SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૩૦૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ (૩) ચતુવિરતિત્તિનટ્ટાહારિતા । स्वपुण्यार्थ गा० प्रणमंति नित्यं ॥ ત્રીજા ચેાવીશી પટ પરના લેખઃ—— ૨૬ (1) શ્રીમાન વિસેત્રાવીશોથે મા॰ माल्दा संतानीड फेरू उधर पुत्र ચાંચન ( ધાંધળ ?) (2) સંનાં વૃત્તજ્ઞાતી Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ || श्री सोभागसुंदरसूरि प्र ३ सं० १६२२ व० श्रीपारसनाथ [ વર્ષે ૮ હી... આ દેરાસરની ઉપરના ખીજે મજલે ચઢતાં નીસરણીના મથાળે ડાબા હાથ તરફથી પ્રથમ એરડીમાં ૨.૧૧ ધાતુપ્રતિમાઓ આવેલી છે, તે ઉપરાંત ખીજા માળના ગભારામાં ચાર સફેદ આરસની ચંદ્રપ્રભુસ્વામીની મૂર્તિ અને તે ગભારામાં મૂળનાયકની ચારે બાજુ ફરતી બીજી આઠ પ્રતિમાએ પદ્માસનસ્થ બિરાજમાન છે અને ચારે બાજુના બારસાખમાં એક મંગલમૂર્તિ ગણતાં ચાર નાની પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ આવેલી છે. ...: બીજા માળની ભમતીની ૩૬ દેરીએની બારસાખમાં એક મંગલમૂર્તિ તરીકે પદ્માસનસ્થ નાની જિનમૂર્તિ કારેલી છે, તે ઉપરાંત ૧૫૩ પાષાણુની પદ્માસનસ્થ પ્રતિમા તથા સફેદ આરસની પદ્માવતીદેવીની ૯ મૂર્તિએ પણ બીજા માળની ભ્રમતીમાં આવેલી છે. આ પ્રતિમા ઉપરાંત ધાતુની બીજી નાની ૧૪ પ્રતિમાએ છૂટી તથા કમલની આઠ પાંખડીઓમાં આડ નાની પ્રતિમાઓ આવેલી છે. આ ધાતુપ્રતિમાએ પૈકીની સિદ્ધસેન દિવાકરાચાય ગચ્છના ઉલ્લેખવાળી એક જિનપ્રતિમાને જૈન સત્ય પ્રકાશના અંકમાં મે' જુદો પરિચય આ પત્રના વાચકાતે કરાવેલા છૅ, તે સિવાય સ્વČસ્થ પૂરદ્ર નહારના હૈ. લે. સ. ભાગ ૩ માં પણ ઘણાખરા લેખો છપાઈ ગએલા છે, અને અત્યારસુધી અપ્રસિદ્ધ રહેલા લેખા જે મેં ઉતારી લીધેલા હતા જે નીચે પ્રમાણે છે:~ १ ॥ श्रीगवडी पार्श्वनाथ For Private And Personal Use Only ४ संवत् १७०६ वर्षे वैसा... दि ७ ५ संवत् १४५८ वर्षे वैशाखसुदि ९ बुधे कां० झांझण सुत कां० गुणधर सुत कांo ईसर सुनाबकेण निजपुण्यार्थं श्रीअमितनाथविंनं कारितं प्रतिष्टितं श्रीजिनराजसूरिभिः श्रीखरतरगच्छे ૬ શ્રીવાાળ[છે] પાત્તર-ભુત મા....... હાપા હારિતા [ આગળના શબ્દો બહુ જ ઘસાઇ ગએલા હોવાથી તથા કેટલાક ભાગ તૂટી ગએલા હોવાથી વાંગી શકાયા નથી, પરંતુ પ્રતિમાવિધાનની દૃષ્ટિએ આ પ્રતિમાજી અગીઆરમી સદીનાં છે.] ७ સ૦ ૨૪૨૭ વર્ષે....... ને ૮ સ(Å)૦ ૨૪૮૪ વૈશાલમુવિ ૨૨ મીમાll૦ રામાfzëવિ સુત जूठलेन पित्रोः श्रे० श्रीपासनाथः का० प्र० पिप्पलगच्छे श्रीविबुधप्रभवरि ९ ६० ।। संवत् १४७९ वर्ष माघसुदि ४ श्रीऊकेशवंशे ता० मारहण पुत्र सा० भोजा पुत्र सा० वणरासद्दितेन सा० बच्छाकेन भ्रातृ करमा पुत्र
SR No.521591
Book TitleJain_Satyaprakash 1943 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy