આજ અમીઇ મેહ મંડાણુગ.
આજ જિત્યે મેજમહિરાણ, ગે. આંકણું. ૧ નયન હસે મન ઉલસે, કાંઈ માંચિત હુઈ કાય રે, પ્રભુ દરિસણ સુખ આગલે, કાંઈ અવર ન આવે દાય. ગે. ૨ શાંતિ સુધારસ વરસતે કાંઈ અભિનવ પુનિમ ચંદ રે; ભાવ મહોદધિ ઉલ્લમેં, કાંઈ દીઠે અતિ આનંદ. ગ. ૩ જોતિ જગામગ જલકતિ, રૂપું મહ્યા લેક રે, નયણ નિમેષ જોઈ રહ્યા, કાંઈ દેવપરે નરલોક. હાર મુગટ કુંડળ કડાં, ચામર છત્ર ઉલેચ રે, ભગતિ કીધાં ભેટણ, મુકી તન મન શેચ. ગો. ૫
ઢાલ ૧૧ દેહા [૩] શશિવારે સોમવારે. [૫] મધર=મારવાડ. [૬] વાવિત્રવારગામ. ચિરા થરાદ ગામ. સાથલપુર=સાંતલપુર. તિહાંકિણ ત્યાંકણે-ત્યાં. - ઢલ ૧૧ [૧] વિહાણ=વહાણું-દિવસ. નિહાનિધાન. અમીઈ=અમીને. મેજ મહિરાણું આનદ મહાસાગર. [૨] દાય–દામ-મૂલ્ય.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
|| વર્ષ ૮ ભગતિ લેલા માનવી, નવિ જાણે વસ્તુ વિવેક રે; ઘન જિમ શ્રીફળ સામટાં, કાંઈ વધાવે અવિવેક રે. હ સંઘવિ વિધિસ્ય કરે, પ્રભુની ભગત ઉદાર રે; સત્તરે ભેદે શુભતિ, કાંઈ વાસ્ત્ર વિધિ વિસ્તાર. સાહ ગણેશ તિમ વેલજી, સા હીરા – હેમચંદ રે; પ્રેમચંદાદિક તિહાં મલી, કાંઈ વિરચે વિધિ ગુણવૃદ. સ્નાત્ર અઠોત્તરી અંતર્યું, દિન ત્રિજે સુખદાય રે, શાંતિ હુઈ સંઘમાં, કાંઈ ગેડી પાસ પસાય. શાસન ઉન્નતિ થાપીઓ, દવજ ધવલે અતિચંગ રે, ઇંદ્ર માલ પહિરણ ભણી, સંઘવીને ઉછરંગ. શુભ મુહુરત્ત માલા બની, મંત્રી સુરીવર વાસ રે, આ જિનપતિ આગલે, વાજતે ગાજતે ખાસ માલ પ્રથમ મંગલ કરી, થાપી સંઘવી કંઠ રે, સંઘવિણ રત્ન વહુ તણું, થાપી કંઠ ઉત્કંઠ. ત્રીજી ધર્મચંદ શાહને, ચોથી તસ પ્રમદા જાણિ રે, કુલબાઈનેં કુટરી, પાંચમી માલ વખાણિ. છઠી તસ વહુ કંઠમાં, થાપી સાતમી જેહ રે; - ગેડીદાસ ભાણેજ, ભાવી ગુણગેહ. માલ મહોછવ અતિ ઘણે, રંગ રસને નહિં માન રે, લોક લાડૅ સહુ ભટણ, વાજે ઢેલ . નિશાન. ઇંદ્રમાલ કઠે ધરી, પ્રણમી ગેડી ગાય રે; યાચક દાન સંતોષતા, સંઘવી આવ્યા આપણે ડાય. હ સામગ્રી મટકી, સાતમી વછલની કીધ રે, દલ દેઠાં (દહીંથરાં) અતિ શેઠાં, સુરભિ દ્રવ્ય સમૃદ્ધ. સંઘ સહુકે નુતર્યો, તેડ્યા સાધ મહંત રે; પરિઘલ તિણે પડિલાલિયા, દીધાં વસ્ત્ર ગુણવંત. ગે. ૧૮ સંઘ જિમ્ય ભલિ ભાંતિસ્ય, યાચક સંખ્યા દાન રે, સંઘવિ ચિત્ત ઉદારતાં, જિમ વાધ્યું મિષ્ટાન્ન. ગે. ૧૯
[૬] ઘન વાદળ. [૯] અંતર્યું ઉત્સા પૂર્વક. [૧૦] પહિરણ ભણ=પહેરવા તરફ. [૧૧] વાસવાસક્ષેપ. [૧૨] સંવિણ સંઘવણ-સંઘવીની ધર્મપત્ની. [૧૩] કુટરી સુંદર, [૧૪] ગુણગેહગુણનું ઘર-ગુણધામ. [૧૬] ઠામઠેકાણે. [૧૮] નુંતનોતર્યો.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] તીર્થમાલા-સ્તવન
[૫૯] સંઘ માંહિ લહેણું કરી, પંખ્યા વૃષભ જોડિ રે; તેહિન બુઠું કુંણ કરે, સંઘવી પુન્યની હડિ. ત્રિજી યાત્રા પ્રભુ તણી, કરીને માંગી શિખ રે; ભવ ભવ તુંમ પદ સેવના, કાંઈ વિરહ મ હોળે રેખ. સંઘવી દાન સંતેષીઓ, બેલે જેસેજ એમ રે, જે તુમ કાગલ લાવર્ચી, તેહનું માડકું લેવા નેમ. સંઘ સહુ ચિત્ત ઉલ્લસી, કરે સંઘવી ગુણગ્રામ રે; દીલ પ્રતિ નહું હતી જે, લેટસ્યું બોડિ સ્વામી. સંઘવિ ભક્તિ સાહિબેં, કરે કૃપા યક્ષરાજ રે; પગિ પગિ પાણી ઉમટયાં, વળી ભેટયા ત્રિભુવનરાજ, દિન દીન દેલતિ દીપ, કાંઈ વધો વધતી માંમ રે, શાસન ઉન્નતિ વલી વલી, કર રૂડાં કામ. ઈમ આસિસ સહુ દીઇ, એહવે આ લેખ રે; સંઘવી ફેસ સાહન, સંઘવિ વાંચે વિશેષ હવે વહિલા ઘર આવો , માથે આ મેહ રે; વાંચી સંઘવી સજ્જ થયા, કાંઈ આવણને નીજ ગેડ.
ઢાલ ૧૨ (કૂહા) ઉત્તમ ભૂષણ તિમ વલી, દેવચંદ ધૃત સાર; લહેણી કરે શુચી ભાવથી, સઈ ગામ મજાર. મોદી સુકેમલ સાહતિમ,હેમચંદમેં શાંતિદાસ; બાઈ કલ્યાણી ગેલની, લહેંણી કરે ઉલ્લાસ.
(રાગ ધન્યાસી, ભરત નૃપ ભાવસ્યું-એ દેશી) સઈ ગામથી ઉપડે એ, સંઘ આ રાધનપુરજામ,
જ જો સહુ કહે એ. એક દિવસ વાસો વસી, આવ્યા ખારઠલ ગામ. જ. ૧ ચિત્ય એક તિહાં ભેટીઉં એ, વળી આવ્યા વાસા ગાંમ જ. કંશુગર ગામેં આવી આ એ, દિન ત્રિણ તિહાં વિશ્રામ. જ. ૨ સંઘ તિહાંથી સિધાવીએ એ, આ વિશલપુર માંહિ જ.
ગામ કડે કરી વૃત તણું એ, સા કુબેર મીઠા ચિત્ત ચાહિ. જ. ૩ [૨૦] હિનઃનિદા (5) રિર) મેડલું મુકું-મુંડકાવે. તેમ=પ્રતિજ્ઞા. [૨૫] મમ=હિમા. [૨૬] લેખ= લખાણુ-કાગળ,
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
----
-
--
[૬૦] શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ પેથાપુર વાસે વસી એ, આવ્યા ગુજરખંડ માંહિ; જ. ખેડા વસુ મહી ઉત્તરી એ, રહ્યા છાણી ગ્રાંમ માંહિ. જ. ૪ તિહથી સંઘ સિદ્ધાવીઓ એ, આ વીરક્ષેત્ર ગામ; જ. પરિખ આણંદજી તિમ ભલે એ, ફલીઓ વધુ પરિણામ. જે. ૫ ઈદ્ર ત્રિકત્ર ત્રિણ મલી એ, સંઘ ભગતિ કરે તંત; જ. સા કુશલ કરેં વૃત તણી એ, સા ચક ગેલ મહંત. જ. ૬ ગામ, ઈ ટેલે આવિઆ એ, વૃત લહેંણી મલી દેય જ. લખમીચંદ વીરદાસાએ, હીરા સભાચંદ હોય. જ. ૭ તિહીંથી ભરૂઅર્થે આવી આ એ, સંઘ જિઓ તિહાં એક જ.
શ્રાવિકા રત્ન સહામણી એ, તેહને એહ વિવેક. જ. ૮ તિહાંથી અકલેશ્વર આવીએ એ, પૂર વહેતી સુ કિમ જ. સંઘવિના પુણ્યથી ઉત્તરી એ, કેઈ ન લેપી સીમ. જ. ૯ કુશલે સુરતિ આવિઆ એ, સિદ્ધાં સઘલાં કાજ; જ, બહુ પરિવારે આવિઆ એ, સાથે સબલ સમાજ. જ. ૧૦ સાહ ફત્તેચંદ હરખઆ એ, દેખી સંઘવીની માંમ; જ. સંઘવી પર્ણિ કાકા પગે એ, નમી પૂછે સુખ તમ. જ. ગાજતે વાજતેં રંગમ્યું એ, પધરાવ્યા સૂરતિ સોં; જ. લેક સહુ નિજ ઘર ગયા એ, માનતા મનથી લહેંદ. જ. ૧૨ તિરથમાલા જે સુણે એ, તેહને તીરથ યાત્રા ફળ થાય; જ. નિજ વિરજ ઉલ્લાસથી એ, સવિ દુઃખ હરે જાય; જ.
મંગલ લીલા થાય. જ. ૧૩
કલશ ઈમ પાસ જિનવર સયલ સુખકર, દુરિત ભયહર જગધણી, મહીયુમનાગચંદ્ર (૧૮ર૧) વર્ષે, સુરતિ બિંદરમાં થણી; શ્રી પૂન્યસાગર સૂરી રાજે, પાઠક જ્ઞાનસાગર ગણિ; જસ ઉદ્યોત જગમાંહિ જેને, તિરથમાલ જેણે ભણી. इति श्री तीर्थमाला स्तवनं संपूर्ण ॥ श्रावक पून्यप्रभावक सा. श्री. नथुभाई अदेचंद पठनार्थ ॥ श्रीरस्तु ॥ कल्याणमस्तु ॥ भद्रं भूयात् ॥ श्री॥
હાલ ૧૨ [૪] વસુ=વસો ગામ. મહીં=મહી નદી. [૧૦] સિદ્ધાંત્રસિદ્ધ થયાં-સફળ થયાં. [૧૧] તામતે વેળા. [૧૩] વિરજ=વીર્ય—પરાક્રમ.
લશ-આ કલશમાં જણાવ્યા પ્રમાણે આ સ્તવન વિ. સં. ૧૮૨૧ માં શ્રી પુન્યસાગરસૂરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજી ગણિએ બનાવ્યું છે.
-
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कविवर समयसुंदरजी रचित संघपति सोमजी-निर्वाणवेलि
संपादक-श्रीयुत अगरवन्दजी नाहटा, बीकानेर. [ सतरहवीं शताब्दीके धर्मप्रेमी गुजरातके श्रावकोंमें संघपति सोमजी शाहका महत्त्वपूर्ण स्थान है। सं. १६५२ वैशाखशुदि ५ को आपने लिखाई हुई रायपसेणीसूत्र वृत्तिकी प्रति श्री. बाबू पूर्णचंद्रजी नाहरके संग्रहमें है, उसकी प्रशस्तिमें आपके सम्बन्धमें निमोक्त विशेषण दिये है-"कृतसकलश्रीशजयमहातीर्थयात्राकेन, कृतश्रीखरतरगच्छोयसर्वश्राद्धलंभानिकेन, समहामहं प्रतिष्ठापितातीतानागतवर्द्धमानाबनेकजिनप्रतिमाकेन, बहुशः कृतसाधर्मिकवात्सल्येन, कृतानेकजिनचैत्येन, विरचितानेकपुण्यकृत्येन, सदोचित्येन,सल्लोषितसकलदर्शनेन, संघपतिश्रीसोमजीकेन"
__ आपके सम्बन्धमें हमने अपने 'युगप्रधान जिनचंद्रसूरि "प्रन्थके पृ.२४० से २४५ एवं संघपति सोमजीशाह पुस्तिकामें विशेष ज्ञातव्य प्रकाशित किया है । कविवर समयसुंदरजीने उनकी प्रशंसा अपनी कल्पलता वृत्तिकी प्रशस्तिमें भी की है। कुछ वर्ष पूर्व हमें बीकानेरके खरतर आचार्य शाखाके भंडारका अवलोकन करते हुए कविवरने रचित प्रस्तुत वेलि प्रप्त हुई अतः यहां प्रकाशित की जा रही है। इनके निकाले हुए शत्रुजय संघकी चैत्यपरिपाटी हमें अपूर्ण मिली है, किसीको पूरी मिले तो सूचित करें। सं. ]
संघपति सोम तणउ जस सगलह, वरण अढारह करइ वखाण । मूधउ कहइ तिके नर मूरिख, जीवइ जगि जोगी सुत जामि ॥ सं. १ ॥ दीपक वंश मंडायउ देहरउ, अद्भुत करण धर्यउ अधिकार। नलनीगुल्म विमान निरखवा, सोम सिधायउ सरग मझार ॥ सं. २ ॥ मोटा सबल.प्रासाद मंडायउ, करिवा मांड्यउ सोम सुकाज। पृथिवीमांहि तिसउ नहिं परिकर, इंद्रपास लेण गयउ आज ॥ सं. ३ ॥ आख्यउ जुगप्रधान शाहि अकबर, जिवचंद्रसूरि गुरु वडउ जतीश । सोम गयउ पूछण सुरलोके, वासह कहस्यइ विसवा वीस ॥ सं. ४ ॥ मामउ अनइ करमचंद भाखड़, राजका जतणि सवि रीति । हरि तेड्यउं सोम तुं हिवणां, पूछण धर्मतणी परतीति ।। सं. ५ ।। नास्तिक मत थापइ गुरु नित नित, सभा मांहि पोषइ सिणगार । इंद्र धर्म धुरंधर आण्यउ, सत्यवादी साहां सिरदार ॥ सं.६॥ पुण्य क्रतूल किया अति परिघल, सुरपति सबल पडी मन संक । पहुंता सोम इंद्र परिचावा, वरस्युं मुगति नहीं तुम वांक ॥ सं. ७॥
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 2 ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ वड दातार दान गुण विक्रम, संघपति जोगीसाह सुतन्न । सोम गयउ धनद समझावा, धरमइ काय न खरचइ धन्न । सं. ८॥ बिंब प्रतीठ संघ करि बहुला, लाहणि साहमी सवले लाहि । ख्याति धगी खरतर गच्छि कीधी, वडहथ लीधउ वारउ वाहि ॥ सं. ९ ॥ प्रागवंश बिहुं पखि पूरउ, रूडउ गुरु गच्छ उपरि राग । सानिध करे सोम सद्गुरुनई, सुन्दर जस दीपई सोभाग ॥ सं. १० ॥ इतिश्री सोमजी निर्वाणवेलीगीतं सम्पूर्ण कृतं विक्रमनगरे ।
समयसुन्दरगणिना । शुभं भवतु । સિદ્ધહેમકુમારસંવત” લેખક-પૂજય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી, ન્યાયતીર્થ.
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ના દશમા પર્વ (શ્રીમહાવીરચરિત્ર)માં બારમા સગમાં, જ્યાં હેમચન્દ્રાચાર્ય ભગવાન મહાવીર દેવના મુખથી પોતાના અને મહારાજા કુમારપાલના જીવનને વિશિષ્ટ હેવાલ કહેવરાવે છે તે વર્ણનના પ્રસંગમાં ૭૭ મે ફ્લેક–
दाय दायं द्रविणानि विरचय्याऽनृणं जगत् ।
અરવિતિ રિન્ય ર સંઘત્રમાત્મિનઃ | કહે છે કે “રાજા કુમારપાળ ધન આપી આપીને જગતને ઋણમુક્ત બનાવી પૃથ્વીમાં પિતાને સંવત્સર ચલાવશે.”
આ સંવત્સર બીજે કઈ નહિ, પણ એ “સિદ્ધહેમકુમારસંવત” છે. અને એ શ્રી કુમારપાળ રાજા તરફથી પ્રવર્તાવેલો છે. આ પ્રકારને સંવત્ પ્રવર્તાવવાની હેમચન્દ્રાચાર્યની ઉત્કટ ઈચ્છા હતી, અને પોતાના ગુરુ (દેવચન્દ્રસૂરિ)ની આગળ પણ એમણે એ કાર્ય સિદ્ધ થાય એ માર્ગ બતાવવાની પ્રાર્થના કરી હતી. જો કે ગુરએ તો એ પ્રાર્થનાની અવગણના કરેલી, છતાં એ “સંવત્સર' ચલાવવાની ભાવના પૂરી થયેલી, અને એ “સિદ્ધહેમકુમારસંવત્ ”એ નામે ચાલેલો.
[ોંધ-“શ્રી જૈન સત્ય પ્રકાશના કમાંક ૯૩ માં પરમ પૂજ્ય મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે શ્રી સિદ્ધાચલજી તીર્થ ઉપરની ચામુખજીની ટ્રકમાંની એક ધાતુપ્રતિમાને લેખ પ્રકાશિત કરી સૌ પહેલાં “સિદ્ધહેમકુમારસંવત ' વિષે સૌનું ધ્યાન દેરેલું. ત્યારપછી ક્રમાંક ૯૪ માં પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજીએ (ન્યાયતીર્થ) શ્રી હેમચંદ્રાચાર્યવિરચિત “અભિધાનચિંતામણિ” કેષમાં ઉલ્લેખ ટાંકીને “સિદ્ધહેમકુમાર સંવત 'ની વાતને પુષ્ટિ આપી હતી. એ બે લેખના અનુસંધાનમાં જ આ લેખ પણ સિદ્ધહેમકુમાર સંવત ’ના અસ્તિત્વની પુષ્ટિ કરે છે. આ સંબંધી વિશેષ જ્ઞાતવ્ય વિદ્વાને હજી પણ પ્રગટ કરે એમ અમે ઇચ્છીએ છીએ,
તંત્રી.]
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वीरशासन - जयन्ती - महोत्सवना नामे
' अनेकान्त 'ना सम्पादकनो श्वेताम्बरोमां विचित्र प्रचार
[તંત્રીસ્થાનેથી]
દિગંબર જૈન સંપ્રદાયમાં શ્રાવણ વદિ ૧ ના દિવસને, ભગવાન મહાવીરસ્વામીએ પ્રથમ દેશના આખ્યાના દિવસ તરીકે માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી આ દિવસને મહાત્સવના દિવસ તરીકે ઉજવવા માટે વિશેષ પ્રચાર અને પ્રયત્ન થઈ રહ્યા છે, અને તેમાં મુખ્યત્વે શ્રી જુગલકિશારજી મુખ્તારના વીરસેવામંદિર, સરસાવાને આગળ પડતા ભાગ છે.
કોઇ સપ્રદાયવાળાએ પોતાને પવિત્ર લાગતા દિવસ પેાતાને યાગ્ય લાગે તે રીતે ઉત્સવ–મહાત્સવ તરીકે ઉજવે તેમાં કોઈ ને કશું જ કહેવાપણું ન હાઈ શકે. પણ જ્યારે આવા ઉત્સવ–મહાત્સવના પ્રચારના હેતુ પેાતાના સાથી સ’પ્રદાયવાળાઆને બનાવી જવાના કે તેમને આંખે પાટા બાંધી કુવામાં ઉતારવાના પ્રયત્ન જેવા લાગે ત્યારે તેની સામે ચેતવણીને! સૂર કાઢીને એ સ'પ્રદાયને સાવધાન બનાવવું જરૂરી થઈ પડે છે.
જૈન શ્વેતાંબર સંપ્રદાય માને છે કે ભગવાન મહાવીરસ્વામીને વૈશાખ શુદિ દશમના દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, અને તે જ દિવસે તેમણે સમવસરણમાં એસી ધર્મદેશના આપી. પણ એ પ્રસંગે કેવળ દેવા જ હાજર હાવાથી અને મનુષ્યેાની ગેરહાજરી હેાવાથી, એ દેશના અફળ ગઈ. એટલે બીજા દિવસે ભગવાને મધ્યમા નગરીમાં જઇ ધર્મદેશના પ્રવર્તાવી અને તે સફળ થઈ.
દિગંબર સંપ્રદાય એમ માને છે કે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા
પછી દિવસ સુધી ભગવાનની વાણી ન ખરી, તેથી ભગવાને ૬૬ દિવસ સુધી મૌન પાળ્યું અને ત્યાર પછી શ્રાવણ વદિ ૧ ના દિવસે રાજગૃહી નગરીના વિપુલાચલ પર્વત ઉપર ભગવાને પ્રથમ દેશના આપી. અને આ કારણે શ્રાવણુ વિષે ૧ ના દિવસને દિગંખર જૈના મહાન્ દિવસ તરીકે માને છે.
આ વર્ષે, દિગંબર જૈના અને ખાસ કરીને જીગલિકશારજી મુખ્તારનું વીસેવામ ંદિર, આ દિવસ બહુ મેટા ઉત્સવરૂપે ઉજવાય અને સ્થાનકવાસી તેમજ શ્વેતાંબર અને સંપ્રદાયના જૈને તેમાં ભાગ લે તે માટે પ્રચાર અને પ્રયત્ન કરી રહ્યા છે.
પેાતાના સાથી સંપ્રદ્યાયના ઉત્સવ–મહેાત્સવના પ્રસંગે બીજા સંપ્રદાયવાળા તેમાં પેાતાના સહયાગ આપે તેમાં કશું જ અનુગતું નથી. પણ આ શ્રાવણુ વિંદ ૧ ના ઉત્સવમાં સ્થાનકવાસીઓ અને શ્વેતાંબરાને ભાગ લેવા માટે દ્દિગંબરે તરફથી જે રીતે પ્રચાર થઈ રહ્યો છે તે જોતાં એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે તેમના આ પ્રયત્નના મુખ્ય આશય એ જ છે કે-શ્વેતાંબરા, ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન પછી બીમ્ન જ દિવસે સફ્ળ દેશના આપી-એ પેાતાની જિનભાષિત પ્રાચીનતમ આગમામાં પ્રરૂપેલી વાતને ભૂલી જાય અને દિગમ્બર
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ ૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
મેં વર્ષ છે. શાઓમાં વર્ણવેલી કેવળજ્ઞાન પછી ૬૬ દિવસના મૈાન પછી ભગવાને દેશના આપી એ વાતને માનવા લાગે.
આટલું જ શા માટે ? ઉત્સવના પ્રચાર માટે તા જે કંઈ લખવામાં આવે છે—આવ્યું છે તે એટલી હદે આગળ વધેલુ છે કે તે શ્વેતાંબરાના પોતાના મૂળ આગમામાં વધુ વેલી આનાને પણુ, સાચી-ખેાટી દલીલે અને યુક્તિએ દ્વારા, ખાટી ઠરાવવા પ્રયત્ન કરે છે. આ ઉત્સવના પ્રચાર માટે લખાયેલ આવાં લખાણેા વાંચ્યા પછી તેમાં શ્વેતાંખરા ભાગ લે તેને અથ એટલે જ થાય છે કે તેમણે પોતાની આગમકથિત માન્યતાને વેગળી મૂકી છે, અને દિગંમર શાસ્ત્રોમાં વણુ વેલી માન્યતાને કબૂલ રાખી છે-સ્વીકારી છે.
પેાતાના આગમાની પેાતાના હાથે જ અવગણના ન થાય તે માટે આ ઉત્સવમાં ભાગ ન લેવાનું અમારે, દુભાતે મને પણુ, સર્વ શ્વેતાંબર ભાઈ–બહેનેાને જાવવું પડે છે. સાથી સંપ્રદાયના ઉત્સવમાં ભાગ ન લેવા માટે આ રીતે પેાતાના સપ્રદાયને ચેતવણી આપવી એ કઇ રીતે સુખદ નથી, પણ પરિસ્થિતિના કારણે આવી ચેતવણી પ્રગટ કર્યા વગર છૂટકા નથી, ત્યાં અમે લાચાર છીએ.
.
www.kobatirth.org
કાઇ ભાઇ-બહેનને કદાચ એમ લાગશે કે શ્વેતાંષરે દિગંખરાના ઉત્સવમાં ભાગ લે તેમાં અજુગતું શું છે? અમે પણ કડ્ડીએ છીએ કે જો વિશુદ્ધ ભાવના અને સરળ વૃત્તિથી જ કામ લેવાતું હોય તે તેમાં કશું જ અનુગતું નથી; ઉલટુ તેમાં ઔચિત્ય રહેલુ છે. કોઇને કદાચ એમ પણ લાગે કે આ રીતે સામે પ્રચાર કરવામાં અમે ભૂલ કરીએ છીએ. તે તે મહાનુભાવાને અમારી એટલી જ વિનંતી છે કે તે આ ઉત્સવના પ્રચાર અંગે પ્રગટ થતું સાહિત્ય ખરાખર વિશુદ્ધ દૃષ્ટિથી વાંચી જુએ; અને કદાચ એ બધું સાહિત્ય વાંચવાના પ્રસંગ ન અને તે છેવટે વીરસેવામાંદિર, સરસાવાથી શ્રી ભ્રુગલકિશોરજી મુખ્તારના સંપાદકપણા નીચે પ્રગટ થતા અનેાન્ત' નામના હિન્દી ભાષાના માસિકના ઇ. સ. ૧૯૪૩ના સપ્ટેમ્બર મહિનાના વર્ષ ૬, કિરણુ ખીજામાંને ત ંત્રીસ્થાનેથી લખાયેલ ‘ટીન્ગાલની કરવૃત્તિષ્ઠા સમય ગૌ સ્થાન ' શીર્ષક લેખ વાંચી જુએ.
અનેાન્ત' માસિકના ઉક્ત લેખના પ્રધાન ધ્વનિ એ જ છે કે શ્વેતાંખરાની માન્યતા ખાટી છે અને દિગ ંબરાની માન્યતા સાચી અને યુક્તિસ ંગત છે. અમને ખાત્રી છે કે આ લેખ વાંચ્યા પછી · વીરશાસન-જયન્તી મહાત્સવ ’ માં શ્વેતામ્બરાને ભાગ લેવા માટે પ્રચાર કરતા દિગ ંમર ભાઈઓનાં દિશમાં કેવી ભાવના રમી રહી છે તે વિષે લેશ પણ રકા નહી રહે; અને અમે કરેલ આ સામેા પ્રચાર ખરાખર સમયસરને અને વ્યાજબી છે એમ લાગ્યા વગર નહીં રહે. આ ઉત્સવના પ્રચાર અંગે એમ પણ લખવામાં આવે છે કે આ માટે મુખ્ય મુખ્ય શ્વેતાંબર વિદ્વાના અને આગેવાનને આમત્રણ આપવામાં આવ્યું છે, અને તેએ તેમાં ભાગ લેવાના છે. હિંગબરાએ વેતાંબરાને આમ ત્રણ માલ્યું હાય તે બનવા જેવું છે. પણ આ બધું જાણ્યા છતાં, શ્વેતાંબર વિદ્વાનો
.
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૨]
વૈરની વસુલાતની ભયંકરતા
[૫]
અને આગેવાનાએ એ આમંત્રણના સ્વીકાર કર્યાં છે કે કેમ એ મુખ્ય સવાલ છે. અમારા જાણવા પ્રમાણે તે અમે ભારપૂર્વક કહી શકીએ એમ છીએ કે કોઇ પણ શ્વેતાંખર આગેવાન કે વિદ્વાન દિગરાના આ આંતરિક હેતુથી અરિચિત નથી અને તેથી આ ઉત્સવમાં ભાગ લેનાર નથી.
અમે ઇચ્છીએ છીએ કે દિગંબરાના આ પ્રચારથી શ્વેતાંખર જનતા ન છેતરાય અને પ્રચાર માટે ઉપયાગમાં લેવાતાં શ્વેતાંખર આગેવાનાનાં નામેાથી ન બાળવાય. અને વધુમાં અમે એમ પણ ઇચ્છીએ છીએ કે જેમનાં નામેાના આ પ્રચારમાં ઉપયાગ કરાતા હાય તે શ્વેતાંખર આગેવાના અને વિદ્વાનેા પણ પાતાના અભિપ્રાય જાહેર કરી જનતાને ગેરસમજમાં પડતી અટકાવે.
અત્યારે તા આટલું જ લખી વિરમીએ છીએ. જરૂર પડતાં આ સંબંધી વધુ લખીશું.
વેરની વસુલાતની ભયંકરતા
[ તાજેતરમાં બનેલી એક સત્ય ઘટના ]
લેખક-પૂજ્ય મુનિમહુારાજ શ્રી પદ્મવેજયજી [પૂ. આ. મ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરશિષ્ય] जाइसराइ भन्ने इमाई नयणाई सयललोयस्स । वियसंति पिये दिठ्ठे अन्धो ! मउलिंति वेसम्मि ||१||
“ખરેખર, દરેક પ્રાણીઓનાં ચક્ષુએ જ જાતિસ્મરણનું કાર્યાં કરે છે. પ્રિયને દેખીને નયના વિકસિત થાય છે, તેવી જ રીતે પૂર્વના વૈરના કારણે દ્વેષ્ય બનેલ આત્મા ( ભલે તે ગમે તે ગતિમાં કે સ્થિતિમાં રહેલા હેાય તે) તે જોતાંની સાથે જ સામાના અંતરમાં દ્વેષ પ્રગટ થાય છે.”
લગભગ નવસે વરસ પૂર્વે થઈ ગયેલા એક જૈન ગ્રન્થકાર મુનિવરના આ શબ્દો છે. નિકટ મેાક્ષગામી, સદ્ગુણાથી ભરેલા, સદાચારી અને પવિત્ર આત્માને પણ આ ભવચક્રમાં ભ્રમણુ કરતાં કાઈક વખતે તેવા અધોગતિગામી, નિર્દય અને ભયંકર પાપી આત્માના સ ંસમાં આવી પડવાથી, તેના તરફથી કરવામાં આવતી ભારે યાતનાઓને અનેક ભવામાં સહુન કરવી પડે છે.જૈન આલમમાં સુપ્રસિદ્ધ સમરાદિત્યકેવલીચરિત્ર ઉપરથી તેના સારા ખ્યાલ આવી શકે છે. એક ઉચ્ચતમ આત્મા નવ ભવા સુધી, પ્રાણાન્ત કટા, બીજા તરફથી અપાતાં પ।તે જાણવા છતાં ય, પોતાની ઉત્તમતાને ખૂબજ દૃઢતાપૂર્વક વળગી રહી, સ્વકૃત કર્મના પરિણામને જ વિચાર કરી, સહુ છે; અને ઉત્તરાત્તર આત્મગુણ્ણાની વૃદ્ધિ કરતા જાય છે. સુવર્ણને જેમજેમ અગ્નિમાં તપાવવામાં આવે છે, તેમતેમ તેની ઉત્તમતા વધુ ને વધુ પ્રગટ થતી જાય છે; ચંદનને જેમજેમ ધૃસવામાં આવે છે, તેમ તેમ તે વિશેષ સુગંધી આપે છે; સજ્જનને કવિએ સુવર્ણ અને ચંદન વગેરેની ઉપમા આપે છે, તે યથાર્થ છે.
પેાતાને કરેલા મહાન ઉપકારને પણ ભૂલી જઈ ધવલોડ શ્રોપાલકુમાર ઉપર આફતના વરસાદ વરસાવે છે. ઇરાદાપૂર્વક કષ્ટમાં પાડનાર ધવલરોને નણવા છતાં પણ, શ્રોપાલકુમારની તેના પ્રત્યેની દયાભાષના જરાયે બઢતી નથી. મરેજ, ઉદારતા, ક્ષમા, સહનશીલતા
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૯ અને એકાન્ત આત્મહિત-કામિત્વ આદિ સર્વોત્તમ ગુણસમૂહથી વિભૂષિત તેવા મહાન પુરુષો વડે જ આ પૃથ્વી અલંકૃત અને નિર્ભય છે. અને અધમ આત્મા તે બીજાને દુઃખ આપવાની પ્રવૃત્તિને દૃઢતાપૂર્વક આગળ વધારતો જ જાય છે. ઠીક જ કહ્યું છે કે
यः स्वभावो हि यस्य स्यात् तस्यासौ दूरतिक्रमः।
श्वा यदि क्रियते राजा स किं नाश्नात्युपानहम् ॥ જે જે સ્વભાવ હોય છે, તેનું તે ઉલ્લંઘન કરી શકતું નથી. કદાપિ કૂતરાને રાજા બનાવવામાં આવે તે શું તે પગરખાંને નથી કરતો ?
ભગવાન શ્રી મહાવીહેવના જીવે વાસુદેવના ભવમાં મારેલ સિંહને જીવ ખેડુત, શ્રી ગૌતમસ્વામીથી પ્રતિબેધ પામી આત્મભાવની અતીવ વૃદ્ધિપૂર્વક સમવસરણ તરફ આવી રહ્યો છે. જેઓશ્રીના નામસ્મરણ માત્રથી પણ દોડે ભવસંચિત પાપ-કર્મો નાશ પામી જાય છે, સર્વે ઉપદ્રો શમી જાય છે, જેમનું ત્રણ જગતમાં અદ્વિતીય અને અદ્દભૂત રૂ૫ છે, જે પ્રભુનું મુખ વારંવાર જોવા છતાં તેને અતૃપ્તિ જ રહે છે, ચક્ષુને નિમેષ પણ દેખવામાં અંતરાય રૂપ લાગે છે, ત્રણ ભુવનવતી સમસ્ત પ્રાણીઓમાં શારીરિક અને આત્મિક ગુણોમાં જેઓશ્રીની હેડ કઈ પણ કરી શકતું નથી, એવી મહાન વિભૂતિ-સમવસરણસ્થ પરમાત્મા શ્રી મહાવીરદેવને પણ જોતાંની સાથે જ, ખેડુતના હૃદયમાં પૂર્વનું વૈર પ્રગટ થઈ ગયું. તેને નથી જાતિસ્મરણજ્ઞાન કે નથી અવધિજ્ઞાન, છતાં પણ સિહના ભવમાં મરતી વખતે તે આત્માએ વૈરના જે સંસ્કારે દૃઢ કરેલા હતા, તે અત્યારે બન્ને ભિન્ન સ્વરૂપમાં હોવા છતાં પણ, જાગૃત થઈ ગયા. પ્રભુને જોતાંની સાથે જ રજોહરણ મૂકીને તે પલાયન કરી ગયો.
સુશલ મુનિને દીક્ષા નહિ લેવા દેવા માટે તેની માતાએ બની શકતા દરેક પ્રયત્નો કર્યા, છતાં સફળતા ન મળી. તેથી તેમના ઉપર અત્યંત દ્વેષ ધારણ કરતી તે મરીને પહાડમાં વાવણ તરીકે ઉપન્ન થઈ. રાગ મહાબુર છે. રાગાંધ મનુષ્યો ઈષ્ટ વિયેગમાં ઝૂરે છે. સુખની બીજી દરેક સામગ્રીઓ પોતાની પાસે મોજુદ હોવા છતાંય, એક ઇષ્ટ વ્યક્તિના વિયોગથી તે આત્મા અહીં જ નારકીની વેદના જેવા દુઃખનો અનુભવ કરે છે, જેમકે
रागांधा इह जीवा दुल्लहलोयमि गाढमणुरत्ता।
जं घेइंति असायं कत्तो तं हंदि ! नरपवि ॥१॥ રાગાંધ પ્રાણીઓ ઈષ્ટ વસ્તુને વિષે ગાઢ અનુરાગ ધારણ કરે છે. તેની અપ્રાપ્તિથી જે દુઃખનો અનુભવ કરે છે, તે નરકમાં પણ ક્યાંથી હોય?”
સર્વ દુઃખોનું મૂળ રાગ છે. કઈ પણ કારણથી રાગ જયારે વિપરીત બને છે. ત્યારે તે જ દ્વેષ રૂપે પરિણામ પામી જાય છે.
रागाओ होइ दोसो दोसाओ होइ वेरसबंधो ।
वेराओ पाणिघाओ, तत्तो गुरुकम्मबंधोत्ति ॥१॥ રાગથી ઠેષ થાય છે. ષથી વૈર સંબંધ-વૈરથી પ્રાણીઓનો ઘાત અને પ્રાણઘાતથી ભારે કર્મબંધ થાય છે.”
એટલે ત્યાં ધ્યાન માટે રહેલા તે મુનિવરને વાઘણે જોયા. કર્મની અકળ કળાને છમસ્થ મનુષ્ય જાણી શકતો નથી. પૂર્વભવઘટિત અનુકૂળ કે પ્રતિકૂળ સંગોમાં મુકાવું એ પણ કર્મની વિચિત્ર રચનાને આભારી છે. મુનિને જોતાંની સાથે જ પૂર્વભવનું વૈર યાદ આવવાથી વાઘણે ભારે રોષપૂર્વક મુનિના ઉપર ત્રાપ મારી. થોડી જ વારમાં વાઘણે શરીરને ફાડી નાખી મુનિને પ્રાણવિમુક્ત કરી દીધા. મુનિ શુદ્ધ આત્મ-ભાવમાં દઢ રહી સગતિગામી બન્યા
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેરની વસુલાતની ભયંકરતા
[ ૬૭ ] વૈર એ ભયંકર દુર્ગુણ છે. પશુ જેવો અજ્ઞાન જાતિમાં પણ વરને બદલે લેવા માટે કેટલી બધી રેષયુક્ત પ્રવૃત્તિ થાય છે, તે માટે હમણાં જ બનેલી એક ઘટના સાંભળવા પ્રમાણે, અહીં જણાવવામાં આવે છે.
આ ઘટના ચાલુ સાલના ભાદરવા મહિનામાં બનેલી છે. ઈડર સ્ટેટમાં શામળાજી નામનું એક વૈષ્ણવ તીર્થ છે જે ટીંટોઈ ગામથી ઉત્તરમાં પાંચ કેશ છે, તે શામળાજી ગામની નજીક એક નેળીયા (બન્ને બાજુ વાડ અને વચ્ચે જવાના રસ્તાવાળું સ્થાન)માંથી એક ભીલ ચાલ્યો જતો હતો. સામેથી એક મમ્મત પાડે આવી રહ્યો હતો. “પાડે મારે નહિ”—એ ઇરાદાથી પેલે ભીલ પાડાના જવાના માર્ગને છોડી બાજુમાં કાંટાની વાડની ઓથે ઊભો રહ્યો. પાડે નજીક આવ્યો. અને બાજુ પર રહેલા ભીલને જોતાંની સાથે જ તેને મારવા માટે ભારે રોષપૂર્વક તેની તરફ ધ. ખરું જ કહ્યું છે કે
धं दृष्ट्वा वर्द्धते स्नेहः क्रोधश्च परिहीयते । स विज्ञेयो मनुष्येण पष मे पूर्वबान्धवः ॥१॥ यं दृष्ट्वा वर्द्धते क्रोधः स्नेहश्च परिहीयते ।
स विज्ञेयो मनुष्येण एष मे पूर्ववैरजः ॥२॥ જેને દેખવાથી સ્નેહ વધે અને ક્રોધ દૂર થાય, તેને મનુષ્ય પિતાના પૂર્વભવને બાંધવ વગેરે નેહી સમજવો જોઇએ; અને જેને જેવાથી ક્રોધ વૃદ્ધિ પામે, તથા ને દૂર થાય, તેને પિતાના પૂર્વભવને વૈરી સમજો.”
ભીલને બચાવ માટે બીજો કોઈ રસ્તો ન જડે, એટલે તે ત્યાં જ રહ્યો. પાડાએ શીંગડાથી તેને નીચે પાડી તેના શરીર ઉપર જોરથી પગ મૂક્યો. ભીલે ઘણી બૂમો પાડી, પણ ત્યાં કેઈ હાજર ન હોવાથી કેઈ વહારે આવી શક્યું નહિ. પાડાએ પગથી શરીર દબાવી પેટમાં અણીદાર શીંગડાં માર્યા. શીંગડાં વાગવાથી પેટ ફૂટી જતાંની સાથે જ આંતરડાં બહાર નીકળી આવ્યાં. અને ડી વારમાં જ ભીલ મરણ પામે. છતાં પાડો. ત્યાંથી ખસ્યો નહિ. કોઈ રસ્તે જનાર મનુષ્ય ગામમાં જઈ ખબર આપી. તેની જ્ઞાતિના કેટલાક લેકે ત્યાં આવ્યા. ભીલને મરણ પામેલ જોઈ તેના મૃતક દેહને લેવાનો જેટલામાં પ્રયત્ન કરે છે, ત્યાં તે પાડે લેવા આવનારને પણ મારવા તત્પર બન્યા. છેવટે ઘણા લોકોએ
એકઠા મલી લાકડી વગેરેથી પાડાને દૂર હઠાવી મૃતક દેહને ત્યાંથી ઉઠાવ્યા. | મશાને લઈ જતાં ફરી પાછો પાડે આવી મૃતકને ઉપાડનારાઓને મારવા તે તક ધ. ધણુ મહેનતે ત્યાંથી તેને કાઢો. સ્મશાનભૂમિમાં આવ્યા બાદ લાકડાં ગોઠવી મૃતદેહને તેમાં મૂક્યો. એટલામાં અગ્નિ મૂકવાની તૈયારી કરે છે, તેટલામાં કયાંયથીયા એકદમ દેડો તે પાડે ત્યાં આવી લાગ્યો. અને ચિતા નજીક જઈ શીંગડાંથી લાકડાને દૂર કરી ભીલના શબને મારવા લાગ્યો. લોકોએ તેને કાઢવા બહુ પ્રયત્ન કર્યો, પણ તે ખો નહિ. લેકે કંટાળ્યા. તેવી નીચી જાતિમાં દયાના સંસ્કારે ક્યાંથી હોઈ શકે? કંટાળીને ધારીયા વગેરેથી તે પાડાને પણ તે નિર્દય જાતિએ ત્યાં જ મારી નાખ્યો. બને મૃતકોને અગ્નિદાહ ત્યાં જ સાથે કર્યો.
વૈરની વસુલાત કેટલી ભયંકર છે, તે આ રોમાંચક કિસ્સાથી વાચકે સમજે. અને કાયાધીન બની તેવા અનિષ્ટ માર્ગે જતા આત્માને રેકી, સર્વે જીવો પ્રત્યે મિત્રીભાવને ધારણ કરે, એ જ કામના.
खामेमि सव्व जीवे सन्वे जीवा खमंतु मे। मित्ति मे सधभूपसु, वेरं मज्झ न केणइ ॥
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
==
=
====
=
==
===
==
=
=
--
-
શ્રી જન સત્ય પ્રકાશ અને ચોથા વિશેષાંક ૧૦૦ મે ક્રમાંક વિકમ-વિશેષાંક તરીકે
પ્રગટ કરવાની યોજના આવતા વર્ષે સમ્રા વિક્રમના સંવત્સરને બે હજાર વર્ષ થશે. આથી જુદે જુદે સ્થળે અને ખાસ કરીને ગ્વાલિયર રાજયમાં ઉજજયિની નગરીમાં આ પ્રસંગ ઉત્સવરૂપે ઉજવવામાં આવનાર છે.
જેનોને સમ્રાટું વિક્રમ અને ઉજ્જયિની સાથે ઘનિષ્ટ સંબંધ હોવા છતાં તે સંબંધીને જૈન ઈતિહાસ સાવ અંધારામાં જ છે. આ અવસરે પણ જે સમ્રાટું વિક્રમ સંબંધી જૈન ઈતિહાસ પ્રગટ કરવામાં ન આવે તે એ અંધકાર ચાલુ જ રહેશે. આથી અમારી સમિતિએ “શ્રી જેને સત્ય પ્રકાશને નવમા વર્ષનો ચોથો અંક, જે કમાંક પ્રમાણે ૧૦૦ મો અંક થાય છે તે, વિક્રમ-વિશેષાંક તરીકે પ્રગટ કરવાનો નિર્ણય કર્યો છે. અને તેમાં જેના ઈતિહાસની દૃષ્ટિએ નીચેના કે એના જેવા ઉપગી વિષયના લેખે આપવામાં આવશે. विक्रमनो समय
( विक्रमना समयनी महत्त्वनी जैन घटनाओ विक्रमनुं अस्तित्व
विक्रमना गुरु विक्रमर्नु मूळ नाम
विक्रमनां धर्मकार्यों विक्रम संवत्
विक्रमनी राजसभाना पंडितो विक्रमनो वंश
विक्रमना समकालीन महापुरुषो विक्रमनो राज्यविस्तार
श्रीकालकाचार्य अने विक्रम विक्रम पहेलांना उज्जयिनीना शासको विक्रम संबंधी दंतकथाओ अने तेनुं
अने राजवंश विक्रम अने जैनो
विक्रमना समयमां रचायेल जैन साहित्य उज्जयिनी साथेनो जैनोनो संबंध विक्रमचरित्रना उपलब्ध साधनो
આથી અમે સર્વ પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિરાજે તેમજ જૈન અને જૈનેતર વિદ્વાનેને આ વિશેષાંકમાં આપી શકાય તેવા, એતિહાસિક દષ્ટિવાળા મુદાસરના લેખે, ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં લખી મોકલીને અમને સહકાર આપવાની આગ્રહ પૂર્વક વિનંતી કરીએ છીએ.
વ્યવસ્થાપક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
-
=
=
=
=
==
=
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવી મદદ . ૫૧) પૂ. આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી જૈન સંધ, વડાલી. ૫૧) પૂ. મુ. મ. શ્રી. વિદ્યાવિજયજી મ. ના સદુપદેશથી જૈન સંધ, દેહગામ. ૫૦) પૂ. મુ. મ. શ્રી. રૈલોકયસાગરજી મ. ના સદુપદેશથી ગાડીજી મહારાજનું દેરાસર, મુંબઈ. ૧૫) પૂ. પં. મ. શ્રી નવિજયજી મ. ના સદુપદેશથી ગુસ્થાના જૈન ઉપાશ્રય, ગોધરા. ૧૫) પૂ. આ. ભ. શ્રી. વિજય મહેન્દ્રસૂરિજી મ.ના સદુપદેશથી સીપાર મહાજન સમસ્ત સીપાર. ૧૦) પૂ. આ. ભ. શ્રી. વિજયભક્તિસૂરિજી મ. ના સદુપદેશથી સંધસમસ્ત, સમી. ૧૦) પૂ. મુ. મ. શ્રી. મંગળવિજયજી મ. ના સદુપદેશથી જૈન વે. મૂ. સંધ, વાવ. ૧૦) પૃ. ૫. મ. શ્રી. પૂર્ણાનંદવિજયજીના સદુપદેશથી શ્રી. ભાઇચંદ ત્રિભોવનદાસ દ્વારા,
વડેદરા. ૫) પૂ. ૫. મ. શ્રી. મંગળવિજયજી મ. ના સદુપદેશથી જૈન સંધ, ગાલા.. [ આ માટે અમે પૂજ્ય સાધુ મહારાજે તથા સ અને ગૃહસ્થાનો આભાર માનીએ છીએ.
થ૦ સમાચાર ગણિ પદ-પંન્યાસપદ
1 કપડવંજમાં પૂ. આ. ભ. શ્રી. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે પૂ. મુ. મ. શ્રી. હેમસાગરેજી મહારાજને આસો વદિ ૩ના દિવસે ગણિપદ તથા પંન્યાસપદ આપ્યું.
ખંભાતમાં પૂ. પં. મ. શ્રી. ચંદ્રસાગરજી મહારાજે પૂ. મુ. મ. શ્રી. દેવેન્દ્રસાગરજી મહારાજ તથા પૂ. મુ. મ. શ્રી. હીરસાગરજી મહારાજને આસા વદિ ૭ના દિવસે ગણિપદ તથા પંન્યાસપદ આયુ'.
સ્વીકાર. १ श्रोजिनगुणचम्पकवाटिका-रचायिता-पू. मु. म. श्रीचंपकसागरजी म०, प्रकाशक-नीबजग्राम श्रमगोपासकगण, पृष्ठसंख्या १८४, मूल्य-चार आना ।। | ૨ ચત્રને પરિણા–પ્રયોગ, p. p. ૫. શ્રીવનસારની મ૦, પ્રારા વદ-શુર 'શાન અટાર શુર, પોટ રામસેન ( મારવાર ), સેટ. | ૩ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ-કર્તા-પૂ. પં. મ. શ્રી. વિકાસવિજયજી મ., પ્રકાશકશ્રી અમૃતલાલ કેવળદાસ મહેતા, નાગજીભુદરની પાળ, અમદાવાદ, મૂલ્ય આઠ આના.
४ सरिमन्त्रपटालेखनविधि-संशोधक पू. पं. म. श्री. प्रीतिविजयजी गणि; प्रकाशकशा. डाह्याभाई मोहो कमलाल, पांजरापोल, अमदावाद. प्रताकार, पृष्टसंख्या १२.
- અંક માટે જરૂરી સૂચના | હવે ચતુર્માસ પૂર્ણ થયું છે એટલે વિહાર દરમ્યાન પૂજ્ય મુનિ મહારાજોને ‘શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકના દરેક અંક નિયમિત મળે અને વિહારના કારણે ગેવશ્લે ન જાય તે માટે એક સૂચના એ કરવાની છે કે જેમને “શ્રી જૈન સત્ય પ્રકાશ મોકલવામાં આવે છે તે પૂજ્ય મુનિમહારાજે અમને તેમનું એક નિશ્ચિત સરનામું લખી જણાવે, જ્યાં આગામી ચતુર્માસ સુધીના શેષ કાગળમાં અમે માસિક મોકલ્યા કરીએ. ટપાલના કાયદા મુજબ અમુક નિશ્ચિત કરેલ સરનામે મગાવેલું માસિક, તેનું પેકીંગ તોડવામાં ન આવ્યું હોય તો, વધારાનું' ટપાલ ખર્ચ કર્યા વગર જ તેઓ પોતાને ઠીક લાગે તે બીજે સ્થળે ટપાલ દ્વારા મગાવી શકે છે. આશા છે, આ રીતે અમને નિશ્ચિત સરનામું લખી જણાવવાની પૂ. મુનિમહારાજે અવશ્ય કૃપા કરો.
વ્ય૦
For Private And Personal use only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B3801. દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય એકાશના ત્રણ વિરોષકા (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલખર્ચના એક આનો વધુ). (2) શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 1 0 0 0 વર્ષના જૈન ઇતિ હાસને લગતા લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયો. (3) દીપોત્સવી અંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયો. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક 43 જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષે પાના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. | [2] ક્રમાંક ૪૫-કે, સ, શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલો " શ્રી જૈન સત્ય પ્રકાશની ત્રીજા, ચોથા, પાંચમા, સાતમા, આઠમા વર્ષની કાચી તથા પાકી ફાઇલો તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા, [ પહેલા, બીજા અને છઠ્ઠા વર્ષની ફાઇલ નથી ] -લખેશ્રી જેનધમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal use only