________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
==
=
====
=
==
===
==
=
=
--
-
શ્રી જન સત્ય પ્રકાશ અને ચોથા વિશેષાંક ૧૦૦ મે ક્રમાંક વિકમ-વિશેષાંક તરીકે
પ્રગટ કરવાની યોજના આવતા વર્ષે સમ્રા વિક્રમના સંવત્સરને બે હજાર વર્ષ થશે. આથી જુદે જુદે સ્થળે અને ખાસ કરીને ગ્વાલિયર રાજયમાં ઉજજયિની નગરીમાં આ પ્રસંગ ઉત્સવરૂપે ઉજવવામાં આવનાર છે.
જેનોને સમ્રાટું વિક્રમ અને ઉજ્જયિની સાથે ઘનિષ્ટ સંબંધ હોવા છતાં તે સંબંધીને જૈન ઈતિહાસ સાવ અંધારામાં જ છે. આ અવસરે પણ જે સમ્રાટું વિક્રમ સંબંધી જૈન ઈતિહાસ પ્રગટ કરવામાં ન આવે તે એ અંધકાર ચાલુ જ રહેશે. આથી અમારી સમિતિએ “શ્રી જેને સત્ય પ્રકાશને નવમા વર્ષનો ચોથો અંક, જે કમાંક પ્રમાણે ૧૦૦ મો અંક થાય છે તે, વિક્રમ-વિશેષાંક તરીકે પ્રગટ કરવાનો નિર્ણય કર્યો છે. અને તેમાં જેના ઈતિહાસની દૃષ્ટિએ નીચેના કે એના જેવા ઉપગી વિષયના લેખે આપવામાં આવશે. विक्रमनो समय
( विक्रमना समयनी महत्त्वनी जैन घटनाओ विक्रमनुं अस्तित्व
विक्रमना गुरु विक्रमर्नु मूळ नाम
विक्रमनां धर्मकार्यों विक्रम संवत्
विक्रमनी राजसभाना पंडितो विक्रमनो वंश
विक्रमना समकालीन महापुरुषो विक्रमनो राज्यविस्तार
श्रीकालकाचार्य अने विक्रम विक्रम पहेलांना उज्जयिनीना शासको विक्रम संबंधी दंतकथाओ अने तेनुं
अने राजवंश विक्रम अने जैनो
विक्रमना समयमां रचायेल जैन साहित्य उज्जयिनी साथेनो जैनोनो संबंध विक्रमचरित्रना उपलब्ध साधनो
આથી અમે સર્વ પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિરાજે તેમજ જૈન અને જૈનેતર વિદ્વાનેને આ વિશેષાંકમાં આપી શકાય તેવા, એતિહાસિક દષ્ટિવાળા મુદાસરના લેખે, ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં લખી મોકલીને અમને સહકાર આપવાની આગ્રહ પૂર્વક વિનંતી કરીએ છીએ.
વ્યવસ્થાપક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ.
-
=
=
=
=
==
=
For Private And Personal Use Only