SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra २२ www.kobatirth.org [ ૩૦૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૮ रामीपुत्र सा० खीमाभार्या खडीसुत सा० नामसीहभार्या भटकू । भार्या नामलदेपुत्र रत्नपालसहितेन श्रीश्रीअंचलगच्छे श्रीगच्छेशश्री मेरुतुंगसूरीश्वरतत्पट्टे । श्रीजयकीर्त्तिरिउपदेशेन श्रीमुनिसुव्रतस्वामिबिंबं चतुर्विंशतितीर्थकर संयुक्तं कारितं ॥ सकलकुटुंब आत्मश्रेयोऽर्थं प्रतिष्टितं श्रीसूरिभिः ।। सं० १५३५ वर्षे पौष शु०६ व (बुधे) श्रीभावंडहर गच्छे उपकेश ज्ञा० आसाश्रीगोत्रे सा० धांगापुत्रदेवड भा० नाणादे पुत्रतोल्हा भा [0] तील्हणदे पुत्रकुराकेन भा० धमाई सु [0] गिरराजयुतेन स्वश्रेयसे चतुर्विंशतिपट શ્રીયુનિવ્રુત]હા° ૬૦ શ્રીમા લેવિિમઃ॥ શ્રીઃ ત આ દેરાસરના ત્રીજા માળે પણ સફેદ આરસના શ્રીચંદ્રપ્રભુસ્વામીના ચૈામુખજી બિરાજમાન છે. તથા તેની ચારે દિશાઓની આડે થાંભલી પૈકીની દરેક થાંબલીમાં નાની નાની પદ્માસનસ્થ ત્રણ ત્રણ જિનમૂર્તિ છે. તે બધી ગણતાં કુલ ૨૮ જિનપ્રતિમા પાષાણની ત્રીજે માળે છે. આ દેરાસરમાં જૈસલમેરનાં કિલ્લા પરનાં મદિશ પૈકી સૌથી વધારે સફેદ આરસની પ્રતિમા આવેલી છે. વળી મૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીએ માટે તથા સ્થાપત્યની દૃષ્ટિએ પણ આ દેરાસરમાં વિવિધતાઓની બહુલતા છે. આ પ્રમાણે કિલ્લાપરનાં આ. જિનમદિશ પૈકી આ સાત મદિરા એક જ હારમાં આવેલ છે. [ચાલુ] "4 નિહ્નવવાદ લેખક:—પૂજ્ય મુનિમહારાજ શ્રી રધરવિજયજી ( ગતાંકથી ચાલુ ) છઠ્ઠા નિહનવ શ્રી રાહગુપ્ત : બૈરાશિક મતાગ્રહી ; વૈશેષિકમતપ્રવક Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) રહગુપ્ત ! તમારા મતનું પ્રતિપાદન કર ! ” 66 'यस्मादनीववजीवा,,-જોરીયોતિ નિમિતે । तथैवाभ्यक्ष गम्यत्वा-दस्तु राशित्रयं ततः ॥ [જે કારણે અજીવ જીવથી જુદો પડે છે તે કારણે તાવ પણ થી જુદો પડે છે, તે પ્રમાણે જ પ્રત્યક્ષ થતું હાવાથી. માટે ત્રણ રાશિ હૈ!] નાવ (પક્ષ), જીવથી જુદો છે (સાધ્યું), જીવથી વિલક્ષણ જણાતા હોવાથી (હેતુ), અજીવની માફ્ક (ઉદાહરણ), જે જેથી વિલક્ષણ જણાય તે તેથી જુદું હાય છે (વ્યાપ્તિ), જેમ અજ્વ જીવથી વિલક્ષણ જણાય છે માટે જુદો છે તેમ નાવ પણ જીવથી વિલક્ષણ જણાય છે માટે જુદો છે. એ પ્રમાણે નાવ નામે એક જુદી રાશિ ઢાવાથી વ, અહ્ત્વ અને તાવ એમ ત્રણ રાશિ પ્રમાણસિદ્ધ છે. માટે એ જ રાશિ નહીં, પણુ ત્રણ રાશિ સ્વીકારવી જોઇએ.” રાહગુપ્તે પેાતાના પક્ષનુ પ્રતિપાદન કર્યુ. ¢ “ તમે નાવને વથી વિલક્ષણુ કહેા છે. એટલે શું? “ અસાધારો ધન તળમૂ For Private And Personal Use Only .
SR No.521591
Book TitleJain_Satyaprakash 1943 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy