Page #1
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
IT
વર્ષ ૮
-
ક્રમાંક ૯૪
એક ૧૦
ACHARYA SRI KALASAGARSURI GYANMANDIR - SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007." * Ph. : (079) 23276252, 2327 6204-0,
Fax : (079) 2327624
તંત્રીચીમનલાલ ગોકળદાસ શાહ E F G LT ; ; ; ; ; ;
|
;
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
a || ગમૂ II अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
વર્ષ ૮ || વિક્રમ સં. ૧૯૯૯ : વીરનિ. સં'. ર૪૬૯ : ઈર-વીસન ૧૯૪૩ || ત્રમાંa ! બં ૧૦ || અ ા ડ શુ દિ ૧૨ : ગુ જેવા ૨ : જી લા ઈ ૧૫ || ૧૪
વિષય - દર્શન
૧ સિદ્ધહેમકુમાર સંવત ' સંબંધી
| સબળ પુરાવો : પૂ. મુ. મ શ્રી. ન્યાયવિજયજી : ર૯૧ ૨ સુવર્ણાક્ષરી ક૯પસૂત્રની પ્રતિના અંતમાંની
- વિસ્તૃત પ્રશસ્તિ : પૂ મુ. મ. શ્રી. પુણ્યવિજયજી : ૨૯ર ૩ ‘૩માપતિવરઇશ્વ સાઃ' એ વિશેષણનો
ઉદ્દગમ, વિકાસ અને ઇતિહાસ : પૂ. મુ. મ. શ્રી. દર્શનવિજયજી : ૨૯૭ ૪ જેસલમેર
: શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ : ૩૦૦ ૫ નિહનવવાદ
R : પૂ. મુ. મ શ્રી. ધુરંધરવિજયજી : ૩૦૪ शीलदेवसूरि-विरचित 'विनयंधरचरित्र' : डॉ. बनारसीदासजी जैन
3०४ ૭ ઉ. શ્રી. જ્ઞાનસાગરજી ગણિકૃત
| તીર્થ માલા સ્તવન : પૂ. મુ. મ. શ્રી. જયંતવિજયજી : ૩૧૩ ૮ કૃતિ પૌર નામ રોનોં મંજૂર થ્રોનૈ વાgિ : દૂ, મુ. મ. શ્રીવિષ્પવિનયરી : ૩૧૯ ૯ નવી મદદ
e : ૩૨૨ પૂજ્ય મુનિમહારાજોને વિજ્ઞપ્તિ
૩૨૨ ની સામે
સૂચના-આ માસિક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા.. લવાજમ—વાર્ષિક-બે રૂપિયા : છૂટક ચાલુ અક-ત્રણ આના મુદ્રક : નરોત્તમ હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાલ; પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જૈશિ'ગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ,
- મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી. મીરજાપુર રોડ, અમદાવાદ.
For private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ वीराय नित्यं नमः ॥
tillllllllllllnIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIuliliiiiiiiiiiiiiiiiiiIHuuuuuuuuuuuuuu વર્ષ ૮
કમાંક ૯૪ ક્રમાંક ૯૪
અંક ૧૦ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
“સિદ્ધહેમકુમાર સંવત” સંબંધી સબળ પુરાવો
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજી, ન્યાયતીથ.
આ સંવત વિષે વિદ્વન્માન્ય મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીએ આ પત્રિકાના ગયા અંકમાં એક પ્રકાશ ફેંકે છે. આ સંવત વિષે ક. સ. આચાર્ય હેમચન્દ્રને પિતાને જ ઉલ્લેખ મળે છે. તેઓ પોતાના “અભિધાનચિન્તામણિ” સંસ્કૃત શબ્દકેશમાં છેલ્લા (છઠ્ઠા) કાંડમાં, ૧૭૧ મા લેકમાં હા” શબ્દનો અર્થ “વર્ષ બતાવતાં તેની ટીકામાં લખે છે કે –
યથા ત્રિમસંવત્ સિદ્ધદેવુમારસંવત્ ” આ પ્રમાણે પ્રીહેમચંદ્રાચાર્ય પિતે “સિદ્ધહેમકુમારસંવત” હોવાની વાત જણાવે છે. આ ઉપરથી જણાય છે કે એ આચાર્યદેવની હયાતીમાં જ એ સંવતને ઉદ્દભવ થયેલ અને પ્રચલિત થયેલ. એ સંવતને. ઉદભવ સાધારણ સ્થિતિને હોત તો હેમચંદ્રાચાર્ય એ ઉલ્લેખ ન કરત એમ લાગે છે. એમના અવસાન પછી વિષમ કાળબળને લીધે. એ સંવત્ વધુ વખત નહિ ટકી શકહેય એમ તે લાગે છે.
નોધ:આ સિદ્ધહેમકુમારસંવત ને પ્રારંભ ક્યારથી થયો તે સંબંધી, નિષાયક પુરા ન મળે ત્યાંસુધી, કશે નિર્ણય ન કરી શકાય, છતાં જ્યારે ક. સ. હેમચંદ્રસૂરિ પિતે તેને ઉલ્લેખ પિતાના ગ્રંથમાં કરે છે ત્યારે એટલું તે ચોક્કસ થાય છે કે તેમની હયાતીમાં આ સંવત ચાલુ થયો હતો. વળી શ્રી. મધુસૂદન ચીમનલાલ મેદી પેતાના હેમસમીક્ષા” પુસ્તકમાં અભિધાતચિંતામણિ શબ્દકોષ વિ. સં. ૧૨૦૭–૧૨૦૮ ના અરસામાં રચાયાનું જણાવે છે. આ ઉપરથી એક નિર્ણય એ કરી શકાય ખરે કે મહારાજા સિદ્ધરાજ જયસિંહના સ્વર્ગવાસ પછી અને મહારાજા કુમારપાળના રાજ્યારેહણું પ્રસંગે એટલે કે વિ. સં. ૧૧૯૯માં, એ ત્રણે મહાપુરના મરણરૂપે આ સંવત ચાલુ કરવામાં આવ્યો હતો.
તંત્રી
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિને અંતમાની
વિસ્તૃત પ્રશસ્તિ સંગ્રાહક તથા સંપાદક—પૂજ્ય મુનિ મહારાજ શ્રી પુછપવિજય
( [ ૫. પ્રયતક પી શાંતિથિન્ય આ લેખમાં ભાવનગર-શ્રીસંધના જૈન જ્ઞાનભંડારમાંની સુવર્ણાક્ષરી કલ્પસત્રની પ્રતિને અને તેના અંતમાં લખાએલી એક વિસ્તૃત પ્રાસ્તિને પરિચય આપવામાં આવે છે. એ પ્રતિ અત્યારે ભાવનગર–શ્રીસંઘના ભંડારમાં,-સુરક્ષિત તે ન કહેવાય પણ,રક્ષિત છે. ભાવનગરમાં શ્રીસંધનાં દરેક કાર્યો “શેઠ ડેસાભાઈ અભેચંદની પેઢીને નામથી ચાલે છે. એટલે પ્રસ્તુત જ્ઞાનભંડાર એ પેઢીના આશ્રય નીચે હાઈ એની કાળજીભરી દેખરેખ પેઢીના પ્રાણસમા વયોવૃદ્ધ કાર્યકર્તા ધર્માત્મા વિદ્વાન શેઠ કુંવરજી આણંદજી રાખે છે. પ્રસ્તુત પ્રતિને નંબર ડા. ૨૩ નં. ૧૫ છે. એની પસંખ્યા ૯૫ છે. લંબાઈ– પહોળાઈ ૧૧૮૪ ઈંચની છે. દરેક પાનામાં લીટીઓ કેટલી છે એ ગફલતથી સેંધવું રહી ગયું છે એટલે અત્યારે મને યાદ છે તે પ્રમાણે તેમાં સાત લીટીઓ હેવી જોઈએ. અને દરેક લીટીમાં અક્ષરે ૨૮થી ૩૪ સુધી છે. આખી પ્રતિ બે વિભાગમાં લખાએલી છે. એટલે બે વિભાગ પાડવા માટે વચમાં પણ વેલ છે અને દરેક પાનાની ચોમેર પણ વેલ છે. એ વેલ કેઈ કળાના ખાસ નમૂના રૂપ નથી પરંતુ તદ્દન સાદી જ છે. પ્રતિની લિપિ સુંદર છે અને પ્રતિ દેખાવમાં તેમજ અવસ્થામાં પણ બહુ જ સારી છે. પ્રતિમાં સુવર્ણમય અક્ષર લખવા માટે પાનાની જમીન (Back-ground) લાલ આસમાની અને જામલી એમ ત્રણ રંગથી રંગીન કરવામાં આવી છે જ્યારે ચિત્રો નીચેની જમીન લાલ જ રાખવામાં આવી છે. ચિત્રોમાં રંગેનું વૈવિધ્ય ખાસ નથી, એમાં મુખ્યત્વે કરીને સેનેરી રંગને જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં ચિત્રો સુંદરતાથી જરાય વેગળાં કે વંચિત નથી. પ્રસ્તુત ચિત્રા કલ્પસત્રની હસ્તલિખિત પ્રતિઓમાં સામાન્ય રીતે જે જાતનાં ચિત્રા જોવામાં આવે છે તે જ જાતનાં છે. '
પ્રસ્તુત પ્રતિને અગે આટલું જણાવ્યા પછી હવે આપણે એ પ્રતિના અંતમાની વિસ્તૃત પ્રશસ્તિ જોઈએ.
भुजो भुजो उवदंसेह त्ति बेमि ॥ छ। पज्जोसवणाकप्पो सम्मत्तो ॥छ॥ ग्रंथानं १२१६ सर्वसंख्या ॥ छ । संवत् १५१७ वर्षे आवाढ सुदि अष्टमी सोमे श्रीअणहिल्लपुरपत्तने । श्री श्री खरतरगच्छे ॥ श्रीजिनचंद्रसरिराज्ये श्रीउपाध्या[य] सिद्धान्तरुचिउद्यमेन लिखितं वाछाकेन ॥ ए८०॥ आसीदूकेशवंश्येषु थुल्लशाखासमुद्भवः ।
मंत्री दुर्लक्षसिंहाख्यः पनस्तस्यांगजः पुनः ॥ १ जिणाको जिनभक्तात्मा नोडाकः कृत्यसाधनः । धनी धनपतिश्चैते पनाकस्य सुतास्त्रयः ॥ २
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
म १० ]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની વિસ્તૃત પ્રશસ્તિ
आर्या भार्या जिणाकस्य सती जासकदेविका । बर्जंगः स्मरसिंहश्च पुत्रद्वयमिदं तयोः ॥ ३ तत्र वजगजः सर्वसमः समधरोऽजनि । सुतः समरसिंहस्य सालिगः श्लाघनीयधीः ॥ जीवादेवीभवो भाति मेघराजः परः पुनः ॥ ४ नोडाभार्या नामळदेवी होळी सुतौ तयोद्वा द्वौ । हांसा - मल्हसंज्ञौ हर्षात्यः सोमदत्तश्च ॥ ५ पुत्रिकापंचकं चासीत् गुरुभक्तिपरायणम् । बीमाई च तथा वेळी सारू बारू भनाईति ।। ६ श्रीवत्स - श्रीमन्तौ साधुसदयवत्स - शत्रुशल्यौ च । इति हंसराज हंसलदेव्योः पुत्रा भुवि ख्याताः ॥ ७ मल्हू भार्या माणिकदेवी जाता अमी अगत्स्याताः । श्रीभर सुरपति-सु(शु) मकर- सहस्रमल्लाःसुते द्वे च ॥ ८ मांजू-कस्तुराईनाम्न्यौ भार्या[S]स्ति सौवरस्य सती । सिरियादेवी पुत्राश्चत्वारः ख्यातनामानः ९ तेषूदयकर्ण - आसकर्ण-श्रीकर्ण - राजमल्लाश्व । छाजी - पूनाईनामतव पुत्र्यौं तथा जाते ॥ १० रत्नादेवी सुरपतिभार्या शुभकरस्य रंगादे | सद्धर्मकर्मनिरता सहस्रमल्लस्य सहसादे ॥ ११ हर्षराजस्य जाया [s]स्ति रजाई धर्मतत्परा । गुरुगच्छसाधुसाध्वीनां भक्तिव्यक्तिमनोहरा ॥१२ बल्हादेवी जाता (जाया) धनपतिसाधोः सुतास्तु चत्वारः । शिवदत्तो नगराजो लषराजो जीवराज इति ॥१३ जह्ने[5]थ नगराजस्य तनयः सज्जनाभिधः । तस्यास्त्युदयसिंहास्यस्तनयो दीप्तिमानति ॥ १४ रत्नाई कुक्षिरत्नानि वघुराजस्य सूनवः 1 सोनपाल - पूनपाल - अमीपालादयोऽद्भुताः ॥ १५ दिल्ली-गुर्जर-मालव-सिंधुषु मरुमंडळे च नृपमानया । मंत्रीपद्मस्य संततिरुदयवती निरुपमा भाति ॥१६
For Private And Personal Use Only
[ २८3]
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२९४]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५८
अस्याश्च करणीयानि तद्यथा ।
स्थाने स्थाने[s]हत्प्रतिष्ठा-यात्रा-ssचार्यपदादिषु । . उत्सवाश्चक्रिरेऽमीभिः कस्तानन्यः करिष्यति ॥१७ श्री लोकहिताचार्याः सागरचन्द्रसूरयः । श्रीभावमभसूरीन्द्राः श्रीजिनचन्द्रसूरयः ॥१८ पते श्रीगुरु(र)वो[s]मीभिः स्थापयांचक्रिरे क्रमात्। लक्ष्मसिंह-जिणा साधु धनपति-स्मरसिंहकैः ।।१९ सुग्म।। देवकार्य गुरोः कार्य संघकार्य स्वकार्यवत् । कुर्वतो धनपत्यादेः प्रशंसामः कियद्वयम् ॥२० विनयवती शीलवती दानवती सद्विवेकरंगवती । माणिकदेवी मल्ह्भार्या जयतीह पुण्यवती ॥२१ सा ग्रंथलक्षमेकं लेखितविण्युदारसञ्चरिता । .
लेखयति स्म सुवर्णाक्षररम्यं कल्पमूत्रमिदम् ॥२२ इतश्च ॥ चांद्रे कुले श्रीजिनचन्द्रमूरिः सिद्धान्तवेत्ता[5]भयदेवमूरिः । सदल्लभः श्रीजिनवल्लभोऽपि युगप्रधानो जिनदत्तरिः ॥२३ भाग्याद्भुतः श्रीजिनचन्द्रसूरिः [सूरि बभूवान् जिनपत्यभिख्यः ।। जिनेश्वरः मूरिरुदारचेताः जिनमवोधो दुरितापनेता ॥२४ सांवेगिकः श्रीजिनचन्द्रसूरिः मूरिजिनादिः कुशलावसानः । पाश्रितः श्रीजिनपअसूरिलब्धेर्निधानं जिनलब्धिसूरिः ॥२५ महोपकारी जिनचन्द्रसूरिजिनोदयः सूरिरुदप्रभाग्यः । प्रशान्तमूर्त्तिजिनराजसूरि युगप्रधाना जिनभद्रसूरयः ॥२६ ततोऽपि च श्रीजिनचन्द्रसूरयः नयोञ्चलाः शासति गच्छमात्मनः।
तेषामधीनं किल कल्पपुस्तकं माणिक्यदेवी कुरुते स्म भक्तितः ॥२७ प्रतिवर्ष महाहर्षान्महोत्सवपुरःसरम् । वाच्यमानं चिरं सद्भिर्नन्दतात् कल्पपुस्तकम् ।।२८
संवत् १५१७ वर्षे श्रीअणहिलपुरपत्तने सा० मल्हमार्यया माणिकदेश्राविकया पुस्तकमिदं लेखितं चिरं नंदतु ॥ छ । कृतिरियं श्रीसिदान्तरुचिमहोपाध्यायशिष्यसाधुसोमगणेरिति भद्रम् ॥ छ । श्रीशुभं भवतु ॥ कल्याणमस्तु ॥ छ । श्रीः ।।
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦] સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની વિસ્તૃત પ્રશસ્તિ [ ર૯૫]
ઉપર આપેલી વિસ્તૃત પ્રશસ્તિ ઐતિહાસિક હકીકતો કરતાં મંત્રી પદા=પઢાકના વંશજો અને ખરતરગચ્છીય સમર્થ આચાર્યોનાં નામથી જ ભરાયેલી છે. એટલે આ આખી પ્રશસ્તિને શબ્દશઃ અનુવાદ આપવા કરતાં તેમાંની ખાસ ખાસ હકીકતનું તારવણ આપવું એ જ વધારે ઉચિત અને સંગત છે એમ માની એ જ અહીં આપવામાં આવે છે.
સૌ પહેલાં આ પ્રશસ્તિના વીસ કારમાં મંત્રી પદ્માકના વંશજોની અને તેમના ધર્મગુરુઓની નામાવલી આપવામાં આવી છે કે જેના વંશમાં થએલ સા. મહૂની ભાર્યા માણિકદે શ્રાવિકાએ પ્રસ્તુત સચિત્ર સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની સુંદર અને સુશોભિત પ્રતિ લખાવી છે. એ નામાવલી ઉપરથી મંત્રી પદ્મ=પદ્માકનું વંશવૃક્ષ નીચે મુજબનું બની શકે છે. વિકેશવશીય ભૂલશાખીય મંત્રી દુલસિંહ-લક્ષ્મસિંહ ()
ધર્મગુરૂ હિતાચાર્ય
જિણાભાર્યા જાસલદેવી ધર્મગુરૂ સાગરચંદ્રસૂરિ
ધનપતિ-ભાર્યા વલાદેવી ધર્મગુરૂ ભાવપ્રભસૂરિ
શિવદત્ત નગરોજ લેખાજ જીવરાજ
વજગ સમધર
લાયાં નાઈ
સમર્ધ
સ્મરસિંહ=સમરસિંહ જાય છવાદેવી
ધર્મગુર જિનચંદ્રસૂરિ સાલિમ મેધરાજ
મેધરાજ
સાલિગ
| ****
સોનપાલ
પૂનપાલ
અમીપાલ
A
નેડા, *
જાર્યા નામલદેવી
ભાર્યા હેલી
સોમદત
સામદત
, સા. હાંસા ભાર્યા હંસલદેવી સા. મધ ભાર્થી માણિદ ભાર્યા રજાઈ
- સ્વર્ણાક્ષરી કલ્પસૂત્ર લેખિકા
શ્રીવત્સ શ્રીમન સદયવત્સ
શત્રુશલ્ય
સીધ=શ્રીધર ભા. સિરિયાદેવી
સુરપતિ ) શુભકર ભા. રત્નાદેવી ભા. રંગાદે
સહસ્ત્રમલ્લ માંજૂ કસ્તૂરાઈ ભા. સહસાદે (પુત્રી) (પુત્રી)
વપકમાં
માસમાં
રાજમહેલ (જી) બાઇ (પુ) નાખી
* નેહાને ખીમાઈ, એલી, સારૂ, વાશે અને ધનાઈ એ નામની પાંચ પુત્રીઓ પણ હતી.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૯૬]
* શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
આ વંશાવલી ઉપરાંત પ્રારંભના વીસ લૈકામાં મંત્રી પદ્મનાં વંશજોના સુકૃતને કઈ ખાસ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નથી આવ્યું. પરંતુ સામાન્ય રીતે એટલું જ કહેવામાં આવ્યું છે કે મંત્રી પદ્મના વંશજો દિલ્હી, ગુજરાત, માલવા, સિંધ, મારવાડ વગેરે દેશમાં તેમના મૂળ પુરુષોની કારકીદના પ્રતાપે રાજાઓ તરફથી માન પામતા હતા. તેમજ આ વંશમાં થએલા વંશજોએ પ્રતિષ્ઠા યાત્રા તેમજ આચાર્ય પદારે પણ વગેરે પ્રસંગમાં વણા મહત્સવો ઉજવ્યા છે.
પ્રશસ્તિના એકવીસ-બાવીસમા શ્લેકમાં “માણેકબાઈ ધર્માત્મા હતી અને તેણે કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી પ્રતિ લખાવી તે પહેલાં એક લાખ શ્લેક પ્રમાણે અંશે લખાવ્યા હતા એમ જણાવ્યું છે.
આ પછીના બાકીના લેકમાં ખરતરગચ્છીય આચાર્યોના નામોની પટ્ટાવલી અને છેવટે પ્રસ્તુત સચિત્ર સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પિથી લખાવીને માણેકબાઈએ જે આચાર્યને - કે જેમનું નામ જિનચંદ્રસૂરિ છે,-અધીને કરી છે તે હકીકત જણાવી છે. ખરતરગચ્છીય આચાર્યોનાં નામે આ પ્રમાણે છે:
૧ ચંદ્રકુલીય આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિ, ૨ તત્પદે આગમ શ્રીઅભયદેવાચાર્ય, ૩ તત્પ શ્રીજિનવબ્રભસરિ, ૪ તત્પરે યુગપ્રધાન શ્રીજિનદત્તરિ, ૫ તત્પદે શ્રીજિનચંદ્રસૂરિ, ૬ તત્પદે શ્રીજિનપતિ રિ, ૭ તત્પરે શ્રી જિનેશ્વરાચાર્ય, ૮ તત્પદે શ્રી જિનપ્રધરિ, ૯ તત્પરે શ્રી જિનચંદ્રસૂરિ, ૧૦ તત્પદે શ્રી જિનકુશલસરિ, ૧૧ તત્પ શ્રીજિનપદ્મ રિ, ૧૨ તત્પદે શ્રી જિનલબ્ધિસૂરિ, ૧૭ ત૫ટે શ્રીજિનચંદ્રચરિ, ૧૪ તત્પ
શ્રીજિનદાસરિ, ૧૫ તત્પદે શ્રીજિનરાજરિ, ૧૬ તત્પટે શ્રીજિનભદ્રસરિ, ૧૭ ત૫ટે : શ્રીજિનચંદ્રસુરિ જેમને પ્રસ્તુત કલ્પસૂત્રની સચિત્ર સ્વર્ણાક્ષરી પ્રતિ માણિકભાઈએ વહેરાવી છે-સાદર અર્પણ કરી છે.
પ્રસ્તુત પ્રશસ્તિની શરૂઆતમાં છેડો ગદ્યમય પ્રશસ્તિ અંશ છે જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસ્તુત કલ્પસૂત્રની પ્રતિ વિક્રમ સંવત ૧૫૧૭ અષાડ સુદિ ૮ સોમે અદિલ્લપુર પાટણમાં ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિના રાજ્યમાં ઉપાધ્યાય શ્રી સિદ્ધાન્તરુચિણિની દેખરેખ નીચે વાછાક નામના લેખકે લખી છે. અને અંતના ગઘપ્રશસ્તિ અંશમાં પ્રશસ્તિની રચના ઉપાધ્યાય શ્રીસિદ્ધાન્તરુચિગણિશિખ શ્રીસાધુસેમગણિએ કરી છે. એ સૂચવવામાં આવ્યું છે.
ઉપર જણાવવામાં આવ્યું તેમ પ્રસ્તુત પ્રતિને જન્મ પાટણમાં થયો છે અને ત્યાંથી સ્થાનાંતર પામતી પામતી એ અત્યારે ભાવનગરના શ્રી સંધના જ્ઞાનભંડારમાં સુરક્ષિત રીતે સ્થિર સ્થાન પામી છે.
સૂચના આ અંકની જેમ આવતો અંક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઈચ્છા છે. આમ છતાં અત્યારના અનિશ્ચિત સંગેના કારણે અંક પ્રગટ કરવામાં વિલંબ થાય તો તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકોને વિનંતી છે..
૦૫,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ઉમાપતિવિધિસ” –આ વિશેષણને ઉદ્દગમ, વિકાસ અને ઇતિહાસ
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી પ્રાચીન રાજવંશી તામ્રપ, દાનશાસન, શિલાલેખો, ખતપત્રો અને અરજીઓને પરિશીલનથી એક નિર્ણય ઉપર ચોક્કસ આવવું પડે છે કે –અમુક શબ્દો તેમાં લખવાની શરૂઆત થયા પછી તે શબ્દો તેમાં એક રવૈયારૂપે લખાતા જ રહે છે. ઉમાપતિવરસધાણા પણ એ જ રીતે લખાતે એક શબ્દ છે.
વલ્લભીવંશના રાજાઓ પૈકીના કેટલાક રાજઓ જૈન અને બૌદ્ધધમાં હતા, છતાં તે દરેકના તામ્રપત્રોમાં તેઓને “મમાહેશ્વર” તરીકે સંબોધ્યા છે. એ જ રીતે ગુજરાતના રાજાઓ પૈકીના કેટલાએક વૈષ્ણવ જૈન અને ઇસ્લામ ધર્મને માનનારા થયા છે, છતાં કેટલાએક લેખોમાં વિક્રમની બારમી સદી પછીના ગુજરાતના રાઓને ઉમાપતિવરસધાવા કે તે જ અર્થવાળા વિશેષણથી સંબોધવામાં આવ્યા છે.
રામાવલી તપાસીએ તો ચાવડા વંશના રાજાઓ, સોલંકી વંશના મૂળરાજ, ચામુંડરાય, દુર્લભરાજ, ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ, કુમારપાળ, અજયપાળ અને લઘુ મૂળરાજના દાનપત્રોમાં કે લેખમાં આ વિશેષણ નથી મળતું જ્યારે બીજા ભીમદેવથી માંડી મેગલ બાદશાહ ઔરંગઝેબ સુધીના રાજાઓનાં કેટલાએક દાનપત્ર–ખતપત્રોમાં આ વિશેષણ સ્પષ્ટરૂપે લખાએલ મળે છે. * રાજવંશી લેખમાં ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ માટે–પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, ત્રિભુવનગંડ, અવંતીનાથ, બર્બરકજિષ્ણુ, સિદ્ધચક્રવર્તિ, વગેરે વિશેષણો-બિરદ વપરાયાં છે. ગુર્જરેશ્વર કુમારપાળ માટે તત્કાલીન ગુજરાતના ૧ તામ્રપત્ર અને ૧૩ શિલાલેખમાં મહારાજાધિરાજ, નિજભૂજવિક્રમરણાંગણનિતિશાકંભરીભૂપાલ, પ્રૌઢપ્રતાપ, અવન્તીનાથ અને ચક્રવતિ તથા પાશુપતાચાર્ય ગંડભાવબહસ્પતિની પ્રભાસપાટણવાળી પ્રશસ્તિમાં તેજેવિશેષાદયી, અચિત્ત્વમહિમા, બલ્લાલધરાધિપ-જાંગલનરેશવિજેતા અને ગેલેક્સેકપમ વિશેષણ મળે છે. તે જ લેખમાં મહાબલ ભેજ માટે ઘરમાર વિશેષણ છે. રાજા અજયપાળ માટે પણ તત્કાલીન લુણુપસાકના લેખમાં માહેશ્વરનું બિરુદ છે. પણ તેઓમાંના કોઈને માટે તે તે કાળના રાજવંશી શિલાલેખોમાં માતાજી પ્રસાર વિશેષણ નથી મળતું.
આ વિશેષણ રાજવંશીય લેખ પૈકીના બીજા ભીમદેવના દાનપત્રમાં પહેલપહેલાં આપણને નજરે પડે છે. અને ત્યારથી આ વિશેષણ રાજવંશી લેખમાં દાખલ થએલ છે.
૧ જુઓ “જૈન સત્ય પ્રકાશ વર્ષ ૪ અંક ત્માં છપાએલ “ગુર્જરેશ્વર કુમારપાળ” લેખ.
૨ જુઓ આ. ગિરજાશંકર વલ્લભજી . A. M. M. A. s. સંપાદિત “ગુજરાતને ઐતિહાસિક લેખસંગ્રહ.”
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૯૮]
-
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
ગુર્જરેશ્વર કુમારપાળે વડનગરને કિલ્લો કરાવ્યો અને તેની ઉપર વિ. સં. ૧૨૯૮ આ શુ. ૫ ગુરુવારે શ્રીપાલે એક જ દિવસમાં રચેલ પ્રશસ્તિ કરાવી હતી. જે. શિલા તૂટી જવાથી ફરીવાર સં. ૧૬૮૯ ચેક શુટ ૧ ને ગુરૂવારે તે પ્રશસ્તિ બીજ પત્થર ઉપર દવામાં આવી છે. કવિચક્રવર્તી શ્રીપાળ તે પ્રસારિતમાં ઉપમા આપતાં લખે છે કે –
વિનેશ નાં વિનોને કરે છે, મે સફળ શકુન જ્ઞાન છે, દેવીઓ જેના શત્રુઓને વિનાશ કરે છે અને જેને સેમેશ્વરે રાજ્યવૈભવ આપે છે, તે કુમારપાળને રક્ષણ સામગ્રી મંત્રજાપ યુદ્ધક્રિયા અને સેના એ તો દેખાવ માત્ર છે” અર્થાત-મહારાજા કુમારપાળ સર્વ રીત્યા ઉદયશીલ છે.*
કવિરાજે આપેલ આ ઉપમાની ભાવના જ જાણે બીજા રાબ્દોમાં દેખાતી હોય તેમ ગુજરાત બહાર ખેદાએલ સં. ૧૨૦૮ ને રત્નપુર (મારવાડ) ના શિવાલયને શિલાલેખ, સં. ૧૨૦૯ મહા વદિ ૧૪ને કરાડુ (જોધપુર રાજ્ય) ના શિવાલયને શિલાલેખ, ઉદેપુર ગામ (ગ્વાલીયર રાજ્યોને દાનશિલાલેખ અને અર્જુન લેખકોએ લખેલ બે ગ્રન્ય પુપિકાઓમાં ગુર્જરેશ્વર કુમારપાળના નામની પહેલાં સમાતિવરઘલા નો શબ્દ દેખાય છે.'
બીજી તરફ એ ગુર્જરેશ્વરે સં. ૧૨૧૬ માં શ્રાવકનાં ૧૨ વ્રતો સ્વીકારી જે ધમને અપનાવ્યું હતું એટલે કુમારપાળવિહારમાં તેના વિશેષણરૂપ પરમહંત શબ્દ પણ લખાયો
૩ કવિ શ્રીપાલ એ પાટણને વતની ધનાઢય ગૃહરી હતા. તેમ મહાકવિ પણ હતો. મહારાજા સિદ્ધરાજ જયસિંહ તેને કવીન્દ્ર તથા ભ્રાતા તરીકે બોલાવતા હતા. તે પિરવાડ અને ધર્મ જૈન હતા. ખાસ કરીને આ. શ્રી. વાદીદેવસૂરિ અને તેના સમુદાયના સાધુઓને તે ઉપાસક હતા. તેને એક સ્વતંત્ર ઉપાશ્રય હતું, જેમાં ઉક્ત સમુદાયના સાધુઓ આવીને તરતા હતા. તપસ્યાના પ્રભાવે ચિત્તોડના રાણુ જૈસિંહદ્વારા “તપ”નું ગૌરવવંતુ બિરુદ પ્રાપ્ત કરનાર તપગચ્છના આ આચાર્ય શ્રી જગચંદ્રસૂરિના મોટા ગુરુ શ્રી હેમચંદ્રસૂરિએ એ જ ઉપાશ્રયમાં “નાબેયનેમિ-દ્વિ-સંધાન” કાવ્ય બનાવ્યું હતું, જેનું સંશોધન કવિચક્રવતી શ્રીપાળે એક દિવસમાં જ કર્યું હતું. તથા એ જ આચાર્યના ગુરુ બાતા-શ્રી સમપ્રભસૂરિએ સં. ૧૨૪૧ માં તેના ઉપાશ્રયમાં “કુમારપાલ–પ્રતિબોધ” કાવ્ય બનાવ્યું છે. તે ઉપાશ્રયની વ્યવસ્થા તેના પુત્ર કવિ સિહપાળના હાથમાં હતી.
आचारः किल तस्य रक्षणविधिविघ्नेशनि शितप्रव्यूहस्य फलावलोकिशकुनज्ञानस्य मंत्रान्वयः ॥ देवीमंडलखंडिताखिलरिपोर्युद्धं विनोदोत्सव : । श्रीसोमेश्वररतरान्यविभवस्याडंबरं वाहिनी ॥१८॥
--વડનગરના કિલ્લાની પ્રગતિ ૫. જૂઓ “ન સત્ય પ્રકાશ વર્ષ ૪ અંક ૯ માં “ગુર્જરેશ્વર કુમારપાળ” લેખ પૃ. ૪૦ થી ૪૯૪ રત્નપુરના શિલાલેખમાં શ્રી રાયપાલદેવને પણ રામુકાકાનાણથી સંબોધ્યા છે— १. सत्त्वानुकंपा न महीभूजां स्यादित्येष क्लृप्तो वितथप्रवादः । जिनेनधर्म प्रतिपद्य येन श्लाघ्यः स केषां न कुमारपालः ॥
-કુમારપાલ પ્રતિબોધ પૃ. ૭૫,
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦]
ઉમાપતિવરલબ્ધપ્રસાર”,
છે. સમય જતાં ઉમાતિવરષાસા વિશેષણને રાજ ભીમદેવ (બીજા) ના કોઈ દાનપત્રમાં પણ સ્થાન મળ્યું અને એ રીતે એ શબ્દ રાજવંશી શિલાલેખમાં પ્રવેશ કર્યો.
એટલે કે ભીમદેવ બીજાએ સં. ૧૨૫૬, સં. ૧૨૬૩, સં. ૧૨૮૩, સં. ૧૨૮૮, સં. ૧૨૯૨ અને સં. ૧૨૯૬ ના શિલાલેખોમાં કુમારપાળને ૩મારૂતિવરપ્રસાદું તથા અજયપાળને ઘરમારના વિશેષણથી નવાજ્યા છે. અને સં. ૧૨૯૬ના લેખમાં તે પોતાને પણું ઉમાપતિવરજીપત્રસાદ્રિ-પ્રાતરાગ્યપ્રૌઢપ્રતાપજીનીસ્વયંવરથી પરિચય આપે છે. જ્યારે સં. ૧૨૬૩ (સિંહ સં. ૯૩), સં. ૧૨૬૬, સં. ૧૨૮૩, સં. ૧૨૮૭ નાં દાનપત્રોમાં, સં. ૧૨૭૩ની વલ્લના પુત્ર શ્રીધરની પ્રશસ્તિમાં અને સં. ૧૨૯૯ ના સૂર્યગ્રહણ સંબંધી દાનપત્રમાં ગુર્જરેશ્વર કુમારપાળને માટે ઉમાતિવરાધક વિશેષણ વાપર્યું નથી. ત્યારપછી અભિનવ સિદ્ધરાજ (બીજા) જયસિંહે તો પ્રથમ મૂળરાથી લઈને પોતાના સુધી દરેક સોલંકી રાજાઓને ઉમાપતિવરસા ના વિશેષણથી અલંકૃત કર્યા છે.
આ રીતે એ વિશેષણે રાજવંશી લેખોમાં સ્થાન પ્રાપ્ત કર્યું.
પછી પણ ગુજરાતના રાજવંશી લેખોમાં આ વિશેષણ ચાલુ રહેલ છે. સત્તરમી સદીના મોગલ સામ્રાજ્યના લેખમાં–ખતોમાં પણ આ વિશેષણ મળે છે.”
પરિપાટીરૂપે વપરાતા આ વિશેષણથી સ્પષ્ટ છે કે–ઉમાતિવરા થી ઓળખાવાના રાજાઓ શિવધન જ હતા એવું માની લેવાની કોઈએ ભૂલ કરવી નહીં.
જ્ઞાનીના ગમા જ્ઞાની જાણે, એમ શિલાલેખોના ગમા શિલાલેખી નણે! ૩માતવરપ્રસાઃ વિશેષણનો આ ઇતિહાસ છે.
૭. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગના અધ્યક્ષ શ્રીયુત રસિકલાલ છોટાલાલ પરીખ લખે છે કે –
આ રીતે ૨૮૫ હાથપ્રત ખરીદાઈ ઉમેરાયાં છે, જેમાં ૨૨૯ સંસ્કૃત અને ૪૧ ગુજરાતી છે, અને ૧૫ આ વર્ષે મેળવેલાં ખત છે. + +ઉમેરાયેલાં ૧૫ ખેત જહાંગીરના સમયથી માંડી (સં. ૧૬૮૩ થી) અલીઘોર (સ. ૧૮૬૫ બીજા અકબરના અમલ) સુધીના સમયનાં છે. ઔરંગઝેબના સમયનાં જાણીતાં ખેતીની જેમ સં. ૧૬૮૩વાળ ખતમાં પણ પાદશાહનું સમાંતવરધાર મેજરત્તરાળે એવું વિશેષણ મળે છે.
–અહેવાલ અને સૂચનપત્ર સને ૧૯૪૧-૧૯૪ર પૃ. ૫-૬.
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આઈકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી બૅરઃ મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચને દોઢ આને જુદો.)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી ઃ ઘીકાંટા, અમદાવાદ.
KORUNMANI AMBARL OS ALATULERESANTASAIRE SOMETUSITE
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સ્થાપત્ય અને જ્ઞાનમંદિરથી સમૃદ્ધ રાજપુતાનાનું એક જૈન તીર્થ
જૈસલમેર
લેખક શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ.
(ગતાંકથી ચાલુ) (૭) શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું દેરાસર –
આ દેરાસર (૬) શ્રી ઋષભદેવ ભગવાનના દેરાસરની જોડાજોડ આવેલું છે. આ દેરાસર ત્રણ મજલાનું છે. દેરાસરમાં પ્રવેશ કરવા માટે બાર પગથી ચડવા પડે છે. પેસતાં જ દરવાજાના ઉપરના બારસાખમાં મંગલમૂર્તિ તરીકે જિનેશ્વરદેવની એક પદ્માસનસ્થ નાની મૂર્તિ બિરાજમાન થએલ દેખાઈ આવે છે. સભામંડપ આઠ થાંભલાઓને છે, આઠે થાંભલાની મધ્યમાં સુંદર નકશીવાળાં આઠ તોરણે આવેલાં છે. ઉપરના ઘુમટમાં કબુતર, ચકલાં વગેરે પસી જઈને કોતરકામને બગાડે નહિ તે માટે વાંસની જાળી ભરી દીધેલી છે; અને તે કારણને લીધે ઘુમટનાં શિલ્પો દેખી શકાતાં નથી.
નીચેના પ્રથમ માળની ભમતીમાં આપણું ડાબા હાથ તરફથી જતાં સૌથી પ્રથમ ૩૦ પવાસસ્થ જિન પ્રતિમાઓ, પછી એક પીળા પાષાણને ચોવીશીને પટ, ૧ વીશ વિહરમાન જિનનો તથા એક ચોવીશ જિનમાતાને પટ પીળા પાષાણુનો આવે છે. પછી ૫૩ પ્રતિમાજી પદ્માસનસ્થ આવેલાં છે, પછી પાછાં બીજા બે પીળા પાષાણના
વીશીના પટ આવેલા છે. પછી ૧ પીળા પાષાણુની જિનમુર્તિ તથા એક એવી જિનમાતાનો પટ છે, પછી પાછી બીજી બાવીશ જિનમૃતિઓ પદ્માસનસ્થ આવેલી છે. આ પ્રમાણે નીચેની ભમતીમાં કુલ ૧૦૬ પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ ૧ વીશ વિહરમાનને પટ, ૧ ચવીશ જિનમાતાનો ૫ટ, ૩ ચોવીશીના પીળા પાષાણના પટ આવેલા છે. - શ્રી ચંદ્રપ્રભુસ્વામીના નીચેના પ્રથમ માળના ગભારામાં પણ ભમતી છે. અને તે ફરતી ભમતીમાં ૧૫ પવાસનસ્થ જિનપ્રતિમાઓ આવેલી છે તથા ચારે દિશાઓમાં એકેક એટલે કુલ ૪ પ્રતિમાઓ સફેદ આરસની શ્રી ચંદ્રપ્રભુસ્વામીની બિરાજમાન છે; તથા ગભારામાં ૧ સફેદ આરસની પદ્માસનસ્થ જિનમૂર્તિ છે. આ પ્રમાણે ગભારામાં મૂળનાયક સુદ્ધાં કુલ ૨૦ જિનપ્રતિમાઓ આવેલી છે. આ ગભારાને ફરતા મંડેરોમાં જુદાજુદાં સુંદર રૂપે કોતરેલાં છે, તે રૂપ પૈકી એક પુરૂષ (ભૈરવ) ની નગ્ન આકૃતિ તથા એક સ્ત્રી (કરમંજરી ) ની નગ્ન આકૃતિ પણ કોતરેલી છે; જૈન મંદિરો પૈકી કેટલાક મંદિરમાં આવી છે આકૃતિ કોતરેલી હેય છે તેનું વાસ્તવિક કારણ શું હશે તે શિલ્પ શાસ્ત્રના જાણકાર વિદ્વાને જણાવશે તે ઉપયોગી થઈ પડશે. નીચેના માળની ભમતીની બારસાખમાં ૩૨ જિનપ્રતિમાઓ છે.
શ્રીચંદ્રપ્રભુસ્વામીના નીચેના દેરાસરની ભમતીમાં ૧૦૬ પાષાણુની જિનપ્રતિમાઓ તથા ગભારામાં ધાતુની એક એવીશી આવેલી છે. આ દેરાસરના લેખ જૈન લે. સં. ભા. ૩ માં ઘણુંખરા છપાઈ ગએલા છે, પરંતુ મારી તપાસ દરમ્યાન જે જે લેખ અત્યારસુધી અપ્રસિદ્ધ રહેલા માલુમ પડયા હતા તે મેં ઉતારી લીધા હતા, જે નીચે પ્રમાણે છે –
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०]
જેસલમેર
[30]
મૂળનાયકનો લેખ१ “संवत् १५१८ वर्षे ज्येष्ट बदि ४.........
મૂળનાયકના ગભારામાં ફરતી પીળા આરસની પ્રતિમાઓ છે તેના ઉપરના લેખો – २ चो० सहसा साजण ३ मं० नइता पुत्र गोधाक० ४ चो० पूजा भार्या हर्षु ।।
નીચેની ભમતીની પીળા પાષાણની મૂર્તિ પરના લેખો – ५ सा० केल्हा पुत्र म [0] नायक ६ श्री संभवनाथ श्रा० रूयडि ७ बाई गंगादे पुण्यार्थे बाई मेघादे
વીશ જિનમાતાના પીળા પાષાણના પટ પર લેખ – ८ (1) सं० १५७६ वर्षे फागुण वदि ९ दिने श्रीऊकेशवंशे परीख्यगोत्रे
ओ० डूंगर (2) मी [जी] पुत्र गांगा भार्या गंगादे पुत्र्या नोडा राजसी। आंधा पौत्र
मालादि परिवार सहितायाः श्राविका (3) गंगादे श्रीचतुर्विशतिजिनादिका पूनार्थ भं० विजयभार्या श्रा०
विनलदे पुत्र भ० जगमाल पौत्र साह (4) भं० सहसमल्लादि परिवार सहिताया श्रा० विजलदेभ्या(व्यां)
पट्टिकाकारिता प्रतिष्टिता । (5) श्रीखरतरगच्छे श्रीजिनहससूरिजि सौभाग्यसूरिभिः ॥ ९ (1) संवत् १५८० वर्षे आषाढ सुदि द्वादसी दिने बुधवारे ख(प०)
(2) डूगरसी प० गागा प० नोडा पुत्र राजसी पुत्र आ(आं)बा
(3) माला श्रा० गंगादेव्या पुण्यार्थ पट्टिकाकारिता। खरतरगच्छ ॥ १० सं १९६४ मिति फागुणवदि २ सं । बा० चांदमल के० प्रा वृधीचंद ११ मं० वस्ताभार्या भोली भगतिः १२ ९ श्रीसुविधिनाथ बिंबं का० सा. हरपालेन १३ श्रीमाली धणा देवराज ।। १४ भै बाहर
ઉપરોક્ત ચોવીસ જિનમાતાના પટની જમણી બાજુના બીજા પટ પર લેખ – १५ (1)॥०॥ संबत् १५७६ वर्षे वैशाख सुदि ३ दिने । श्रीऊकेशवंशे
श्रीभणशालीगोत्रे श्रीचोपडागोत्रे (2) भ० नोडा भा० कपू पुत्र भ० जीवंद पौत्र भ० नगरानादि परिवार
सहितेन । अपरंच श्रीचोपडागोत्रे भ० सीहा (3) भार्या श्रा० मुहलदे पुत्र सं० सुडा सं० वरसिंहादि परिवारसहितेन ।
श्रा० कपू श्रा० सहलदे स । कारित (4) ॥ प्रतिष्टिता श्रीखरतरगच्छे श्रीनिनसमुद्रसरिपट्टे श्रीजिनहंससूरिभिः
सौभाग्यसूरिभि
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૩૦૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
(૩) ચતુવિરતિત્તિનટ્ટાહારિતા । स्वपुण्यार्थ गा० प्रणमंति नित्यं ॥
ત્રીજા ચેાવીશી પટ પરના લેખઃ——
૨૬ (1) શ્રીમાન વિસેત્રાવીશોથે મા॰ माल्दा संतानीड फेरू उधर पुत्र ચાંચન ( ધાંધળ ?) (2) સંનાં વૃત્તજ્ઞાતી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્
|| श्री सोभागसुंदरसूरि प्र
३ सं० १६२२ व० श्रीपारसनाथ
[ વર્ષે ૮
હી...
આ દેરાસરની ઉપરના ખીજે મજલે ચઢતાં નીસરણીના મથાળે ડાબા હાથ તરફથી પ્રથમ એરડીમાં ૨.૧૧ ધાતુપ્રતિમાઓ આવેલી છે, તે ઉપરાંત ખીજા માળના ગભારામાં ચાર સફેદ આરસની ચંદ્રપ્રભુસ્વામીની મૂર્તિ અને તે ગભારામાં મૂળનાયકની ચારે બાજુ ફરતી બીજી આઠ પ્રતિમાએ પદ્માસનસ્થ બિરાજમાન છે અને ચારે બાજુના બારસાખમાં એક મંગલમૂર્તિ ગણતાં ચાર નાની પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ આવેલી છે.
...:
બીજા માળની ભમતીની ૩૬ દેરીએની બારસાખમાં એક મંગલમૂર્તિ તરીકે પદ્માસનસ્થ નાની જિનમૂર્તિ કારેલી છે, તે ઉપરાંત ૧૫૩ પાષાણુની પદ્માસનસ્થ પ્રતિમા તથા સફેદ આરસની પદ્માવતીદેવીની ૯ મૂર્તિએ પણ બીજા માળની ભ્રમતીમાં આવેલી છે. આ પ્રતિમા ઉપરાંત ધાતુની બીજી નાની ૧૪ પ્રતિમાએ છૂટી તથા કમલની આઠ પાંખડીઓમાં આડ નાની પ્રતિમાઓ આવેલી છે.
આ ધાતુપ્રતિમાએ પૈકીની સિદ્ધસેન દિવાકરાચાય ગચ્છના ઉલ્લેખવાળી એક જિનપ્રતિમાને જૈન સત્ય પ્રકાશના અંકમાં મે' જુદો પરિચય આ પત્રના વાચકાતે કરાવેલા છૅ, તે સિવાય સ્વČસ્થ પૂરદ્ર નહારના હૈ. લે. સ. ભાગ ૩ માં પણ ઘણાખરા લેખો છપાઈ ગએલા છે, અને અત્યારસુધી અપ્રસિદ્ધ રહેલા લેખા જે મેં ઉતારી લીધેલા હતા જે નીચે પ્રમાણે છે:~
१ ॥ श्रीगवडी पार्श्वनाथ
For Private And Personal Use Only
४ संवत् १७०६ वर्षे वैसा... दि ७
५ संवत् १४५८ वर्षे वैशाखसुदि ९ बुधे कां० झांझण सुत कां० गुणधर सुत कांo ईसर सुनाबकेण निजपुण्यार्थं श्रीअमितनाथविंनं कारितं प्रतिष्टितं श्रीजिनराजसूरिभिः श्रीखरतरगच्छे
૬ શ્રીવાાળ[છે] પાત્તર-ભુત મા....... હાપા હારિતા [ આગળના શબ્દો બહુ જ ઘસાઇ ગએલા હોવાથી તથા કેટલાક ભાગ તૂટી ગએલા હોવાથી વાંગી શકાયા નથી, પરંતુ પ્રતિમાવિધાનની દૃષ્ટિએ આ પ્રતિમાજી અગીઆરમી સદીનાં છે.] ७ સ૦ ૨૪૨૭ વર્ષે....... ને
૮ સ(Å)૦ ૨૪૮૪ વૈશાલમુવિ ૨૨ મીમાll૦ રામાfzëવિ સુત जूठलेन पित्रोः श्रे० श्रीपासनाथः का० प्र० पिप्पलगच्छे श्रीविबुधप्रभवरि ९ ६० ।। संवत् १४७९ वर्ष माघसुदि ४ श्रीऊकेशवंशे ता० मारहण पुत्र सा० भोजा पुत्र सा० वणरासद्दितेन सा० बच्छाकेन भ्रातृ करमा पुत्र
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
म १०] જેસલમેર
[303] हांसा धन्ना सहसा परिवृतेन स्वपुण्यार्थ श्रीनेमिनाथ बिवं कारितं प्रतिष्टितं
श्री खरतरगच्छे श्रीजिनराजरिपट्टे श्री जिनभद्रसूरिभिः १. सं [0] १५१८ वर्षे माघसुदि १४ श्रीश्रीमालज्ञा० व्य० भाखरसुत हीराभार्या
हर्ष सुत नोगाकेन पित्रोः श्रेयसे श्रीधर्मनाथविंबं का० पूर्णिमापक्षे
श्रीरानतिलकमरिणामुपदेशेन ११ संवत् १२५७ वर्षे वैशाख वदि ५ शुक्रे ) [0] ईनडभार्या नायधुदै पुत्र
कडुआ कर्मसिंह लींबा १२ सं० १४२६ वि० वैशाखशुदि १० सोमे श्रीमाणकीयगच्छे मं [0] कर्मसीह
भार्या कस्मीरदे पुत्रसींहाकेन पित्रोंग्रे० :श्री आदिवि० का० प्र०
श्रीधनेश्वरवरिभिः॥ १३ सं० १४.९ व [.] फागुणवदि २ बुधे उपकेशज्ञातीय अंचलगच्छे व्य०
सोमाभार्या महगलश्रेयोऽर्थ धातृ सु० जाणाकेन श्रीशांतिनाथ कारितं
प्रतिष्टितं श्रीसूरिभिः॥ १४ ॥ सं० १४९२ वर्षे आषाढ व० १३ डीसावालज्ञातीय व्य० चांपाकेन भा०
संसारदे पुत्र आसादि युतेन पु० राना श्रेयसे श्रीवासुपूज्यविका०
प्रति०श्रीमरिभिः १५ सं [0] १३३२ ज्येष्टसुदि १३ बुधे प्राग्वाटज्ञातिय मं० पूनपाल सुत मं
धयराकेन पितृरक्त अरिसींह भा० राजीश्रीपार्श्वनाथ विवं का० १६ ॥ सं० १५२७ वर्षे ज्येष्टवादि७ सेामे श्रीश्रीमालीज्ञाति व्य० समरा भा०
मांकू सु० व्य० धणपाल भा० रंगाई सु० सिधा भा० मटकू तथा लघुभ्रा० कामाकान्हाप्र० कुटुंबयुतेन श्रीनमिनाथवि कारितं प्र० पूर्णिमापक्षे
श्रीसाधुरत्नमरिभिः॥ १७ ॥ ॥ संवत् १५०७ वर्षे ज्येष्टसुदि २ दिने श्री ऊकेशवंशे लोढागोत्रे सा.
देवराजसंताने सा० खेडाभार्या भरमीपुत्र मूलराणा सा० नयणा श्राद्धः मूला पुत्रलखमणयुतैः पुण्यार्थ श्रीपार्श्वनाथबिंबंकारि० प्रति [0] खरतरगच्छे
श्रीजिनभद्रमरिगणधरैः ॥ श्रीः ।। १८ संवत् १४५९ वर्षे व्यव० खेतसिंहपुत्राभ्यां व्य० सीहा व्यव० सदा
सुश्रावकाभ्यां श्रीशांतिनाथबिंब पितृपुण्यार्थ का० प्रति श्रीखरतरगच्छे
श्रीजिनराजमरिभिः १९ सं. १४९१ फाल्गुन सु० १ गुरौ उपकेशक्षातौ छानहरगोत्रे म० बेगड भा०
कउतिगदे पुत्रभुणपालेन भा० हीमादे श्रेयोऽर्थ श्रीअनितनाथविध का०
प्र. खरतरगच्छे श्रीमिनधर्मसूरिभिः ॥ शुभं॥ २० ॥ सं० १९७७ वर्षे मार्ग्रव०४ रबौ वर्द्धमानशाखायां महामनी पदीआ भा०
पन्नलदे सु० मोखाकेन भा० महगलदे सुलींवा धना सहितेन पित्रौः श्रे०
श्रीसुमतिनाथर्षि का० प्र० ऊकेशगन्छे ककुदाचार्यसंताने श्रीसिद्धसरिभिः २१ संवत १४७६ वर्षे मार्गसुदि१० रवौ श्रीओसवालज्ञातीय ला० भडाभार्या
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
२२
www.kobatirth.org
[ ૩૦૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૮
रामीपुत्र सा० खीमाभार्या खडीसुत सा० नामसीहभार्या भटकू । भार्या नामलदेपुत्र रत्नपालसहितेन श्रीश्रीअंचलगच्छे श्रीगच्छेशश्री मेरुतुंगसूरीश्वरतत्पट्टे । श्रीजयकीर्त्तिरिउपदेशेन श्रीमुनिसुव्रतस्वामिबिंबं चतुर्विंशतितीर्थकर संयुक्तं कारितं ॥ सकलकुटुंब आत्मश्रेयोऽर्थं प्रतिष्टितं श्रीसूरिभिः ।। सं० १५३५ वर्षे पौष शु०६ व (बुधे) श्रीभावंडहर गच्छे उपकेश ज्ञा० आसाश्रीगोत्रे सा० धांगापुत्रदेवड भा० नाणादे पुत्रतोल्हा भा [0] तील्हणदे पुत्रकुराकेन भा० धमाई सु [0] गिरराजयुतेन स्वश्रेयसे चतुर्विंशतिपट શ્રીયુનિવ્રુત]હા° ૬૦ શ્રીમા લેવિિમઃ॥ શ્રીઃ ત
આ દેરાસરના ત્રીજા માળે પણ સફેદ આરસના શ્રીચંદ્રપ્રભુસ્વામીના ચૈામુખજી બિરાજમાન છે. તથા તેની ચારે દિશાઓની આડે થાંભલી પૈકીની દરેક થાંબલીમાં નાની નાની પદ્માસનસ્થ ત્રણ ત્રણ જિનમૂર્તિ છે. તે બધી ગણતાં કુલ ૨૮ જિનપ્રતિમા પાષાણની ત્રીજે માળે છે. આ દેરાસરમાં જૈસલમેરનાં કિલ્લા પરનાં મદિશ પૈકી સૌથી વધારે સફેદ આરસની પ્રતિમા આવેલી છે. વળી મૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીએ માટે તથા સ્થાપત્યની દૃષ્ટિએ પણ આ દેરાસરમાં વિવિધતાઓની બહુલતા છે. આ પ્રમાણે કિલ્લાપરનાં આ. જિનમદિશ પૈકી આ સાત મદિરા એક જ હારમાં આવેલ છે.
[ચાલુ]
"4
નિહ્નવવાદ
લેખક:—પૂજ્ય મુનિમહારાજ શ્રી રધરવિજયજી ( ગતાંકથી ચાલુ )
છઠ્ઠા નિહનવ શ્રી રાહગુપ્ત : બૈરાશિક મતાગ્રહી ; વૈશેષિકમતપ્રવક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭)
રહગુપ્ત ! તમારા મતનું પ્રતિપાદન કર ! ”
66
'यस्मादनीववजीवा,,-જોરીયોતિ નિમિતે ।
तथैवाभ्यक्ष गम्यत्वा-दस्तु राशित्रयं ततः ॥
[જે કારણે અજીવ જીવથી જુદો પડે છે તે કારણે તાવ પણ થી જુદો પડે છે, તે પ્રમાણે જ પ્રત્યક્ષ થતું હાવાથી. માટે ત્રણ રાશિ હૈ!]
નાવ (પક્ષ), જીવથી જુદો છે (સાધ્યું), જીવથી વિલક્ષણ જણાતા હોવાથી (હેતુ), અજીવની માફ્ક (ઉદાહરણ), જે જેથી વિલક્ષણ જણાય તે તેથી જુદું હાય છે (વ્યાપ્તિ), જેમ અજ્વ જીવથી વિલક્ષણ જણાય છે માટે જુદો છે તેમ નાવ પણ જીવથી વિલક્ષણ જણાય છે માટે જુદો છે. એ પ્રમાણે નાવ નામે એક જુદી રાશિ ઢાવાથી વ, અહ્ત્વ અને તાવ એમ ત્રણ રાશિ પ્રમાણસિદ્ધ છે. માટે એ જ રાશિ નહીં, પણુ ત્રણ રાશિ સ્વીકારવી જોઇએ.” રાહગુપ્તે પેાતાના પક્ષનુ પ્રતિપાદન કર્યુ.
¢
“ તમે નાવને વથી વિલક્ષણુ કહેા છે. એટલે શું? “ અસાધારો ધન તળમૂ
For Private And Personal Use Only
.
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
નિહુનવવાદ
[૩૫]
અસાધારણ ધર્મ લક્ષણ કહેવાય છે. વિરુદ્ધ લક્ષણ-વિલક્ષણ કહેવાય. અર્થાત –જે બે વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ અસાધારણ ધર્મ હોય તે બન્ને વસ્તુઓ વિલક્ષણું કહેવાય. વિલક્ષણતા બે પ્રકારે થાય છે. એક તે જુદા જુદા લક્ષણથી અર્થાત–આનું સ્વરૂપ કંઈક હોય ને તેનું સ્વરૂપ કંઈક હય, જેમ એક જ સ્થાનમાં રહેનારા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પરસ્પર વિલક્ષણ છે, કારણકે તે બન્નેનાં સ્વરૂપ જુદાં છે. ધર્માસ્તિકાયનું રવરૂપ ગતિમાં સહાય કરવાનું છે, ને અધર્માસ્તિકાયનું સ્વરૂપ સ્થિતિમાં મદદ કરવાનું છે. એ પ્રમાણે એક જ આત્મામાં રહેતાં પુણ્ય અને પાપ વિલક્ષણ છે. પુણ્ય સુખને આપનાર છે ને પાપ દુઃખ દેનાર છે. સાકરમાં જે સ્થળે સફેદ રૂપ રહે છે તે જ સ્થળે મિષ્ટ રસ પણ રહે છે. છતાં બન્ને એક નથી, કારણકે રૂપ આંખથી જણાય છે ને રસ જીભથી જણાય છે. એ સ્વરૂપભેદરૂપ વિલક્ષણતા થઈ. બીજી વિલક્ષણતા, જુદા જુદા સ્થાનમાં રહેવારૂપ છે. જેમ–પહેલું પેટ, સાંકડો કાંઠલ ને જલધારણ કરવાની શક્તિ તે રૂપ એક જ સ્વરૂપવાળા ઘડાઓ પરસ્પર એકબીજાથી વિલક્ષણ છે. કારણકે જુદા જુદા સ્થાનમાં-ભિન્ન ભિન્ન દેશમાં રહે છે. જે સ્થાનમાં એક ઘડો રહે છે, તે જ સ્થાનમાં બીજે ઘડ રહેતો નથી. ને આ બન્ને પ્રકારની વિલક્ષણતા ન હોવાને કારણે પોતે પિતાથી વિલક્ષણ થઈ શકતો નથી. તમે જીવથી નોછવને વિલક્ષણ જણાવે છે તે તેમાં કઈ જાતની વિલક્ષણતા છે? લક્ષણભેદરૂપ વિલક્ષણતા છે કે દેશભેદરૂપ વિલક્ષણતા છે?”
જીવમાં ફ્લેથી બન્ને પ્રકારની વિલક્ષણતા છે, માટે તે જીવથી જુદો પડે છે. જીવમાં જીવત્વ છે અને જીવમાં જીવ છે. એ રીતે બન્નેનું સ્વરૂપ જુદું છે. દેશભેદ તે પ્રત્યક્ષ જણાય છે. ગિરેલીથી જુદું પડેલું પુછ નોવ છે. ગિરોલી જે સ્થાનમાં રહે છે તે સ્થાનમાં તે પુચ્છ રહેતું નથી માટે દેશભેદથી પણ જીવ છવથી ભિન્ન સિદ્ધ થાય છે.”
બીજા કોઈ હેતુઓથી તોછવ સ્વતન્ત જુદો સિદ્ધ થયા પહેલાં ને છત્વરૂપ સ્વરૂપભેદ કહી શકાય નહીં. તયક્તિત્વરૂપ હેતુથી વસ્તુનો ભેદ સિદ્ધ થાય છે. પણ તે કયારે કે વસ્તુનું તથક્તિત્વ સ્વતંત્ર સિદ્ધ થયું હોય તો. મુક્તિમાં એક જ સ્થાનમાં સમાન અવગાહનાથી અવસ્થિત આત્માઓ પરસ્પર જુદા છે. અનન્ત જ્ઞાનદર્શન ચારિત્ર-રૂપ સ્વરૂપ સર્વેમાં સમાન છે. દેશભેદ પણ નથી. છતાં તેમાં જે ભિન્નતા છે તે તયક્તિત્વરૂપસ્વરૂપભેદ આશ્રયીને જ તે તયક્તિત્વ પ્રથમથી સ્વતંત્ર સિદ્ધ થયેલ છે. તે આ પ્રમાણે – એક જ કાળે સિદ્ધ થયેલાઓની સમાન સ્થળમાં સમાન અવગાહના સંભવતી નથી. તે ભિન્ન કાળે સિદ્ધ થયેલાઓની જ સંભવે છે. એ જે કાળભેદ છે તેણે જ તેમાં તયક્તિત્વ સિદ્ધ કરેલ છે. માટે જ્યાં સુધી જીવ સ્વતંત્ર સિદ્ધ ન થાય ત્યાં સુધી તેનું વ્યક્તિત્વ ભિન્ન કહી શકાય નહીં. તે સિવાયનું હલન-ચલન-ફુરણ વગેરે સ્વરૂપ, જીવ નજીવમાં સમાન છે. માટે સ્વરૂપભેદ-લક્ષણભેદરૂપ વિલક્ષણતા ઘટી શકતી નથી. દેશભેદથી જીવ
- ૧ કે વાસ્તવિક રીતેએ એક ઘડાથી બીજા ઘડાનું સ્વરૂપ જીદ હોય છે. એકમાં અમુક દેશપત્તિકત્વ તે અન્યમાં અન્ય દેશોત્પત્તિકત્વ રૂપસ્વરૂપ ભિન્ન છે. છતાં આબાલગોપાલ દેશભેદથી ભિન્નતા પ્રતીત થાય છે માટે, ને વ્યવહારમાં એ વા૫વાળા મનાતા હોવાથી સ્વરૂપભેદને છોડી દેશભેદે ભિન્નવિલક્ષણ બતાવેલ છે..
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬] શ્રી જન સત્ય પ્રકાર
( વર્ષ ૮ વિલક્ષણ સિદ્ધ કરી તેમાં જે તયક્તિત્વ સ્વતંત્ર સિદ્ધ કરે તો પણ દેશભેદ સંભવતો નથી. દેશભેદ બે પ્રકાર છે. એક તે જે વસ્તુથી જે વસ્તુમાં દેશભેદ રાખો છે તે બન્ને વસ્તુઓ પૃથભાવે રહેતી હોય. અર્થાત બન્ને વચ્ચે કઈ પણ જાતને સમ્બન્ધ ન હેય. જેમ, હિમાચલ અને વિધ્યાચલ અને ભિન્ન દેશમાં રહે છે તે પૃથભાવે રહે છે. ને બીજો અપૃથભાવે એટલે સમ્બન્ધ છતાં ભિન્ન દેશમાં રહેવારૂપ દેશભેદ છે. જેમ, ભૂતલ અને બટ બને સંયોગ સમ્બન્ધથી સમ્બધિત છે, છતાં બન્નેમાં દેશભેદ છે. તો તમને અભિષિત નજીવ, જીવ સાથે સમ્બન્ધિત છતાં ભિન્ન દેશમાં રહે છે કે જીવ સાથે અસમ્બધિત થઈને ભિન્ન દેશમાં રહે છે ?”
- “જીવથી છૂટા પડીને નેવે દૂર રહેલ છે તે પ્રત્યક્ષ જણાય છે. બન્ને વચ્ચે કંઈ પણું સમ્બન્ધ જણાતું નથી માટે પૃથભાવ-અસમ્બન્ધિત-દેશભેદ છવમાં છે.”
નો જીવ, જીવથી પડેલ છે તે કયા હેતુથી ૬ વિશ્રા-સ્વભાવથી કે કોઈના પ્રયોગથી તેમાં વિશ્રાથી છૂટા પડવાપણું ઘટી શકે જ નહીં. વિશ્રસાથી છૂટા પડતા પુતલે એક વસ્તુથી સ્વયં ક્ટા પડીને બીજી વસ્તુ સાથે ચોટે છે, મિશ્રિત થાય છે. જેની સાથે મિશ્રિત થાય છે તેની સાથે તપ થઈ જાય છે. પોતાના ધર્મોની આપલે કરે છે. તે પ્રમાણે જીવ પણ જીવથી સ્વયં ો પડીને જયાં જેની સાથે રહેશે ત્યાં સુખદુઃખાદિને ઉત્પન્ન કરશે. એ સુખદુઃખાદિની ઉત્પત્તિ દૂષિત હોવાથી અભીષ્ટ માની શકાશે નહીં. માટે વિશ્રસાથી પૃથભાવ માની શકાય નહિ.”
ને જ્યાં રહેલ છે ત્યાં સુખદુઃખાદિ ભોગવે જ છે. તેમાં દેવ શું છે ?”
“જે એ પ્રમાણે સુખદુઃખાદિને અન્ય સ્થાને અન્યમાં પણ ભોગ માનવામાં આવશે તે બે મહાન દોષ લાગશે. ૧. કૃતનાશ, અર્થાત-કરેલ કમને વિનાશ. અને ૨. અકૃતાક્યુપગમ, અર્થાત-નહીં કરેલ કર્મને સ્વીકાર. તે આ પ્રમાણે-ગિરેલીમાં રહેલા છે પુછમાં સુખદુઃખાદિ અનુભવ કરવા યોગ્ય કર્મ કરેલ છે.
જ્યારે પુછ કપાઈને જુદું પડયું ને તેને ગિરેલીમાં રહેલા જીવ સાથે બિલકુલ સમ્બન્ધ સ્વીકાર્યો નથી, એટલે ગિરેલીના છ કરેલ કર્મનું કંઈપણ ફળ આવ્યું નહીં. એ કર્મ વિફળ ગયું એ કૃતકર્મવિનાશરૂપ દેષ થયો. બીજો અકૃતાભુપગમ તો ગિરેલીથી છૂટા પડેલ પુચ્છમાં રહેલ જીવે છે) કંઇપણ કર્મ કરેલ નથી. છતાં પુછમાં સુખદુઃખાદિ અનુભવે છે તે શાથી? વિના કમ સુખદુઃખાદિ અનુભવી શકાય જ નહીં. એટલે ત્યાં નહીં કરેલું કર્મ માનવું પડશે એ બીજે દોષ થયો. નહીં માનનારને એ દોષ સંભવતા નથી. કારણ, તેઓ તો કપાયેલ પુચ્છમાં પણ ગિરેલીમાં રહેલા
જીવને જ માને છે. તે કર્મ કરેલ છે, તેને જ પુછમાં અનુભવ થાય છે. માટે ગિરેલીના જીવનું કર્મ નકામું પડતું નથી ને પુછમાં થતાં સુખદુઃખાદિના અનુભવ માટે નવું કર્મ માનવું પડતું નથી. માટે વિશ્રસાથી, નોછવનો પૃથભાવ માની શકાય નહીં.”
શ્રી ગુણસરિજી મહારાજ અને શ્રી રોહગુપ્ત વચ્ચે આ રીતે રાજસભામાં વાદ શરૂ થયો. ગંભીર ધ્વનિથી પૂર્વપક્ષ ઉત્તરપક્ષ થયા, ઘણું સભાસદે વાર સાંભળવા એકઠા થયા. રાજાએ સભાનાં અન્ય કાયો મૂલતવી રાખ્યાં. સભાનો સમય પૂર્ણ થતાં સો સ્વસ્થાને ગયા. આ રીતે કેટલાય દિવસ સુધી ગુરુ-શિષ્ય વચ્ચે વાદ ચાલુ રહ્યો.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦]
નિહનવવાદ
[૩૦૭]
“વાદ શરૂ થયા ઘણું દિવસ થઈ ગયા. છતાં શું કંઈ પણ નીવેડો આવ્યો કે નહીં? કંઈ તાત્કાલિક નિર્ણય થાય એમ લાગે છે કે નહીં?” એક જિજ્ઞાસુએ અન્યને પૂછ્યું.
આ વાદ કેટલા દિવસ ચાલે એ કંઈ ચોક્કસ કલ્પી શકાતું નથી. વાણીના અખલિત પ્રવાહ વહ્યા જ જાય છે. બેમાંથી કોઈ જરી પણ તર્ક કે યુતિમાં પાછા પડતા નથી. એથી લાગે છે કે વાદ લાંબા કાળ સુધી ચાલશે.”
શું વિષે ચર્ચાય છે ? કંઈ યાદ હેય ને જાણવા જેવું હોય તો જણાવો.”
“મને કંઈ યાદ તો નથી. પણ યાદ રાખવા લાયક જે જે વિષય ત્યાં વાદમાં ચર્ચાય છે તેની હું નોંધ કરી લઉં છું, તેમાં મેં જે લખ્યું છે તે સંભળાવું. પ્રથમ દિવસ
નોછવ જીવથી વિલક્ષણ હોવાથી જુદો છે એવો પૂર્વપક્ષ શ્રી રોહિગુપ્તમુનિએ કર્યો. આચાર્ય મહારાજે–લક્ષણભેદે ને દેશભેદે એમ વિલક્ષણતા બે પ્રકારે થાય છે, નજીવમાં કયા પ્રકારની વિલક્ષણતા છે એવો પ્રશ્ન કર્યો. જીવમાં બન્ને પ્રકારની વિલક્ષણતા છે, એવા ઉત્તરનું ખંડન ચાલ્યું. હલન-ચલન–જુરણ–રૂપ લક્ષણ જીવ અને જીવમાં સમાન છે, માટે લક્ષણભેદ નથી ને દેશભેદ છતાં તે કેવા પ્રકાર છે સબદ્ધ કે અસબુદ્ધ, તેના ઉત્તરમાં પૂર્વપક્ષવાદીએ સમ્બદ્ધપક્ષ છોડી અસમ્બદ્ધનું વિવેચન કરી ઘટાવ્યું. પુનઃ ઉત્તરપક્ષવાદીએ બે વિકલ્પ કર્યા કે વિશ્રસાથી પૃથભાવે છે કે પ્રયોગથી ? વિશ્રાથી પૃથભાવ માનવામાં સુખદુઃખાદિને સંકર બતાવ્યો. તેને ઈષ્ટ માનવામાં બે દોષોની ચર્ચા થઈ. છેવટ વિકસાથી નજીવને પૃથભાવ ન માની શકાય એ સિદ્ધ થયું. બીજે દિવસ
પૂર્વ પક્ષવાદીએ પ્રયોગથી નવ જુદો પડ્યો છે એમ કહ્યું. ઉત્તરપક્ષવાદીએ તેનું ખંડન કરતાં જણાવ્યું કે, હવે અમૂર્ત દ્રવ્ય હોવાથી આકાશની માફક તેને ખંડ જુદો પાડી શકાય નહીં, જે અમૂર્ત દ્રવ્ય છે, જે કાઈએ બનાવ્યું નથી, જેમાં વિકાર જણાતો નથી, જેને વિનાશહેતુઓ સ્પર્શતા નથી, તેના ટૂકડા-ખંડ પણ પડતા નથી ને જેના ટૂકડા-ખંડ પડે છે તેનો સર્વદા-સદન્તર નાશ થાય છે. જે જીવના ટૂકડા-ખંડ પાડી એકને જીવ અને એકને નવ કહેવામાં આવે તો છેવટ એમ અનેક ખંડો પડી પડીને
વને સર્વથા નાશ માનવો પડશે. જે તેમ માનવામાં આવશે તે જિનેશ્વરે ભગવાને જીવને શાશ્વત કહ્યો છે-નિત્ય કહ્યો છે તેને અપલાપ થશે. તેથી જિનમતત્યાગરૂપ એક દોષ. બીજું જીવને વિનાશી માનવાથી જીવ મુક્ત થાય છે, તેને મોક્ષ મળે છે એ પણ ન ઘટે. જીવન તે નાશ થયો તેથી તે વિદ્યમાન જ નથી તો મુક્ત થાય કેણુ? મોક્ષ મળે કેને? એ બીજે દોષ. ને ત્રીજું તમે આ દીક્ષા પાળો છો, તમે જ૫ આદિ કરે છે, તે સર્વ વિનાશી આત્મા માનવાથી નિષ્ફળ થશે.” એ પ્રમાણે બીજે દિવસે પ્રગથી પણ જીવથી જીવનું પૃથક્કરણ ન થઈ શકે એમ સ્થિર થયું.
પછી ત્રીજે દિવસે પૂર્વ પક્ષવાદીએ નજીવને સિદ્ધ કરવા જુદો જ માર્ગ લીધો. બીજે દિવસ
પૂર્વપક્ષવાદી-ગિરેલીરૂપ જીવ અને તેનાથી જુદા પડેલા તેના પુચ્છરૂપ નેજીવની
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૮
વચમાં કંઈપણ જણાતું નથી માટે બને અત્યન્ત જુદા છે. ઉત્તરપક્ષવાદી–વચમાં કંઈ દેખાતું નથી માટે બન્ને જુદા છે એટલે શું ? મધ્યમાં ઔદારિક શરીર નથી જણાતું એ જ કે બીજું પણ કંઈ નથી જણાતું એ જ કેવળ ઔદારિક શરીર ન જણાય તેથી મળે જીવ નથી એમ કહી શકાય નહીં, કારણ કે જીવને કેવળ ઔદારિક જ શરીર નથી, બીજાં પણ શરીર છે.
પૂર્વપક્ષવાદી–બીજ શરીરે છે, તો તે પણ ત્યાં જણાવાં જોઈએ.
ઉત્તરપક્ષવાદી–વૈક્રિય સિવાયનાં બીજાં શરીરે સૂક્ષ્મ છે, ચર્મચક્ષુથી ન દેખી શકાય એવાં છે, શરીર વગરને જીવ અને સૂક્ષ્મ શરીરવાળા જીવ ઔદારિક કે વૈક્રિય શરીર સિવાય દેખી શકાતો નથી. પણ તેથી તે નથી એમ કહી શકાય નહીં. ભીંત સિવાય દીવાની પ્રભા વચમાં દેખી શકાતી નથી, પણ તેથી દીવા અને ભીંતની વચ્ચે પ્રભા નથી એમ કહી શકાય નહીં. એ પ્રમાણે આચાર્ય મહારાજે જીવ અને નોછવ બન્ને સમ્બન્ધિત છે એ સાબીત કર્યું ને સભા વિસર્જન થઈ
શ્રી ગુપ્ત મુનિને હંમેશ છેવટ ચૂપ જ રહેવું પડે છે. આચાર્ય મહારાજ દિન પ્રતિદિન વિજયી બનતા જાય છે. એથી એમ લાગે છે કે આચાર્ય મહારાજ પાસે શ્રીહગુપ્તમુનિ કંઈ ફાવશે નહીં.
પછી ચોથે દિવસે શ્રીહગુપ્તમુનિએ છવ, જીવથી સર્વથા જુદો થઈને ભિન્ન દેશમાં રહેલ છે એ પક્ષનો ત્યાગ કર્યો ને શાસ્ત્રાર્થ શરૂ થયે. ચોથે દિસવ
પૂર્વપક્ષવાદી—આપના કથન પ્રમાણે ગિરેલી અને તેના કપાયેલ પુછ વચ્ચે તૈજસકામણ શરીરથી યુક્ત આત્મપ્રદેશ છે, ને તે શરીરે અતિસૂક્ષ્મ હોવાને કારણે બાહ્ય જ્ઞાનથી જણાતાં નથી. આત્મા અરૂપી હોવાથી ગ્રહણ થતો નથી. માટે તે બે વચ્ચે સમ્બન્ધ છે છતાં બન્ને જુદા જુદા દેશમાં રહ્યા છે તે પ્રત્યક્ષ છે માટે જીવથી નવ ભિન્ન છે.
ઉત્તરપક્ષવાદી–જીવ અને નવ વચ્ચે સમ્બન્ધ છતાં તમે તેને જુદે સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે એટલે શું ? નજીવવાળા વિભાગમાં જીવના છેડા પ્રદેશ છે ને જીવવાળા વિભાગમાં વધારે પ્રદેશ છે માટે બને જુદા છે એમ કહો છો ? જો તમે હા કહેતા હે તો એ જ યુક્તિથી એક જ શરીરમાં કે એક જ ઘડામાં સમ્બન્ધ છતાં આંગળી, હાથ, પગ, નાક, કાન, આંખ, હેઠ, વગેરે સ્થળમાં ને ઘડામાં કાંઠલા વગેરે સ્થળમાં જ્યાં જીવના થોડાથોડા પ્રદેશો છે, ને અજીવના થડાડા પુદ્ગલે છે, તે તે વિભાગો પણ મોટા વિભાગોથી જુદા માની, તેને પણ નજીવ અને નોઅજીવ માનવા પડશે. એમ માનતા ત્રણ જ રાશિ નહીં પણ ઘણું રાશીઓ માનવી પડશે. કદાચ જ ઘણું છતાં ને અજી પણ ઘણું છતાં જાતિની અપેક્ષા જેમ બે જ રાશિ માનવામાં આવે છે, તેમ ઘણું નાની અને ઘણું
અછની એક એક રાશિ માનશો તો પણ ચાર રાશિ તો માનવી જ પડશે. એ રીતે પણ તમે ત્રણ રાશિ માની શકશે જ નહીં. એ રીતે એ દિવસ પૂર્ણ થયો.
આ પછી શાસ્ત્રાર્થમાં નયની અપેક્ષાથી, આગમપ્રમાણથી નોછવની સિદ્ધિ કરવા પ્રયત્નો થયા છે. આચાર્ય મહારાજે તે સર્વનું ખંડન કર્યું છે, વગેરે આવે છે. શાસ્ત્રાર્થમાં કોણ વિજયી થાય છે, કણ પરાજય પામે છે, ને છેવટ પરિણામ શું આવે છે તે હવે પછી જોઈશું.
(ચાલુ)
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शीलदेवसूरिविरचित “विनयंधरचरित्र"
लेखक :-श्रीमान् डॉ. बनारसीदासजी जैन, M. A., Ph. D.
[प्रोफेसर, युनीवर्सीटी ओरियंटल कालिज ] _ विनयंधरचरित्रको शीलदेवसूरिने सं० १६६४ में समाप्त किया जब वे धग्धर नदी पर बसे हुए सरस्वतीपत्तन अर्थात् सरसा (जिला हिसार)में विराजमान थे। उस समय सम्राट (जहांगीर) लाहौरमें ठहरे हुए थे। उन दिनों सरसामें जैनधर्मका बड़ा ज़ोर था ।१
“जैन ग्रन्थावली" तथा "जैन साहित्यनो संक्षिप्त इतिहास"में विनयंधरचरित्रका उल्लेख नहीं मिलता। जहां तक मुझे ज्ञात है, यह ग्रन्थ अभी तक प्रकाशित भी नहीं हुआ। अम्बाला शहरके श्वेताम्बर भण्डारमें इसकी एक प्रति विद्यमान है जो सं० १९६२में किसी प्राचीन प्रति परसे उतारी गई है। इस प्रतिके ५७ पत्र है। प्रत्येक पृष्ठ पर १४ पंक्ति, और प्रत्येक पंक्तिमें ४५ के लगभग अक्षर हैं । प्रथम पत्रका पूर्व पृष्ठ खाली छोड़ दिया गया है।
शीलदेवसूरि वृद्धगणीय भद्रेश्वर-शिष्य महेन्द्र-शिष्य मेरुप्रभ-शिष्य भावदेवके शिष्य थे। उन्होंने गद्यपद्यमय यह ग्रन्थ संस्कृत-प्राकृतमें लिखा है। एक स्थान पर कुछ हिन्दी पद्य भी हैं। आगमीय तथा दूसरे कुछ पाठोंको छोड़ कर शेष ग्रन्थ शीलदेवकी अपनी कृति है। इसकी ग्रन्थाग्रन्थ संख्या १. पूनानिशं यत्र जिनेन्द्रमन्दिरे सुश्रावकाः पौषधधारिणः परे।
श्रवत्परं व्रीहिमरश्च घर्घरे सरस्वतीपत्तनसंज्ञके पुरे ॥४६॥ स्नात्राणि प्रत्यब्दमहोमहोत्सवैः श्रीकल्पसूत्रश्रवणस्थितिः परा। सांवत्सरं पारण[क] गृहेगृहे श्राद्धैर्धनाढ्यैः सुकृताय दीयते ॥४७॥ शालो विशालो परिखासमन्वितः सब्राह्मणाः क्षत्रियवैश्यमागधाः। वणेतरा नातिरनेककर्मकृच्चारामिकाग्रामततिश्चतुर्दिशम् ॥४८॥ सत्षाष्ठिकागारुडशालिराशयः कासवाटीषु लताश्च सत्फलाः। पार्वे यदीये सघना Qमावली सरांसि पकेरुहपूरितानि वै ॥४९॥ सम्राजि तेजोभरपूरिते बरे मनोहरे लाभपुरे च तिष्ठति। अत्रत्य लोके धनधान्यसंकुले वसत्यजत्रं निरुपद्रवे सुखम् ॥५०॥ संवत्सरे चाब्धिरसतुचन्द्रमस्संख्येयके माधधमासि पश्चमी। तस्यां सतीन्दौ मघवाख्यभे शुभे योगे सुसिद्धे चरितं समर्थितम् ॥५१॥ २. “पञ्जाब जैन भण्डारसूचि,” लाहौर, सन् १९३९, पृ. ९७, १३७ ।
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[30]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५८
२२८५ है। इसमें सर्ग, अध्याय, प्रकरण आदि भाग नहीं हैं ।
नामको तो यह विनयधरचरित्र है, परन्तु इसमें विनयंधरके जीवनकी केवल एक-दो घटनाओंका उल्लेख है, और वह भी अति संक्षिप्त । शेष समग्र ग्रन्थमें नीतिवाक्य, दृष्टान्त, ज्ञात, सूत्रपाठ आदि भरे पड़े हैं। आधेसे अधिक तो प्रस्तावना मात्र है जिसमें धर्मका लक्षण धर्मी-अधर्मी जनोंकी संख्या, काव्यके गुण, वक्ता-श्रोतोका लक्षण, सम्यग दर्शन ज्ञान चारित्रका वर्णन और अन्तमें पांच प्रकारके दानका स्वरूप बतलाया है। दानके प्रसंगसे पत्र २९(ख) पर विनयधरका चरित्र आरम्भ होता है। यथा-चम्पानगरीमें धर्मबुद्धि राजा राज करता था। विजयन्तो उसकी रानी थी। उसी नगरीमें इभ्य नामी शेठ रहता था। पूर्णयशा उसकी भार्या थी। उनके एक पुत्र
३. श्रीमवृद्धगणे गुणेशगणभद् भद्रेश्वरः सूरिराट्, तत्पट्टेऽथ मुनीश्वरः समभवत् सूरिमहेन्द्राभिधः। श्रीमेरुप्रभसूरयश्च मुनिदेवाख्याः सुपुण्यप्रभाः, सरीन्द्राः किल कालिकार्यसदृशाः श्रीभावदेवाह्वयाः ॥५२॥ तच्छिष्यैरिह सूरिभिदुधिया श्रीशीलदेवाहयैश्छन्दोभिर्निजहब्धवृत्तरचनासंमीलनाय स्फुटम् । सिद्धान्तोक्तसुदण्डकाच कुहचिद् राद्धान्तगाथाः पुनर्, गद्यं पद्यमिदं चरित्रमखिलं ग्रन्थोक्तिभिर्भाषितम् ॥ ५३॥ श्लोका वृत्तानि गाथाश्च संस्कृतं प्राकृतं क्वचित। दोधकानि कथावार्ता नूतनेयं च मस्कृतिः ॥ ५४ ।। आलापकांश्च ग्रन्थेस्मिन्नर्थयुक्तान् सगाथकान् । अणिमामहिमाश्लोकं विहायान्यकृतिन हि ॥ ५५ ॥ . अर्हद्वचनविरुद्धं यत् किंचित् कापि जल्पितम्। मोहाजिनवरसाक्षिकमधुना मिथ्या मे दुष्कृतं त्रिविधम् ॥ ५६ ॥ ये मत्तोधिकपण्डिताश्च कवयस्तैर्मत्कृपा मानसे, कर्तव्या च समैः समत्वममतावद्यं परामृश्य तत् । शुद्ध वाक्यमवेक्ष्य तत्परधिया संस्थापनीयं तथा, छिद्रग्राहकदुर्जनास्तु सुजनाः केचिद् गुणग्राहिणः ॥ १७ ॥ द्वे सहस्रे च द्विशती पश्चाशीत्यधिकाः पुनः। प्रत्यक्षरं गणनया ग्रन्थमानं विनिश्चितम् ॥ ५८ ॥
. इति दानोपदेशे विनयधरचरितं संपूर्णम् ॥ नोट-श्लोक ५३ में “ कुहचिदू" वैदिक प्रयोग है।
फुटनोट १ और ३ के पध ग्रन्थकारकी प्रशस्ति है।
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦]
શીલદેવસૂરિ વિરચિત વિનયંધરચરિત્ર
[૧૧].
उत्पन्न हुआ जिसका नाम विनयंधर रखा गया । आगे उसके लालन-पोषणका वर्णन है । पाठशालामें जाकर उसने क्या २ विद्या पढ़ी यह और औत्पत्तिकी, वैनयिकी आदि बुद्धियोंके दृष्टान्त सहित लक्षण दिये हैं।
-पत्र ३८(क) पर विनयधरके गुणवर्णन किये गये हैं। अब विनयंधर जवान हो गया था और उसका चार युवतियों-तारा, श्री, विनया और देवीके साथ विवाह कर दिया गया। अब विनयधर बड़े आनन्दसे रहने लगा।
एक दिन राजसभामें वार्ता चल रही थी कि हमारे नगरमें सबसे सुखी कौन है। लोगोंने विनयंधरका नाम लिया। किसीने उसके शारीरिक बल और रूपकी प्रशंसा की। किसीने उसके बुद्धि, धैर्य, क्षमा आदि गुणोंकी श्लाघा की। एकने कहा कि उसके घरमें अगणित धन है और वह सदा दान देता रहता है। एक दुष्ट व्यक्तिने उसकी स्त्रियोंके रूप और यौवनका वर्णन किया। यह सुनकर सब लोग चकित हुए, परन्तु राजाके हृदयमें कामवासना उत्पन्न हो गई। वह इन स्त्रियोंको हरण करनेका उपाय सोचने लगा । अन्तमें उसने अपने एक विश्वासपात्र नौकरको कहा कि तुम विनयंधरके साथ कपट-मैत्री डाल लो और अवसर पाकर भोजपत्रके टुकड़े - पर उसके अपने हाथसे यह गाथा लिखवालो। फिर वह भोजपत्रका टुकड़ा मुझे लाकर दे देना । गाथा-पसयच्छि रइविचक्खिणि अज्ज अभग्गस्स तुह दुस्सह विरहे । सा जामिणी तिजामा वि जाम सहस्सव्व मह जाया ।
[पत्र ४३ (क), पंक्ति ७] भावार्थ-हे मृगनयने, रतिविचक्षणे, आज मुझ अभागेको तेरे दुस्सह विरहके कारण यह तीन पहरकी रात हजार पहर वाली हो गई है। ४
नौकरने राजाकी आज्ञाका पालन किया। जब उसने विनयंधरके हाथसे यह गाथा लिखवा कर राजाको दी, तो राजाने उसे रानीके पास भेज दिया और शोर मचा दिया कि विनयधरने रानीके प्रति प्रणयपत्र भेजा है। झट राजसभा करके पत्र पंचोंके आगे रख दिया और कहा कि इस पत्रको देख कर सच २ बतलाओ कि यह पत्र विनयंधरके अपने हाथका ४. “ पसयच्छि" शब्दकै तीन अर्थ हो सकते है
१. पसय = मृगविशेष (देशीनामामाला ६, ४) अत: "पसयच्छि" मृगाक्षी २. पसय = प्रसृत; अतः "पसयच्छि "= दीर्घाक्षी ३. पसय = प्रसव, कमल, अतः “पसर्याच्छ” = कमलाक्षी ॥
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१२]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५८
लिखा है या किसी दूसरेके । पत्र देखकर सभी लोग चकित हो गये, क्योंकि अक्षर तो विनयधर ही के थे पर किसीको विश्वास न होता था कि विनयंधर भी ऐसा काम कर सकता है। लोगोंने राजाको समझाया कि विनयंधर बड़ा धर्मात्मा और सदाचारी है। वह ऐसा दुष्ट कार्य कभी नहीं कर सकता। यह निःसन्देह किसी कपटीका काम है। राजाने लोगोंकी बातको नहीं माना । उसने जबरदस्ती विनयंधरकी स्त्रियोंको अपने अन्तःपुरमें डाल लिया और विनयंधरके घरबारको मोहरबन्द कर दिया ।
__ अब रात्रिके समय राजा अपनी पाशवी तृष्णा मिटानेको विनयंधरकी स्त्रियोंके पास गजा। उन्होंने राजाको बहुत उपालम्भ दिया और कहा कि राजा तो प्रजाका रक्षक होता है, न कि भक्षक । इस प्रकारको भर्त्सना आदिमें रात व्यतीत हो गई और राजा लज्जित हो कर पीछे आ गया। जब प्रातःकाल उसने स्त्रियोंको राजसभामें बुलाया तब उसने देखा कि वे बिल्कुल कुरूपा हैं । राजाको अपने किये पर अफ़सोस हुआ। इतनेमें सूरसेनसरि नगरमें पधारे। राजा उनके दर्शनार्थ गया । सूरिजीने धर्मोपदेश दिया। तदनन्तर राजाने सूरिमहाराजसे पूछा कि धिनयंधरने कौनसा पुण्य किया है जिसके प्रभावसे इसने ऐसी ऋद्धि पाई है। इस पर सूरिजोने कहा कि विनयधरने अपने पूर्व जन्ममें तीर्थकर महाराजको दान दिया था, उसीका यह फल है। यह सुन कर राजाको वैराग्य हो गया। उसने अपने पुत्रको राज्यसिंहासन पर बिठलाया और आप दीक्षा ले ली। इधर विनयधर भी दीक्षा लेकर मोक्ष को प्राप्त हुआ।
यद्यपि कथाकी दृष्टिसे यह ग्रन्थ कुछ अधिक रोचक नहीं, तथापि इसमें स्थल २ पर आये हुए दृष्टान्त और नीतिवाक्य बड़े सरस हैं। किसी
आगामी अङ्कमें इनकी कुछ बानगी पाठकोंको भेट की जावेगी। ६, नेहरू स्ट्रीट, कृष्णनगर, लाहौर.
સ્વીકાર ૧ સદ્ગતિની ચાવી–પૂ. મુ. મ. શ્રીમહિમાવિજયજીના ઉપદેશથી પ્રકાશક-શ્રીનસેવા सभा, वाया-मोडासा, टी. Y४ संध्या १७१. मेट. (भता तिलाल राय भु. सारा से आगे ०-१-१नी मोउसाथी भेट भणे .)
(२) महावीर जीवन प्रभा (३) सप्तव्यसन परिहार-लेखक पूज्य मुनिमहाराज वीरपुत्र आनन्दसागरजी महाराज, प्रकाशक-वीरपुत्र आनन्दसागर ज्ञानभंडार, कोटा (राजपूताना) भेट ।
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજી ગણિત
તી ર્થ માલા-સ્ત વન [ વિ. સં. ૧૮૨૧માં રચાયેલા એક મહત્ત્વની કાવ્યકૃતિ ] સંગ્રાહક તથા સંપાદક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી મહારાજ
r
ni
ni
-
આ તીર્થમાલા- સ્તવન શ્રી વિજયધર્મલક્ષીજ્ઞાનમંદિર, બેલનગંજ, આગરાને હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહમાંની એક પ્રતિના આધારે ઉતારવામાં આવ્યું છે. કલશમાં આપેલ “શ્રી પૂન્યસાગરસૂરિરાજે પાઠક જ્ઞાનસાગર ગણિ” એ ઉલ્લેખ મુજબ આ સ્તવનના રચયિતા શ્રી પુન્યસાગરસૂરિના શિષ્ય ઉપાધ્યાય જ્ઞાનસાગર ગણિ છે. અને એની રચના “મહીયુમનાગચંદ્ર વર્ષે ” એટલે વિ. સં. ૧૮૨ માં કરવામાં આવી છે.
આ સ્તવનમાં કીકાના પુત્ર કચરાએ કાઢેલ સંધનું વર્ણન છે. અને સંઘના પ્રયાણમાં આવતાં નહાનાં મોટાં ગામના અને મધ સાથે ગયેલ મુખ્ય મુખ્ય પુરુને ઉલ્લેખ છે. આ રીતે ઐતિહાસિક દૃષ્ટિએ આ ફતવન ઉપયોગી છે. ભાષાની દૃષ્ટિએ પણ એની ઉપયોગિતા ઓછી નથી. કવિત્વની દષ્ટિએ સ્તવન એટલું ભાવપૂર્ણ છે, કે જે વાંચતાં સંધનો ચિતાર નજર સામે તાદ્રશ ખડે થાય છે.
આ સ્તવનના કર્તા સંબંધી તથા બીજી કેટલીક જાણવા જેવી હકીકત સંબંધી - વિવેચન કરવાનું, સ્તવન પૂરૂં અપાય ત્યાં સુધી મોકુફ રાખીને અત્યારે તો મૂળ સ્તવન જ આપવામાં આવે છે. સ્તવનમાં આવતા કેટલાક શબ્દોના ચાલુ ભાષાના પર્યાયે તે તે સ્થળે આપીને આ સ્તવનને સમજવું સરળ પડે એ પ્રયાસ કર્યો છે,
गोडीपानाथाय नमः
સારિત શ્રી સુખ સંપદા, દાયક અનુદિન જેહ, કલિયુગ કપલતા પરિ, નમો નમો વાય. મંત્ર યંત્ર યક્ષ દેવતા, કલિયુગ મંદા તેહ જાગે જગ એક જિનવ, તેવીસ ગુણગેહ. પરતા પૂરણ પરગડે, સમર્યાં સાર કરંત, ઈહ પરલોકના ભય સવિ, ભાંજે એ ભગવંત. ધવલ ધિંગ ગાડી ધણી, અડવડીઓ આધાર; ભાવે ભગતિ ભગવંતની, કરતાં લહે સુખસાર. શ્રીગેડીપ્રભુ ગાયવા, મુજ મન ઉમંગ ધરંત, શકતિ નહીં પણ ભગતથી, કહું કિંચિત વિરતંત. પટણી સા કાકા તણે, કચરો સુગુણ નિધાન; નિજ બંધવ મ્યું પરવર્યો, શેત્રુજ ધરતો ધ્યાન.
તે તે કડીમાં આવતા શબ્દોના પર્યાય અને બીજી જાણવા ગ્ય હકીકત ચોખંડા [] કૌસમાં તે તે કડીને અંક આપીને નીચે આપવામાં આવે છે.
દુહા [૧] અનુદિન=ાજરોજ. પરિ=જેમ-જેવું. વાય=વામા દેવીના પુત્ર–શ્રી પાર્શ્વનાથ પ્રભુ [૩] પરતાપરા-ચમત્કાર. પરગડો પ્રગટ-જાહેર. સારસહાય. [૪] અડવડીઓ= રખડી રખડીને થાકેલાં–અસહાય. [૫] વિરતંત–વૃત્તાંત. [૬] પરવેર્યો પરિવાર યુક્ત-સહિત.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૧૪]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વષ ૮
સકલ સંઘ મિલિ તેહ, સંઘપતિ તિલક તે કીધ; શ્રી શત્રુંજ ગિરિ ભેટીને, જગમાં સુજસ તે લીધ. તસ સુત તારાચંદ ભલે, એક દિન કરે વિચાર; શ્રીગેડી પ્રભુ ભેટીઈ, સફલ હુઈ અવતાર. ફતેચંદ કાકા પ્રોં, વીનતી કરેં કર જોડિ; કરો પસાય જિમ મન તણ, પર્ય વંછિત કેડિ. વલતું કાકા ઈમ ભણે, પુત્ર સુણે મુજ વાત; મુજ બેઠાં તમેં હર્ષથી, કરે જિનેસર યાત્ર. જે જે મનોરથ ઉપજે, તુમ મનમાંહે જેહ, તે તે સવિ સફલા કરો, મૂકી મન સંદેહ.
ઢાલ ૧ (નમો નમે રે શ્રી શૈગંજ ગિરિવર–એ દેશી.) ધન ધન શ્રી જિનશાસન જગમાં, સકલ સિદ્ધિની ખાણ રે, તીર્થ સેવન પવયણુભત્તિ, કરતાં લહે ધ્રુવ ઠાણ રે. ધન- ૧ દાહોપશમ મલ તૃષ્ણ નાશું, વાસે સુગુણ સુવાસ રે, તીરથ ફળ જાણ સંઘ સાથે, કરતાં ગુણ ઉલ્લાસ રે. ધન ૨ પંચમેં આરે પાટણ-પુરને, સંઘવી કચરે સાહ રે; તસ સુત તારાચંદ સવાઈ, ધન લક્ષમીને નાહ રે. ધન ૩ આદિલ(મ) જિનપતિ દેહરે જઈને, યાત્રા નવાણું કીધું રે; વળી વિસ્તારે મેરૂ મહોત્સવ, કરી ભયે પરિઘલ ચિત્ત રે. ધન ત્યાગી સેભાગી ગુણનો રાગી, જાગિ મતિ એક દિન રે; તીરથમાલા શ્રીસંઘ સંચુત, ભેટું થીર કરી મન રે. ધન પંચમેં આર્જે પરગટ પર, શ્રીગેડીમંડણ દેવ રે, સંઘ ચતુરવિધ સાર્થો લેઈ, યાત્રા કર્યું સુભ ટેવ રે. ધન ઈમ વિમાસી માગસર સુદિમાં, સાતમને સેમવાર રે; શ્રી શાંતિનાથ પ્રાસાદે મહત્સવ, સ્નાત્ર અઠાતરી સાર રે ધન ૭ તિણું વેલા સંઘવી તિહાં આવી, જિન વાંદી કહે એમ રે; થલપતિ ભેટણ હુએ ઉમાહો, આવો ધરી પ્રેમ રે. ધન ૮ [૯] પસાયત્રપ્રસાદ-કૃપા. [૧૦] વલતું=જવાબમાં.
હાલ ૧ [૧] પવયણભત્તિ=પ્રવચનભક્તિ-શાસનની સેવા. ધ્રુવઠાણ નિશ્ચિત સ્થાન–મોક્ષ [૨] દાહોપશમ દાહની શાંતિ. [૩] સવાઈસવા-ચઢિયાતા. નાહ=નાથ. [૪] પરિઘ = આ શબ્દનું મૂળ ખ્યાલમાં નથી આવતું, પણ એને ભાવ-આનંદિત-હર્ષિત એવો લાગે છે. [૫] તીરથમાલા તીર્થોને સમૂહ. અઠોતરી અષ્ટોત્તરી સ્નાત્ર [૮] ઉમાહsઉમંગ-મનરથ.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
તીર્થં ભાળા – સ્તવન
સુવિહિત સૂરિ ચારેને તિહાંકિણુ, ઇમ કહે... જોડી પાણુ રે; ભગવન શ્રીસંઘ સાથે આવેા, મુજ વિનતિ ચિત્ત આંણુ રે. ધન૦ શ્રી વિજયાન ંદ પટાધર પ્રગટ, શ્રી વિજયયસૂરિરાજ રે; શ્રીઉદયસાગરસૂરિ અચલગછના, નાયક વિ સિરતાજ રે, ધન૦ ૧૦ સાગરગછપતિ ગુરૂ સવાઇ, શ્રી પૂન્યસાગર સૂરિરાય રે; આગમગછપતિ સિ’હરત્નસૂરિ, એ ચ્યારે` હર્ષિત થાય રે. ધન૦ કહે` સંઘવી ધન જન્મ તુ મારા, સફળ થાઓ જગીશ રે; વલી વલી મહુલી સાસન ઉન્નતિ, કરા એ આસીસ રે. ધન૦ ગુરુઆસીસ લેઈ ઘર આવી, સાહમીછલ કી રે; ક કાતરી દેશ દેશ પડાવી, સખલ સજાઈ કી રે. પ્રતિ ચૈત્યે અઠાઈ મહેાત્સવ, વિદે ખીજે ગુરુવાર રે; સંઘ સહિત મહા મહાત્સવે, કીધા ડેરા ગાંમ કત્તાર રે, ધન૰ ગ્રામધિપ સંઘવિ જસ નિપુણી, માક્ કર્યું" તિષ્ણે દાંણુ રે; વસ્તુ ક્રિયાણાં મડ઼ેલાં લેઇ, દિન ત્રિણ લેાક મંડાણ રે. ચ્ચારે ગણપતિ સાથે લીધા, સંઘવી હર્ષ અપાર રે; વસ્ત્ર અશન ડેરાદિક ભગતિ, કીધી ચિત્ત ઉદાર રે. સંવેગી ગીતારથ સાહે, ખુમ્યાલવિજય પંન્યાસ રે; સાધી સાથે” સહુ લીધા, ખેાલતા પ્રભુગુણ ભાસ રે. સૂરતિના વ્યવહારી મેટા, સેજવાલાં બહુ લીધ રે; સા હીરા સભાકુલમંડન, સંઘ ચિ ંતક તસ કી રે. મહેતા ગાડીદાસ ચુત તે રૂડા, મેહતા નાહલચંદ રે; તિમ વળી સાહ લખમીચંદ વીરજી, વધુ માન લીલા
ધન
આણું રે. ધન૦
ધન
For Private And Personal Use Only
ધન
ધન
વન
ધન
હીરા કપૂર ને અવેર મેાદી, સાહ ગલાલ કપૂર રે; જગુભાઈ ને ડાહ્યાભાઈ, જવેર કુસલ સનૂર રે. લાલચંદ અખ્ખા વંશ વિભૂષણુ, સા નાનચંદ પ્રસિદ્ધરે; સાની લાલચ'દ જવેર ઇમણીએ, શેઠ ચંદરસિંઘ સમૃદ્ધ રે, ધન૦ પાનાચંદ કૅપરચંદ વારુ, સા રૂપા વીરચંદ રે;
[ ૩૧૫ ]
૯
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
२०
૨૧
[૯] તિહાંકિયાંકણે—ત્યાં. પાણ=પાણિ–હાથ. આણુ=આણી–લાવી. [૧૨]જગીશ=આ શબ્દનું મૂળ ખ્યાલમાં નથી આવતું, પણ તેને અ આશા-ભાવના એવા કંઈક થાય છે. [૧૩] સાહમીવલ=સ્વામિવાત્સલ્ય. સજા−તૈયારી. [૧૪] ડેરા=પડાવ. [૧૮] સેજવાલા= વાહન વિશેષવાલાં.સચિંત=સંધની ચિંતા કરનાર. [૨૦] સનૂર=તેજસ્વી. [૨૧] દમણીઓ=દમણગામના.
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૧૬]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૮
લાલ પ્રતાપ ને દુલભ સમા, સા કસ્તુર અભયચંદ રે. ધન ૨૨ ધરમચંદ શીવચંદ ધનજી રુડા, હરા કેસરી જાંણુ રે; લાલચંદ વર્ધમાન હેમચંદ સખર, હર્ષચંદ
સભાગુણખાંણિ રે. ધન૨૩ જરપુ(ખ)સાલ વષત સતાચલ, જવેર અમરચંદજાણિ રે; મલુક રૂપચંદ ગોપાલ વિઠલ, ઈદ્ર ત્રિકમ મન આણિ રે. ધન ૨૪ નથુભાઈ અદાસા સંયુત, જગજીવન લખમીચંદરે; ઈમ અનેક વ્યવહારી મોટા, આવ્યા ધરીય આનંદ રે. ધન ર૫ જગજીવન કુલભૂષણ ભૂષણ, સાહસીકમાં સીરદાર રે, સંઘવી તેહથી સંકેત કીધો, વિગતેં કરીય વિચાર રે. ધન. ૨૬ રાજનગરમાં આવી મલ, સહ પુ(મું) મ્યાલચંદને જોડિરે; તવ ભૂષણ કહે સુખેં સિધાવે, વરતો આનંદ કેડિ રે. ધન ર૭ એમ વ્યવસ્થા સર્વ કરીનેં, ગાંમ તે હરા કઠ(૨)રે; પ્રથમ પ્રયાણ ગ્રામ સમીપે, ડેરા દીધા સુભ ઠેર રે. ધન૨૮ રાતિ દિવસ શ્રી સંઘને અહનિશ, કરેતે સાર સંભાલ રે; ઘોઘાવાસી સંઘમાં સૂરે, કેસવજી કોટવાલ રે. ધન૨૯ જિનવર ચિત્ય તિહાં જુહારી, સ્નાત્ર મહોત્સવ કીધ રે; ગોલ લહેંણી મૂળજી સૂરચંદની, સંઘના મનોરથ સિદ્ધ રે. ધન. ૩૦ પહેલી ઢાલે ઈમ સંઘવીનેં, સકલ સંઘ મિલિ ત્યાંહ રે; ધન ધન સંઘવી જનમ તું મારે, દીઈ આસીસ ઉછાહ રે. ધન ૩૧
ઢાલ ૨ (દહા) જિનવર પૂજીનેં જિમેં, સંઘવી તારાચંદ; દેવલ લીધું દીપતું, તે ટાલે ભવફંદ. સંઘવી સુત ધરચંદજી, અશ્વ ચઢયે તે સુહાય; આગલ સંઘ લાવતે, સહૂની ખભર ચિત્ત લાય. ૨ સંઘવી કચરાસાહને, બંધવ ગુણગાહ તિહાં લાવણ આવીએ, સંઘવી ફતેસાહ. સંઘવીઈ કાકા તણું, ચરણ નમી સુખદાય; કહે હું ભવ સફલો કરું, પાંમી તુમ પસાય. ઢાલ ૨ દૂહા [૧] જિમેં=જમે. [૨] સુહાયભે [૩] ગુણઆગાહ ગુણઅગાધગુણને દરિયે. વેળાવણ=વળાવવા માટે.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦] તીર્થમાળા – સ્તવન
[૩૧૭ ] (માહરી હીરે સમાણુ–એ દેશી.) તવ કાકા કહે ઈણ પર્વે વાણ, ધન તુમ પુત્ર કમાણું રે, ધન ધરમના રાગી ધન તુમ બુદ્ધિ ધન તુમ ઈહિ, ચિત્ત શુદ્ધિ ધન દીઠા રે. ધન ૧ સફલ કરે મન ચિંતિત યાત્ર, ફકર ન કરજે તિલમાત્ર રે, ધન ઈહાં ગૃહકાજ સવી અë કરસ્યું, તુમ અનુમતિ કરી ચિત વરસ્યું રે.ધન- ૨ વિધિમાગે સવિ કરણી કર, જિન આણું ચિત્ત ધરજો રે, ધન ઈહ પરલેક નીદાન ન ધર, સુધ ઉપયોગી ગુણ વયે રે. ધન મનમાં ન રાખો કેઈ સંકા, કરો યાત્રા દેઈ ડંકા રે, ધન શાસનઉન્નતિ લાભ કમાઈ કુશળ આવો નિજ ઘર ભાઈ રે. ધન ઈમ કાકે તિહાં અનુમતિ દીધી, તે સંઘવીઈ હષે લીધી રે, ધન, સંઘવી કહે એ બેલ નવી માહરૂં, એ સવી પૂન્ય તમારૂં રે. ધન તાતજી છત્ર છતઈ સવિ સાચું, મન ચિંતિત ન રહે કાચું રે, ધન ઘરચિંતા મુજ કુંણ ગણાઈ, જેહનેં ઝવેર સરિખા ભાઈ રે, ધન ૬ તાત સીખામણિને ધરી માથું, જે મેલે મહેદય સાથે રે, ધન, ધરમ સુલભ ગુણ જેહથી થાવું, તેથી તમ શોભા આર્જે છે. ધન. ૭ તે મારગ અમë નિત અનુસરચૂં, પાપે ભવ સફલે કરફ્યૂ રે, ધન ઈમ પડુત્તર દેઈ સીદ્ધા, સેજવાલાં ખેડતાં કીધાં રે. ધનપટ્ટણવાસી બોઘલસા આવ્ય, નવસારીને સંઘ લાવ્યે રે, ધન દમણુ ઘણુ દીવી ગામનાં લોકા, મલીયા કે થકા રે. ધન
વ્યાપારા નેં સોનગઢના વાશી, આવ્યા તિહાં ઉલ્લામેં રેં; ધન રાંનેર ને વરિયાવજ કેરાં, ઈમ બહુ ગામ ભલેરાં રે. ધન૧૦ શ્રીસંઘ સકલ મલિ જિનગુણ ગાડૅ, સંઘવી હરખીત થાવું રે, ધન શ્રીફલ આપીનેં કાકા વલીયા, શુભ શુકનેં સંગવી ચલિયા રે. ધન, તિણે દીને ચેક ડેરા દીધા, દાંgઈ બેકેલ કીધા રે, ધન દિન એક સંઘ તિણું અડકાવ્ય, સંઘવીના મનમાં નવી ભાવે રે. ધન- ૧૨ મૂહ માંગ્યું ધન તેહને આપી, સંઘ આબરૂ થિર થાપી રે, ધન પ્રભાતે પાનેલી ગામેં આવ્યા, આપ જાણી તિહાં ઠાવ્યા રે. ધન૧૩ વળી પ્રભાતે સંઘ સિધાવ્ય, ગાંમ અંકલેશ્વર આવ્યા રે, ધન
ઢાલ ૨ [૧] ઈણીપઆ રીતે. દીહા=દિવસ. [૩] નીદાન નિયાણું, કોઈપણ ધર્મ કાર્ય કરતી વખતે, આ લેક કે પરલેકમાં તેનું અમુક વિશિષ્ટ ફળ ચાહવાથી તે ધર્મ, કાર્યનું ખરું ફળ મળતું નથી. ધર્મક્રિયા કરતી વખતે આવી ઈચ્છા કરવી તેને નિયાણું કહે છે. [૬] કું=શી. [૮] પડુત્તર=પ્રત્યુત્તર-જવાબ. ખેડતાં–ચાલતાં. [૧૨] તિણે=ો. ચકી ચોકમાં. બે કલ=કેલ-વચન વગરને, વચનબંગ. [૧૩] મૂહમાંગ્યુ=મોઢે માંગ્યું.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૧૮].
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ ૮
દેહરાં ચાર તિહાં જૂહાર્યા, રેવા તટ કીધા ઉતારા રે. ધન ૧૪ ગામેગામ દેવલ જે નીરખું, ભેટ રૂપીઓ મુકી પરભુ પરખે રે, ધન યાચક દાન દે તો અતિ હરખેં, માનું આષાઢો જલધર વર્ષે રે. ધન ૧૫ ભરુઅચૅ મજમુંદાર કહાવું, ભાઈદાસ નામ ધરા રે, ધન તસ સુત ભૂષણદાસ તે ભાવેં, સાહમીઓ બહુ લા રે. ધન- ૧૬ સા મૂલચંદ લાલદાસ જ કે, સંઘભક્તિનૅ ભરો રે, ધન મહાજન લોક તિહાં બહ મલિયા, સંઘદેખણ હલકલિયા રે. ધન પ્રભાતે ભરુઅચૅ આવ્યા, ચિત્ય પંચ જૂહારી સુખ પાવ્યા રે, ધન સત્તાવીસ દેરાસર દેખી, હરખ્યા ગુણ ગવેષી રે. ધન દિન તિન તિહાંથી સંઘ સિધાવ્યો, ગામ ટંકારીઈ આવ્યા રે, ધન બીજે દીન મીયાગામને નિક, સંઘ ઉતરીઓ ગહગટ્ટે રે. ધન સાંહમીઉં બારિઈ કીધું, સંઘવીઈ ભેટશું દીધું રે, ધન કહે બારિઓ ગેડી પ્રભૂ મિલીઓ, આજ મને રથ ફલીઓ રે. ધન, ૨૦ એક દેહરું દેરાસર એક, સંઘે ભેટ્યા ધરીય વિવેક રે, ધન લહેં ઘીની સા મંડણે કીધી, પ્રભાતેં ચઢાઈ સીદ્ધી રે. ધન૨૧ ગામ ચઉદિસિ આવ્યા, ચૈત્ય એક ભેટી સુખ પાવ્યા રે. ધન વખત સભાચંદ ગોલ લોં કીધી, તિહાંથી વટપદ્રની વાટ તે
- લીધી રે. ધન, માધવજીને ગલાલચંદ ગાંધી સંઘ, નાથા માણુક્યજીની
જોડે રે. ધન, કુશળ ગેડી મેં મૂલચંદ હર્ષા, માદી ડુંગરસી સરખા રે. ધન૨૩ ઈત્યાદિક સામઈ આવ્યા, સંઘવી તણે મન ભાવ્યા રે, ધન, ચિરાદિક ભેટણ બહુ લાવ્યા, સંઘ દેખી સુખ પાવ્યા રે. ધન૨૪ દેહરાં પાંચ તિહાં મોટાં ઝાર્યા દાદે પાસ નિરખી દિલ ઠાર્યા રે, ધન બીજાં દેરાસર દીઠે જગીસ, વંદ્યા તિહાં અઠાવીસ રે. ધન, ૨૫ સા ડુંગરસી કરે તિહાં લહેણી, ગોલ તણું જ કહેણી રે, ધન રાય વિદ ને તસ પ્રધાન, સંઘવીને ઘે બહુ માન રે. ઘન, ૨૬
(ચાલુ) [૧૪] રેવાતટ-રેવાનદીના કિનારે. [૧૫] આષાઢ જલધર આષાઢી મેઘ [૧૬] સાહનીએ= સામૈયું. [૧૭] હલકુલીયા=હાંફળાફાંફળા થતાં-ઉતાવળા. [૧૮] ગી=જોઈને. ગહગ ગહેંગટઉલ્લાસપૂર્વક સાહસીઉં સામૈયું. લહેણી=(હાણી-પ્રભાવના, તે વખતે ઘી અને ગોળની પ્રભાવના કરવાનો રીવાજ હશે એમ આ ૨૧ અને ૨૨ મી કડીમાંના ઉલ્લેખ ઉપરથી જણાય છે. [૨૨] વટપદ્ર વડોદરા. [૨૪] સામી=સામે. ચિરાદિક=વસ્ત્ર વગેરે. ભેટભેટયું-ભેટ. [૨૫] ઝાયાં=જુહાર્યા-વાવાં. [૨૬] રાયાજા.જસકહેણીયશલનારી.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाम और मूर्ति दोनों मंजूर होने चाहिए लेखकः-पूज्य मुनिमहाराज श्री विक्रमविजयजी
(गतांकसे समाप्त ) निक्षेप भेदसे,दूसरे सदृश नामकी अस्मरणीयता बताई है,यह कोई सूरिनीके कथनसे नई बात नहीं है। पूजनीय तो मुख्यतः भाव ही है, ‘मात्र भाव ही है' यह बात गलत है। 'आत्माका परिचायक नाम ही स्मरणीय है' यह लेख भी गलत है, क्योंकि भाव भगवानका परिचायक शास्त्र भी स्मरणीय होता है, पुगलमय तदाकार शून्य नाममें जिस प्रकार भावाहतका अभेद है, उसी प्रकार मूर्ति में भी तदाकार भी है, तो क्यों अभेद नहीं हो सकता है ? और जिस प्रकार नामका और भावाहितका वाच्य-वाचक भाव संबंध है उसी प्रकार मूर्ति (स्थापना)के साथ भी स्थाप्य-स्थापकभाव संबंध है, इसलिये कल्पित आकृतिके अलावा अन्य काई संबंध नहीं है, ऐसा कहना भी न्यायानभिज्ञताका सूचक है। और आपने मूर्तिमें आकृतिका संबंध मान लिया, किन्तु किसकी आकृतिका संबन्ध माना है ? यह लिखना चाहिए। जिसकी मूर्ति है उसकी आकृतिका संबन्ध है ? कि जिस किसोकी आकृतिका? वाच्य-वाचकभाव संबन्ध ही मान्य नहीं है, अपर संबन्ध मान्य है, इसमें कोई नियामक नहीं है, भगवद् आदिकी स्थापना अनुपकारिणी है, ऐसा कहोगे तो नामस्मरण भी अनुपकारी ही होगा, नाम पुद्गलमय है, वह आत्माका उपकारी कैसे हो सकता है ? जिस प्रकार नामके स्मरणसे, नामस्मरण द्वारा, तद्गुणसमापत्ति होती है, उसी प्रकार भगवत्प्रतिमाके दर्शन-पूजनसे भी सकलातिशायी भगवंतके गुणका ध्यान होता ही है, देखा भी गया है-बहुतोंको प्रतिमाके दर्शनसे बोधिका उदय भी-इत्यादि सूरिजीके पक्षमें प्रमाण रहते हुए, एकदेशीय युक्तियां किस तरह खडी हो सकती हैं ? यदि स्थापना वंद्य न हो तो नाम भी इसी तरहसे सफल नहीं हो सकता है। इन चार निक्षेपोंमें भावोल्लासकत्व गुण होनेसे वे ग्राह्य हैं। यही इसका मतलब है कि जिसका भाव वंद्य है उसका ही नाम ग्राह्य है अर्थात् भावोल्लासक जो होता है वो ग्राह्य होता है, अन्यका जो नाम है वह भावका उल्लासक न होनेसे ग्राह्य नहीं होता है। श्राद्धविधिकारका जो लेख है वह भी उपर्युक्त तात्पर्यका ही अवलंबन रखता है इससे तुम्हारी कुछ भी इष्टसिद्धि न हुई, बल्कि सरिजीके न्यायको ही पुष्टि हुई। ‘मूर्तिको मूर्ति मानने और आवश्यकतानुसार उचित उपयोग करने में हमारा विरोध नहीं, हमारा विरोध अनुचित उपयोग अर्थात् मूर्तिपूजासे है, हमने मूर्तिपूजा निरर्थक होनेसे उसका विरोध किया हे' यह कथन भी असंगत है। जब मूर्तिपूजा मानते ही नहीं तो मूर्तिपूजकोंसे किये नानेवाले उपचारोंको हम मूर्तिपूजा नहीं कहते' यह बात कैसे
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२०]
- શ્રી જન સત્ય પ્રકાશ
[१५८
कह सकते हो? क्या तुम्हारे हिसाबसे कोई दूसरी मूर्तिपूजा है ? जिसको लक्ष्यमें रखकर उन उपयोगोंसे मूर्तिपूजा नहीं कहते, ऐसे लिखते हो। और 'मूर्तिपूजा निरर्थक होनेसे उसका विरोध किया है' यह भी बोलना मात्र ही है। अभीतक वह निरर्थक है यह सिद्ध किये बिना ही केवल निरर्थक है निरर्थक है ऐसा चिल्लानेसे निरर्थकता सिद्ध नहीं हो सकती। जब मूर्तिको मान ही लिया, तब तो मूर्तिका ही मंडन होता है और सूरिजीकी बात सिद्ध होती है। रही पूजाकी बात तो तो ऊपर कह चुके हैं, इस लिए तुम्हारे इन लेखोंसे सूरिजीका कोई भी वचन अवास्तविक नहीं होता है, किन्तु तुम्हारा चौदहवां प्रकरण ही खंडित हो जाता है, अतः किसी प्रकार तुम्हारा कथन सत्य नहीं रहा। 'चित्र लिखित सरोवरमें काई भी स्नान करनेका प्रयत्न नहीं करता, अर्थात् साक्षात् सरोवरका सा व्यवहार नहीं करता, उसी प्रकार आप भी मूर्तिको मत पूजीये' इतना ही दृष्टांत और दाष्ट्रान्तिकका मुख्य धर्म है, तो जिस तरह चित्रलिखित सरोवरमें स्नान करनेका प्रयत्न नहीं करता उसी प्रकार साक्षात् परमात्माके दर्शनसे जो अनुभव होता है, वह अनुभव नामसे भी नहीं होता है, इस लिये उसको भी मत जपो, तुम्हारा साधर्म्य इस नामके साथ भी बराबर है, तो नाम स्मरणीय नहीं रहा, जो स्मरण करता है उसको तुम्हारे हिसाबसे मूर्ख ही कहना होगा।
और मूर्ति तो क्या पर साक्षात् प्रभुको देखकर भी ज्ञान या वैराग्य नहीं होता' ऐसा बोलकर बहुत ही अच्छा काम किया। जिस प्रकार साक्षात् प्रभुको देखकर ज्ञान या वैराग्य नहीं होता, उसी प्रकार तुम्हारे हिसाबसे नाम भी व्यर्थ ठहर गया, क्योंकि साक्षात् प्रभुको देखकर जब ज्ञान या वैराग्य पैदा नहीं होता है, तब उनके नामस्मरणसे ज्ञान वैराग्यादि शुभ भाव कैसे उत्पन्न हो सकते हैं? एवं च तुम्हारे हिसाबसे भाषके उत्पादक साक्षात् प्रभु भी नहीं रहे, तब नामादिककी बात तो दूर ही रही, फिर तुम्हारे लिये उनका उपदेश निरर्थक ही है। इस तरह तो साक्षात् महावीरका भी ज्ञानप्रदत्वका निषेध पाया जाता है ' इस सूरिजीके तात्पर्य को नहीं समझते हुए, 'ज्ञानप्रदत्वका निषेध किसने किया, ऐसा कहना अरण्यरुदन ही है। तुमने ही झानप्रदत्वका निषेध किया, जो कि ज्ञान वैराग्योत्पादादिके लिये साक्षात् भगवानके दर्शनको भी निरर्थक ठहराया। किसी एक पुरुषको प्रभुको देखने पर भी ज्ञान या वैराग्य न उत्पन्न हो तो क्या सर्वको नहीं होता है, ऐसा कहना मूर्खता नहीं है ? ' मेरा उदाहरण है, मात्र शरीरके दर्शनका' यह भी असत्य है, क्योंकि उनके शरीरदर्शनके सिवा उनका दर्शन ही असंभवित है। ऐसे तो सर्वथा किसीको भी साक्षात् प्रभुके रहते समयमें भी उनका दर्शन नहीं हुआ ही कहना होगा, तब भाव प्रभु ही अप्रसिद्ध हो गये, क्योंकि शरीरको ही तो देखते हैं, वह तो साक्षात् प्रभु है ही नहीं। मूर्तिसे मूर्तिमानकी कभी पूजा नहीं होती है, ऐसा सिद्धांत तुम्हारा हो तो समवसरणस्थ भगवानको
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦] નામ ઓર મૂતિ ટને મંજુર હેને ચાહિએ [૩ર૧] जिन लोगोंने चंदन नमन किया और पुष्पवृष्ट्यादि उपचार किये है, इन्हें निष्फल कहना पडेगा, क्योंकि वह तो मात्र शरीरका हुआ, उससे तो साक्षात् भगवानको कुछ नहीं हुआ, तब तो फिर साक्षात् भगवानको किसीने वंदननमन उपचारादि किया ही नहीं ऐसा मानना पडेगा। इस प्रकार तो सारे जैनशासनको ही उड़ा दिया। हां, आप कह सकोगे कि वहां शरीर-आत्माका अभेद है, इसलिये वह सब पूजा उनकी है तो पैसा आप क्यों नहीं समझते ? अन्यत्र भी ऐसा ही है यह क्यों नही समजते ? शरीरके पास फूलादि वरसानेसे, क्या आत्माके उपर फूलादि चढ गये?। जिससे उनकी पूजा हो गई ? इसका जो उत्तर है वो ही मूर्ति के बाबत में भी है। 'मेरे विचारसे मूर्तिके बनिस्बत् प्रतिष्ठाचार्य अधिक पूजनीय होने चारीए, xxx गृहस्थको साधुके उच्च पद पर पहुंचानेवाले गुरु पूजनीय नहीं होते ? ' 'यह विचार भी अप्रस्तुत है। गृहस्थको साधुके उच्च पद पर पहुंचानेवाले गुरुने उसे अविधिसे पहुंचाया हो, या पहुंचाकर स्वयं भ्रष्ट हो गया हो तो क्या वह पूजनीय होता है? तब पहुंचानेवाला कौन है ? शास्त्रकी विधि है, वह सबके लिये पूजनीय है। और तुम्हारे विचारसे तो जो साधु होता है उसको वंदन करनेसे पहिले उनके मातापिताको वंदन करना चाहिए, क्यों उन्होंसे वह प्रतिष्ठित हुआ है। उनके वन्दनके पहिले उनके माता-पिताको वन्दन करना पडेगा। ऐसा होनेसे तो अनवस्था दोष आ पडेगा और कोई कार्य सिद्ध नहीं हो सकेगा।
इन सब दोषोंसे बचनके लिये जैसे नाम वैसे ही मूर्ति-ये दोनो मंजूर होने चाहिए।
(समान)
સામતિના પાંચ પૂનાં ચતુર્માસ : ૧. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ,
જૈન ઉપાશ્રય, કપડવંજ. ૨. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધસૂરીશ્વરજી મહારાજ,
1 उपाश्रय, १४ाली (A. P. Ry.) ૩. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ,
- જૈન ઉપાશ્રય, પાંજરાપોળ, અમદાવાદ. ૪. પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ,
21 3ाश्रय, हाम (A. P. Ry.) ૫. પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજ,
ઉજમફઈની ધર્મશાળા, રતનપોળ, અમદાવાદ,
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવી મદદ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના પાંચ પૂજ્યો પૈકીના બે પૂ–પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ તથા પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજના સદુપદેશથી અમદાવાદમાંથી સમિતિને નીચે મુજબ નવી મદદ મળી છે. ૧૦૧) કે તેથી વધુ આપનાર દાતા શેઠ કાલીદાસ ઉમાભાઈ ૧૦૧) શેઠ મનુભાઈ લલ્લુભાઈ ઘડીયાળી | | ચંદુલાલ દલસુખરામ ૫૧) શ્રી ઉજમફઈની ધર્મશાળા , પરશોતમદાસ ચીમનલાલ
(પાંચ વર્ષ માટે) ,, મણિલાલ ડાહ્યાભાઈ ૫૦) શ્રી ડહેલા ઉપાશ્રય (બે વર્ષ માટે) » અમૃતલાલ લલ્લુભાઈ ઝવેરી એકીસાથે પ૧) આપનાર સહાયક સભ્ય
અંબાલાલ છોટાલાલ શેઠ ચંદુલાલ તારાચંદ ઝવેરી
કેશવલાલ મનસુખલાલ » રમણલાલ લાલભાઈ
, ચીમનલાલ દોલતરામ , માણેકલાલ જેસિંગભાઈ
, કચરાભાઈ નાનચંદ વકીલ ડભોડા , નગીનદાસ કીલાભાઈ
જેમના તરફથી ૧૧)ની મદદ મળી છે ળીદાસ પરસોતમદાસ
શેઠ જગાભાઈ જેસિંગભાઈ શ્રીમતી શારદાબેન જસવંતલાલ
જેસિંગભાઈ કાલીદાસ વોરા
ચુનીલાલ કેશવલાલ પાંચ વર્ષ માટે વાર્ષિક ૧૧ આપનાર ", છોટાલાલ નાથાલાલ ભગત ... સહાયક સભ્યો
વીરચંદ સાંકળચંદ ' શેઠ ચીમનલાલ લાલભાઈ
ભોગીલાલ ચુનીલાલ , લાલચંદભાઈ હરજીવનદાસ
દલસુખભાઈ ભગુભાઈ , મણિભાઈ વખતચંદ રાજકોટવાળા
જગાભાઇ ચંદુલાલ , કલ્યાણભાઈ અમૃતલાલ
મંગળદાસ દલપતભાઈ રાજાભાઈ મોહનભાઈ
મંગળદાસ મનસુખરામ છે મેહનલાલ મહાસુખભાઈ.
વિમળભાઈ છગનભાઈ . શકરચંદ મણિલાલ
શાંતિલાલ ઓઘડભાઈ કેશવલાલ ઘેલાભાઈ
પીતાંબરદાસ હકમચંદ , કાન્તિલાલ વીરચંદ
બબલદાસ વેણીચંદ , રમણલાલ ડાહ્યાભાઈ ભોગીલાલ છે ,, કેશવલાલ ઉમેદચંદ ,
બબાભાઈ કેશવલાલ ઉમાભાઈ ઝવેરી | , કેશવલાલ સવાઈભાઈ ,, નત્તમદાસ ચીમનલાલ
ચીમનલાલ કેશવલાલ . તિલાલ લાલભાઈ . .
કેશવલાલ તલકચંદ , શાંતિલાલ પરશોતમદાસ ઝવેરી
, માયાભાઈ લક્ષ્મીચંદ લલ્લુભાઈ પ્રતાપભાઈ ભીખાભાઈ
ત્રિકમલાલ પોપટલાલ - ચંદુલાલ ચીમનલાલ
હીરાભાઈ કરમચંદ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ જગાભાઈ મોહનલાલ
શ્રીમતી રૂક્ષ્મણીબેન જગાભાઈ બાપાલાલ
શેઠ હરિલાલ છોટાલાલ ,, જેસિંગભાઈ રતનચંદ
શ્રીમતી માલીબેન , ચંદુલાલ મોહનલાલ
શેઠ કેશવલાલ ઘેલાભાઈ
શ્રીમતી લીલાબેન 5, વાડીલાલ સાંકળચંદ
મંગળદાસ રાજા , રતનચંદ ફત્તેચંદ
શ્રીમતી જાસુદબેન શ્રીમતી ચંચળબેન.
પરસોતમદાસ બાપાલાલ શેઠ કેશવલ લ મગનલાલ
ખીજી મદદ શ્રીમતી દીવાળીબેન
૨૫ શેઠ ડાહ્યાભાઈ કપૂરચંદ શ્રીમતી ચંપાબેન
૨૨] , ભાગીલાલ વાડીલાલ શ્રીમતી જાસુદબેન
૨૨૩ ,, શાહ ખાતે રોકડા
હાઃ શેઠ રમણભાઈ હરિભાઈ પ્રેમાભાઈ
૨૧ શાહ ખાતે રાકડા હ. કાંતિભાઈ શ્રીમતી ચંચળબેન
૧૫ શેઠ મંગળદાસ ભોગીલાલ આ માટે અમે એ બન્ને પૂજ્યાના તેમજ મદદ આપનાર સગૃહસ્થા અને બહેનાના આભાર માનીએ છીએ.
૧૦
પૂજ્ય મુનિમહારાજને વિજ્ઞપ્તિ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ એ સમસ્ત શ્રમણસમુદાયે નિયુક્ત કરેલી ધાર્મિક સંસ્થા છે, અને “ શ્રી જૈન સત્ય પ્રકાશ '
એ સમસ્ત મુનિમંડળનું પત્ર છે. એટણે અત્યાર સુધી તેનો નિભાવ
પૂજ્ય મુનિરાજોના ઉપદેશથી મળતી મદદ ઉપર થયા છે અને ભવિપણે ધ્યમાં પણ તે રીતે જ થવાના છે.
બે રૂપિયા જેટલા નજીવા લવાજમમાં માસિક આપવા ઉપરાંત, પૂજ્ય મુનિરાજોને તો એ મોટે ભાગે ભેટ રૂપે જ મોકલવામાં આવે છે. વળી અત્યારના યુદ્ધકાળના અસાધારણ સગામાં કાગળના ભાવો પણ મૂળ ભાવ કરતાં આઠ-દસ ગણા વધી ગયા છે. આ બધી પરિસ્થિતિના કારણે સમિતિ માટે વિશેષ મદદની જરૂર રહે એ સ્વાભાવિક છે.
આથી અમે સર્વ પૃને વિનંતી કરીએ છીએ કે ચતુર્માસ દરમ્યાન સમિતિને મદદ કરવાનો, ન્હાના–મોટા ધાર્મિક ઉત્સવના અવસરે સમિતિને યાદ રાખવાનો અને માસિકના ગ્રાહકો બનવાનો ઉપદેશ તે તે ગામાના સંઘે અને સદગૃહસ્થાને આપવાની કૃપા કરે. જેથી આ સંસ્થા વધુ પુષ્ટ બને અને વધુ ધર્મકાર્ય કરવા સમર્થ થાય,
વ્યવસ્થાપક.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 3501 દરેકે વસાવવા થાય છે શ્રી જૈન સત્ય પ્રકાશના રાષાંકી (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીનાં વન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અ'ક ; મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આના વધુ). (ર) શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 1 0 0 0 વર્ષ ના જૈન ઈતિ હાસને લગતા લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયા. (3) દીપોત્સવી અંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઈતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ - સચિત્ર અક : મૂલ્ય સવા રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કે , [1] ક્રમાંક 43 જેનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂ પ લેખાથી સમૃદ્ધ અક : મૂલ્ય ચાર આના.' - 2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન સ થ થી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના, કાચી તથા પાકી ફાઇલ * શ્રી જૈન સંય પ્રકાશની ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા વર્ષની કાચી તથા પાકી ફાઇલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપીયા, પાકીના અઢી રૂપીયા ( ટપાલ ખર્ચ સાથે ) શ્રી જેનધર્મ સત્યપ્રકાશક સમિતિ જરિાગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal use only