Book Title: Jain Satyaprakash 1938 07 SrNo 36
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521533/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બર્ડિ • અમદાવાદ વર્ષ ૩ | [ અંક : ૧૨ ક્રમાંક ૩૬. | ACHARYA SRI KAILASSAGEISURI GYANMANDIR SHREE MAHAVIR JAIN AKADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. - Ph. (079) 23276252, 23276204-08 Fax : (079) 23276249 nત્રી, ચીમનલાલ ગોકળદાસ શાહ For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ป । श्री सिद्धस्तोत्रम् ૨ એક પદ્મનું અવલેાકન ૩ દુર્લભ પક ४ श्री जिनप्रभसूरिप्रबंध ૫ તીસ્થાના સંબંધી કઇંક ૬ ઉવસગ્ગહર સ્તોત્ર છ રામન વર્ષનું ચણતર ૮ ધનપાલનું આદર્શ જીવન ૯ પલ્લીવાલ સુધ ૧૦ શ્રી ભદ્રભાહુ ગંણુ રચિત ૧૧ સ્વાધ્યાય श्री जैन सत्य प्रकाश (મલિપત્ર ) 19-4-4-3-21-d સમાચાર સાચા સનાથ પુસ્તકવાચનને પ્રભાવ પ્રામાણિકતાની પરીક્ષા ધનપાલની સમયસૂચકતા ચક્કસાય સ્થાનિક ૧-૮-૦ www.kobatirth.org : ગ્રા. મ. શ્રી. વિનયપદ્મની : ૩૯૭ * ૩૯૯ : પ્રો. હીરાલાલ ૩. કાપડિયા : આ. મ. વિજયપદ્મસૂરિજી ૪૦૧ : श्री. अगरचंदजी नाहटा :૪૦૫ : શ્રી. મેાહનલાલ દીપચઃ ચાકસી : ૪૧ : શ્રી. સારાભાઇ મણિલાલ નવામ : ૪૧૮ : મુ. મ. દર્શનવિજયજી : ૪૧ : મુ. મ. સુશીલિવજયજી : ૪૨૬ : મુ. મ. ન્યાયવિજયજી : ૪૩૦ : પ્રેા. હીરાલાલ ૨. કાપડિયા : 2. Acharya Shri Kailassagarsuri Gyanmandir લવાજમ સ્થાનિક ગ્રાહકોને સ્થાનિક—અમદાવાદના જે ગ્રાહક ભાઇઓનુ લવાજમ હજી સુધી વસુલ થવું બાકી છે તે ભાઇઓને વિનતી છે કે અમારે। માણસ જ્યારે લવાજમ લેવા આવે ત્યારે લવાજમ આપી આભારી કરશે ! બહારગામ ૨-૦-૦ : ૪૩૨ : ૪૩૩ : ૪૩૪ : ૪૩૫ : ૪૩૬ ૪૩૬ ની સામે છૂટક અંક ૦-૩-૦ સરનામું બદલાયાના સમાચાર દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં લખી જણાવવા. For Private And Personal Use Only મુદ્રક : ચંદ્રશંકર ઉમાશંકર શુકલ, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ યુગધર્મ મુદ્રણાલય સલાપેાસ ક્રાસ રાડ અમદાવાદ, સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જૈશિગભાઈની વાડી, ધીકાંટા, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org णमो त्थू णं भगवओ महावीरस्स सिरि रायनयर मज्झे, संमीलिय सब्बसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥ पुस्त उ વિક્રમ સંવત્ ૧૯૯૪ : અસાડ વદી ૩ શ્રી જૈન સત્ય પ્રકાશ અંક ૧૨ : ३६ : Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર સવત્ ૨૪૬૪ શુક્રવાર ॥ श्री सिद्धस्तोत्रम् ॥ कर्ता - आचार्य महाराज श्रीमद् विजयपद्मसूरिजी ( गतांकथी पूर्ण ) For Private And Personal Use Only : સન ૧૯૩૮ જુલાઇ ૧૫ ( आर्यावृत्तम् ) पेरगकम्मपहावा, तिरिगमण होज कम्मगुरयाए । अहगमणं जीवाणं, ण दुण्णि णिक्कम्मसिद्धाणं ॥ २५ ॥ गवूछट्टभागे, वासो जम्माइविलयसिद्धाणं । णिम्मलथिरजस कित्ती, वंदेऽक्खरजुयलसिद्धपहू || २६ ॥ चक्कजुयलदिता, बज्झब्भंतरपसत्थतत्तबला । मुत्ती इय बोहेइ, संजोगो णण्णह त्ति सुए ॥ २७ ॥ अहिलासुस्सुयभाषी, दीसइ लेसेण णेव जत्थ सुहे । सिद्धा तम्मि निलीणा, मीणा जह वारिसंदोहे ॥ २८ ॥ कम्माणुयसब्भावा, देसकयत्था अजोगिमुणिवसहा । ण तहा परमाणंदी, उल्लासा थुणमि ते सिद्धे ॥ २९ ॥ रुवाईयदसाए, सिद्धाणं भावणं कुर्णताणं । भेयrपंकविणासो, जोइसरूत्रं च पयडेजा ॥ ३० ॥ सुक्कज्झाणग्गीए, दहंति जे सयलकम्मकट्ठाई । अणलसमाणसहावे, रत्ते सिद्धे सया वंदे ॥ ३१ ॥ एयम्मि दिणे भणिओ, णामत्थवणट्ठगस्स उस्सग्गो । अट्ठट्ठणुमाणेणं, पयक्खिणासोत्थियाइ सुयं ॥ ३२ ॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra [३८] www.kobatirth.org आराहणाइसमए, मणठाणवत्थसुद्धी, શ્રી જૈન સત્ય પ્રકાશ सीलं सुद्धं सकारणा वाणी । उद्देसविही समासेणं ॥ ३३ ॥ पर्यमि सुप्पसँगे, गुणिगणसं साहणं च तिउडीए । दाणा साहणावि य, बहुलाहदओ सुहावसरो ॥ ३४ ॥ सिद्धसरूवपयासो, पण्णवणासिद्ध पाहुडे भणिओ । लोय पयासगंथे, Magista लेसेणं ॥ ३५ ॥ पुण्णोदयविहितमए, परमुल्लासो मणंसि धरियो । विहिरागोऽविहिचाओ, कायव्व सव्वजत्तेणं ॥ ३६ ॥ मोणी तहेव कुजा, इगधण्णायंबिलं जहासत्ति । उच्छिष्टं छंडिज्ञा, णो मियभोजं च गिहिजा || ३७ || पिच्चा जलं च पतं, जलस्स लूसिज णेव विसरेजा । संमुच्छिम सब्भावो, होजा विवरीयकरणेणं ॥ ३८ ॥ सव्वदिणेसु साहा - रणो विही पावपंकवारिणिहो । पइदिहाणुट्ठाणं, वोच्छं समयम्पसंगेणं ॥ ३९ ॥ समता सिरिसिद्धे, पयत्थभावं सया विभावेंता । होंति निरंजणरूवा भव्वा खिप्पं पोषणं ॥ ४० ॥ सुद्धसरूवनियाणा, जे पयपणगे पयासिया बिइया । णे पुज्जसिद्धिणाहा, झाएयव्वा विहाणेणं ॥ ४१ ॥ मणुयत्तं पुणेणं, णवपयसंसाहणं च पुणे | लब्भइ ता बिइयदिणे, सिरिसिद्धाराहणं कुज्ञा ॥ ४२ ॥ गुणभावभंगरंगो अमिय विहाणायराइयपमुइओ । सिरिसंघो सिरिगेहो, मंगलमाला लहेउ लया || ४३ ॥ सिद्धपयच्चणसरणा, वंदणमाणेहि तिमिरविद्दवणं । उवसग्गवग्गविरहो, णियमा हिययप्पण्णत्तं ॥ ४४ ॥ गुणणंदणिहिंदुस मे, णिव्वाणदिणे महिडिवीरस्स | सिरिसिद्धचक्कभत्ते, जइणउरीरायणय रम्मि ॥ ४५ ॥ सिरिसिद्धचक्कसंगं, सिद्धत्थवर्ण वरं दुइजमिणं । सुग्गाहियक्खाण महो वयारि गुरुणेमिसूरीणं ॥ ४६ ॥ सीसेणं पोमेणं, कयं महोदयसमीसपढण्टुं । अट्ठ करिस्तामि मुया, आयरियाईण थुत्ताई ॥ ४७ ॥ ( समाप्त Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only [] वर्ष Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પદ્યનું અવલોકન લેખકઃ શ્રીયુત છે. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. એવો કંઇ નિયમ નથી કે મોટી વસ્તુ હોય તે જ તે તરફ આપણે ધ્યાન આપવું જોઈએ. આથી એ ફલિત થાય છે કે નાની વસ્તુ પણ સર્વદા ઉપેક્ષાને પાત્ર જ હતી નથી. આવી પરિસ્થિતિમાં પ્રસ્તુતમાં કોઈ અખંડિત કૃતિનું અવેલેકિન ન કરતાં હું નિમ્નલિખિત પધ વિષે કંઈક ઊહાપોહ કરવા ઇચ્છું તે તે અસ્થાને નહિ ગણાશે. " श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायका :॥" આ પર્વ જૈન સાહિત્યમાં ખૂબ પ્રચલિત બન્યું જણાય છે. એના સૌથી પ્રથમ દર્શન કયા ગ્રંથમાં થાય છે તે નિશ્ચિતરૂપે કહેવું મુશ્કેલ છે. પરંતુ ઉપલબ્ધ સાહિત્યને ઉદ્દેશીને એમ કહી શકાય કે શ્રી યાકિની મહત્તરાના ધર્મસૂનું તરીકે સુપ્રખ્યાત શ્રી "હરિભદ્રસૂરિની વિવિધ કૃતિઓમાં અવતરણરૂપે એનાં પ્રાથમિક દર્શન થાય છે. જેમકે એમની વિશ્વવિખ્યાત કતિ નામે અનેકાન્તજયપતાકાની એમણે પોતે રચેલી વ્યાખ્યાના પ્રારંભમાં આ પધ નજરે પડે છે એટલું જ નહિ પરંતુ એ પધ અને એની પહેલાની તમામ પંકિતઓ લગભગ અક્ષરશઃ શાસ્ત્રવાર્તાસમુચ નામની એમની બીજી કૃતિની સ્વપજ્ઞ વ્યાખ્યામાં ગેયર થાય છે. વળી અણુઓગદ્દારસુત્તની વિવૃત્તિની શરૂઆતમાં પ્રથમ ચરણ સ્પષ્ટરૂપે અને બાકી “ઇત્યાદિ દ્વારા એમણે નિર્દેયાં છે. વિશેષમાં નંદીસુત્તના વિવરણના પ્રારંભમાં એમણે સમસ્ત પવિ રજુ કર્યું છે. હવે આપણે અન્ય આચાર્ગોની કૃતિ તરફ નજર કરીશું તો જણાશે કે શ્રી શીલાંકસૂરિએ આચારંગસુત્તની ટીકાના પ્રારંભમાં પહેલા પત્રમાં પ્રસ્તુત પધ અવતરણરૂપે ૧ શ્રી હરિભદ્રસૂરિ ક્યારે થયા એ સંબંધમાં વિમાનમાં મતભેદ છે. કેટલાક એમને નિર્વાણ-સમય વી. સં. ૧૦૫૫ યાને વિ. સં. ૧૮૫ ગણે છે, તે કેટલાક એમને વનરાજ ચાવડાના સમસમયી એટલે લગભગ બે સૈકા પછી થયેલા માને છે. શ્રી શીલાંકસૂરિને સમય પણ અનિશ્ચિત છે. એક રીતે એમને સમય વિ. સં. ૯૦૭–૯૯૩ સુધી દર્શાવાય છે, તે બીજી રીતે એમને શ્રી હરિભદ્રસરના સમકાલીન માનવામાં આવે છે. ૨ આથી એ પ્રશ્ન ઉભવે છે કે અનેકાન્તજયપતાકાની વ્યાખ્યા રચાયા બાદ શાસ્ત્રવાર્તાસમુચ્ચયની પત્ર વ્યાખ્યા રચાઈ હશે કે એથી ઉલટા જ ક્રમે એ બેની રચના થઈ હશે ? ૩ આ ટીકા ક્યારે રચાઈ તે સંબંધમાં એકવાક્યતા જોવાતી નથી. એના રચનાસમય તરીકે શક સંવત ૭૭ર, 19૭૮ અને ૭૮૮ તેમજ ગુપ્ત સંવત ૭૭૨ સુચવાય છે, પરંતુ શ્રી જિનવિજય એથી જુદો જ મત ધરાવે છે. જુઓ છતકલ્પસૂત્રની એમની “સંપાદકીય પ્રસ્તાવના” (પૃ. ૧૧-૧૪). For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦૦] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૩ રજુ કર્યું છે. એવી રીતે આવયસુત્ત (નિજુત્તિ સહિત)ની વિકૃત્તિ (ના બીજા પત્ર)માં શ્રી મલયગિરિસરિએ પણ એમ જ કર્યું છે. વિશેસાવયભાસ (ગા. ૧૨)ની બૃહદવૃત્તિના ૧૭ મા પત્રમાં પ્રથમ ચરણ માલધારી શ્રી હેમચન્દ્રસરિએ અવતરણ રૂપે નોંધ્યું છે. આ પ્રમાણે અનેક ગ્રંથકારને નિર્દેશ થઈ શકે તેમ છે, પરંતુ તેમ કરવા જતાં આ લેખનું કલેવર વધી જવાના ભયથી હવે કેટલાકને જ નામનિર્દેષ કરી સંતોષ માનવામાં આવે છે – (૧) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિના ગુરૂભાઈ શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી ચન્દ્રસેનસૂરિ, ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણની એમણે રચેલી પજ્ઞ ટીકાના બીજા પત્રમાં પ્રસ્તુત પદ્ય અવતરણરૂપે અપાયેલું છે. (૨) શ્રી જિનદત્તસૂરિ કૃત ચેઇયવંદકુલયની વિકૃત્તિના રચનાર શ્રીજિનકુશલસરિ, એમણે વિ. સં. ૧૭૮૩ માં રચેલી વિવૃત્તિ (ના ૨ બ પત્રોમાં આ પદ્મ અવતરણરૂપે રજુ કર્યું છે. (૩) ભક્તામર સ્તોત્રના વૃત્તિકાર શ્રી ગુણાકરસૂરિ, એમણે આ સ્તોત્રના આઠમા પલની વૃત્તિના ૨૩ મા પૃષ્ઠમાં પ્રસ્તુત પદ્ય અવતારરૂપે આપ્યું છે. આ વૃત્તિ વિ. સં. ૧૪૨૬ માં રચાયેલી છે. વિસાવસ્મયભાસ (ગા. ૧૨) માં “વા વિઘા ” એવું જે પ્રાથમિક ચરણ દૃષ્ટિગોચર થાય છે તેની સાથે પ્રસ્તુત પદ્યનું ચરણ સરખાવી શકાય તેમ છે. આ પ્રમાણે એક પદ્ય પરત્વે યથાસાધન ઊહાપોહ કરી હું વિરમું છું, પરંતુ તેમ કરવા પૂર્વે આ પદ્યના કર્તત્વ વિષે, એને પ્રથમ અવતરણરૂપે રજુ કરનાર જૈન છે કે અજૈન તે પરત્વે તેમજ એ પદ્યનું ભાવાત્મક વિવરણ કોઈએ રજુ કર્યું હોય તે તે સંબંધમાં વિશિષ્ટ પ્રકાશ પ્રમાણુ પુરસ્સર પાડવા હું તજને વિનવુ છું: માંકડી શેરી, ગોપીપુરા. સુરત. તા. ૧૯-૨-૩૮ તત્વાર્થાધિગમસત્ર (અ. ૨. સૃ. ૧૭)ની વ્યાખ્યા નામે તત્ત્વાર્થરાજવાર્તિક ના ૮૦ મા પૃષ્ઠગત “સેવામ” વાળી પંક્તિ આચારંગસુત્તની શ્રી શીલાંકસૂરિત વૃત્તિના ૧૦૪ મા પત્રગત પંકિત સાથે મળતી આવે છે, એની અત્ર નેંધ લેવી દુરસ્ત સમજાય છે ૪ કમ્મપયડિની ટીકાના પહેલા પત્રમાં તેમજ પંચસંગ્રહની ટીકાના પણ પહેલા પત્રમાં એ શ્રીમલયગિરિ સૂરિએ અવતરણુરૂપે પ્રસ્તુત પર્વ આપ્યું છે. ૫ આ સંપૂર્ણ ગાથા પંચાશકની શ્રી અભયદેવસૂરિકૃત વૃત્તિના પ્રથમ પત્રમાં અવતરણુરૂપે નજરે પડે છે. એવી રીતે એ પ્રમેયરત્નમંજુષાના ચતુર્થ પત્રમાં જોવાય છે, For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુર્લભ પંચક " શ્રી શત્રુંજય તીર્થ, શિવપુર–મેક્ષ, શેત્રુંજી નદી, 1 L શાંતિના જિન અને શમિદાન-મુનિદાનનું વિવરણ. . લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી (ગતાંકથી ચાલુ) કુંકઃ સશપુર, નથી શકુશળsમિષr I શ્રી શાંતિઃ શનિનાં વાજ, રા જ કુમાર પ્રશા ગિરિરાજના ઉદ્ધારની બાબતમાં ભવિષ્યની હકીક્ત ભવિષ્યમાં કલિક રાજાને ધર્મદત્ત નામને જિનધર્મનુરાગિ પુત્ર થશે. તે દરરોજ બિંબની પ્રતિષ્ઠા કરાવ્યા બાદ ભોજન કરશે. તેને જિતશત્રુ રાજા પુત્ર થશે. તે શત્રુંજય મહાતીર્થને ઉદ્ધાર કરશે અને બત્રીશ વર્ષ સુધી રાજ્યગાદી ભગવશે. આ જિતશત્રુ રાજાને મેઘઘેષ નામે પુત્ર થશે. તે કપર્દિયક્ષના કહેવાથી શ્રી શાંતિનાથના અને શ્રી મરૂદેવીમાતાછના ચૈત્યનો ઉદ્ધાર કરશે. આચાર્યદેવ શ્રી દુષ્ણસહસૂરિજી મહારાજની પહેલાંના આ મહાતીર્થના આઠ ઉદ્ધારક પુરૂષે આ પ્રમાણે જાણવા:– ૧ શ્રીનંદિસરિ, ૨ આર્યશ્રીપ્રભ, ૩ માણિભદ્રક, ૪ યશમિત્ર, ૫ ધનમિત્ર, ૬ વિક્ટધર્મક, ૭ સુમંગલ અને ૮ સૂરસેન. અને છેવટે દુષ્પસહસુરિજીના ઉપદેશથી રાજા વિમલવાહન આ મહાતીર્થને ઉહાર કરશે. આ તીર્થના અલૌકિક ગુણોને યાદ કરી દૂર દૂરના પુણ્યશાલી ભવ્ય છે યાત્રાને લાભ લેઈ જન્મ પાવન કરવા અહીં આવે છે. તેઓને જોઈને મહામંત્રી વસ્તુપાલ જેવા ભાગ્યશાલિ છે તે એમ વિચારે છે કે આ યાત્રાળુ સંધના ચરણકમલની રજથી મારા ઘરનું આગણે ક્યારે પવિત્ર થશે ? કહ્યું છે કે कदा किल भविष्यति, मगृहाङ्गणभूमयः । श्रीसंघचरणाम्मोज-रजोराजी पवित्रता: ॥१॥ જેઓ અહીંના યાત્રાળુઓને કનડે, અને તેઓનું દ્રવ્યાદિ ચોરે, તે જીવો ભયંકર પાપ કર્મ બાંધે છે, અને તેથી નરકની આકરી-ક્ષેત્ર યુદ્ધ શસ્ત્રાદિની પરમધામિની વેદના ભગવે છે. યાત્રાળુઓની રક્ષા સત્કાર બહુ માનાદિગર્ભિત ભકિત કરનાર ભવ્ય જીવ સ્વર્ગથી માંડી મેક્ષ સુધીનાં સુખો પામે છે. અહી પેથડ મંત્રી તથા વસ્તુપાલ વગેરે ઘણાય આસન્નસિદ્ધિક ભવ્ય જીવોએ ધર્મશાલા, જિન પ્રાસાદાદિ ધર્મસ્થાને બંધાવવા ઉપરાંત સાતે ક્ષેત્રમાં સ્વભોપાર્જિત ન્યાયસંપન્ન અનર્ગલ લક્ષ્મીને સદુપયોગ કરી બંને ભવ સફલ કર્યા છે. આ બીના ઉપરથી આધુનિક ધનવાનને ઘણું સમજવાનું મળી શકે છે. - તેજપાલના મોટા ભાઈ મંત્રીશ્વર વસ્તુપાલે દુષમકાલના પ્રભાવે તેના ભાવિ ઉપદ્રને ધ્યાનમાં લઈને મમ્માણ પાષાણની રત્નમય શ્રી આદિનાથની અને પુંડરીક ગણધરની બંને પ્રતિમાઓ તૈયાર કરાવી ભેંયરામાં સ્થાપન કરી હતી. પૂર્વે જે વિ. સં. ૧૦૮માં જાવડ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪િ૦૨] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૩ શાહે આદિપ્રભુનું બિંબ સ્થાપન કર્યું હતું, તેને જ્યારે કલિકાલની છાયા વધવાથી સ્વેચ્છાએ વિ. સં. ૧૬૯ભાં ખડિત કર્યું, ત્યારે વિ. સં. ૧૩૭૧માં ઓસવાલજ્ઞાતીય સમરાશાહે શ્રીમૂલનાયકના બિંબને ઉદ્ધાર કર્યો. શ્રી કલ્પપાહુડામાં પૂજ્ય શ્રી ગણધર ભગવંતોએ આ તીર્થાધિરાજને વિસ્તારથી મહિમા વર્ણવ્યા હતા. તેમાંથી સાર ઉધરીને શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પ્રાકૃતમાં રચના કરી. ત્યાર બાદ શ્રી વજસ્વામીજીએ વિવિધ પ્રકારે ટૂંકામાં વર્ણવ્યું. તે પછી શ્રી પાદલિતાચાર્યે ભવ્ય જીના ઉપકારાર્થે ટૂંકી રચના કરી. તેમાંથી ઉદ્ધાર કરી સંક્ષેપે શ્રી જિનપ્રભસૂરિજીએ વિવિધતીર્થકલ્પ બનાવતી વખતે “શત્રુજ્યતીર્થકલ્પ' આ નામે અલગ રચના કરી. અપૂર્વ ભકિતભાવ ધારણ કરીને જે ભવ્ય છે આ કલ્પને વાંચે, ભણે, ધ્યાવે, સાંભળે, વ્યાખ્યાનમાં વાંચે (તીર્થને મહિમા બીજાને સમજાવે) તેઓ ત્રીજે ભવે મુકિતપદ પામે છે. હે શત્રુંજય ગિરિરાજ ! ભલેને તારા ગુણોનું વર્ણન કરનાર સમર્થ વિદ્વાન હોય, તે પણ તે પુરૂષ તારા થડા ગુણોને પણ સર્વાશે ન જ વર્ણવી શકે. હે ગિરિરાજ ! તારી યાત્રા કરવા માટે આવેલા પુણ્યશાલી છોને આ પવિત્ર તીર્થભૂમિના પ્રતાપે હૃદયમાં સારી ભાવના પ્રકટે છે. હે ગિરિરાજ ! તારી યાત્રાને લાભ લેવા માટે ચાલતા સંધ, રથ, ઘોડા, ઊંટ વગેરેના પગની રજ જેઓના શરીરે લાગે, તેમનાં નિબિડ પાપ જરૂર નાશ પામે છે. હે ગિરિરાજ ! બીજા સ્થળે મા ખમણું કરવાથી જેટલાં કર્મો ખપે, તેટલાં કર્મો ભવ્ય છે તારી છાંયામાં રહીને પૂજા દર્શનાદિ કરનારા-નવકારશી આદિ પચ્ચખાણું કરીને જલ્દી ખપાવે છે. હે ગિરિરાજ ! એકાંત સમ્યગ્દષ્ટિ ઇંદ્ર મહારાજા પણું સ્વર્ગમાં તારે વૈભવ વખાણે છે, નમસ્કાર કરે છે, માટે આદીશ્વર પ્રભુથી શોભાયમાન એવા તને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. હે ગિરિરાજ આ પ્રમાણે તારા ગુણ વર્ણવતાં મેં જે પુણ્ય પેદા કર્યું તેના ફળરૂપે હું એ જ ચાહું છું કે-સર્વ તારી છાયાંમાં નિવાસ પામી દર્શનાદિ ભકિતને લાભ મેળવી નિરંજન નિરાકાર સિદ્ધ સ્વરૂપ પામે. રાજપ્રસાદ (એવા બીજા) નામવાળા આ કલ્પને પૂજવાથી, જરૂર મનવાંછિત ફળે છે. શ્રીજિનપ્રણસૂરિજીએ આ કલ્પની વિ. સં. ૧૩૮૫માં રચના કરી. સંધપતિ શ્રી વસ્તપાલે ગિરિરાજની કરેલી યાત્રાએ પરમપ્રભાવિક આ શ્રી સિદ્ધગિરિરાજની ઉપર મંત્રી વસ્તુપાલને અડગ શ્રદ્ધા હતી. આખી જિંદગીમાં તેમણે સાડીબાર યાત્રાઓ કરી. તેમાં વિ. સં. ૧૨૮૫માં પહેલી સંધ સહિત વિધિપૂર્વક યાત્રા કરી તેની બીના આ પ્રમાણે સમજવી. એ સંધમાં ૧૪૪ દેવાલય હતાં, તેમાં દાંતના એવીશ દહેરાસરો અને બાકીનાં ૧૨૦ કાષ્ઠમય (લાકડાનાં) હતાં. ૪૫૦૦ ગાડાં, ૧૮૦૦ ગાડી, ૭૦૦ પાલખી, સંધમાં ૭૦૦ આચાર્ય ભગવંતે અને ૨૦૦૦ કવેતાંબર સાધુઓ, ૧૧૦૦ દિગંબર સાધુઓ, ૪૦૦૦ ઘોડા, ૨૦૦૦ ઊંટ, ૭ લાખ યાત્રાળુ મનુષ્ય હતા. એમ એ પછી આગળ આગળની યાત્રાઓમાં પૂર્વ પ્રમાણુ કરતાં અધિક પ્રમાણ હતું. ઊંચ કોટીના ભાગ્યશાળી ઉદાર ભવ્ય છ જ તીર્થ યાત્રાદિમાં લક્ષ્મીને સદુપયોગ કરે છે. પ્રાચીન મહર્ષિ ભગવંતએ કહ્યું છે કે ઘણું કરીને ક્ષત્રિયની લક્ષ્મી For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨]. દુર્લભ પંચક [૪૦૩] ઘેડા, શસ્ત્ર, સૈન્યાદિને સંઘરવામાં, વેશ્યાની લક્ષ્મી શૃંગારરસને પિષવામાં, વેપારીઓની લક્ષ્મી વ્યાપારમાં, ખેડૂતની લક્ષ્મી ખેતીમાં, પાપી છની લક્ષ્મી દારૂ માંસભક્ષણાદિમાં, વ્યસની જનેની લક્ષ્મી સાતે વ્યસન સેવવામાં ખલાસ થાય છે અને કંજુસ માણસ લક્ષ્મીને જમીનમાં દાટીને રાજી થાય છે. પણ પુણ્યશાળી ભવ્ય છે તીર્થયાત્રાદિ ઉત્તમ કાર્યમાં લક્ષમીને સદુપયોગ કરી રાજી થાય છે. આ હકીકતમાંથી એ પણ રહસ્ય નીકળે છે કેજેવા વાતાવરણમાં જીવન પસાર થયું હોય તેવી જ ભાવના અંતિમ સમયે થાય છે. મંત્રી વસ્તુપાલના સંબંધમાં પણ તેમ બન્યું છે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે છે-વિ. સં. ૧ર૮૭માં જ્યોતિઃ શાસ્ત્રાદિના પ્રખર પંડિત આચાર્યશ્રી નરચંદ્રસૂરિજી મહારાજને મંત્રી વસ્તુપાલ ગુરૂ તરીકે માનતા હતા. તે ગુરૂમહારાજની અંતિમ સમયની માંદગીના પ્રસંગે મંત્રીજી ગુરૂની પાસે બેઠા હતા. ઉપકાર અને ગુરૂગુણને યાદ કરતાં તેઓ રૂદન કરવા લાગ્યા, ત્યારે શ્રી ગુરૂમહારાજે મંત્રી વસ્તુપાલને સમજાવ્યું કે–જેઓ જન્મ્યા, તેમનું મરણ તે છે જ. સમજુ માને એ પ્રસંગ અપૂર્વ સાવધાની રાખવાને બોધ આપે છે- “સામા મરનાર મનુષ્યાદિની માફક સર્વને મેડા વહેલા જરૂર ચાલ્યા જવાનું છે. મનના મનોરથ મનમાં ન રહે, માટે પ્રમાદ દૂર કરી ધર્મકાર્યો જલદી સાધવા કટિબદ્ધ થવું એ વ્યાજબી છે.” આવું વિચારી કયે ડાહ્યો માણસ મૃત્યુના પ્રસંગે શોક કરે. હે મંત્રી ! હાલ વિ. સં. ૧૨૮૭ની સાલ વર્તે છે. આજથી અગીઆરમા વર્ષે ૧૨૮૮ના ભાદરવા સુદ દશમ ૨ તમારી સ્વર્ગ ગમનની તિથિ સમજવી. એમ તિઃ શાસ્ત્રના અનુભવથી જાણું શકાય ? ૧ શ્રી નરચંદ્રસૂરિજી મહારાજ તિઃ શાસ્ત્રના પ્રખર વિદ્વાન હતા. તેમણે જ્યોતિ સાર (નારચંદ્રજ્યોતિષ) નામને ગ્રંથ બનાવ્યું છે. તે ઉપરાંત મુરારિએ બનાવેલા “અનર્ધરાઘવ’ નામના ગ્રંથની ઉપર (૨૩૫૦ ક પ્રમાણ) ટિપ્પણુ રચ્યું. શ્રી વિમલસૂરિજીની સહાયથી શ્રીધરે બનાવેલ ન્યાયતંદલી નામક ન્યાયના ગ્રંથ ઉપર ટીકા રચી. તથા જેમાં શ્રી હેમચંદ્રસૂરિકૃત પ્રાકૃત આઠમા અધ્યાયના રૂપાખ્યાનની સિદ્ધિ જણાવી છે, એવો પ્રાકૃત દીપિકાબેધ નામને ગ્રંથ, ચતુર્વિશતિજિનસ્તોત્ર વગેરે ગ્રંથ બનાવ્યા છે તેમના ગુરૂ શ્રી દેવપ્રભસૂરિજી મહારાજ હતા. તેમણે બનાવેલ પાંડવ ચરિત્રના અને શ્રી ઉદયપભસુરિ કૃત ધર્મોન્યુદય કાવ્યના સંશોધક-શ્રી નરચંદ્રસૂરિજી હતા. તેમની આજ્ઞાથી વિ. સં. ૧૨૭૧માં ગુણવલ્લભે વ્યાકરણ ચતુષ્કાવચૂરિ બનાવી. શ્રી. નરચંદ્રસૂરિજીએ ૧૨૮૮માં રચેલા વસ્તુપાલની પ્રશસ્તિરૂપ સ્તુતિકાવ્યો-ગિરનાર શિલા લેખમાંથી મળી શકે છે. (સમરાદિય સંક્ષેપના કર્તા) શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજને આ સૂરિજી મહારાજે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાચના આપી હતી. મંત્રી વસ્તુપાલની અપૂર્વ કાવ્યગ્રંથ બનાવવા માટે આગ્રહભરી વિનંતી થઈ ત્યારે સૂરિજીની આજ્ઞાથી તેમના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિજીએ “અલંકાર મહોદધિ ” નામને અપૂર્વ કાવ્યગ્રંથ બનાવી મંત્રીની ભાવના પૂર્ણ કરી. તે મંત્રી વસ્તુપાલના ધર્મગુરૂ હતા, વગેરે બીના અનેક ઐતિહાસિક ગ્રંથોમાંથી મળી શકે છે. ૨ “જન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” આમાં ૧૨૯૬ મહા સુદ રવિવાર કહ્યો છે. ૩ આવી હકીકત બીજાની આગળ કહેતાં આઘાતનું કારણ થાય, પણ ગુરૂજી મંત્રીના સંપૂર્ણ પરિચયમાં આવેલા હોવાથી ધર્મકાર્ય કરવામાં પ્રમાદ હઠાવવા તેમણે આ બીના પ્રાજ્ઞમંત્રીને કહી છે. સમજુને તે આથી લાભ જ થાય. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૦] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૩ છે. જેથી તેમને અંતિમ હિતશિક્ષા તરીકે જણાવું છું કે-ભવિષ્યમાં કરવા ધારેલાં ધાર્મિક કાર્યો અવિલંબે પૂરાં કરજે. તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિભગવંતની પરમ શીતલ છાયામાં અંતિમ સમયે સમાધિમરણ સાધનારા પુણ્યશાળી ભવ્ય છો જરૂર આસન્ન સિદ્ધિક હેવાથી થોડા કાળમાં પરમ પદના સાત્વિક, આત્યંતિક, એકાંતિક સુખને પામી શકે છે.” આ શીખામણ આપ્યા બાદ શ્રી ગુરૂમહારાજ અપૂર્વ સમાધિ મરણનું અનુષ્ઠાન સાધી ઉત્તમ સ્વર્ગની સંપદા પામ્યા. ત્યારબાદ મંત્રીએ પણ ગુરૂ શિક્ષાને અનુસાર જલદી સાવધાન થઈને તીર્થયાત્રા, જીર્ણોદ્ધાર, નવીન મંદિર બંધાવવા, અંજનશલાકા, ઉપાશ્રય, સાધર્મિક વાત્સલ્ય, સંધપૂજા, જ્ઞાનભંડાર વગેરે ધર્મ કાર્યો લગભગ પાયે વિ. સં. ૧૨૯૭ ની સાલ સુધીમાં સાધી લીધાં. મંત્રીશ્વર વસ્તુપાલને ૧૨૯૮ ના ભાદરવા સુદ માં તાવ આવ્યો, ત્યારે તેમણે ગુરૂવચન યાદ કરી અંતિમ સમય જાણી લઈને શ્રી સિદ્ધગિરિની છાયામાં જવા માટે લઘુબાંધવ શ્રી તેજપાલને ઈચ્છા જણાવી. ભાઈએ તે પ્રમાણે તૈયારી કરી પ્રયાણ કર્યું. અનુક્રમે સિદ્ધગિરિની નજીકમાં રહેલ અંકેવાળિયા ગામમાં વિશેષ માંદગી થવાથી તેમણે જાણ્યું કે. ઠેઠ પહોંચાય તેટલો સમય નથી તેથી ગિરિરાજની સન્મુખ હાથ જોડી ચાર શરણને અંગીકાર કરીને, દુષ્કતની ગહ અને સુકૃતની અનુમોદના કરીને આત્મભાવના ભાવી, આત્મસ્વરૂપની હરઘડી વિચારણા કરી, સર્વ જેને ખમાવી અને ચતુર્વિધસંધને વિશેષે ખમાવી ગિરિરાજના નિશ્ચલ ધ્યાનમાં મંત્રી વસ્તુપાલ સ્વર્ગના દિવ્ય સુખ પામ્યા. સમાધિમરણના અભિલાષી ભવ્ય છે ઉપર જણાવેલ મંત્રીની બીના જરૂર યાદ રાખવી અને મંત્રી વસ્તુપાલ વગેરેની માફક, ચતુર્વિધ સંધ સહિત વિધિ પૂર્વક ઉલ્લાસથી સંધપતિ થઈને શ્રી ગિરિરાજની યાત્રા કરી જન્મ સફળ કરે, ૨-શિવપુર દુર્લભ પંચકમાં બીજું શિવપુર' કહ્યું તેનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું –જ્યાં ગયા પછી નિરંજન શુદ્ધ, સ્વરૂપી ભવ્યાત્માઓને થોડા અંશે પણ ઉપદ્રવની પીડા હોય જ નહિ તે શિવપુર કહેવાય. તેનાં મુકિત, મોક્ષ, નિર્વાણ, પરમપદ, શિવસિદ્ધિ, સિદ્ધસ્થાન સિદ્ધશિલા વગેરે અનેક નામે જુદા જુદા ગ્રંથોમાં જણાવ્યાં છે. દેખાતાં નગરે જેમ ઉપદ્રવવાળા હોય છે, ચલ હેાય છે, અને જ્યાં રોગથી હેરાન થવું પડતું હોય તેવા પણું હોય છે તથા આબાદી વરતી વગેરેની અપેક્ષાએ નાશવાળાં હોય છે, અને અમુક કાળે નાશ પામવાના સ્વભાવવાળાં હોય છે, તેવું આ નગર નથી, પણ તેથી ઉલટું (આ શિવપુર) છે. એટલે શિવ અચલ અરોગ અનંત અક્ષય સ્વરૂપવાળું શિવપુર છે. ગોળાકાર વિસ્તારની અપેક્ષાએ ૪૫ લાખ જન પ્રમાણુ મનુષ્ય ક્ષેત્ર છે, તેટલું જ શિવપુર છે. કારણ કે મનુષ્ય ક્ષેત્રમાંથી જ મેક્ષ ગમન થાય છે. સિદ્ધિસ્થાનને એકદેશીય પુરની ઉપમા આપવાને મુદ્દો એ છે, કે–પુરમાં જેમ મનુષ્યાદિ સંસારી છે હોય છે, તેમ અહીં મુકત છે ઉપરના એક જનના છટ્ઠા ભાગમાં અથવા એક ગાઉના વીશમાં ભાગમાં રહે છે. વગેરે અમુક અમુક સરખામણી રહી છે. પણ સર્જાશે પુર (નગર) ના ગુણે ન ઘટી શકે-- આ શિવપુરમાં સહજાનંદિ શ્રી સિદ્ધભગવતો રહે છે. (અપૂર્ણ) For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जिनप्रभसूरि-प्रबंध सं० अगरचंदजी नाहटा, सिलहट. चौदहवीं शताब्दी के शासनप्रभावक आचार्यों में श्रीजिनप्रभसूरिका स्थान सर्वोपरि है । आपन कुतबुद्दीन व महम्मद बादशाहको प्रभावान्वित किया था व “विविध तोर्थकल्प" जैसे अद्वितीय ग्रन्थरत्नों व स्तोत्रोंकी रचना की थी, जो जैनसमाजके लिये गौरवकी बात है। आपके संबंध पं० लालचंद भगवानदास गांधीने एक विशिष्ट निबंध लिखा था, जो लगभग छपकर तैयार भी हो चुका है । उसके अतिरिक्त 'जैन साहित्यनो संक्षिप्त इतिहास,' 'जैन स्तोत्र सन्दोह' एवं हीरालाल रसिकलाल सम्पादित ग्रन्थमें कुछ कुछ प्रकाश डाला गया है । प्राचीन साधनोंमें 'विविध तोथ कल्प'न्तर्गत कन्यानयनीय कल्पद्वय, उपदेश सप्ततिका' में जिनप्रभरिप्रबंध, 'पुरातन प्रबंध संग्रह' में प्रकाशित जिनप्रभसूरि प्रबंध' एवं हमारे ऐतिहासिक जैन काव्यसंग्रह' में प्रकाशित गीत आदि मुख्य हैं। - गत मार्गशीर्ष महिने में अहमदाबाद में श्रीजिनविजयजीसे मुलाकात होने पर ज्ञात हुआ कि उनके पास एक अप्रकाशित 'वृद्धाचार्य प्रबंधावली २ है जो खरतरगच्छके आचार्योंके संबंध है । मैंने उस प्रतिको बडी उत्कंठासे देखी तो उसमें सब प्रबंध प्राकृतमें थे, वह प्रति १७वीं शताब्दीके पूर्वार्द्धकी लिखित ८ पत्रकी है । उसमें १ वर्धमानसूरि,३ २ जिनेश्वरसरि, ३ अभयदेवरि, ४ जिनवल्लभसरि, ५ जिनदत्तसूरि, ६ जिनचंद्रसूरि, ७ जिनपतिसूरि, ८ जिनेश्वरसरि, ९ जिनसिंहसूरि और १० जिनप्रभस्वरि ये १० प्रबंध हैं, उनमेंसे शेषके तीन प्रबंध जिनप्रभसूरि व उनके गुरु श्रोजिनसिंहमूरि संबंधी हैं, वे यहाँ प्रकाशित किये जाजे हैं। आशा है इतिहास प्रेमीयोंको ये प्रबंध बहुत कुछ नवीन ज्ञातव्य उपस्थित करेंगे। श्री जिनसिंहसूरि-प्रबंध जिनपतिसूरिपट्टे नेमिचंद्रभंडारी जिणेसरमृरिणो पिया संजायो। तस्स दो सीसा संजाया, एगो सिरिमाली जिनसिंहरसूरि बीओ ओसवालो जिणप्पबोहसूरि । अन्नया जिणेसरसरि पल्हूपुरे नियपोसहसालाए उवविट्ठो संतो, १ इसकी तीन प्रतियें बीकानेर भंडारमें हैं । उनके आधारसे नकल कर मैने इस ग्रंथमें छपनेके पूर्व पं० लालचंद भ. गांधीको भेजी थी। २ इसकी अन्य एक प्रति श्रीहरिसागरसरिजीके पास भी थी। ३ इसी पत्रके अगले अंकमें प्रकाशित । For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [४०] શ્રી જન સત્ય પ્રકાશ [१५ सरिस्स दंडगो अकम्हा तडतडित्ति सह काऊण दुहा खंडो संजाओ। तओ सूरिणा भणियं, भो सीसा एस सद्दो कओ संजाओ? अवलोइऊण सीसेहिं कहियं सामि, तुम्ह हत्थदंडओ दुहा संजाओ । तओ चिंतियं आयरिएण मम पच्छा दो गच्छा होहंति, तओ सयमेव नियहत्थे गच्छं करिस्सामि । इत्थेव पच्छावे सिरिमालसंघेहिं मिलिऊण चिंतियं, इत्थ देसे कोइ गुरु नागच्छइ, पयलह गुरुसपासे गुरुं आणेमो। मिलिऊण सयलसंघो गुरुसमीवं गओ, वंदिऊण आयरियं विन्नत्तं सयलसंघेहिं भो सामि, अम्हदेसे कोवि गुरु नागच्छइ, तओ अम्हे किं करेमो ? गुरु विना सामग्गी न हवइ । त गुरुणा पुव्वनिमित्तं नाऊण जिणसिंघ गणी लाडणुवाउत्तो सिरिमाल वंसुब्भवो नियपट्टे ठाविओ, नामधेयं कयं जिनसिंघसूरिचि । कहियं एए सावया तुम्ह मए समप्पिया, गच्छह संघसहिओ । तओ वंदिऊण गुरुं सावयसहिओ जिनसिंघसरि समागओ। सव्वसिरिमालसंघेहिं कहियं, अज्जप्पभिइ एस मम धम्मायरिओ। अओ दो गच्छ संजाया । बारससयअसीए (१२८०) संवच्छरे पल्हूपुरे नयरे जिणेसरसरिणा जिनसिंघसरि कओ पउमावइमंतो उवएसिओ केयइ वरिसेहि जिनेसरसूरि देवलोय गओ ॥८॥ जिनेसरसूरिपट्टे जिनसिंघसूरि संजाओ पउमावईमंतसाहणतप्परो निच्चं झाएइ, झाणावसाणे पउमावईए भणियं तुह छम्मासाऊ वट्टइ । तओ सरिणा भणियं मम सीसाणं पच्चक्खीभूया कहसु मम पट्टे को होही, तओ पोमावईए भणियं गच्छ सोहिलवाडी नयरीए तांबीगोत्तपवित्तकारगो महाधरनामगो महडिओ सावगो अच्छइ तप्पुत्तो रयणपालो तस्स भजा खेतलदेवीउयरे सुहपाल इइ नामधेउ सव्वलक्खणसंपन्नो, तुह पट्टे जिनपहरिनामभट्टारगो जिणसासणस्स पभावगो होही । इय वयणं सुच्चा जिनसिंघसूरि तत्थ गओ, महया महोच्छवेण सावगेण पुरप्पवेसो कओ। पच्छा महाधरसिट्ठिगेहगओ सूरि । ठूण आयरियं सत्तठ पायं सम्मुहं गच्छइ वंदिऊण आसणे निमंतिओ भगवन, ममोवरि महप्पसाओ तुमे कओ, जेण मम गिहे समागया, परं आगमणप्पयोयणं वयह । तओ गुरुणा भणियं भो महाणुभाव, तुम्ह गिहे सीसनिमित्ते समागओहं, मम एगो पुत्तो वियरह तओ तेण तहत्ति पडिवण्णं तउ तेण अन्ने पुत्ता संसकारं काऊण वत्थादिण आणीओ, कहियं एयस्स मज्झे जो तुम्हाण रोयइ तं गिन्हह । गुरुणा भणियं एए पुत्ता दीहाउया तुम्ह गिहे चिटुंतु परं जो सुहडपालो वालो तं वियरह । तहेव कयं, विहराविओ सुमुहुत्ते दिक्खिओ य तेरहसयछव्वीसवरिसे (१३२६) दिक्खं सिक्ख दाऊण पउमावर्दमंतो समप्पिओ । कमेण गीयत्थचूडामणी संजाओ। तेरहसयइकतालवरिसे (१३४१) किदिवाणानगरे जिणसिंघसूरिणा सुमुहुत्ते नियपदे थप्पिओ जिणप्पहसूरी, जिणसिंघमूरि देवलोयं गओ । इति जिणसिंघसूरि प्रबंधः ॥ ९ ॥ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४ १२] શ્રી જિનપ્રભસૂરિ–પ્રબંધ [४०७] श्री जिनप्रभसूरि-प्रबंध अहुणा जिनपहसूरिपबांधो भन्नइ-इओय जिनसिंघसरिपट्टे जिणप्पहसूरि संजाओ । तस्स पुव्वपुणवसा पउमावइ पञ्चक्खा संजाया। एगया पउमाई पुच्छिया सूरीहिं, कहसु भगवइ मम कत्थनयरे उन्नई भविस्सई, तओ पउमावई लवियं तुम्ह विहारो जोगिनीपीढे ढीलीनयरे महुच्छओ भविस्सइ तत्थ तुमे गच्छहा तओ, गुरुणा विहारो कओ। कमेण जोगिणीपुरमागओ वाहिवाहापुरे उत्तिन्नो एगया सूरी वियारभूमिं गओ संतो तत्थ अणारिया मिच्छादिट्ठिणो पराभवं काउमारद्धं लेट्ठमाइहिं । तओ गुरूहि भणिय पउमाइ सुट्टमहुच्छओ संजाओ । तओ पउमावईए तस्स बहगस्स लेटुमाइंहिं तस्सेव पूया कया, ते अणायरिया पलायमाणा महम्मदसाहिणो समीवे गया, कहियं सूरिवयरं । तओ चमक्कियचित्तो पुच्छेइ, कत्थ सो अस्थि पुरिसो? तेहिं निवेइयं बाहिं पएसे दिट्ठो अम्हेहिं, तो पहाणपुरिसा आइट्ठा गच्छह तुब्भे तं आणेह इत्थ जहा तं पस्सामि । तओ ते गंतूण गुरुसमीवे एवं निवेइयं आगच्छह भो सामि अम्ह पहुसमीये, तओ तुमे पयलह । तओ आयरिया पउलिदुवारो गंतॄण छिया । मिच्चेहिं गंतूण निवेइयं । जाव ताव ते साहिणो निवेयंति, ताव सूरी सीसाण कहियं अहं कुंभगासणं करोमि, जया साहि समागच्छइ तया तुम्हेहिं कहियवं-एस मम गुरू तओ सो कहिस्सइ-जारिसो आसि तारिसे कुणह, तओ तुब्भे अल्लवत्थं धरिऊण कंठवेह, इय वुत्तूण गुरु झाणमस्सिओ कुंभसमाणो संजाओ । तओ आगंतू महम्मद साहि सीसं पइ कत्थ तुज्झ गुरू ? तेण कहियं अग्गओ दीसइ तुम्हाणं । तओ साहिणा कहियं सो जारिसो पुव्वि आसि तारिसं कुणह । तओ सीसेण वत्थं सरसं काऊण सन्जीकयं, उट्ठिऊण सूरी आसीसा दिन्ना धम्मलाहस्स । तओ कहासंलाओ संजाओ दुन्हवि । तओ साहिणा लवियंभो सामि अम्ह पाणप्पिया वालादे राणी अच्छइ तस्स वितरो लग्गो आसि न सा वत्थाणि गिन्हइ नियदेहेन सुस्सूसा वि न कुणइ । तस्स तुम पसिऊण सज्जी कुणह । मए मंतजंतचिगिच्छगा आहूया परं जं जं पासइ तं तं लेटलट्ठिणा हणइ, अहूणा पसायं काऊण तुमे पासह । गुरुणा भणियंतुब्भे गच्छइ तस्स समीवे एवं निवेएह, तुह समीवे जिणप्पहसूरि समागच्छइ । साहि गंतूण कहियं, तं वयणं सोऊण सहसा उढ़िया कहियं दासि आणेह वत्थं तओ चेडीहिं वत्थं आणिऊण पहिराविया तओ। साही चमकरिओ, आगंतॄण गुरुसमीवे साहियं आगच्छह तस्स समीवे पासह तं तओ गओ सूरि तं दट्ठण निवेइयं सूरीहिं-रे दुट्ठ कत्थ तुम इत्थ गच्छ तुमं अस्स वासाओ । तेण निवेइयं कहं बच्चामि अहं सुट्ट गिह लद्धं । गुरुणा भणियं अन्नत्थ गिह नत्थि? तेहि भणियं-नत्थि एयारिसो । तओ गुरुणा मेहनाओ खित्तवालो आहूओ कहियं एयं दुरी कुणसु! तओ मेहनाएण सो वितरो For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [४०८] શ્રી જૈન સત્ય પ્રકાશ [वर्ष गाढं पीडिओ तेण वितरण एवं निवेइयं - अहं खुहाऊरो मम किंचि भक्ख पयत्थह । किं पयच्छामि ? तओ कहिये तेण मम हिंसाईणि पयत्थह | गुरुणा भणियं मम अग्गे एवं मा भणह, अहं तुम्हाणं दढबंधेणण बंधामि । तओ सूरिणा मंतो जविओ तओ कहियं सामि तु सव्वजीवदयापालगो ममं कहं पीडेहि । सूरिणा भणियं गच्छ इत्थ ठाणाओ । तेण कहियं किंचिवि ममं पयच्छह, तओ भणियं किं पयच्छामि ? घियगुडसहियं चुन्नं पयत्थह मम । तउ साहिणा कहियं पयच्छामि । गुरुहि भणियं कहं जाणामि तुमं गओ ? कहियं तेण मम गच्छंतस्स अमुगपिप्पलस्स साहा पडिस्सर तओ जाणिजाहि । तओ रयणीसमए तं चैव जायं । पभाए सज्जीजाया वांलादे राणी, दडूण साहिणा महहरिसो जाओ । निवेइयं तस्स पिए तुमं कत्थ आसि जओ न एस महाणुभागो आगओ हुतो । तओ एवं सोऊण भणियं तेण सामि एस मम पियासारिसी । जया एस महत्पा आगच्छर तुम्हपासे तया तुम्हें पयस्स आगइसागई करिस्तासु ऊद्धासणे निवेसेहा । तओ तेण तहत्ति पडिवण्णं एस राया गुरुसमीचे गच्छइ गुरुं नियगिहे आणे अद्धासणं दलइ एवं सुहं सुहेणं वञ्चइ कालो । तओसव्वपासंडाणं पवेसो जाओ । इत्थपत्थावे बाणारिसीओ समागओ राघवचेयणो बंभणो चउदसविजापारगो मंत जंत जाणओ । सो आगंतॄण मिलिओ भूवं साहिणा बहुमाणी कओ सो निचमेव आगच्छर रायसमीवे । एगया पत्थावे सहाउवविट्ठो सूरि राघवarrपमुहा कहाविणोयं चिठ्ठति । तओ राघवचेयणेण चितियं दुट्टसहावं पयं जिणप्पहसूरिं दोसवंतं काऊण निवारयामि इत्थठाणाओ । एवं चिंतिऊण साहिहत्थाओ अंगुलीयं विजावलेण अपहरिऊण जिणष्पहस्ररि रहरणमज्झे पक्खित्तं जहा सूरी न जाणइ । तओ पउमावईए निवेइयं सूरिस्स तुम्हाणं तकरीदाउकामी राघवचेयणो साहिपासाओ मुद्दारयणं गहिऊण तुम्ह रयहरणमज्झे ठविओ, सावहाणा एवह तुब्भे । तओ सूरिणा तं मुहारयणं गहिऊण राघवचेयणस्स सीसवत्थे पक्खितो जहा सो न जाणइ । तओ महम्मद साहि पासइ मुहारयणं नत्थि पछाजगाओ पासइ न पासइ तं मुद्दारयणं । साहिणा निवेइयं इत्थ मम मुद्दारयर्ण आसि, केण गहियं ? तओ राघवेण निवेइयं साहि एयरस स्ररिसमवे अच्छइ । सरि पर साहि मग्गिउं लग्गो । सूरिणा भणियं साहि अस्स सीसे अच्छइ । जउ सीसं पालइ तओ मुद्दावलोइया गहियं साहिणा । कहियं राघवचेयणस्स धन्नोसि णं तुमं लच्चवाइ सयं गहिऊण जिणपहस्ररिस्स दूसणं देसि । तओ साममुह संजाओ नियगिहं पत्तो । अन्नया चउसट्ठि जोगिणी सावियारूवं काऊण रिसमीवे छलणत्थमागयाओ ता सामायं गहिऊण वक्खाण निसुजन्ती । पउमावईए निवेइयं सूरीस्स तुम्ह छलणत्थं इमावो चउसट्ठि जोगणिओ समागयाओ । खुरीहिं अवलोइयाओ ताओ पासंति अणमिसनयणं रियदिट्ठी वक्खाणरसलुद्धाओ । तओ सूरीहिं कीलियाओ ताओ सव्वाओ। For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२] શ્રી જિનપ્રભસૂરિ પ્રબંધ [४०] उवएसपच्छा सव्वे सावया सावियाओ वंदिय निय गिहे पत्ताओ । ताओ आसणाओ जओ उवविट्ठति तओ आसणं सहियं लग्गं पासंति, पासित्ता पुणरवि उबविठ्ठाओ पुनरवि सूरीहि भणियं, सावियारिसिणो वियारभूमि विहारभूमिवेला संजाया, तुब्भे वंदह । तओ भणियं सामि, अम्हे तुम्ह छलणत्थमागया परं तुब्भे अम्हे छलिया, कुणह पसायं, मोयह अम्हाणं । सरिणा भणियं जइ मम बाया दलह तओ मुंश्चामि नन्नहा । वयह का वाया, जइ मम गच्छविणो तुम्ह जोगिणी पीठे वञ्चति तेसिं तुब्भे न उवद्दवे कुणह तओ मुंचामि । तेहिं तहत्ति पडिवन्नं, ताओ उक्कीलियाओ नियनिय ठाणं गयाओ । तओ आयरिया सव्वत्थ गच्छंति, न उवद्दओ जायइ तस्स, तओ नियवाचाबद्धाओ चिट्ठति । अन्नया सहाउवविट्ठो सूरी खुरासाणाओ सविज्जो एगो कलंदरो समागओ, तेण आगंतॄण नियकुलहे उत्तारेऊण गयणे खिवियाओ, कहियं महम्मदसाहिणो-साहि, सो कोवि अस्थि तुम्ह सहाए जो एयं उत्तारेइ । साहिणा सहावलोइया । तओ सूरी महम्मदसाहिं पइ एवं वयासी-पासह राया जं भए एयरस कायव्ये, तओ सूरिहिं आगासे रयहरणं खिविओ मंतॄण तस्स कुल्लहस्त मत्थए पाडियाओ। तओ तेण कलंदरेण पुणरवि एगाए इत्थीए जलघडयमाणीयमाणं सीसे आगासे थंभियं अंतरिक्खे, कहियं साहिस्स । पुणरवि सूरीहि तं घडयं भंजिऊण जलकुंभायारं कय । साहिणा भणियं, जलस्स कणफुसियां कुणह तेण तहेव कय, कलंदरस्स अहंकारो गओ । पुनरवि सहोवविद्वेण साहिणा भणियं अज मे सहोबविट्ठा जणा वा कहसु पभाए केण मग्गेण अहं वच्चामि रेवाडीए । तर सव्धेहिं नियनिय बुद्धोए चिंतिऊण लिहिऊण पदिन्नं चिट्ठीए साहिस्स । साहिणा भणियं-सरि, तुहमवि दलह । मृरिणा विनिबुद्धीए चिट्ठी दत्ता । तओ सव्वाओ नेऊण निय उत्तरिए (प)बद्धाओ । साहिणा चिंतियं जहा, ए ए सव्वे असच्चवाइ होंति तहा करेमि। एवं चिंतिऊण वंदरवुरजाओ भंजिऊण निग्गओ। गंतुण बाहिं कोडा कया, एगट्ठाणोवविट्ठा सूरिपमुहा सव्वे आहूया, कहियं च तेसिं वायह नियनियलिहिय, तेहिं सव्वेहिं नियनियलिहियं वाइयं । सूरिस्स कहियं नियलेहे वायह । तओ वाइयं आयरिएण वंदरवुरजाओ भंजिऊण कीडं काऊण वडपायवस्स अहे विस्सामं काही । एवं निसुणिऊण चमकरिओ साही भो एस आयरिओ परमेसरसारिसो, एयस्स सेवं देवावि कुणंति। तओ साहिणा भणिय जिणप्पहसूरि एस वडो सीयच्छाओ मणोहरो तहा करेह जह मम सह गच्छइ । तओ पंचकोसाणंतरे सूरिणा भणियं साहि एवं तरं विसज्झेह जहा नियठाणं गच्छइ । तहेव कयं साहिणा विसज्झणं कयं तस्स रुक्खस्स । अन्नया कन्नाणापुरस्स महावीरो मिच्छेहिं नेऊण साहिपोलिदुवारे पाडिऊणं अहोमुहं तस्सोवरि लोया आयंति जति उवरे । तओ जिणपहसूरी समागच्छइ पासइ तदवत्थं पडिमं । मज्झे गंतूण साहिस्स निवेइयं सूरीहिं For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [४१०] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५३ साहि, एग पत्थयामि तुह समावं, जइ दलह । तओ साहिणा भणियं मग्गह जं देमि । तओ पाउलिदुवारढिओ मग्गिओ महावीरो । तओ साहिणा नियसमीवे ओणाविओ महावीरो । जओ तं पासइ अहमुयरं चित्तहरं, सूरिं पइ एवं भणइ नो दाहामि तुम्हाण, तओ सूरीहिं भणियं अम्हाणं आगमणं निरत्थयं जायं । तओ साहिणा कहियं जइ एयं मुहे वुल्लावेह तया दाहामि । सूरीहिं भणियं जइ एअस्स पूया सक्कारं कुणह तओ भासइ । साहिणा तहा कयं । पूज्जोवगरणं काऊण हत्थे जोडिऊण भणइ, करिय पसायं वयह तओ दाहिणहत्थो पसारिऊण एवं भणइ महावीरो “विजयतां जिनशासनमुज्ज्वलं विजयतां (हि) भुजाधिपवल्लभाः। विजयतां भुवि साहि महम्मदो विजयतां गुरुसूरिजिणप्रभः ॥१॥ तउ गुरु मुहाउ अत्थं आइन्निऊण तुट्ठो साही, भासह एयस्स किं दलामि । सूरीहिं भणियं साहि, एस देवो सुरहिदव्वेहि तूसइ । तओ साहिणा भणियं दुन्नि गाम दिन्नं, खरहमातंडो ते सावया कागतूंडनेऊण धूवो गाहंति सया सुलताणे तस्स पासाओ काराविओ । राघवचेयणसंन्नासी जिओ सुलताणस्स करमुद्दिया रयणं राघवचेयणस्स सीसे ठाविओ, संकमणं दरसियं पुणो सुरत्ताणो सेत्तुजे नेऊण संघाहिओ कओ रायणि रुक्खो दुद्धेहि वरिसाविओ अम्मावसि तिहीओ पुन्निमातिहि कया। खंडेलपुरे नयरे तेरस्सए चउत्ताले जंगलया सिवभत्ता ठविया जिणसासणे धम्मे ॥१॥ तेसिं च सरूवं भन्नइ एगया खंडेलवालगुत्ता बिन्दुभत्ता दव्वं समजिउं गुडखंडाइ ववहारं कुणमाणा चिट्ठति । वावारं कुणताणं बहुया वासरा अइया । गुडो वहुयरो तिओ तस्स महुकरणटुं सेवया अणुन्नाविया । तओ मज कारिऊण विक्किणियं लग्गा । लोए वि मजकारगा विक्खाया । केहिं च गुरुउवएसा मजववहारो पत्तो केई पुण तं परिवत्तुं असत्ता तं चेव ववहारमाणतिया । तओ जिणप्पहसूरी पउमावईउवएसा पडिबोहिओ जंगुलगुत्तो । इति श्रीजिनप्रभसूरि प्रबंधः ॥ १०॥ नक्षत्राक्षतपूरितं मरकतस्थालं विशालं नमः, पीयूषाधुति नालकेरकलितं चंद्रप्रभाचंदनम् । यावन्मेरुकरगभस्तिकटके धत्ते धरित्रीवधू स्तावन्नंदतु धर्मकर्मनिरतः श्रीसंघभट्टारकः ॥ १ ॥ 'खरतरगच्छपट्टावलीसंग्रह' पृ० ५३में भी इन बातोंका इस रूपमें उल्लेख है: " श्रीजिनसिंहसरिः श्रीमालीज्ञातीयः साधिता तेन पद्मावती तयोक्तं षण्मासावधिरायुरस्ति नाहं ददामि किंचित् । तेनोक्तं मम मोघं देवदर्शनं । तयोक्तं झूझणुंनगरे तांबीश्रीमालगोत्रे वणिगस्ति, तस्य पंच पुत्राः तेषां For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થસ્થાનો સબંધી કંઈક લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી (ગતાંકથી પૂર્ણ ). શ્રી. ગિરનારમાં તીર્થપતિ શ્રી. બાવીશમાં અરિષ્ટનેમિનું મુખ્ય મંદિર વિશાળ છે. તેમજ તેમનું સ્યામવણી બિંબ પણ અતિ મનોહર છે. ચેતરફ નાનાં મોટાં મંદિર આવી રહ્યાં છે. એ ઉપરાંત કિલ્લાથી જૂદી પડતી ટુંકો પણ છે જેમાં કુમાળપાળ અને વસ્તુપાળ અદિની મુખ્ય છે. આ સારૂં સ્થાન અતિ રમ્ય અને મને હર છે. પવનની શીતળ લહરીઓ આત્માને નિવૃત્તિજન્ય આનંદમાં લીન કરે છે. મુખ્ય ધામથી થોડે દૂર બીજી અને ત્રીજી ટુંક આવે છે. આગળ વધતાં એક બાજુ રાજુલની ગુફા તરિકે ઓળખાતી ગુફા છે કે જ્યાં મહાસતી રાજુલે, પતિત થતા મુનિ રથનેમિને ઉદ્ધાર કર્યો હતો. બીજી તરફ ઘેડ માર્ગ કાપ્યા પછી સહસ્ત્ર આમ્રવન (સહમવન) તરિકે ખ્યાતિ ધરાવતું સ્થળ આવે છે, જ્યાં તીર્થંકરદેવ શ્રી નેમિનાથને કૈવલ્યની પ્રાપ્તિ થઈ હતી. આ બધુ એક બીજાથી બહુ દૂર નથી, પણ એથી પાંચમી ટુંક થોડા થોડા અંતરાળે આવે છે. જ્યારે છઠ્ઠી સાતમી ટુકાનો માર્ગ તે મહાવિકટ છે. રસ્તો પણ ઘણો સાંકડો અને ચઢતાં. ભૂલ્યા તે જીવનું જોખમ થવા જેવું છે. વળી એ તરફ અઘરી બાવાઓ પણ પડયા પાથર્યા રહે છે, અને શિકારી જાનવર વાઘ, ચિત્તાને પણ સંભવ હોય છે. આમ એ પંથ કષ્ટસાધ્ય છે. એકંદરે આ પહાડ પર વનસ્પતિ અને જડીબુદિના છોડે વિશેષ સંભળાય છે. ગિરનાર અને જુનાગઢ સુધીના વચલા માર્ગમાં પણ શૈવ વૈષ્ણવ દેવાલ અને મુસલમાનની કેટલીક મજીદો આવેલી છે. રાખેંગાર ને રાણક દેવીની તેમજ રામાંડલિક સંબંધી અતિહાસિક જગાઓ પણ અહ છે. પહાડની તળેટીમાં તેમજ જુનાગઢમાં યાત્રાળુ માટે ઉતરવાની ધર્મશાળાઓ છે, તેમજ દેવાલય પણ છે. શહેર પણ જોવા લાયક છે. શેઠ આણંદજી કલ્યાણજી એ જેમ શત્રુ જય તીર્થની વહીવટી પેઢીનું નામ છે તેમ શેઠ દેવચંદ मध्यात् तृतीयपुत्रः तं शिष्यं कुरु, तस्य वरं दास्यामि । तेन तथा कृतं तस्य नाम श्रीजिनप्रभसूरिः तस्यावदाताः बहवः यथाः गयण थकी जिनि कुलह नांरिव ओघइ उत्तारी किद्ध महिष मुखवाद नयर पिक्खइ नव वारी । ढिलीपति सुरताण पूठि तसु वृक्ष चलाविय रयणि सेत्तंजि सिहरि दुद्धजलहर वरसाविय । दोरडइ मुद्र कीधी प्रगट जनप्रतिमा बुल्ली वयणि, जिनप्रभसूरि सम कवण भरतखंडमण्डण જયfખ” | ૬ इत्यादि प्रभावकः तपागच्छस्य धर्मध्वजदंडीदानं सप्तस्रमंत्रप्रदानं, काचलीयामंत्रप्रदानं कृतं तपगच्छविस्तारो यतो जातः । श्रीअल्लावदीन पातिसाहि प्रतिबोधकः, अमावस्याः पूर्णमासी कृता, येन द्वादश योजनं यावत् चंद्रोद्योतो जातः पावत्या कर्णकुंडलोऽर्पितो यस्य इत्यादि । For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ લક્ષ્મીચંદ એ શ્રી ગિરનાર તીર્થની વહીવટી પેઢીનું નામ છે. વર્તમાનકાળે તીર્થ ઉપરના ઘણાં ખરાં દેવાલયનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. વળી યાત્રાળુઓને સગવડ મળે અને ડુંગર ઉપર રાંધવા સીંધવાની તરખડ ન રહે અને આશાતના થતી અટકે તેવા શુભ ઈરાદાથી તળેટીમાં રસોડું ખોલવામાં આવેલું છે. (૪) સમેતશિખરજી-આ તીર્થ પાશ્વનાથની ટેકરી તરિકે સુબ્રસિદ્ધ છે. બંગાળ ઇલાકાના મધુવન પ્રાંતમાં આ પવિત્ર સ્થાન આવેલું છે. ત્યાં ચાલુ અવસર્ણિમાં થયેલા ચોવીસ તીર્થ કરમના વીશ મુકિત ૫૬ વર્યા છે. પહાડને ચઢાવ કઠણું છે અને જુદી જુદી ટેકરીઓ પર જુદા જુદા જિનની પાદુકાઓ આવેલી છે. એ દરેકને ચઢાવ પણ સામાન્ય રીતે કઠણ છે. અહીં એકાદ ટેકરી સિવાય બીજો કોઈ સ્થળે ચઢવાનાં પગથી ગિરનાર જેવાં નથી. શામળિયા પાર્શ્વનાથનું મુખ્ય મંદિર વચલા નીચાણના ભાગમાં આવેલું છે. પહાડ પર ચઢતાં અધવચ માગે ગાંધર્વના અને સીતાનાળું એવા પાણીના વહેતા ઝરાવાળી જગ્યાઓ આવે છે. આ ભૂમિના અનુપમ પ્રભાવની સાબિતિ એટલા ઉપરથી પુરવાર થાય છે કે ત્યાં વીશ તીર્થકરો પોતાના સમુદાય સાથે મુકિતસાધના કરી ગયા છે. આજે પણ ત્યાં પથરાઈ રહેલી શાંતિ અને નિવૃત્તિ અનુપમ છે. વતીથી ઘણું દૂર આવેલ આ સ્થળ ધમાલથી પર છે. આત્મા સહજ પ્રયાસે અધ્યાત્મદશામાં લયલીન બને છે. આ પર્વત પર ઔષધિઓ પણ થાય છે. તળાટીમાં એક મોટી ધર્મશાળા અને કારખાનું (કઠી) આવેલાં છે. નજીકમાં સાથસ થ દશેક દેરાસરો પણ છે. લગોલગ દિગબર સંપ્રદાયની ધમશાળા તેમજ કઠી છે. અહીં આગળ હરડે તથા વરાધના પાન વગેરે ચીજે ઘણી સારી મળે છે. આખેય પ્રદેશ મધુવન તરિકે ઓળખાય છે. શામળિયા પાર્શ્વનાથનું આ ધામ સામાન્ય રીતે ઉંચાણમાં આવેલું હોવાથી જન યાત્રાળુઓ ઉપરાંત જેનેતરે અને ખાસ કરી યુરોપિયન સૃષ્ટિસૌન્દર્યના નિરીક્ષણના હેતુથી તેમજ હવાના નિમિત્તે પણ આ તરફ આવી ચડે છે. ગિરિડી તરફ જવાના માર્ગમાં ઋજુવાલુકા નદી આવે છે જ્યાં પ્રભુશ્રી મહાવીરદેવને કેવળજ્ઞાન ઉપજ્યું હતું. જો કે આ સ્થળોમાંથી આજે વસ્તી બીલકુલ એસરી ગઈ છે અને માત્ર ગણ્યા ગાંઠયા ગ્રામ્યવાસીઓ નજરે ચડે છે છતાં પૂર્વસંસ્મરણ તાજાં થતાં આત્મા કંઈ જુદી જ દિશામાં આ સ્થળે ઉન કરે છે. (૫) અબુદાચલ યાને આબુજી–આ તીર્થ શિરોહી સ્ટેટમાં આવેલ છે. અને અમદાવાદથી મારવાડ જંકશન જતી ટ્રેનમાં ખરેડી સ્ટેશને ઉતરી ત્યાંથી મોટર યા ગાડા મારફતે આબુ પહાડપર જવાય છે. ઉપર દેલવાડા તરિકે ઓળખાતા પ્રદેશમાં જે દહેરાઓને ના સમૂહ આવેલ છે એણે માત્ર ભારતવર્ષમાં જ નહિ પણ સારી આલમના મુસાફરોનું ધ્યાન ખેંચ્યું છે. પ્રથમ દર્શને જોતાં દેવાલય સામાન્ય પ્રકારનાં જણાય છે પણ કદમ ઉપાડી જ્યાં અંદરના ભાગમાં પ્રવેશ કરાય છે ત્યાં વાતાવરણ પલટાઈ જાય છે. ઘડીભર થઈ જાય છે કે આ તે માનવીલોક છે કે દેવીરથળ છે ! શ્રી આદિનાથનું દહેરૂં કે જે વિમળશાનું બંધાવેલું છે અને નજીકમાં શ્રી નેમિનાથનું કહેવું કે જે મંત્રી વરતુપાળ તેજપાળનું બંધાવેલુ છે એમાં માત્ર થાંભલે થાંભલે જ નહિ પણ સારીયે છતમાં અને ગોખલા–તારણ કે મકાનોમાં ભારેભાર કરણી ભરેલી છે, જે જનારને આશ્ચર્યાન્વિત For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] તીર્થસ્થાને સંબધી કંઈક [૪૧] કરી મૂકે છે. આ કરણીમાં વેલ–પાન બુદ્દા ને કમળને તે પાર નથી, પણ અદ્ભુતતા તે એ છે કે એમાં ભૂતકાલીન ઇતિહાસને મૂર્તિમંત કરવામાં આવેલ છે. આ સર્વને સંપૂર્ણ ખ્યાલ એક વાર નજરે જોયા વિના ન જ આવી શકે. જે વિલક્ષણ કેરણી આ દેવાલમાં દૃષ્ટિયે ચઢે છે તેવી અન્ય સ્થળે સાંભળવામાં આવી નથી. શ્રી નેમિનાથના દેવાલયમાં ગર્ભદ્વારની બે બાજુએ ગોખલા યાને નાનાં મંદિર દેરાણી-જેઠાણીના બંધાવેલાં જોવામાં આવે છે. એ પરનું કામ જોતાં એના નિર્માતા માટે ધન્યવાદની વર્ષા સહજ વથીં જાય છે; મંત્રી પત્ની અનુપમાની બુદ્ધિમત્તા માટે બહુમાન ઉપજે છે. આ બે ઉપરાંત બીજામાં પણ કરણી છે. આ બાવન જિનાલયવાળાં મંદિરેએ મરૂભૂમિનું નામ રાખ્યું છે. એના આકર્ષણથી જ દૂર દૂરના યાત્રિ ને મુસાફરો અહીં સુધી ખેંચાઈ આવે છે અને સાક્ષાત્કાર કરતાં સ્વજન્મ પાવન થયાનું અથવા તે પરિશ્રમ સાર્થક નિવડયાનું સદ્ભાગ્ય માને છે. વિશેષમાં અહીં શિલાલેખો પણ ઘણા છે. જેનાથી ગુજરાતના અને ખાસ કરીને જૈનધર્મના ઇતિહાસ પર સારું અજવાળું પડયું છે. જો કે આબુ પહાડ એ હવાખાવાનું ઉત્તમ સ્થળ છે તેમજ તે પર અન્ય દર્શનીએના મંદિરો પણ આવેલાં છે છતાં મંત્રીશ્વરો દ્વારા આવા અનુપમ કારીગરીવાળાં દેવાલય ન સર્જાયા હતા તે પથિકોનુ કે વિશ્વનું આટલી હદે તે તરફ ધ્યાન ન ખેંચાયું હોત. જેન યાત્રુઓના મોટા સમૂહનું જે લક્ષ્ય આજે ખેંચાઈ રહ્યું છે તે તે વગર ન જ સંભવી શકત ઉતરવા માટે ધર્મશાળાઓમાં સારી વ્યવસ્થા છે. ત્યાંથી થોડે દૂર આબુ કેમ્પ છે. જ્યાં રાજા મહારાજાઓના તેમજ શ્રીમંતના બંગલાઓ આવેલા છે. તેમજ મોટા બજાર હોવાથી જોઈતી દરેક ચીજ મળી શકે છે. એની સામી દિશામાં અવચળગઢ તરફ જવાને માને છે. દૂથી આ દેવાલય નજરે પડના, ઉચાં પ્રદેશ પર આવેલું હોવાથી ઘણું સુંદર દેખાય છે. એ ટેકરીની તળેટીમાં એક દેરાસર છે. નજીકમાં પાણીના એક નાના તળાવ કઠે પથ્થરની ત્રણ ગાયોને એવી સુંદર રીતે ઘડીને ઉભી કરવામાં આવી છે કે દૂરથી જેનાર જરૂર એ ગાયને જીવતી તરિકે જ ગણી લ. બાજુ પર આવેલા અન્ય દર્શની મંદિર પાસેથી અચળગઢપર જવાનો માર્ગ શરૂ થાય છે. ઉપર જતાં ઝાઝો સમય લાગતો નથી. એ વિશ ળ મંદિરમાં ચૌદસોચુંમાલીશ (૧૪૪૪) મણ કમાણની ચંદ સુવમય પ્રતિમાઓ મુખાકારે વિરાજમાન થયેલી છે. આ બિબો સામે ઉપસ્થિત થતાં જ આત્મા કોઈ અગમ્ય રીતે નૃત્ય કરવા મંડી જાય છે અને કેટલાયે ભૂતકાલીન બનાવમાં ઉડે ઉતરી જાય છે. એના નિર્માતા માટે અને આજે જે ગરવ ાં છવાઈ રહેલ છે એ સારૂ તે માત્રમુગ્ધ બને છે. ભક્તિવત્સલ અંતર શું કરી બતાવે છે એને સાચો ખ્યાલ અહીં ચક્ષુ સામે તરવરત દેખાય છે. દૂર દૂ પ્રદેશ પર અને ત્યાં પથરાઈ રહેલ ધુમસ પર દૃષ્ટિ દેડી જતાં એ વચ્ચે ઉભેલા આ અટુલા પ્રાસાદ માટે કઈ કંઈ વિચારણા હૃયપ્રદેશમાં ઉભરાઈ જાય છે. એ સંબંધમાં કહેવાતી દંતકથા શ્રવણ કરતાં ભકિતનું રહસ્ય સ્પષ્ટ સ્વરૂપે સમજાય છે. શ્રદ્ધાળુ જન માટે વર્તમાન કાળે પણ આ સ્થાન પ્રેરણા પૂરક તો છે જ, અને આકર્ષક પણું ખરું જ. (૬) શ્રી કેશરીયાજી–આ તીર્થ ઉદેપુર નજીક આવેલ પહાડી-પ્રદેશમાંના ધુળવા ગામમાં આવેલું છે. ઉદેપુર સુધી ટ્રેનમાં અને પછી મોટર કે ગાડીડાના સાધનથી ત્યાં For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૩ પહેચી શકાય છે. સીધા મોટર માર્ગે આ વા સારૂં પણ સડક છે, ઉતરવા સારૂં ધર્મશાળાઓની જોગવાઈ છે. આ તીર્થ એકલા જનનું નથી રહ્યું એની સરખામણી જગન્નાથપુરી અને નાશિક સાથે કોઈ અપેક્ષાથી કરી શકાય. જગન્નાથપુરીમાં સૌ કોઈ જઈ શકે ને પ્રભુભક્તિને લ્હાવ મેળવી શકે તેમ અહીં પણ શ્યામવર્ણ કેશરીયા બાબા (બાપા-પિતા યા દા) કે જે શ્રી આદીજીનું જ નામ છે તેમની ભકિત સૌ કોઈ–એટલે વેતાંબર દિગંબર, વૈષ્ણવે, શૈવ, ભીલ ને મુસલમાન, રાજપૂત ને અન્યવણ ત્યાં પ્રવેશી કરી શકે છે. મુસલમાન હેટી સંખ્યામાં નથી જણાતાં છતાં મંદિરના એક બહારના ભાગ પર મિનારાવાળો નાને મસીદને આકાર છે તેથી અવરજવર સમજી શકાય છે. નાશિક જેવું એટલા માટે છે કે ત્યાં પગ મૂકતાં જ પંડયાએ ચોપડાના પિટલા સાથે હાજર થઈ જઈ પેઢીઓની પેઢીના ઇતિહાસ ઉકેલી તમે અમુકના યજમાન છે, એ વાત સાબિત કરી તમારા પર એમને ગોર તરિક લાગો પુરવાર કરે છે અને ત્યારથી તમે જ્યાં લગી ત્યાં રહે ત્યાં સુધી તમારી સાથે હાજર રહે છે. તેમને જીવનનિર્વાહ આ વ્યવસાય પર જ અવલંબેલે છે. શ્રી કેશરીયાજી તરિકે આ ઋષભદેવ વધુ ખ્યાતિ પામ્યા તેનું કારણ તો એ છે કે રોજ તેમા બિંબ પર ચડાવવામાં આવતાં કેશરને કંઈ સુમાર નથી વળી બીજી અદ્દભુતતા એ છે કે તેઓ મૂળ ચક્ષુએ વિરાજિત છે. તેમના પર, બીજી મૂર્તિઓ પર ચઢાવાય છે તેવાં ચક્ષુઓ ચઢાવી શકાતા નથી. વીસમી સદીમાં આ જાગતા દેવ છે. એમના પરચા યાને ચમત્કાર સંખ્યાબંધ મનુષ્યોને થયા છે એટલું જ નહિ પણ દૈનિક છાપાઓમાં એ વર્ણવાયેલા છે. ભીલ જેવી અભણ અને જંગલી કોમ પણ એ બાબા (કાળિયા બાબા) ના નામે પ્રામાણિક બની રહે છે. મારવાડી સમાજ તો કેશરચંદનની પૂજા ઉપરાંત પ્રભુ પર ગુલાલ છોટે છે. આમ શ્રી કેશરીયા દાદા સાચે જ સૌ કોમના દાદા છે. મૂળનાયકજીના મંદિરને ફરતી દહેરીઓ છે અને તે દરેકમાં વેતાંબરી મૂર્તિઓ શોભી રહેલ છે. એક દેવાલયમાં તે સહસ્ત્રફણા પાર્શ્વનાથની અતિ મને હર પ્રતિમા આવેલી છે કે જેના દર્શનથી આત્મઆહલાદ પ્રગટે છે. એન્ના જેવી આકૃતિ ભાગ્યે જ અન્ય સ્થળે દૃષ્ટિગોચર થાય છે. ધુલેવા ગામ બહુ મોટું નથી છતાં યાત્રાળુઓને જોઈતી સામગ્રી અહીં પ્રાપ્ત થઈ શકે છે. ગામ બહાર પહાડની નજીકમાં જ્યાંથી આ પ્રતિમાજી પ્રગટ થયાં હતાં તે જગ્યા તેમજ બીજી દહરીઓ આવેલી છે. એકંદરે આ સ્થાન પણ રમ્ય લાગે છે. (૯) શ્રી તારંગજી–મહેસાણાથી ખેરાળ તરફ જતી ટ્રેનમાં બેસી આ તીર્થે જઈ શકાય છે. તારગા હીલ સ્ટેશને ઉતરીને ડુંગર પર ચઢવાનું છે. આ પર્વત નથી તે એટલે બધે કઠી કે નથી તે અતિશય લંબાણવાળા, આમ છતાં આ પ્રદેશમાં ચિત્તા તથા વાઘ દીપડાના કોઈ કઈ સમય મેળાપ થઈ જતા હોવાથી સાવચેતી રાખવાની જરૂર છે. પર્વત ઉપર પહોંચતા જ શ્રી અજિતનાથ ભગવાનનું ઉચું મંદિર નયનપથમાં આવે છે અને હારોહાર ધર્મશાળાઓ દેખાદે છે. યાત્રીકોને સીધુસામાન મળી શકે તેવી ગોઠવણ છે. વચગાળે શ્રી અજિતનાથજીનું વિશાળ ને ભવ્ય દેવાલય આવેલું છે. એને જીર્ણોદ્ધાર શ્રી કુમારપાળ ભૂપાળે કરાવે છે એના શિખરની ઉભણી જેવી ઉભણું અન્યત્ર નથી એમ કહેવાય છે, વળી મૂળનાયકજી પણ એટલા ઉંચા છે કે ભાસ્થળે પૂજા કરવા સારૂ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] તીર્થસ્થાને સંબંધી કંઈક ૪િ૧૫] બે બાજુ બે સીડીની ગોઠવણ કરવી પડી છે. શિખરની ઉંચાઈ સવિશેષ હોવાથી અંતરાળે એવા ઝાડના લાકડાના ટુકડા ભરવામાં આવેલાં છે કે કદાચ આગનો પ્રસંગ ઉદ્દભવે તો એમાંથી પાણી ઝરવા માંડે. મુખ્ય દહેરાને ફરતી છૂટી છવાયી દેવળશ્રેણી છે. એકમાં નંદીશ્વરદીપની રચના છે. નજીકમાં દિગંબર સંપ્રદાયનાં દહેરાં છે. ઉભય વચ્ચે દિવાલ ચણેલી છે. સામાન્ય રીતે ટેકરીઓ ઉંચાઈએ હોવા છતાં ચઢાવ કઠણ નથી. ઉપર પહોંચ્યા પછી તરફનું દસ્થ કુદરતી રીતે ભાવના ફુરણમાં ઓર ઉમેરે કરે છે. એક તો કટિશિલા તરિકે સુપ્રસિદ્ધ છે. (૮) પાવાપુરી-બિહાર પ્રાંતમાં આ સ્થળ આવેલું છે. હાલ તે નાના ગામડા કરત તેની વસ્તી વધારે નથી, છતાં ચરમતીર્થપતિની એ નિર્વાણ ભૂમિ હેવાથી એનું મહત્વ અને પવિત્રતા સહજ રીતે અતિ ઘણું છે. દિવાળીમાં ત્યાં મોટો મેળો ભરાય છે. જળમંદિર તરિકે ઓળખાતું દેવાલય કે જે સરવર વચ્ચે આવેલ છે તે અતિ રમણિક છે. એ સ્થાન પર જ પ્રભુ શ્રી મહાવીર દેવને અગ્નિસંસ્કાર કરવામાં આવેલો. આજે ૫ઉકત અમાસની રાત્રિયે શ્રદ્ધાળુ હૃદયને એ સ્થાનમાં પર જણાય છે. આ પવિત્ર ભૂમિના દર્શનથી અંતરશુદ્ધિ અવશ્ય થાય છે. આ ઉપરાંત જ્યાં પ્રભુએ બેસી દેશના આપી હતી કે હસ્તિપાળ રાજાની લેખશાળા તરિકે ઓળખાતી જગા પણ નિરખવા જેવી છે. આ બધા ભૂતકાળનાં દશ્યો આત્માને જાગૃત કરવામાં સારો ભાગ ભજવે છે. વિચારશ્રેણીમાં રમતો આત્મા જેવીસ વર્ષ પહેલાંના કાળની ઝાંખી કરવા માંડે છે. એને એ વેળાને પ્રભુના જીવનને ચિતાર ચક્ષુ સામે તરવરતો માલમ પડે છે. યાત્રાનું માહામ્ય અને ફળ આવી ટુંક ઘડીમાં જ સમાયેલું છે. એ સમયની ભાવના-વિચાર શ્રેણું– હૃદયમંથન કરી નાંખે છે. (૯) ચંપાપુરી–ભાગલપુરથી થોડા અંતર પર આવેલ આ નગરી હાલ તે ભેંસ ઈ જતાં અવશેષરૂપ છે. ભાગલપુર સુધી ટ્રેનમાં જવાય છે ત્યાંથી ઉક્ત નગરી જવા સારૂ વાહને મળી શકે છે. એ સ્થાનનું ગૌરવ ભૂતકાળમાં અતિ વિશેષ હતું બારમા શ્રી વાસુપૂજ્યસ્વામીના જન્માદિ કલ્યાણકે તેમજ મિક્ષ કલ્યાણક પણ ત્યાં જ થયેલ છે. વળી એ નગરીની વિશાળતા એટલી બધી હતી કે જેથી પરમાત્મા શ્રી મહાવીરદેવના સમયમાં પણ તેના પૃઇ ચંપા, મધ્ય ચંપા એવા ભાગો પડયા હતા. શતાનીક રાજવીને ચંપા પર હલો એ તે જાતે જ છે. રાજધાનીના મુખ્ય ધામ તરિકે ચંપાનું મહત્વ ઓછું તે નથી જપણ બધી વાતે હાલ તો સ્મૃતિને વિષય માત્ર છે. આજે અફાટ જંગલ વચ્ચે એકાદે જર્જરિત કિલ્લો એ વાતની સાક્ષી પૂરે છે. છુટી છવાયી દહેરીઓ અને ચરણ પાદુકાઓ તીર્થપતિ શ્રી વાસુપૂજ્યની યાદ આપે છે. આટલું પણું ભાવુકોના અંતરને ઉલ્લાસ યમાન કરવા સારૂ પૂરતું છે. કાળે કોને છોડયા છે? (૧૦) અયોધ્યા–પ્રભુશ્રી આદિદેવનું જન્મસ્થળ, સાધમઈદે વસાવેલી વનિતાનગરી પણ એ જ અને પુમિતાલનગર તરિકે પ્રસિદ્ધ પામેલ સ્થળ પણ તે જ. સૃષ્ટિના પ્રારંભ કાળે જૂદા જૂદા અખતરાઓ અહીંથી જ શરૂ થયા. યુગલિક કાળ ભૂસાઈ અસિ, મસિ અને કૃષિરૂપ વ્યાપારની પ્રવર્તમાનાં મૂળ પણ અહીં જ નંખાયા. જેમાં પ્રથમ તીર્થંકર અહીં થયા તેમ પ્રથમ ચક્રવતી ભરત પણ અહીં જ થયા. તેમણે અહીથી For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪િ૧૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : કુચકદમ કરી છે ખડ ધરતી પર આધિપત્ય જમાવ્યું. પણ આજે એ બધનું સ્મરણ કરવા સિવાય અન્ય કઈ જ નથી, દેવાલયની મૂર્તિઓ અને ચરણપાદુકા સિવાય ભૂતકાળને યાદ કરાવનાર બીજી કોઈ વસ્તુ વિધમાન નથી. અલબ નજીક માં સરયુ નદીને જળ પ્રવાહ છે ખરો. બીજી નગરીઓ કરતાં હજુ અધ્યા કઈક ટકી રહી છે. અન્ય દર્શનીએના ધમ પણ અહીં સંખ્યાબંધ છે, કેમકે રામલક્ષ્મણનું જન્મસ્થાન થવાનું સાભાગ્ય પણ એને જ વધુ છે. આજે પણ સીતાની શોધમાં સહાયક બનનાર હનુમાનજીના વસજો અહીં વિપુલ પ્રમાણમાં દૃષ્ટિગોચર થાય છે. ભલે પછી એમાં એટલો ફેર રહે પેલા વિદ્યાશાળી હનુમન સતી અંજનના પુત્ર ને મનુષ્ય હતા જ્યારે આ તે તિ ને રક્ત મુખા છે. રેલવે માર્ગે ફૈજાબાદ સ્ટેશને ઉતરી વહનઠારા અધ્યા જવાય છે. (૧૧) જગૃહ-ભૂતકાળે જેની વિશાળતા અડતાળીશ ગાઉની એટલે વિધમાન મુંબઈથી ચારગણું હતી અને જેની દ્ધિ સિદ્ધિને પાર ન હતે એવી ભાતવર્ષની મહાન નગરી કહે કે મગધ જેવા મહાન દેશનું પાટનગર કહે તે આ જ. જ્યાં ચરમ જિનેશ્વરે એક બે નહિ પણ ચદ ચેમાસા કરેલાં છે અને પ્રભુશ્રીને પરમ ભકત શ્રેણિક જ્યાંને અધિપતિ છે એવું એ દેશ દેશાંતરમાં પણ સુપ્રસિદ્ધ રાજગૃડ નગર આજે માત્ર છેડા ઝુંપડામાં સમાપ્ત થઈ જાય છે. એક કાળે જ્ઞાન-વિવાથી ગજ તે નાલંદાપાડો આજે શો પણ જડે તેમ નથી. જ્યાં અભયકુમાર સમાં પ્રબળ બુદ્ધિમાન મત્રીશ્વરે રાજકારભાર ચલાવ્યું અને જ્યાં ધન્ય અને સાળિભદ્ર જેવા છે માનેએ વ્યવહારી જીવન ગાળી દશાદિશ નામના કહાડી અને જે સ્થળના અતિ અ૮૫ પુવાળા શ્રાવકા પુજે (પુંજીમાં માત્ર સાડા બાર કડા) એવું સમતાયુક્ત ધાર્મિક જીવન વ્યતીત કર્યું છે કે જેની પ્રશંસા ખુદ મહાવીરદેવે સ્વમુખે કરી છે. તેમના સામાયિકની તળે આવી શકે તેવું ભાગ્યે જ અન્ય કરી શકતું. તેથી તે જ્યાં ઉદહરણની જરૂર જણાતી ત્યાં તેમનું નામ લેવાતું. આવી ખ્યાતિધાક નગરી આજે હતી ન હતી થઈ છે, છતાં પર્વને સ્મૃતિ તાજી કરાવનાર વિપુલરિ, વૈભારગિરિ આદિ પાંચ ટેકર એ તે વિદ્યમાન છે. આજે પણ ત્યાં દહેરીઓ અને ચરણપાદુકાઓ શોભી રહી છે. વૈભારગિરિની તળેટીમાં ટાટા-ઉના પાણીના કુંડ યાત્રિકને આનંદ આપે છે. આજે પણ ધન્ય–શાલિભદ્દે અનશન કર્યું હતુ તે શિલા થાન અને શ્રેણિકને જ્યાં ભંડાર હતે એ ગુહા દેખાડવામાં આવે છે. ભૂતકાળની ઝાંખી કરાવવા શું એટલું બસ નથી ! ઉતરવા સારૂં ગામમાં સગવડવાળી ધર્મશાળા છે. વળી નજીકમાં દેવાલય પણ છે. સીધુંસામાત મળી શકે છે. પાવાપુરી અને રાજગૃહીની સમિપમાં જ થોડા માઈલના અંતરાળે એક તરફ કુંડલપુર (ગેબરગામ ), બીજી બાજુ ગુણશીલન અને એથી થોડે દૂર ક્ષત્રીયડ નગર આવેલાં છે. નગરથી ચેડા ફાસલા પર નાની ટેકરી ચઢયા બાદ જ્યાં પ્રભુશ્રી મહાવીર જન્મ થયો હતો એ જગ્યા આવે છે. ધર્મશાળાની નજીકમાં જ નદી વહે છે. એ પ્રમાણે કાકદી નગરી પણ બહુ દૂર નથી. સુવિધિનાથની એ જન્મ ભૂમિ છે. કુંડલપુરથી બિહાર આવી ત્યંથી ટ્રેન મારફતે પટણા યાને પાટલીપુત્ર આવવું. પૂર્વકાળે એ સ્થાનો વિશાળાનગરી અને વશિલા કે પાટલીપુત્ર તરિકે વિખ્યાત હતાં. આજે પણ ત્યાં જિનમંદિરો તેમજ જૈનની વસ્તી છે. યાત્રિકો માટે સરાઈઓ તેમજ બીજી સેઈ પણ છે. કુંડલપુરથી થોડે For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] તીથ સ્થાને સબધી 'ઇક [૪૧૭| દૂર ખેાકામ કરતાં ન્તુના સમયની વિદ્યાપીઠના ખંડિયેર જડી આવ્યાં છે, પુરાતત્ત્વ શેાધકા એ સ્થાનને નાંલા તરિકે એળખાવે છે, એ બનવા જોગ છે. કેમકે રાજગૃહથી એ સ્થાન બહુ દૂર નથી. આમ ભુતકાળની વસ્તુ પ્રત્યક્ષ પુરાવાથી અતિહાસિક બનતી જાય છે. ટ્રેન માર્ગે જતાં લખનૌકાશ યાને વારાષ્ટ્રથી (અનરસ) તેમજ તેની સમીપમાં આવેલ નગરી સિંહપુરી, ચંદ્રપુરી, અને રત્નપુરી એ સર્વ કલ્યાણક ભૂમિએ હાવાથી તીથરૂપ છે. કાનપુર, અલ્હાબાદ, દિલ્હી, નજીકમાં હસ્તિનાપુર છે કે જે એક કરતાં વધુ તી પતિની કલ્યાણુકભૂમિ છે. તેમજ આગ્રા આદિ સ્થળમાં પણ જિતષિંખના - નના તેમજ ભારતવર્ષની વિશિષ્ટ ચીજોના નિરીક્ષણને લાભ પ્રાપ્ત થઇ શકે તેમ છે. ઉત્તરમાં પંજાબ પણ આજે તે। જૈનસમાજની દૃષ્ટિએ ખાસ તીર્થરૂપ છે. કાંગરામાં પણ પ્રાચીન મૂર્તિ હેાવાનુ` સભળાય છે. ગુજરાનવાળા, અંબાલા આદિમાં રમણીય દેયેા છે. બંગાળમાં કલકત્તા, અજીમગજ, મુશીદાદ આદિ સ્થાનોમાં રમીય જિનાલયેા છે. કલકત્તામાં બાબુ ભદ્રદાસજીનું વાડીમાંનું દેરાસર એવુ તે જોવા લાયક છે કે માત્ર જતાજ નહીં પણ સંખ્યાબંધ જનેતર મુસાના એને જોય સિવાય કલકત્તા ઘેાડતા જ નથી. મુશીદાબાદમાં સ્ફટિકની પ્રતિમા સંખ્યાબંધ દૃષ્ટિગોચર થાય છે અને જગતશેઠનુ કશેટીના પથ્થરથી બાંધેલ મંદિર ને કુંડ સૌ કાઇનું આકર્ષણું કરે છે. વળી આ તરફના જમીનદાર બાબુ સાહેબની સ્વામીભકિત પણ અવશ્ય પ્રશંસનીય છે. આખુ નજીક કુંભારીયાજીનાં કારીગરીવાળાં દેવાલયો કે જ્યાં ખરેડી યાને આબુરોડ થઈ જવાય છે એ દન કરવા યોગ્ય અને એક વાર નજરે જોવા જેવાં છે. મત્રીશ્વર વિમળે એમાં દ્રવ્ય નહિ પણ અંતર ખત્રુ છે એમ કહી શકાય. ભકિતવત્સલ હૃદય શું કરે છે તેને ખ્યાલ આવે છે. પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ તેમજ ચારૂપમાં શામળા પાર્શ્વનાથ તથા શ્રી. શ ંખેશ્વરજીનું તીર્થં ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. હારીજ સુધી રેલ્વેમાં ગયા બાદ ગાડામાં શખેશ્વચ્છ જવાય છે. હવે તે વીરમગામથી મોટર મારફતે પણ ત્યાં જઈ શકાય છે. સપાટ પ્રદેશમાં આ તીર્થ આવેલુ છે. એના મહિમા પશુ જામતા ગણાય છે. ઉતરવા સારૂં ધર્મશાળાની સગવડ સારી છે. રાધનપુરની દેખરેખ હેઠળ છે. ભાયણી પાનસર અને સેરીસા પ્રસિદ્ધ જ છે. એ સર્વ અમદાવાદની નજીક હાવાથી ટ્રેન માગે ત્યાં જઇ આવવું મુક્ષભ પડે છે. ખેડા નજીક માતર પણ સાચા દેવના ધામ તરિકે ઓળખાય છે. ખાંભાતમાં સ્થંભળુ પાર્શ્વનાથની નિલમની પ્રાચીન ને ચમત્કારિક મૂર્તિ છે. એ સ્થાન પણ પ્રાચીન અને ઐતિહાસિક છે. ત્યાં ખીજા પણ જોવા લાયક દેરાસરા છે. આણુથી ટ્રેન માગે ત્યાં જવાય છે. મુંબાઇ તરક જતાં જગડીઆમાં આદીશ્વરજી, ભરૂચમાં મુનિસુવ્રત સ્વામી તેમજ જંબુસર લાન પર કાવી-ગધારમાં દેવાલયેા છે. આવી જ રીતે રતલામ લાઇન પર થઈ ઉજ્જૈન જતાં ત્યાં શ્રી, અવતિ પાર્શ્વનાથ ને મક્ષીજીનાં ધામ તેમજ અંદરથી માંડવગઢ ભાપાવરનાં જોવા લાયક દેવાલયો અને ખુદ ઈદાર અજમેરનાં દેવાલયો પણ દર્શનીય છે. રાણકપુરજીના ત્રૈલોકયદીપક પ્રાસાદ તેમજ પંચ તીર્થાંમાં આવતાં વરકાણા, નાડાળ, For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉવસગ્ગહર સ્તોત્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક:–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાખ ( ક્રમાંક ૩૨ થી ચાલુ ) આપણે જોઇ ગયા. હવે બીજા પુરાવાઓ વિક્રમ સંવત ૧૪૦૫ માં રચાએ શ્રી રાજશેખરસૂરિજી નીચે પ્રમાણે પાંચ ઉવસગ્ગહર સ્તેાત્રની ગાથાઓ મળે પાંચ જ હતી, તે સબંધીના ટીકાકારાના પુરાવા જે મલી આવે છે તે નીચે મુજબ છે. પ્રાધકાશ॰ ( ચતુર્વિં શતિ પ્રબંધ ) ના કર્તા ગાયાના ઉલ્લેખ કરે છે :— 66 ' ततः पूर्वेभ्य उद्धृत्य ' उवसग्गहर पासम् ' इत्यादिस्तवनगाथापञ्चकमयं સમેનુમિ : ।'' આ પ્રમાણેના ટીકાકારોના ઉલ્લેખા તથા પ્રાધકોશના ઉલ્લેખ ઉપરાં ખીજા પણ ઉલ્લેખા તપાસ કરતાં આ તેંત્રની પાંચ જ ગયા શ્રી ભદ્રાહુ સ્વામએ બનાવી હતી તે સબંધીના મલી આવે તેમ છે. તે ઉપરાંત આજે મલા આવતી તેર, સત્તર અથવા ( ૨૧૭ મા પૃષ્ઠનું અનુસંધાન) નાડુલાઇ, સાડી તે રાતા મહાવીરનાં પ્રસિદ્ધ સ્થાને તેમજ બામણવાડામાં મુછાળા મહાવીર, જીરાલી પાર્શ્વનાથની યાત્રા અવશ્ય કરવા યેગ્ય છે. ઇડરગઢ ઉપરનાં દેવાલયા જુહાર્યાં વિના તે ક્લાધિ પાર્શ્વનાથ દેખ્યા વિના જીવનસાક્ષ્ય ન જ ગણાય. જેસલમીર તે ખીકાને રનાં દેરાસરા પણ વન યોગ્ય છે. કાઠીયાવડમાં ભાવનગર થઈ તળાજા જઇ ત્યાંની નાની સુંદર ટેકરીપર આવેલ સાચાદેવ સુમતિનાથના મનેહર બિબને જોયા વિના તીર્થયાત્રા અધુરી જ ગણાય, એ ઉપરાંત ઘેધામાં નવખંડા પાર્શ્વનાથ, પ્રભાસપાટણુંમાં ચંદ્રપ્રભુજી તેમજ અજાવરા પાર્શ્વનાથ અને જામનગર વેરાવળનાં દહેરા અવસ્ય જોવા જેવાં છે. દક્ષિણમાં આકાલા થઇ શ્રી. અંતરિક્ષ પાર્શ્વનાથજીના દર્શન વગર જન્મ વ્યર્થ સમજવા, વા જ રીતે નિામ હૈદ્રાબાદ નજીક શ્રી. કુપ્પાકજીતુ' તીથ છે, જ્યાં માણુય સ્વામી તરિકે ઓળખાતી શ્રી. આદીશ્વરજીની વિશાળ મૂર્તિ છે. માર્ગમાં દિગંબરો તીર્થ ત્રણ મેથ્યુલમાં અતિ ઉંચી શ્રી. બાહુબળજીની મૂર્તિ અક્ષ્ય પ્રેક્ષણીય છે. કચ્છમાં ભદ્રેશ્વર તીર્થં જાણીતુ છે. આમ નાનાં તીર્થોની ગણના કરતાં તાગ પમાય તેવું છે જ નહિ આ સિવાય રાજપૂતાના, મેવાડ, મારવાડ અને શિરેાહીના પ્રદેશમાં એવા તે કેટલાયે મંદિશ છે કે જેનાં દર્શન કરતાં આભા અને આનંદ અનુભવે અને જેની કારીગરી જોતાં પ્રાચીન શિલ્પ માટે બહુમાન ઉપજે. ટેકરી પર આવેલાં તીર્થાંમાંના મોટા ભાગ જૈન તીર્થંના જ હેાય છે, કદાચ કાળને લઇને ભલે તે આજે લુપ્તપ્રાય થયા હાય યા જર્જરિત દશામાં હોય. સિવાય હાળ નહિ માલમ પડતાં તીર્થોની યાદી પશુ મળી આવે છે. 'ત્યક્ષમ્ ૧. ફાસ સભા સુભાષ દ્વારા પ્રકાશિત ગ્રન્થાંક ૧૨ પૃષ્ઠ ૭ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અ'ક ૧૨] ઉવસગ્ગહર સ્તાન [૪૧૯] " એકવોશ ગાથાઓમાં પણ પ્રાચીન પાંચે ગાથાઓ મલી જ આવે છે. અને લોકેામાં પ્રચાર પશુ પાંચ જ ગાથાઓ છે. તે ઉપરથી નિશ્ચય થાય છે કે ઉપસગ્ગહર તેંત્ર ' ની મૂલે ગથા તેના રચયિતા શ્રુતકેવળ શ્રી ભમહુસ્વામીએ પાંચ જ બનાવી હશે, પરંતુ તે સ્તન મડાપ્રાભાવિક હોવાથી પાછળથી તેમાં બીજી બીજી ગાથા ઉમેરવામાં આવી છે. ઉવસગ્ગહર તેંત્રની ગાથાઓના પ્રમાણ સંબંધીના મારા પહેલા પ્રશ્ન અને તે સબધીની ચર્ચા અહીંયાં સમાપ્ત કરૂં છું અને તેની ગાથા પ્રથમ પાંચ જ હતી તે સબધીના મારા પક્ષ હું સ્થાપન કરૂં છું. હવે મારા ખીજા પ્રશ્નની ચર્ચા તે સબધી છે કે આ સ્તંત્રના કર્તા શ્રુતકેવલી ભાહે જ છે કે ખીજા કોઇ તે જ નામના પૂર્વાચા છે. " આ પ્રશ્નની ચર્ચા હુ પ્રથમ “ જૈનન્ત્યાતિ” માસિકના વિક્રમ સંવત્ ૧૯૮૮ના આસે મ હનાના પુસ્તક બીજાના પહેલા અંકમાં પૃષ્ઠ ૧૩ થી ૧૫ ઉપર “ ઉવસગ્ગહર સ્વેત્રના કર્તા કાણુ ? ” એ નામના મારા લેખમાં ઉપસ્થિત કરી ગયો છુ. તે વાતને આજે છ વર્ષ વીતી ગયા છતાં કોઇ પચુ વિદ્વાન તરથી કાંઇ ખુલાસો કરવામાં આવેલે નથી, તેથી તે ચર્ચા ક્રીથી ઉપસ્થિત કરવાનું મેં યેાગ્ય ધાયું છે, ઉવસગ્ગહર તેંત્રના કર્તા તરીકે શ્રુતકેવલી શ્રીભદ્રબાહુ સ્વામી જ છે, એવી મન્યતા પ્રાચીન સમયથી ચાલી આવે છે અને તેની સામે પંડિત બહેચરદાસ, ઇતિહાસપ્રેમી કલ્યાણુવિજયજી વગેરેની દલીલ એવી છે કે તેના કર્તા ખીજા ભાહુ છે; તેના સમર્થનમાં તેઓ બંનેની દલીો નીચે મુજબની છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીયુત્ પડિત બહેચદાસે સ'પાદિત કરેલ “ ઉપસર્ગ હરસ્તાત્ર લધુવૃત્તિ ” (શારદા વિજય ગ્રન્થમાલા, ભાવનગર દ્વારા પ્રકાશિત ) માં નીચે પ્રમાણેના ઉલ્લેખ છેઃ .. ભાહુસ્વામી એ થયા છે, પ્રથમ વીરશત્ ૧૭૦ માં સ્વર્ગે ગયા છે તે તથા વરાહમિહીરના ભાઇ ખીજા છે તે. વરાહમિહીરના સમય ઇસ્વીસનના છઠ્ઠા સૈકાના (૫૦૫-૫૮૫ સુધીમાં ) છે, તેથી ખીજા ભદ્રબાહુસ્વામીના સમય ઠ્ઠો સૈા નિશ્ચિત થયેલો છે. પ્રિયંકરનુપકથાના કર્તા મહાશયે લડ્યાહુને ( નાનાદિત્ય વિશેષણુ આપીને ઉષમગહર સ્તોત્રના કર્તા તરીકે પ્રથમ ભદ્રબાહુને કલ્પ્યા લાગે છે, પણુ તે તે તેમની કલ્પના અને પારંપરિક પ્રવાદ સિવાય બીજું કશું નથી જતું.” એવુ 66 ૠતિહાસપ્રેમી મુનિમહારાજ શ્રી કલ્યાણુવિજયજીએ પશુ તેત્રીએ સંપાદિત કરેલ " वीरनिर्वाण संवत् और जैन कालगणना નામના હિંદી ભાષામાં લખેલ નિખધના પૃષ્ઠ ૭૪ની નેટમાં શ્રીભદ્રબાહુસ્વામી માટે નીચે મુજખ ઉલ્લેખ કરેલા છેઃ ܕܕ در “श्वेतांबर जैन ग्रन्थो में भद्रबाहु को ज्योतिषी वराहमिहीर का भाई लिखा है । देखो नोचे लिखा हुआ उल्लेख प्रतिष्ठानपुरे वराहमिहिरभद्रबाहुद्विज बांधवौ प्रव्रजितौ । भद्रबाहो - राचार्य पददाने रुष्ट सन् वराहो द्विजवेषमादत्य वाराही संहितां कृत्वा નિમિતે યતિ ।” - कल्पकिरणावली १६३ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [४२०] શ્રી જૈન સત્ય પ્રકાશ [१३ परंतु इन्ही भद्रबाहु को श्वेतांबर लेखक श्रुतकेवली कहते हैं । यह ठीक नहीं है, क्योंको ज्योतिषी वराहमिहीर शक संवत् ४२७ में विद्यमान था एसा पंचसिद्धांतिका की निम्नलिखित आर्या से निश्चित है “ सप्ताश्विवेदसंख्य, शककालमपास्य चैत्रशुक्लादौ। अर्धास्तमिते भानौ, यवनपुरे सौम्यदिवसाध्ये ॥३॥-पञ्चसिद्धान्तिका। जब वराहमिहीरका अस्तित्व शक संवत् ४२७ (वीर निर्वाण संवत् १०३२) में निश्चित है तब उसके भाई श्रुतकेवली नहीं हो सकते | वस्तुत: श्रुतकेवली-भद्रबाहु और वराहमिहिर के भाई ज्योतिषी-भद्रबाहु भिन्न व्यक्ति थे। दिगंबराचार्यों ने इन दोनों को भिन्न माना है, परन्तु ज्योतिषी भद्रबाहुको वे विक्रम की पहली शताब्दी में हुआ मानते हैं। यह गलती है। हमारे विचार में वराहमिहीर का जो समय है वही इन भद्रबाहु का भी अस्तित्व समय होना चाहिए। जैसे दिगंबर जैन ग्रन्थो में द्वितीय भद्रबाहु को 'चरम निमित्तधर' लिखा है, वैसे ही श्वेतांबर जैन ग्रन्थो में भी भद्रबाहु को 'निमित्तवेत्ता और भद्रबाहु संहिता नामक ग्रन्थका प्रणेता' लिखा है, पर इन प्रतिष्ठान निवासी वराहमिहीर के भाई भद्रबाहु को श्रुतकेवली भद्रबाहुसे भिन्न नहीं माना-यह एक चिरकालीन भूल कही जा सकती है ॥ संभवत : वराहमिहीरके भाई भद्रबाहु छट्ठी सदी के विद्वान होंगे। इसी समय के लगभग हरिगुप्त नामक किसी गुप्तराजवंश्य व्यक्तिने जैसे श्वेतांबर संप्रदाय में दीक्षा ली थी वैसे ही चंद्रगुप्त नामक राजवंश्य पुरुषने भी इन भद्रबाहुके पास दीक्षा अंगीकार की होगी और नवदीक्षित चंद्रगुप्तको लेकर उक्त आचार्य दक्षिणापथ की तरफ गए होंगे । પ્રાચીન પરંપરા ઐતિહાસિક દષ્ટિએ ભૂલભરેલી છે એમ કરાવવા માટે ઉપર્યુકત બને વિદ્વાનોએ વરાહમિહીના નિર્ણિત થયેલા સંવતને આધાર લીધે છે, પરંતુ ભદ્રબાહુવામી અને વરાહમિહીર બંને ભાઈઓ હતા કે કેમ તે તથા બીજા ભદ્રબાહ સ્વામી થઈ ગયાના પુરાવાઓ ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ કરવાની પહેલી જરૂર છે, કારણ કે ભદ્રબાહુ સ્વામી અને વરાહમિહીર બે ભાઇઓ હતા ને આ સ્તોત્રની ઉત્પત્તિ સંબધીને સાથી પ્રથમ ઉલ્લેખ વિક્રમ સંવત્ ૧૩૬૧ ના વૈશાખ સુદી ૧૫ ના રોજ રચાએલ “ પ્રબંધ ચિંતામણિ” નામના એતિહાસિક ગ્રંથમાં તથા તેના પછી જ ચાર વર્ષે શ્રી જિનપ્રભસૂરિએ રચેલી અર્થકપલતા નામની ટીકામાં કરેલે છે, તે પહેલાંની કોઈ પણ વ્યકિતએ કરેલો છે કે કેમ? તે આપણે તપાસવાની પહેલી १३२ छे. (अपूर्ण) For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રોમન વર્ષનું ચણતર [ અંગ્રેજી સંવત્સરના ઘડતરને કૃમિક ઈતિહાસ ] લેખકઃ મુનિરાજ શ્રી દર્શનવિજયજી આપણું ભારતીય કે જન પંચાંગમાં આવતી તિથિઓની ક્ષય કે વૃદ્ધિ તેમજ અધિકમાસ સંબંધી વિચારણુ વખતે કેટલાક મહાનુભાવો અંગ્રેજી તારીખ અને મહિનાની પદ્ધતિને આદર્શ ગણે છે અને તેને બહુ જ નિયમિત તરીકે સ્વીકારે છે. પરંતુ અંગ્રેજી વર્ષની તારીખો અને મહિનાઓને, અત્યારના રૂપમાં સ્થિર થવા પહેલાં, કેટકેટલી અડચ માંથી પસાર થવું પડ્યું હતું તે વસ્તુનું સ્પષ્ટીકરણ કરવાના આશયથી પ્રસ્તુત લેખ લખેલ છે. - રાજા રેમ્યુલસે રેમ શહેરની સ્થાપના કરી હતી. તેણે એક વર્ષના ૩૦૪ દિવસ નકકી કરી તેને દશ મહિનામાં વહેંચી નાખ્યા હતા. પરંતુ તેમના બીજા રાજા ન્યુમાએ (જુમા પિમ્પલીયસ) એ અંગ્રેજી વર્ષમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે નવા મહિનાને ઉમેરો કર્યો. પરિણામે સપ્ટેમ્બર, ઓકટોબર, નવેમ્બર અને ડીસેમ્બરના મહિના જે અનુક્રમે પહેલાં ૭, ૮, ૯ અને ૧૦ મા મહિના તરીકે ગણાતા હતા તે અનુક્રમે ૮, ૧૦, ૧૧ અને ૧૨મા મહિતા ગણાવા લાગ્યા. આ બે મહિના વધારીને રાજા ન્યુમાએ ૩૫૫ દિવસનું વર્ષ ઠરાવ્યું. જેને ક્રમ નીચે મુજબ હતે –. ૧ જાન્યુઆરી–બે મુખવાળા જિનસ દેવના નામથી બે વર્ષની સંધિને સૂચવનારે મહિને. દિવસ ૨૯. ૨ ફેબ્રુઆરી–ફેબ્રુ દેવીના નામથી જાહેર કરેલો મહિને. દિવસ ૨૮. ૩ માચર્સ–માર્સ દેવના નામવાળી મહિને. દિવસ ૩૧. ૪ એપ્રીલ–એરિયા-કૂલ વગેરેને ખીલવનાર મહિને. અથવા એફડિયટ–કામે દેવને મહિને. દિવસ ૨૮. ૫ મે મગ-વનસ્પતિને વધારનાર મહિને. દિવસ ૩૧. ૬ જુન-જૂને ઇન્દ્રાણીના નામવાળો મહિનો. દિવસ ૨૯. ૭ જુલાઈ– આ મહિનાનું મૂળ નામ કવીકરીલીસ છે, કિંતુ જુલીયસ સીઝરના વખતથી એ રાજાના નામ ઉપરથી તેનું “જુલાઈ” એવું બીજું નામ પડ્યું છે. દિવસ ૩૧. ૮ ઓગસ્ટ–આ મહિનાનું અસલ નામ સેફટીવીસ છે, કિન્તુ ઓગસ્ટસ સીઝરની યાદીમાં “ઓગસ્ટ” એવું નામ પડ્યું છે. દિવસ રહે, ૯ સપ્ટેમ્બર–અસલી રીતે સાતમે મહિને. દિવસ રહે. ૧૦ અકબર–અસલી રીતે આઠમે મહિને. દિવસ ૩૧. ૧૧ નવેમ્બર–અસલી રીતે નવમે મહિને. દિવસ ૨૮, For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૩ ૧૨ ડિસેમ્બર–અસલી રીતે દસમે મહિને. દિવસ ૨૮. જૈન આગમમાં બાર મહિનાનાં પ્રીતિવર્ધન વગેરે નામે મળે છે તે સાર્થક નામે છે. અને અર્વાચીન પંચાંગમાં કાર્તિક વગેરે નામે છે તે પણ પૂનમ અને નક્ષત્રના ગને સૂચવનારાં સાર્થક નામ છે. આ જ રીતે જાન્યુઆરી વગેરે નામમાં પણ કોઈ પણ પ્રકારનું અર્થસૂચન ન હોય એમ બને જ કેમ ? 1 ભાષા શાસ્ત્રીઓ માને છે કે આર્યાવર્તની પ્રાચીન ગણાતી સંસ્કૃત-પ્રાકૃત ભાષા અને રેમની પ્રાચીન ભાષામાં નીટને સંબંધ છે. આ હિસાબે “જાન્યુઆરી” વગેરેને સંસ્કૃત, પ્રાકૃત કે તેના નિકટવર્તી શબ્દો માની લઈએ તે તે નામમાં પણ કાળ પર વ્યક્ત કે અવ્યકત ભિન્ન ભિન્ન અર્થસૂચન મળી શકે છે, તે આ પ્રમાણે : જાન્યુઆરી–મુના-રજૂ આકાશગંગાની રેતી દેખાય તેવો કાળ. ફેબ્રુઆરી–-ગુઝા-૨ (રા) ફાગ રાગ ગાવાને આરંભ કાળ. માર્ચ– માર્ (માજિ) કિરણેને તપવાને પ્રારભ કાળ. એપ્રીલમપૂ-૪ પાણીને ગર્ભ રહે. મે– (મા) મેઘને ઉદ્દગમન કાળ, મેઘને મદ (વૃદ્ધિ) કાળ. મg ( મત) બુદ્ધિ પૂર્વકનાં કાર્યો કરવાને કાળ. વિવાહ પ્રતિષ્ઠા આદિને વખત. જુનઝુન (ક) મેટા દિમાનવાળા મહિને જુલાઈyય (નઇ+સાક) વર્ષાકાળ. ઓગસ્ટ-૩-જાતિ(-weત) પાણીથી આચ્છાદિત કાળ. 1 + સત્ત ઝાડ-પહાડને ઢાંકનારો વર્ષાકાળ. સાત અગસ્તના તારાને સૂચવનારો મહિને. મોટે ભાગે આ મહિનાના અંતે અગસ્તોદય થાય છે. સપ્ટેમ્બર -સતાંવર જેમાં છુટા છુટાં વાદળાં હોય તે કાળ. ( છાંવ-સફેદ વાદળાં) સીતાર–સફેદ વાદળાં–સફેદ આકાશ. (સૌvતાં-વરસીપ-છીપને મહિને.) એકબર– તો-યર પ્રવાસને કાળ. સારાંવર આછી ઘટાવાળા કાળ. નવેમ્બર–નવાંવર નવું આકાશ. ડીસેમ્બર–રારંવર દશ્ય આકાશ-સ્વચ્છ આકાશ. યદ્યપિ ઉપલબ્ધ વ્યાકરણથી ઉપર લખેલી વ્યુત્પત્તિ સાધવી મુશ્કેલ છે તથાપિ તે તે મહિનાનાં નામમાંથી મળતું અર્થસૂચન વ્યાજબી છે એમ સે કઈને કબુલ કરવું પડે એમ છે. રોમના રાજા ન્યુમાએ ઉપર પ્રમાણે ભિન્ન ભિન્ન નામવાળા બાર મહિના બનાવી ૩૫૫ દિવસનું વર્ષ નકકી કર્યું. પરંતુ વાસ્તવિક રીતે એક વર્ષમાં લગભગ ૩૬૫ દિવસ ૨ સિતાંવર–શ્વેતાંબર જેનું વાર્ષિક પર્વ “સંવત્સરી”મેટ ભાગ આ સપ્ટેમ્બર મહિનામાં આવે છે. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] રામન વર્ષનું ચણુતર [૪ર૩) હેવા જોઈએ એ હિસાબે આ વર્ષ નાનું બન્યું. એટલે તેણે દર બે વર્ષે ૨૨ કે ૨૩ દિવસને એક અધિક માસ વધારાને ક્રમ ચાલુ કર્યો. આ રીતે પણ વર્ષના દિવસને બરાબર મેળ મળે નહીં, ઉલટું દર વર્ષે એક દિવસના વધારાને ફરક પડવા લાગે. આથી સમ્રાટ ન્યુમાએ ફરીથી એવો નિયમ બનાવ્યો કે–દર ચોવીસ વર્ષના ગાળામાં બાવીસ દિવસના પ્રમાણવાળા અગિયાર મહિના વધારવા. આ પ્રમાણે કરવાથી ર૪ વર્ષની અપેક્ષાએ સરાસરી ૩૬૫ દિવસનું એક વર્ષ થાય એ મેળ મળી રહેતું હતું. કિન્તુ આ અધિક માસે કયા વર્ષમાં ક્યારે દાખલ કરવા તેની સંપૂર્ણ સત્તા ધર્મગુરૂઓને સેંપી હતી. ધર્મ—ગુરૂઓએ આ અધિકારને દુરૂપયોગ કર્યો. રાજદ્વારી ચૂંટણું, કાર્ટીમાં ચાલતા દાવાની મુદત વગેરે કાર્યોમાં દખલ કરવાના આશયથી પંચાંગમાં ખૂબ ગડબડ ચાલવા લાગી. પરિણામે જે તહેવારે શિયાળામાં આવવા જોઈએ તે ઉનાળામાં આવવા લાગ્યા, અને કઈ પણ જાતનું નિયમન ન હોય તેવી સ્થિતિ થઈ પડી. આ પ્રમાણે જુલીયસ સીઝરના વખત સુધી ચાલ્યું. જુલિયસ સીઝરે આ ગડબડને પહોંચી વળવા માટે સૂર્યના આધારે વર્ષનું ઘડતર કરવાનો વિચાર કરી મીસરના ખગોળશાસ્ત્રી સાજીની તથા બેધનવી પાસે ૩૬૫ દિવસના પ્રમાણુવાળું વર્ષ તૈયાર કરાવ્યું અને તેને પ્રચાર કર્યો. આ વ્યવસ્થા પ્રમાણે એકી સંખ્યાના મહિના ૩૧ દિવસના અને બેકી સંખ્યાના મહિના ૩૦ દિવસના અને ફેબ્રુઆરી મહિને ૨૦ દિવસને નક્કી કરવામાં આવ્યો. આ હિસાબે જુલીયસ સીઝરના નામને એકી સંખ્યાવાળે જુલાઈ મહિને ૩૧ દિવસ હતો. ઓગસ્ટસ સીઝરે આ વ્યવસ્થામાં છેડે ફેરફાર કર્યો. તેણે પિતાના નામને ઓગસ્ટ મહિને જે બેકી સંખ્યાવાળે હાઈ ૩૦ દિવસને હવે તેને ૩૧ દિવસને કરાવ્યો. આ પ્રમાણે કરવાથી સાતમા, આઠમે અને નવમે એમ ત્રણ મહિના લાગલગાટ ૩૧ દિવસના થયા. આ વાત તેને ન રુચિ તેથી તેણે નવમા અને તે પછીના મહિનાના દિવસોની સંખ્યામાં ફેર કર્યો અને એકી સંખ્યાવાળા મહિનાને ૩૦ દિવસના અને બેકી સંખ્યાવાળા મહિનાને ૩૧ દિવસના બનાવ્યા. પિતાના નામના ઓગસ્ટ મહિનામાં એક દિવસ વધાર્યો હતો તેને હિસાબ બરાબર કરવા ફેબ્રુઆરી મહિનાને એક દિવસ ઘટાડી તેને ૨૮ દિવસને કર્યો. આ પ્રમાણે ઓગસ્ટસ સીઝરે પિતાને ઈષ્ટ કેટલાક ફેરફાર કરી ૩૬૫ દિવસનું વર્ષ કાયમ રાખ્યું. ભૂગોળ અને ખગોળની ગણતરી પ્રમાણે ખરી રીતે ૩૬૫ દિવસ, પાંચ કલાક અને ૪૮ મીનીટનું એક વર્ષ થવું જોઇએ.૨ એટલે ૩૬૫ દિવસનું વર્ષ કરીએ તે દર વર્ષે કંઈક ઓછા 3 દિવસને અને ૩૬૫ દિવસનું વર્ષ કરીએ તે દર વર્ષે ૧૧છું મીનીટ ફરક આવે છે. પરંતુ અંગ્રેજી વર્ષ ૩૬૫ દિવસનું હતું એ હિસાબે ઈ. સ. ૧૫૮૨માં સૂર્યની ગતિની સાથે ૧૦ દિવસનું અંતર પડી ગયું. ખરી રીતે માર્ચની ૨૧ મી તારીખે મેષને સૂર્ય દેવે જોઈએ (તા. ૨૧ મી માર્ચે મેષ સંક્રાંતિ થવી જોઈએ) તેના બદલે માર્ચની ૧૧ મી તારીખે મેષને સૂર્ય થયો. અર્થાત્ ઓગસ્ટસ સીઝરે કરેલી વ્યવસ્થામાં ૨, સરખાવો “સૂર્યપ્રજ્ઞપ્તિ સત્રમાં વણિત ૩૬૬ દિવસનું સૌર વર્ષ.. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિર૪] શ્રી જૈન સત્ય પ્રકાશ પણ ગણિતની દૃષ્ટિએ ત્રુટી હતી. આ ત્રુટીને પહોંચી વળવા માટે વર્ષના ઘડતરમાં આ પ્રમાણેના સંસ્કાર થવા અનિવાર્ય હતા : આખા દિવસના હિસાબે ૩૬૫ દિવસનું વર્ષ નિશ્ચિત કર્યું તે બરાબર હતું, પરંતુ ઉપર લખેલ ત્રુટીને દૂર કરવા માટે દર એથે વર્ષે (જેને અંગ્રેજીમાં Leap Year લીપ ઈયર જે ઇસ્વી સનના આંકડાને ચારથી ભાગવાથી શેષમાં શૂન્ય રહે તે વર્ષ) ફેબ્રુઆરી મહિનામાં એક દિવસને વધારે કરી તેને ૨૮ના બદલે ૨૯ દિવસન કરવાનું નકકી કરવામાં આવ્યું. આ હિસાબે દર વર્ષે ૧૧ મીનીટને વધારે થતો હોવાથી ૧૨૮ વર્ષે ૧ દિવસને ફરક આવે છે. તે ફરક દૂર કરવા માટે દર સો વર્ષે ૧ દિવસ ઘટાડવાનું એટલે કે દરેક સેંકડાના છેલ્લા વર્ષમાં ફેબ્રુઆરી મહિને ૨૯ દિવસને ન કરતાં ૨૮ દિવસને કરવાનું અને દર ચારસોમા વર્ષે (દર ચોથા સેંકડે) ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસના બદલે સામાન્ય નિયમ પ્રમાણે ૨૮ દિવસ રાખવાનું નકકી કરવામાં આવ્યું. આ હિસાબે દર ચાર વર્ષે ત્રણ દિવસને ઘટાડે કરવામાં આવ્યું. આ પ્રમાણે ગણવાથી દર વર્ષે જે બાવીસ સેકંડને એટલે કે લગભગ દર ૩૮રર વર્ષે એક દિવસને ફરક આવવા લાગ્યો તે માટે દર ચાર હજાર વર્ષે ફેબ્રુઆરીના ૨૮ ના બદલે ૨૮ દિવસ રાખવાનું નકકી કરવામાં આવ્યું. આટલા સંસ્કાર પછી પણ દર લાખ વર્ષે એક દિવસને ફરક તે બાકી જ રહે છે. પણ એ એક લાખ વર્ષ કેણે જોયા છે ? ખગોળ અને ભૂગળની સાથે વર્ષના દિવસેને મેળ સાધવા માટે ઉપર લખેલા સંસ્કારે કરવા અનિવાર્ય હતા. આથી તેરમા પિપ ગ્રેગરીએ હુકમ કર્યો કે ઇસ્વી સનના સંવત્સરમાં દરેક વર્ષે, દર સિકાએ તથા દર ચાર હજાર વર્ષે ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસ ગણવા અને દર ચોથા વર્ષે તથા દર ચાર વર્ષે તેના ૨૯ દિવસ ગણવા. વળી ઉપર લખ્યા પ્રમાણે ઈ. સ. ૧૫૮૨માં મેષ સંક્રાંતિના હિસાબે જે ૧૦ દિવસને ફેર પડતું હતું તેને દૂર કરવા માટે ઓકટોબર મહિનાની ચેથી તારીખ પછીની દશ તારીખે રદ કરીને બીજા દિવસે પંદરમી તારીખ જાહેર કરી. પિપની આ આજ્ઞાને તેની સત્તા નીચેના પ્રદેશેએ તે માની લીધી, કિન્તુ બીજા પ્રોશની પ્રજાએ તેને કબુલ ન રાખી. ઈગ્લેંડે પણ આ આજ્ઞા માન્ય રાખી ન હતી. આ પછી બીજા ૧૭૦ વર્ષ વીત્યાબાદ ઈ. સ. ૧૭પરમાં મેષ સંક્રાંતિમાં દસના બદલે અગિયાર દિવસને ફરક પડ્યું. આથી ઈગ્લેંડની પ્રજા મુંઝવણમાં પડી. પરિણામે એ સુધારો કરે અનિવાર્ય છે, એમ સમજી ત્યાંની પાર્લામેટે પિપ ગ્રેગરીના કથન પ્રમાણે ૧૧ દિવસની ખોટ પૂરી કરવા માટે આજ્ઞા કરી કે ઈ. સ. ૧૭૫ર ના સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખ પછીની અગિયાર તારીખો રદ સમજીને તેના બીજા દિવસને ૧૪મી તારીખ તરીકે માન. અને વર્ષને પ્રારંભ ૨૫મી માર્ચના બદલે પહેલી જાન્યુઆરીથી માન. આ આજ્ઞા પ્રમાણે ઇગ્લેંડમાં તારીખનું પરિવર્તન થયું. રામન કોથેલિકના પ્રદેશમાં પિપની સત્તા નહિ હોવાથી ત્યાં બન્ને પ્રકારની તારીખે મનાય છે. અને અત્યારે એ બને તારી વચ્ચે લગભગ તેર દિવસને ફરક જોવાય છે. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] [૪૫] રશિયામાં પણ આ ક્રૂક જોવાય છે. તેમજ કેટલાક સ્થળે એપ્રીલ મહિનાથી નવા વર્ષના પ્રારંભ કરાય છે. Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રામન વર્ષનું ચણતર ઇંગ્લેંડની પાર્લામેન્ટે જ્યારે ઉપર પ્રમાણેના સુધારા દાખલ કર્યાં ત્યારે ત્યાંના ગરીબ લાકાએ તેની સામે ખંડ ઉઠાવ્યુ હતુ. એટલુંજ નહીં કિન્તુ એ સુધારો કરનાર સભાસદોના ખૂન માટે કાવત્રુ પણ રચ્યું હતું. આ સુધારા દાખલ કરવામાં ખગેાળશાસ્ત્રી બ્રેટલીએ ઈંગ્લેંડની સરકારને મદદ કરો હતી. તે જ્યારે માંદા પડીને મરણ પામ્યા ત્યારે તે લોકોએ જાહેર કર્યું કે ઈશ્વરે તેને તેની કરણી માટે ચેગ્ય સજા આપી છે. આ ઉપરથી સમજી શકાશે કે રામન સવસરને અત્યારનુ નિશ્રિત સ્વરૂપ પ્રાપ્ત કર્યાં પહેલાં કેવા કેવા પરિષ્કારોમાંથી પસાર થવું પડયું હતું. આગામી અર્ક સબંધી ગયા અંકમાં જાહેર કર્યાં પ્રમાણે “ શ્રી જૈન સત્ય પ્રકાશ ”ને આગામી અક-ચેાથા વર્ષના પ્રથમ અક- “ શ્રી પષણા પર્વ વિશેષાંક ” તરીકે પ્રસિદ્ધ કરવાના છે. આ અક તૈયાર થવામાં લેખા મેડા મળવા વગેરેના કારણે વિલંબ થવાના સંભવ છે. અંક જ્યારે તૈયાર થશે ત્યારે તરત જ ગ્રાહકાને માકલવામાં આવશે. એટલે કાઇ પણ ભાઇએ એ એક માટે લખાણ કરવાની જરૂર નથી. ઉક્ત વિશેષાંક માટે યાજના પ્રમાણે લેખા માલવા સાને આમંત્રણ છે. વ્યવસ્થાપક. – ૩. આજે હિંમાં લગભગ ૧૩ મી તારીકે મેષના સૂય થાય છે. કવિ શ્રી દલપતરામે મકર સક્રાન્તિ માટે નિયમ બાંધ્યા હતા કે— “ખેસતા વર્ષની બારમી તારીખે સાન્ત આ નિયમમાં પણ ફરક પડી ગયા છે, અને જાન્યુઆરીનો ૧૪ મી તારીખે મકર સ્ક્રન્તિ આવે છે. For Private And Personal Use Only "" Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન લેખક–મુનિરાજ શ્રી સુશીલવિયજી (ગતાંકથી ચાલુ) જૈનધર્મ પ્રત્યેની ૬૮ શ્રદ્ધા સૂર્યદેવનાં સુવર્ણમય સેંકડો કિરણોથી કમલની બીડાઈ ગયેલી પાંખડીઓ વિસ્વર થાય, અને અંધકારરૂપી સિંહ ગર્જના કરતા ભૂમંડલના છેડે ચાલ્યો જાય, તેમ ધનપાલના હૃદયમાં રહેલ જનત્વની અપૂર્વ જ્યોતથી અજ્ઞાનરૂપી તિમિરને સર્વથા નાશ થઈ ગયા હતા. સમ્યકત્વ સાગરની છોળે ઉછળી રહી હતી. ઉચ્ચ તત્ત્વજ્ઞાનના લીધે દયાનાં ઝરણું તેના હૃદયમાં વહી રહ્યાં હતાં. તેનું આખું જીવન જિનેશ્વર પ્રભુના રાજમાર્ગ ઉપર વિચરવાની ભાવનાથી ઓતપ્રેત થયું હતું. જેમ કુદરતી રીતે ખીલેલાં અનેક પુણેમાં જે કુદરતી સુગંધ બહેકી રહે છે, તે સુગંધને તોલે આવે તેવી સુગંધ ગમે તે બાહેશ માણસ ગમે તેટલા ઉપચાર કરે, ગમે તેટલાં યંત્રે ભેગાં કરે, ગમે તેટલી યુકિત-પ્રયુકિત લગાડે છતાં પેદા ન કરી શકે તેમ આ પરમહંત મહાકવિના ગુણે અને જીવનરેખા દોરનારનાં શબ્દો આલમમાં સદાય અધુરા જ રહેવાના. ઉચ્ચત્તમ જીવન ધનપાલની જનધર્મ પ્રત્યેની અલૌકિક શ્રદ્ધા દિનપ્રતિદિન બીજના ચંદ્ર સદશ વધતી જતી હતી. તેના ભવ્ય લલાટમાં અપૂર્વ તેજ ઝગમગી રહ્યું હતું. તેના અંગે અંગમાં અહર્નિશ અધ્યાત્મ સરિતા ઉછળતી હતી. તેને ભેજ રાજાની સાથે પ્રેમ અગાધ હતા. તેના હૈયાના ખુણે ખુણામાં વિતરાગ દર્શનના ચમકાર થઈ રહ્યા હતા. જેમ જેમ દિવસે પર દિવસે પસાર થવા લાગ્યા તેમ તેમ વીતરાગ દર્શનને પ્રેમ ગાઢ બનતે જાતે હતે. હવે આપણે ભૂપેન્દ્ર ભેજ અને કવીન્દ્ર ધનપાલને પ્રસંગે પ્રસંગે પરસ્પર ચાલેલો સંવાદ જોઈએ. એ સંવાદની અંદર કેવા કેવા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય છે, કઈ કઈ જાતની ઘટનાઓ બને છે, તેમાંથી ધનપાલ કેવી કેવી રીતે પસાર થાય છે, જીવના જોખમે પણ ધર્મનું કયાં સુધી પાલન કરે છે, “રાના નિર્જ ન દૃષ્ઠ શુર્ત વા” એ વાક્યની સાર્થકતા કેવી રીતે થાય છે વગેરે વગેરે તેમાં જોવા મળે છે. - મહાકાલેશ્વરના મંદિરમાં એક સમયે ધનપાલના ધર્મદેશી અને વિઘસતોષી કોઈ એક વિષે રાજા ભોજને જણાવ્યું કે–“હે નરેન્દ્ર! આપને મહાકરિ ધનપાલ જિનની મૂર્તિ સિવાય અન્ય કોઈ પણ દેવ કે દેવીની મૂર્તિને વંદન, નમસ્કાર, પ્રણિપાત, પૂજન કે દર્શન કંઈ પણ કરતે નથી.” આ શબ્દો સાંભળતાની સાથે જ રાજાના હૃદયમાં ધાનલ સળગી ઉઠે. તેની આંખે લાલચેલ થઈ ગઈ, તે ભ્રકુટિ ચઢાવીને કહેવા લાગે કે આ વાત સત્ય જ છે ને?” “જી હા.” For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] શ્રી ધનપાલનું આદશ જીવન [૪૭]. “ હમણાં જ હું તેની ખબર લઉં છું અને જોઉં છું કે તે જિનની મૂર્તિ સિવાય અન્યને નમસ્કારાદિ કરે છે કે નહીં. એ એમ કહીને તે બ્રાહ્મણને જવાની રજા આપી. પછી તરત જ રાજેન્ટે અનુચરને ધનપાલને તેડવા મોકલ્યા. અનુચર ધનપાલ કવિના ગૃહ-મંદિર તરફ ગયે. તે વખતે મહાકવિ જ્ઞાન-મંદિરમાં ધર્મશાસ્ત્રનું અવલોકન કરી રહ્યા હતા. આ જ્ઞાનમંદિરમાં જ્યાં જુઓ ત્યાં પુસ્તકો જ નજરે પડતાં હતાં. આવા સુંદર જ્ઞાનમંદિરમાં સેવકે આવીને કવીશ્વરને ખબર આપી કે, આપને મહારાજા સાહેબ એકદમ બોલાવે છે. ધનપાલ, સેવક મુખથી સર્વ વૃત્તાંતથી વાકેફ થઈ, શીધ્ર રાજા ભોજની સક્સિકર્ષમાં આવીને ઉભા રહ્યા. ત્યારબાદ રાજા અને ધનપાલ બને સાથે મહાકાલેશ્વરના મંદિરમાં ગયા. ત્યાં રાજાએ મહાકાલેશ્વરની મૂર્તિને દંડવત પ્રણામ કર્યા, પરંતુ મહાકવિ ધનપાલે લેશમાત્ર પણ તે દેવની મૂર્તિને પ્રણિપાત ન કર્યો. ઉલટ સ્વહસ્ત મુદ્રિકામાં રહેલી ઋષભદેવ પ્રભુની મૂર્તિને નમસ્કાર કર્યો. રાજેન્ડે ઈંગિત આકારથી બરાબર ધ્યાનપૂર્વક તે જોઈ લીધું. દઢ સમ્યકત્વધારી પુરૂષ કોઈની પણ પરવા કર્યા સિવાય, પિતાના વ્રતની અંદર તલ્લીન જ રહે છે. બન્ને જણ મહાકાલેશ્વરના મંદિરમાંથી નીકળી પાછા રાજમહેલમાં આવ્યા. રાજેન્દ્રની આજ્ઞાને સ્વીકાર, દેવાધિદેવનું અર્ચન ત્યારબાદ રાજા ભોજે પૂજની સર્વ સામગ્રી લાવવાને સેવકને હુકમ કર્યો. તે સર્વ સામાન લઈને દેવમંદિરે પૂજન કરવાની ધનપાલને આજ્ઞા કરી. તરત જ ધનપાલે તે આજ્ઞાને હર્ષ પૂર્વક વધાવી લીધી. અને સુગંધી જળથી સ્નાન કરી, રેશમી વસ્ત્રો પરિધારણ કરી પુષ્પની માલા, કેશર-ચંદન, અક્ષત, ફળ, ફુલ, દીપક, ધુપ વગેરે પૂજાની સર્વ સામગ્રી લઈ દેવમંદિરે પૂજન કરવાને માટે ચાલ્યા. રાજાએ પિતાના ગુપ્ત અંગરક્ષકોને ધનપાલની પછવાડે સર્વ વસ્તુથી વાકેફ થવાને માટે મૂક્યા. ધનપાલ પ્રથમ ચાલતાં ચાલતાં દેવીના મંદિરમાં ગયા. ત્યાંથી એકદમ ભયભિત થઈ બહાર નીકળીને મહાદેવના મંદિરમાં ગયા. ત્યાં પણ મંડપમાં ચારે તરફ ફરી બહાર નીકળીને વિષ્ણુ મંદિરમાં ગયા. ત્યાં પિતે ધારણ કરેલ સ્વચ્છ રેશમી વસ્ત્ર વિષણુ અને રાધાની મૂર્તિ પર આચ્છાદિત કરી બહાર નીકળી ઋષભદેવ પ્રભુના મંદિરમાં આવ્યો. ત્યાં એને અનહદ આનંદ થયો. પ્રભુની શાંતમુદ્રા, નીરાગીપણું, કેને આનંદ ન આપે? ધનપાલે અત્યન્ત હર્ષિત હૃદયે પ્રભુનું પૂજન કર્યું. ગીત ગાન પૂર્વક ઘણું ઘણું સ્તુતિ કરી. ત્યારબાદ જ્યાં ભેજ રાજા હતા ત્યાં આવી પહોંચ્યું. ભોજના પ્રશ્નના પ્રત્યુત્તરમાં બતાવેલી નીડરતા ધનપાલના આવતાં પહેલાં રાજાએ પિતાના જાસુસે પાસે ધનપાલને પૂજા સંબંધીને સર્વ વૃત્તાંત જાણી લીધું હતું. ધનપાલને આવેલો જાણું ભેજ રાજાએ પૂછ્યું કે– ધનપાલ, દેવ પૂજા બરાબર કરી આવ્યાને?” ધનપાલે જણાવ્યું કે –“હે ભૂપેન્દ્ર, મેં દેવપૂજન ઘણું જ હર્ષ પૂર્વક કર્યું.” પુનઃ રાજાએ પૂછ્યું કે –“ધનપાલ તમે દેવીના મંદિરમાંથી ભયભિત બનીને એકદમ કેમ બહાર નીકળી ગયા?” ધનપાલે જણાવ્યું કે– હે સ્વામીન , તે દેવીએ હસ્તકલમાં ત્રિશુલ ધારણ કરેલું હતું. ભાલDલમાં ભ્રકુટી ચડાવેલી હતી, એટલું જ નહીં પણ મહિષ (પાડે)નું મર્દન કરી રહી હતી, આવું તેનું For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮]. શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૨ બિહામણું સ્વરૂપ જોઈને ભયભિત બની હું ત્યાંથી સવર બહાર નીકળી ગયો. મારા અંતરમાં એ જ વિચાર ઉદ્ભવ્યું કે અત્યારે દેવીને યુદ્ધ કરવાને સમય દેખાય છે. અને તેથી અત્યારે તેનું પૂજન કરવાનો સમય નથી, એમ વિચારીને મેં વંદન, નમસ્કાર, પૂજન વગેરે કાર્ય ન કર્યું. ફરીથી રાજેન્ટે પૂછયું કે–“હે ધનપાલ, ત્યારે તમે મહાદેવના મંદિરમાં શંકરની પૂજા કેમ ન કરી?” ધનપાલે સંસ્કૃત શ્લોકમાં જણાવ્યું– अकंठस्य कंठे कथं पुष्पमाला, विना नासिकाया कथं धुपगन्धः? ॥ अकर्णस्य कर्णे कथं गीतनादः, પરચ કે વર્થ છે grHઃ ? || ૨ | અર્થ –જેને કંઠ ન હોય, તેને પુષ્પની માળા પહેરાવવી ક્યાં ? જેને નાસિકા ન હેય, તેને ધુપ-ગંધ સમર્પય શી રીતે? જેને કર્ણ (કાન) ન હોય તેની સમીપે ગીત-સંગીત નાદ વગેર કેવી રીતે થાય? જેને ચરણ (પગ) ન હોય તેને પ્રણામ (નમસ્કાર) વંદન વગેરે કરવાં કયાં ? આમ વિચાર કરતાં મેં શંકરનાં પૂજા, નમસ્કારાદિ ન કર્યા. ત્યારબાદ રાજાએ ફરીથી પૂછયું–“હે ધનપાલ, ત્યારે વિષ્ણુના મંદિરમાં જઈને તેમનું પૂજન વગેરે કેમ ન કર્યું ? અને વસ્ત્રને આચ્છાદિત કરી સત્વર ત્યાંથી બહાર નીકળી ગયા, આ શું ?” ધનપાલે જણાવ્યું “હે રાજેન્દ્ર, વિષ્ણુ પિતાની અર્ધાગનાને સાથે લઈને એકાંતમાં બેઠેલા હતા. તે જોઈ મને વિકલ્પ થયું કે આ સમયે વિષ્ણુ પિતાની અર્ધાગના સાથે એકાંતમાં બેઠા છે, માટે પૂજન કરવાનો સમય નથી. હે નરેન્દ્ર, નીતિશાસ્ત્રનું પણ એ જ ફરમાન છે કે સામાન્ય માનવ પણ જે પોતાની અંગના સાથે એકાંતમાં હોય ત્યારે પંડિત પુરૂષે નિકટમાં ન જવું. તે હે રાજેન્દ્ર, આ તો કૃષ્ણદેવની મૂર્તિ, જેને આપ દેવાધિદેવ તરીકે સ્વીકારે છે, તે જ્યારે પિતાની અર્ધાગના સાથે એકાંતમાં હેય ત્યારે તેમની અર્ચા કરવા જવું તે કેટલું બધું અનુચિત ગણાય? વળી રાજમાર્ગમાં જતાં આવતાં લેકવર્ગની દૃષ્ટિએ એ દૃશ્ય નજરે પડે તે પણ અગ્ય ગણાય. આવા પ્રકારને વિચાર મારા હૃદયમાં ઉદ્ભવ્યો. તેથી મેં રેશમી વસ્ત્રથી આચ્છાદિત કરી દીધા. અને પૂજન કર્યા સિવાય હું ત્યાંથી બહાર નીકળી ગયે.” - પુનઃ રાજેન્ડે પ્રશ્ન કર્યો કે–“હે ધનપાલ, મારી આજ્ઞા વિના તમે ઋષભદેવના મંદિરમાં જઈ પૂજન કેમ કર્યું?” ધનપાલે જણાવ્યું કે–“હે નરેન્દ્ર, આપે દેવપૂજન કરવાની આજ્ઞા કરેલી હતી. તે દેવપણું મેં ઋષભદેવ પ્રભુની મૂર્તિમાં દીઠું તેથી મેં પૂજન-અર્ચન કર્યું. ભૂપતિએ પુનઃ પ્રશ્ન કર્યો કે–“ધનપાલ, ઋષભદેવમાં એવું દેવત્વ શું દીઠું ? તેના પ્રત્યુત્તરમાં ધનપાલે સંસ્કૃત શ્લોકમાં કહ્યું – "प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्न, वदनकमलमङ्कः कामिनीसंगशून्यः ॥ करयुगलमपियत्ते शस्त्रसबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ १ ॥ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અક ૧૨] શ્રી ધનપાલનું' આદેશ જીવન [૪ર૯] અઃ—જેમનાં બન્ને નયના સમતારસમાં નિમગ્ન છે, જેમનું વનકમળ પ્રસન્ન છે, જેમના ખાળેા સ્ત્રીના સગથી શૂન્ય છે, અર્થાત્ નિષ્કલંક છે, જેમના બન્ને હાથ શસ્ત્રના સંબંધથી મુકત છે, એવા હે દેવ ! આ જગતમાં તમે એક જ વીતરાગ છે. એવા ત્યાગી મહર્ષિ પરમતારક વીતરાગ્ય દેવશ્રી ઋષભદેવ પ્રભુની મે પરમ ભકિત-પૂર્વક પૂજા કરી. આ પ્રમાણે ખેલ્યા બાદ ધનપાલે જણાવ્યું કે “હે હાય, સ્ત્રીઓના સસ્પેંસથી શોભિત હાય, શસ્રથો સજ્જ શકે. તેનામાં દેવપણાના અભાવ હોય છે. અને એવા દેવા નથી. જે દેવે અજરામર પદને પામેલા છે. અવિનાશી છે, નિર્જન છે, ચિદાનંદ સ્વરૂપી છે, ભવસમુદ્રો તારી શકે છે, તે જ અનંત તારણહાર કહેવાય છે. ધતપાલનાં આવાં અંતઃકરણમાં પણ સાચાસાચને વિવેક જાગ્યો. ચાલ્યા ગયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજેન્દ્ર, જે દેવ રાગદ્વેષથી યુકત હાય, તે દેવ દેવ તરીકે ન હાઈ ભવસમુદ્રથી પાË કરી શકતા કલક રહિત છે, નીરાગી છે, અનંત જ્યંતીમય છે તે જ દેવ સાયા છે, તે જ સુખ આપી શકે છે અને તે જ જગતના યુકિતભરેલાં વચને સાંભળો ભેાજ રાજાના પ્રાંતે બન્ને જણા આનંદ પૂર્વક સ્વસ્થાનમાં ( અપૂર્ણ ) જાહેર વિનતી. શ્રી સમેતશિખરજી તીર્થના પવિત્ર પહાડ અર્જનાના કબજામાં જતા અટકાવવા માટે અમારા તરફથી સને ૧૯૧૮ માં તે પહાડ આશરે ચાર લાખ રૂપીઆના ખર્ચે ખરીદવામાં આવ્યા હતા. આ થયેલ ખરચને યથાશક્તિ પહેાંચીવળવા અમેાએ “ શ્રી પારસનાથ પહાડ ખરીદ ખાતું” ખાલેલ છે અને જણાવતાં આનંદ થાય છે કે કલકત્તાવાલા સ્વ. માજી શ્રી ફુલચંદજી મુકીમના પુત્ર માનુશ્રી મેાતીચંદજી નખત તરફથી રૂ. ૧૫૦૦૦ ની લેાન તથા તે ઉપરનું વ્યાજ મલી કુલ રૂ. ૩૦૯૨૪-૭૧૦ આ ખાતામાં જમા કરવામાં આવ્યા છે. સવ સ્વધમી એને અમારી આગ્રહભરી વિનંતી છે કે તેઓ પણ આ ક્રૂડમાં યથાશક્તિ ફાળા આપવાનું ચુકશે નહી. તા. ૧૮-૫-૧૯૩૮ લી. For Private And Personal Use Only શેઠ આણંદજી કલ્યાણજી. Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પલ્લીવાલ સંઘ Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક :––મુનિરાજ શ્રી ન્યાયવિજયજી. ભગવાન શ્રી મહાવીરસ્વામીની શ્રમણપર ંપરાનાં નિત્યગચ્છ, કાટિકગચ્છ, ચ’ગચ્છ, વનવાસીગચ્છ, વડગચ્છ, અને તપગચ્છ, એ મુખ્ય નામેા છે. ચંદ્રગચ્છ નામ પડયુ ત્યારે ચાર ગુરૂભાઇના મુનિસધનાં જે ચાર નામે પડયાં છે તે આ પ્રમાણે -૧ નાગેન્દ્ર ગચ્છ, ૨ ચદ્ર ગચ્છ, ૩ નિવૃત્તિ ગચ્છ અને ૪ વિદ્યાધર ગચ્છ. સમય જતાં આ ચારે ગચ્છ શાખા અને પ્રશાખાથી વિશેષ ફેલાતા ગયા. આર્યાવર્તના જૈનસધને ધાર્મિક શાસનથી કેન્દ્રિત બનાવવાની અનિવાર્યતા હતી જ અને તે માટે ઉપયુકત શાખા પ્રશાખાના મુનિસ`ઘે અમુક વિભાગમાં સતત વિહારશીલ અને પ્રચારશીલ રહેતા હતા. આ મુનિસધા પાછળથી તે પ્રદેશ, તે પ્રદેશનું મુખ્ય શહેર કે તે મુનિસધના નિર્યામક પ્રસિદ્ધ પુરુષના નામથી પ્રસિદ્ધિ પામ્યા છે. આ રીતે લગભગ વિક્રમની પહેલી સહસ્ત્રાબ્દીના અંતમાં ભગવાર પાર્શ્વનાથ તથા ભગવાન મહાવીરસ્વામીના મુનિસધના ૮૪ શ્વેતામ્બર ગા વિધમાન હતા. 66 k વિ. સ, ૧૯૩૯ ના ફ઼ા. વ. ૧ ( મહાવિદ ૧) દિને મૂડવેવાલા મારવાડી સદાશિવકરણુ રામરતન દરક માહેશ્વરીએ ઇતિહાસકલ્પદ્રુમ માહેશ્વરીકુલદર્પણુ ” તથા “ સાઢી બારહ ઔર ચૌરાસી ન્યાત કે વન ” માં શ્વેતાંઅર જૈનાના ૮૪ ગચ્છની નામાવળી છાપેલ છે જેમાં ૩૦ મા ગચ્છ તરીકે “ પલ્લીવાલ ” ગચ્છનુ નામ જાહેર કર્યુ છે. આ સિવાયની ખીજી ચૌરાશી ગચ્છની નામાવળીઓમાં પશુ “ પલ્લીવાલ-ગ૰”ના સાર્ ઉલ્લેખા છે. . כי જેમ જૈન શ્રમસંધમાં ૮૪ ગચ્છ વિભાગ છે તેમ જૈન શ્રાવકસંધમાં પણ ૮૪ જ્ઞાતિવિભાગ છે. આ ૮૪ જ્ઞાતિઓની નામાવળીમાં પણ પલ્લીવાલ જ્ઞાતિના સર્વત્ર ઉલ્લેખ મળે છે. પૂજ્ય મુનિવર્ય શ્રી વિષ્ણુવિમલકૃત “ ગુર્વાવળી છંદ ”માં ૪૧મા નંબરે અને સદાશિવ રામરતનજીના ઇતિહાસકલ્પદ્રુમ માહેશ્વરીકુલદર્પણુમાં ૪૯ નખરે પલ્લીવાલ જ્ઞાતિનું નામ જાહેર . આ સિવાય સાડીબાર પ્રધાન જ્ઞાતિમાં પણ પલ્લીવોલ જ્ઞાતિનુ પ્રધાન જ્ઞાતિ તરિકે સ્થાન છે. 66 For Private And Personal Use Only ( ધ`રત્ન માસિક, વર્ષ ૧, પૃ′ ૪૮ થી ૫૩ ) આ ૮૪ ગચ્છ અને ૮૪ જ્ઞાતિઓમાં કેટલાંક નામેા તે એવાં છે કે જે બન્નેમાં સરખી રીતે એક રૂપે જ વપરાયાં છે. જેમકે એસવાલગચ્છ અને એસવાલજ્ઞાતિ, શ્રીમાલગચ્છ અને શ્રીમાલ જ્ઞાતિ તથા પલ્લીવાલગચ્છ અને પલ્લીવાલ જ્ઞાતિ. આ રીતે પણુ પલ્લીવાલ સમાજ શ્વેતાંમ્બર જૈન સંધમાં ઉચુ સ્થાન લ્યે છે. ઉપરના ત્રણે શ્વેતાંમ્બર સમાજ એટલા ગૌરવશાળી હતા કે તેમણે પોતાની પાછળ બ્રાહ્મણ વર્ગને ખેંચી પોતાના ધર્મમાં દાખલ કરી પોતાની જ્ઞાતિના નામથી જ પ્રસિદ્ધ કર્યો છે, જે અત્યારે પણ સેવક ( સેવગ ) બ્રાહ્મણુ, શ્રીમાલ બ્રાહ્મણ અને પલ્લીવાલ બ્રાહ્મણુના નામથી પ્રસિદ્ધ છે, કાલાંતરે તેઓએ આસવાલ વગેરે જ્ઞાતિએ સાથે નિકટસબંધ રાખ્યા છે, કિન્તુ જૈનધર્મને છોડી દીધો છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] પલીવાલ સંઘ [૪૩૧]. ઈતિહાસ કહે છે કે-મારવાડના જોધપુર રાજ્યમાં પાલી નામનું પરગણું છે, જેનું મુખ્ય શહેર પાલી છે. એ શહેર પ્રાચીન કાળમાં “પૂર્ણભદ્ર-મહાવીર ” ના નામથી એક પ્રસિદ્ધ જૈન તીર્થ અને શ્વેતાંબર આચાર્યોની વિહારભૂમિ હતું તેમજ દરેક જાતના વ્યાપારનું કેન્દ્ર હતું અને આજે પણ એ મોટી વસ્તીવાળું વ્યાપારિક શહેર છે. આ પાલી પલીવાલોની જન્મભૂમિ છે. વનવાસી ગચ્છના આચાર્ય ઉધોતનસુરિજીએ વિ. સં. ૮૯૪ માં આબૂની તળેટીમાં ટેલી (તેલપુર) ગામની પાસે એક મેટા વડ નીચે પિતાના શિષ્ય શ્રી સર્વદેવ, શ્રી પ્રોતન, અને શ્રી મહેશ્વર વગેરે આઠ શિષ્યને આચાર્ય પદવી આપી, જેની શિષ્ય પરંપરામાંથી આઠ ગો વિસ્તાર પામ્યા. તે પૈકીના પ્રદ્યોતનાચાર્ય ગચ્છના આ. ઍન્દ્રદેવ સૂરિના શાસનકાળમાં વિ. સં. ૧૧૫૦ માં તેના ગચ્છનું પલીવાલ ગચ્છ એવું બીજું નામ પડયું. આ ગચ્છનાં બધોતના ગચ્છ, પલ્લકીયગચ્છ, પાલકીય ગચ્છ, પલી ગચ્છ, અને પલ્લીવાલ ગચ્છ ઈત્યાદિ અનેક નામે છે. નાકોડાજી અને મહાવીરજી (જયપુરરાજ્ય) આ ગચ્છનાં પ્રધાન તીર્થો છે. પલીવાલ ગચ્છના મુનિઓએ કરેલ ગ્રન્થ નીચે મુજબ છેઃ કાલિકાચાર્ય કથા, કર્તા-આ મહેશ્વરસૂરિ. પ્રભાવક ચરિત્ર ગધ, કર્તા–આ. આમદેવસરિ. સિમધરસ્વામી સ્તવન ગા. ૩૫, કર્તા–આ. નન્નસૂરિ. વિચારસાર પ્રકરણ પ્રાકૃત્ત, ગા. ૮૮. કલ્પસૂત્ર દીપિકા. પિડવિશુદ્ધિ દીપિકા. ઉત્તરાધ્યયનસૂત્ર ટીકા. આચારાંગ દીપિકા. આરાધના. ચંદનબાલાવેલી. ચતુર્વિશતિવીશી ગા. ૨૫, કર્તા–આ. અજિતદેવસૂરિ. ચૌબેળી ચૌપાઈ કર્તા–આ. અજિતદેવસૂરિશિષ્ય હીરાનન્દજી વગેરે વગેરે. છાજડ, ધાકડ વગેરે એ સવાલ જ્ઞાતિઓ તથા પલ્લીવાલા જ્ઞાતિ આ ગચ્છના શ્રાવકની છે. પલ્લીવાલ ગચ્છના આચાર્યોના ઉપદેશથી જે નવા જ થયા તે પલ્લીવાલ જેનો કહેવાય છે. ઘણું પલ્લીવાલે મંડલિક, ઠકકુર, સંધપતિ ઇત્યાદિ વિશેષણોથી સંબોધિત થતા હતા. એકદરે આ પલ્લીવાલ જ્ઞાતી સુખી, ધનિક, સત્તાદાર, ભાદાર અને શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન જ્ઞાતી છે.' પલ્લીવાલ જ્ઞાતિએ જનસંઘને સમથે વ્યાકરણ નિર્માતા આ૦ શ્રી વિદ્યાનંદસૂરિજી અને મહાન મંત્રપ્રાભાવિક આ૦ શ્રી ધર્મષસૂરિજી જેવા સમર્થ “વેતામ્બર જૈન આચાર્યો અર્યા છે. તેમજ તીર્થોદ્ધારક સાહુ કુમારસિંહ, તીર્થસંરક્ષક મહામંત્રી પેથડકુમાર, ઝાંઝણકુમાર અને મહાવીરજી તીર્થના નિર્માતા દિવાન જેધરાજ જેવા દાનવીર તથા ધર્મવીરે સમપ્ય છે. આ પલીવાલ ગ૭ તથા પલીવાલ જ્ઞાતિના અનેક શિલાલેખે તથા પ્રશસ્તિપાઠ મળી આવે છે, જેમાં પલ્લીવાલ ઇતિહાસના ઠીક આધારે મળી શકે છે. આ ઉપરથી જોઈ શકાશે કે પહેલીવાલ જ્ઞાતિ એ વેતાંબર જૈનેનો એક ભાગ છે અને તેઓને ધર્મ વેતાંબર ધર્મ છે. આ સિવાય બીજી એક છીપા પીવાલ (ભાવસાર) નામની જૈન જ્ઞાતિ છે જે દૂર પ્રદેશમાં વસવાટ કર્યા પછી દિગમ્બર જૈન કે શેવધામ બની ગઈ છે. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી ભદ્રબાહુગરચિત ચઉક્કસાય લેખક :—હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. આપણાં પ્રતિક્રમણ સૂત્રો પૈકી એકનુ નામ ચઉકકસાય છે. એ સૂત્રને ઉપયેગ દૈવસિક પ્રતિક્રમણુના અંતમાં કરાય છે એટલું જ નહિ, પરંતુ રાત્રિક સસ્તારક પાપીમાં પણ કરાય છે. એ સૂત્ર એ પધની અપભ્રંશ ભાષામાં રચાયેલી નાનીસરખી કૃતિ છે, એના કર્તા વિષે કાઇ થળે ઉલ્લેખ કરાયેલા મારા જોવા જાણવામાં નથી. વિશેષમાં એ કૃતિની કોઇ સંસ્કૃત ભાષામાં ટીકાદિ રચાયેલ હાય એમ પણ જાણવામાં નથી. આ ઉપરાંત એ કૃતિને દૈવસિક પ્રતિક્રમણ વિધિ તેમજ રાત્રિકસંસ્તારકપૌરૂષી -વિધિમાં પણ કયારથી સ્થાન આપવામાં આવ્યું છે તેના પણ કશો સ્પષ્ટ ઉલ્લેખ જણાતા નથી. આવી પરિસ્થિતિ ખરેખર શોચનીય ગણાય એટલે તજજ્ઞા એ દિશામાં યાગ્ય પ્રકાશ પાડે એમ સૌ કોઇ ઇચ્છે જ. ૧૮૮૭-૯૧ ૧૮૮૭-૯૧ પ્રસ્તુતમાં હું પાંચ પોની એક કૃતિ અત્ર રજુ કરવા ઇચ્છું છું. એ કૃતિની હસ્તલિખિત પ્રતિ ભાંડારકર પ્રાચ્યવિદ્યા સાધન મદિર પૂનામાં છે. એના ક્રમાંક ૧૨૮૦ (બ) છે, કેમકે સંવેગચુડામણના ક્રમાંક ૧૨૮૦ (અ) નોંધાયેલા છે. એ પ્રતિના લેખકે પાંચ પધોની ઉપર્યુક્ત કૃતિને પાજિનસ્તવ તરીકે ઓળખાવી છે. વિશેષમાં એના કર્તાએ કે અન્ય કોઇએ એ કૃતિ ભષાહુણિએ રચ્યાનો ઉલ્લેખ એના પાંચમા અંતિમ પદ્મ દ્રારા કર્યાં છે. એ ભદ્રખાહુણ તે કોણ તેને અંતિમ નિર્ણુય કરવા બાકી રહે છે, તેમ છતાં એ દિશામાં પણ પ્રકાશ પડે એવી આશાથી એ સમગ્ર કૃતિ મેં તૈયાર કરેલા અને અત્યારે છપાતા “જૈન હસ્તલિખિત પ્રતિનુ વર્ષોંનાત્મક સૂચીપત્ર” ( Deseriptive Catalogue of Jaina Manuscripts)માં જેવી રીતે નોંધાઇ છે તેવી જ રીતે અત્ર હું રજુ કરૂં છું:— Acharya Shri Kailassagarsuri Gyanmandir " चउक ( क ) सायपडिमल्लइभूरण दुज्जयमयणबाणमसमूरण | સર(ત્ત)પિયયુવ(વ)ન્ન વચગામી નચોપાસ મૂળત્તયજ્ઞામી | શ્॥ जय जिणेस पुहवीत लिमंडण जय निण दुठ्ठकमठमयखंडण । जगसमुद्दअइदुत्तरतारण चउगयगमणहरण भयबा (वा) रण ||२|| जसु तणुकंतिकडप्प सद्धिो सोहइ फणिमणिकिरणालडो । निम्मलजलहरतडुलयलछिय सो जिणपास पइछओ वंछिय || ३ || कुट्ठाइरोगानलधणहर कुम्मइरत्तिविणासणदिणयर | अरियणअठ्ठकम्मदलचूरण अप्पओ बोहिबीयफलपूरण ||४|| जो ज्झायइ तिबि (वि) हे त्ति काल संपइ लच्छि हुवइ बहुआलई । भत्तरं भद्दबाहुगणिरइयं सुद्धं पासनाह जिणथुईयं ॥ ८५ ॥ For Private And Personal Use Only 39 Page #39 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સ્વાધ્યાય સાચે સનાથ પરમાત્મા મહાવીરદેવના અણગારમાં અનાથી નામક એક અણગાર થઈ ગયા, તેમની આ વાત છે. અનાથી મુનિ ગૃહસ્થપણામાં જાતે ક્ષત્રિય હતા અને એક રાજકુમાર હતા. તેમના પિતાનું નામ મહિપાલ રાજા હતું. તે કૌશાંબી નગરીમાં રાજ્ય કરતા હતા. રાજકુટુંબમાં જન્મવાના કારણે અનાથીજીનું લાલન પાલન ખૂબ લાડ પૂર્વક થયું હતું. વૈભવ, વિલાસ અને સુખની સામગ્રીને કંઈ પાર ન હતો. સૌ પડ્યો બોલ ઝીલવા તત્પર રહેતું. આમ રાજકુંટુંબમાં ખૂબ સ્નેહીઓ અને પ્રાકૃપાથરનારાં પરિજને વચ્ચે અનાથીજીના દિવસો પસાર થતા હતા. તેમને કોઈ પણ સ્થળે નિરાશા કે નિઃસહાયવૃત્તિને વિચાર સુદ્ધાં આવતે ન હતા. ભાવીના બળે એક વખત એવું બન્યું કે અનાથીજી દાહજ્વરની બિમારીમાં સપડાયા, કમળને કુમળો વેલો મદોન્મત્ત હાથીના સપાટામાં જે રીતે પીલાય તે રીતે તેમનું શરીર દાહારની પીડામાં શેકાવા લાગ્યું. જાતે રાજકુમાર એટલે ઔષધ-ઉપચાર અને સેવા-સુશ્રષામાં શી ખામી હોય ? મહારાજા મહિપાળે અનેક વૈધો તેડાવ્યા અને મંત્રતંત્રવાદીઓ પાસે પણ પ્રયોગ કરાવ્યા. પણ કોઈ પણ ઉપાય સફળ ન થયું. ઉલટ અના થીને રોગ વધુ ને વધુ અસાધ્ય થતો ગયે. પુત્રવત્સલ પિતા પિતાના પુત્રને બચાવવા માટે સે કંઈ કરવા તૈયાર હતા. પિતાના સર્વસ્વના ભોગે અરે, પિતાના રૂપના ભેગે પણ જે પિતાને પુત્ર સાજો થઈ શકતો હોય તે તે માટે તે તૈયાર હતો. બીજા સ્નેહી સંબંધીઓ પણ ખડે પગે ઉભા હતા. પણ અનાથીએ જોયું કે એની અવસ્થા આટલા સ્વજન અને સ્નેહીઓ છતાં એક નિઃસહાય માનવી કરતાં જરાય સારી ન હતી! તેણે જોયું કે આટલા સ્નેહીઓ અને સમૃદ્ધિ છતાં તેને સહાય કરી શકે એવું કોઈ ન હતું. અને આ વિચારે, દુઃખમાંથી ઉદ્ભવતા વૈરાગ્ય તરફ આ પાંચ પઘોમાંના પ્રથમ અને તૃતીય પદ્ય કંઈક ફેરફાર સાથે અત્યારે પ્રચલિત ચઉકકસાયનાં પહેલાં બે પળે તરીકે ઉપલબ્ધ થાય છે, પરંતુ બાકીનાં ત્રણ તે અન્યત્ર જેવાતાં નથી. આથી પ્રશ્ન એ થાય છે કે ચઉકકસાયની મૂળ કૃતિ કેટલાં પવની છે અહીં આપેલી પાંચ પાની કૃતિ કે જેનું નામ પાસાહજિણથુઈ એવું પાંચમા પદ્યમાં સૂચવાયું છે તે અસલ કૃતિ છે કે પ્રચલિત ચઉકકસાય? આ પ્રશ્નના છેવટના ઉત્તર માટે ચઉકસાયની પ્રાચીન પ્રતિઓ તપાસવી ઘટે અને આવું કાર્ય અનેક કૃતિઓ પર કરવાનું પ્રાપ્ત થાય તેમ છે. એથી આપણું વિવિધ ભંડારોની હસ્તલિખિત પ્રતિઓનાં વિસ્તારથી તેમજ વ્યવસ્થિત રીતે વર્ણનાત્મક સૂચીપત્રો પ્રસિદ્ધ થવાની ખાસ આવશ્યકતા રહે છે એટલું અંતમાં સૂચવતા આ લઘુ લેખ હું પૂર્ણ કરૂં છું. સાંકડીશેરી, ગોપીપુરા, સુરત તા. ૧૮-૧-૩૮. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૩] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ તેના મનને વાળી દીધું. તેને બધા સ્નેહીઓ અને વૈભવ વિલાસ તુચ્છ લાગવા લાગ્યાં. બહારની કોઈ પણ સામગ્રીથી માનવો સાચે સનાથ નથી થઈ શકતા એનું એને ભાન થયું. અને પરિણામે તેણે, જે પોતે સાજે થાય તે સંસારનો ત્યાગ કરી આત્મસાધનાનો માર્ગ ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો. -અને ભાગ્ય બળે એને રોગ નષ્ટ થઈ ગયું. પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે પિતાના સ્વજનને સમજાવી તેણે સાધુતાને માર્ગ ગ્રહણ કર્યો. અને પિતાની અનાથ જેવી સ્થિતિ ટાળવા પિતાના સુપ્ત આત્માને જાગ્રત કરી તે સાચે સનાથ બને. જેને આત્મા જાગે તે સદાય સનાથ! શાસ્ત્ર કહે છે કે આત્મસાધનાની અંતિમ સીમાએ પહોંચી અનાથી મુનિ સદાય સનાથ એવા શિવપુરને વર્યા! વંદન હજો સાચા સનાથ એ અનાથી મુનિને ! પુસ્તકવાચનને પ્રભાવ સારાં પુસ્તકો વખત આવ્યે સાચા મિત્રની ગરજ સારે છે, એ વાત આપણે ઘણું વખત સાંભળી છે. ઈસ્વીસનના દસમા સૈકાની આ વાત છેઃ - આચાર્યવર્ય શ્રી સિદ્ધર્ષિસૂરિ તે વખતના એક પ્રભાવક જૈનાચાર્ય હતા. ન્યાય, વ્યાકરણ અને તત્વજ્ઞાનને તેમને અભ્યાસ ઊંડે હતો. બીજા વિષયોના પણ એ ગહન જાણકાર હતા. તત્ત્વજ્ઞાન અને ભિન્ન ભિન દર્શનશાસ્ત્રના અભ્યાસ દરમ્યાન તેમને એકાએક બૌદ્ધધર્મ પ્રત્યે અભિરૂચી જાગી. જૈનદર્શનમાં તેમને કંઈક ઊણપ જણાવા લાગી અને પરિણામે તેમણે બૌદ્ધધર્મને સ્વીકાર કરવાનો વિચાર કર્યો. તેમનું મન સત્યશોધક હતું એટલે કોઈ પણ વિચારને અમલ કર્યા પહેલાં તેમાં ખૂબ મંથન થતું. બૌદ્ધધર્મને સ્વીકારના વિચારના અમલ માટે પણ ખૂબ ખૂબ મંથન ચાલ્યું. આ પ્રમાણે તેમનું મન જ્યારે, મધદરિયે ખરાબે ચડેલા વહાણની જેમ, ઝોલા ખાતું હતું ત્યારે સદ્ભાગ્યે તેમને એક પુસ્તક મળી આવ્યું. આ પુસ્તકે તેમના મને મંથનને સ્થિર કરીને તેમને સ્પષ્ટ માર્ગનું દર્શન કરાવ્યું. જૈનદર્શનમાં ડગુમગું થતું તેમનું મન એ પુસ્તકના વધુ મનનથી, સ્થિર થઈ ગયું અને ધર્મત્યાગના તેમના વિચારે વિલીન થઈ ગયા. આ પુસ્તક તે આચાર્યપુગવ શ્રી હરિભદ્રસૂરીશ્વરે રચેલ લલિતવિસ્તરા નામક ચૈત્યવંદનસત્રવૃત્તિ. આ પુસ્તકના મનનથી શ્રી સિદ્ધર્ષિસૂરિને સત્યમાર્ગનું દર્શન થયું. અને પછી તે તેમને ધર્મરાગ અને વૈરાગ્ય એતો તે દૃઢ થયે કે તેમણે “ઉપમિતિભવ પ્રપંચો કથા ” નામક એક વૈરાગ્યરસપ્રધાન પદેશિક રૂપક લખ્યું. આ પુસ્તક વાંચનારને તેના કર્તાની ધમૅવૃત્તિ, પાંડિત્ય અને વેરાગ્યભાવના માટે માન ઉપજ્યા વગર નથી રહેતું. * શ્રી સિદ્ધર્ષિસૂરિ પિતાના ઉપર મહાન ઉપકાર કરનાર એ લલિતવિસ્તરા ગ્રંથ અને તેના કર્તાને કદી નથી ભૂલ્યા. જે હરિભદ્રસૂરિ પિતાનાં કેટલાંય વર્ષ અગાઉ થઈ ગયા તેમણે જાણે એ લલિતવિસ્તરા ગ્રંથ પિતાના ઉપર ઉપકાર કરવા માટે જ ન લખ્યો હોય એવી રીતે તેમણે શ્રી હરિદ્રસૂદિજીને અંજલિ આપી છેઃ नमोऽस्तु हरिभद्राय, तस्मै प्रवरसरये । मदर्थे निर्मिता येन, वृत्तिललितविस्तरा ॥१॥ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] સ્વાધ્યાય . [૫] પ્રામાણિકતાની પરીક્ષા ઠાકોર લવણપસાદ (લાવણ્યપ્રસાદ) અને તેને પુત્ર વિરધવળ તે વખતે ધોળકાના માંડલિક રાજા હતા. ગુજરાત ઉપર તે વખતે ભેળા ભીમદેવની આણ વર્તતી હતી. ભેળો ભીમદેવ રાજકાજમાં અકુશળ અને વિલાસી હતા. તેથી ગુજરાતના રાજકારણમાં પણ લવણુપ્રસાદ અને વિરધવળનું ઠીક ઠીક માર્ગદર્શન રહેતું. છતાં તેમને ગુજરાતના રાજવી બનવાની ઇચ્છા નતી જાગી. એટલે તેમણે માંડલિક રહીને ગુર્જરસમ્રાટનું વર્ચસ્વ આપમેળે સ્વીકાર્યું હતું. તેમને રાજ્યવિસ્તાર પણ કંઈ થડે ન હતા. - તેમાં વળી વસ્તુપાળ અને તેજપાળ જેવા મહાસમર્થ અને સર્વ કુશળ બે ભાઈઓને પિતાના અમાત્ય તરીકે નીમ્યા પછી તે તેમના રાજ્યની ઉન્નતિ સવિશેષ વધવા લાગી. એક વખત દક્ષિણના રાજા સિંહ પિતાના ઉપર ચઢી આવવાના સમાચાર મળવાથી લવણુપ્રસાદ અને વિરધવળ બન્ને જણા તેને સામને કરવા ભરૂચ સુધી સામે ગયા. રાજ્યની લગામ કુશળ મંત્રીઓના હાથમાં હતી એટલે તેની તેમને કશી ફિકર ન હતી. બીજા પણ કેટલાંક નાનાં રાજ્ય આ વખતે તેમની મદદે હતાં એટલે સ્વાભાવિક રીતે જ તેઓ ચિંતામુક્ત હતા. વરતુપાલ તે વખતે ખંભાતના સુબાનું સંચાલન કરતા હતા. રાજરમતની શેતરંજમાં કયું સોગઠું ગઈ ચાલ લે તે કળવું મુશ્કેલ છે. ધીમે ધીમે બીજા રાજાઓ લવણપ્રસાદની મદદમાંથી નીકળી ગયા. ખુદ ભરૂચને રાજા શંખ પણ તેમની વિરૂદ્ધ થઈ ગયું અને તેમની આવી નાજુક સ્થિતિને ઉપગ પોતાના લાભમાં કઈ રીતે થાય તેની યુકિત વિચારવા લાગે. તેણે એક દિવસ એક દૂતને ખંભાત વસ્તુપાળ આગળ મેક. તે વસ્તુપાળને રાજા શંખને સંદેશ સંભળાવ્યું કે “લવણુપ્રસાદ જેવા એક માંડલિકના અમાત્ય રહીને તમે ખંભાત જેવા એકાદ સુબાના ઉપરી રહો તે તમને એગ્ય નથી. તમે એ માંડલિક રાજાને મૂકીને અમારું વર્ચસ્વ સ્વીકારશો અને ખંભાત અમારે સ્વાધીન કરશે તે તમારે દરજજો વધારવામાં આવશે અને એક આખા મુલ્કનું પ્રધાનપદું તમને મળશે. આ ઉપરાંત તમને અનેક જાતને અંગત લાભ થશે તે તે જૂદુંવળી અમે કોઈ પણ ભોગે ખંભાત સર કરવાના જ છીએ તે અમારા જેવા ક્ષત્રિયને સામને તમારા જેવા પિચા દિલના વાણિયા શું કરી શકવાના હતા ! માટે પવન જોઇને સુકાન ફેરવવાનું ડહાપણું જરૂર વાપરશે” વગેરે. શંખની ધારણા હતી કે લાલચથી નહીં તે છેવટે ધમકીથી તે આ વાણિ જરૂર હાથ આવી જશે ! પણ એની એ ધારણા સાચી ન હતી. તેને ખબર ન હતી કે જેને તે ઠંડી રાખ સમજતું હતું તેની નીચે ધગધગતા અંગારા રહેલા હતા, જે એક વખત તેને પિતાને જ ભસ્મીભૂત કરી શકે ! વસ્તુપાળે ઠડે પેટે જવાબ મોકલ્યોઃ “પૈસા કે અધિકારના લેભે લેભાઈ જનાર અમાત્યપદું ન ભોગવી શકે. અમે તે રાજનિષ્ઠાની ખાતર માથું હાથમાં લઈને ફરીએ છીએ! માથું સલામત હોય ત્યાં લગી અમારી નિષ્ઠા ન ફરી શકે! રણમેદાનમાં ખેલીને For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [5]. શ્રી જન સત્ય પ્રકાશ 1 વર્ષ ૩ મુલક સર કરે હોય તે જરૂર પધારશે. આ વાણિયો પણ કોઈ રીતે પાછે હઠે એમ નથી ! કેના હાથ બળિયા છે તેની પરીક્ષા તે રણમેદાનમાં જ થઈ શકે ! બાકી માગણની માફક કોઈને આ મુલક અમે નથી ભેગવતા, પણ ખાંડાના ખેલ ખેલીને માથા સાટે મેળવેલા મુલકને જ અમે ભોગવીએ છીએ.” વગેરે. એક વાણિયે આવો જવાબ આપે એ શંખથી સહન ન થયું. તે સાચે જ ખંભાત ઉપર ચઢી ગયો, પણ વાણિયાના ઘા એને ભારે પડ્યા ! હવેલી લેતાં ગુજરાત ખેઈની જેમ શંખને પણ પિતાનું ખાઈને પાછું હઠવું પડ્યું. વસ્તુપાલની રાજનિષ્ઠા–પ્રામાણિક્તા કસોટીમાં પાર ઉતરી. તેની વીરતા ઉપર કળશ ચઢા મહાકવિ ધનપાલની સમયસૂચકતા રાજા ભેજના વખતની આ વાત છેઃ નવાંગવૃત્તિકાર તરીકે પ્રસિદ્ધ આચાર્યવર્ય શ્રી અભયદેવસૂરિના કાર્યમાં સહાયક થનાર, નિવૃત્તિકુલના આચાર્ય શ્રી દોણાચાર્ય એક સમર્થ વિદ્વાન હતા. તેમણે પિંડનિર્યુક્તિ નામક ગ્રંથની રચના કરી છે. તેમને સુરાચાર્ય નામક શિષ્ય હતા, ગુરૂએ પિતાની વિદ્વત્તાને વારસો પિતાના શિષ્યને આપવામાં ખામી નહોતી રાખી ! પિતાને શિષ્ય પોતાના કરતાં સવાય થાય તેવી રીતે સુરાચાર્યને તેમણે વિદ્વત્તાનું પાન કરાવ્યું હતું. પરિણામે સુરાચાર્ય પ્રખર વિદ્વાન થયા હતા. એક વખત રાજા ભેજે એક સમસ્યા રાજા ભીમદેવની રાજસભા ઉપર મેકલી. રાજા ભોજને પિતાની વિકસભા માટે ખૂબ ગૌરવ હતું. તે ધાર હતો કે ગુજરાતના પંડિત પિતે મોકલેલી સમસ્યા નહીં ઉકેલી શકે અને પરિણામે પાંડિત્યમાં માલવા ગુજરાતને મહાત કરશે. પણ પરિણામ જુદું આવ્યું. રાજા ભેજની ધારણા ખોટી પડી અને દૂત સમસ્યાને સાચો ઉકેલ લઇને પાછો ફર્યો. રાજા ભોજ ખસિયાણો પડી ગયો. આ સમસ્યાને ઉકેલ કરનાર તે સુરાચાર્ય ! આ પછી સુરાચાર્ય વિહાર કરતા કરતા રાજા ભોજની સભામાં ગયા અને ત્યાં તેની રાજસભામાં તેના માનિતા વિદ્વાનોને પરાસ્ત કર્યા. સુરાચાર્યના પાંડિત્યનું દેખીતી રીતે સન્માન કરવા છતાં રાજા ભેજના મનમાં એ વાત, આંખના કણાની જેમ, ખટકવા લાગી. કોઈ પણ ઉપાયે આને પ્રતિકાર કરવા તેનું મન તલસતું હતું. એમાં પાસવાનની ભંભેર ણીએ ઉમેરે કર્યો અને પરિણામે ન્યાયાખ્યાયને વિવેક ભૂલીને રાજા ભોજે સુરાચાર્યને દેહકષ્ટ આપવાને પેતરે ર. સુરાચાર્યનું કુશળ-ક્ષેમ ભયમાં આવી પડ્યું! આ વખતે મહાકવિ ધનપાળ રાજા ભોજની વિદ્વતસભાને સભ્ય હતા. તે કઈક રીતે સુરાચાર્ય ઉપર આવતી આફતને પામી ગયે. પિતાના ધર્મગુરૂને પિતાની હૈયાતી છતાં કષ્ટ સહન કરવું પડે તે એના માટે અસહ્ય હતું. તેણે વેળાસર સુરાચાર્યને ચેતવી દીધા અને બરાબર યુતિ રચીને તેમને બીજા પ્રદેશમાં વિહાર કરાવી દીધો. આમ મહાકવિ ધનપાળની યુતિથી એક સમર્થ વિદ્વાનને અણધારી આફતમાંથી બચાવી લીધા. એક જ કાવ્યમાંથી ભ. ઋષભદેવ અને ભ. નેમિનાથના જીવનને અથ બતાવતા દ્વિસંધાને નામના પાંડિત્યના ભંડારસમા કાવ્યના રચયિતા તે આ જ સુરાચાર્ય ! For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir »»»» »»»»»»»»»»»»»»»»u» »»»»» શ્રી જૈન સત્ય પ્રકાશનો બીજે વિશેષાંક [[શ્રી પર્યુષણ પર્વ વિશેષાંકની યોજના શ્રી જૈન સત્ય પ્રકાશ ” નું ત્રીજું વર્ષ, આવતા જુલાઈ મહિનાની , 9 અંક સાથે પૂર્ણ થતાં, ચોથા વર્ષને પ્રથમ અંક વિશેષ અંક તરીકે પ્રગટ આ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. માસિકના નવા વર્ષને પ્રારંભ શ્રાવણ છે. આ માસમાં થતું હોવાથી આ વિશેષ અંકને “ શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક , નું નામ આપવામાં આવ્યું છે, અને આ અંક નીચેની યોજના પ્રમાણે છે હું તૈયાર કરવામાં આવશે - જ પરમાત્મા મહાવીર દેવના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે વલભીપુરમાં શ્રી આ - દેવગિણી ક્ષમાશમણે જૈન આગમને પુસ્તકારૂઢ કર્યા અને ૯૯ વર્ષે . આનંદપુરની રાજસભામાં શ્રી દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણે શ્રી ક૯પસૂત્રનું આ જ જાહેર પ્રવચન કર્યું. આ પ્રમાણે ભગવાન મહાવીર સ્વામી અને શ્રી દેવદ્ધિ ગણી ક્ષમાશ્રમણ વચ્ચે લગભગ એક હજાર વર્ષનું અંતર છે. આ પ્રસ્તુત વિશેષાંકમાં શ્વેતાંબર સંપ્રદાયને લગતા, એ લગભગ એક જ છે હજાર વર્ષના ગાળાના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડે તેવા લેખો આપવામાં છે જ આવશે. વીરનિર્વાણ પછીના એક હજાર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ જ જ પાડે એવાં સાધને આપણી પાસે ઓછાં છે, જ્યારે બીજી તરફ એ એક છે હજાર વર્ષને કાળ જેને માટે અતિ મહત્ત્વને છે; એટલે ઘેડે ઘણે અંશે , v પણ એ સમયને લગતી સામગ્રી પૂરી પાડી શકાય અને એક મોટી ખામીને આ છે કંઈક અંશે દૂર કરી શકાય એ ઈરાદાથી આ વિશેષાંકની યોજના છે જ તૈયાર કરવામાં આવી છે. આ પેજના પ્રમાણે એ એક હજાર વર્ષના ગાળાને લગતા અનેક આ વિષય ઉપર લેખ તૈયાર થઈ શકે એમ છે. ખાસ કરીને ઈતિહાસ, સાહિત્ય : આ કળા અને શિલ્પ-સ્થાપત્યના વિષય સંબંધી લેખો મળે તો તે વિદ્વાનોને આ જ બહુ ઉપયોગી નીવડે. ઈતિહાસ—આ વિભાગમાં તે અરસામાં થઈ ગયેલા મહાન ધર્મ છે છે. ગુરુઓ-જૈનાચાર્યો, જૈન સાધ્વીઓ, ગુરુપદ્રુપરંપરા, ગષ્ઠ, જિન રાજાઓ, આ કે જૈન રાજવંશે, જૈન મંત્રીઓ, શ્રાવકો, શ્રાવિકાઓનાં પ્રમાણભૂત જીવન- કે જ ચરિત્રોને તેમજ તે મળની રાજનૈતિક, સામાજિક કે ધાર્મિક વિશિષ્ટ છે આ ઐતિહાસિક ઘટનાઓને સમાવેશ થઈ શકે. >> >>>> >>>»»»>>>>>>>> >>> ૪૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯૯ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra A ✩✩ www.kobatirth.org કેપ્રેગ્રેગેછેકે સાહિત્યમ વિભાગમાં વલભીવાચનાનું ઐતિહાસિક વર્ણન, એ એક હજાર વર્ષીમાં રચાયેલ આગમ સાહિત્ય, આગમને લગતુ-આગમા ઉપર પ્રકાશ પાડતું (ટીકા વગેરે રૂપ) બીજુ‘ સાહિત્ય, સંસ્કૃત પ્રાકૃત ભાષામાં રચાયેલા બીજા અનેક વિષચેાના નાના મેટા ગ્રંથા, એ ગ્રંથકારાનાં જીવનચરિત્રો, જન લીપીનેા વિકાસ, તે વખતની પાન–પાઠન શૈલી તેમજ એ એક હજાર વર્ષના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા ગ્રંથાના પરિચય વગેરે વિષયાના સમાવેશ થઇ શકે, Acharya Shri Kailassagarsuri Gyanmandir કળા—તે વખતની જૈન કળાનુ સ્વરૂપ, તેને પ્રભાવ અને વિકાસ તેમજ તેનું વૈશિષ્ટય. શિલ્પ સ્થાપત્ય—એ વખતમાં સ્થાપન થયેલાં જૈન તીર્થાં, દેરાસરે, અન્ય ધર્મસ્થાનકા તેમજ તેના સ્થાપકાને લગતી હકીકત; એ સમય ઉપર પ્રકાશ પાડતા શિલાલેખા; ત્યારના જૈના સ્થાપત્યની વિશેષતા તેમજ એ સ્થાપત્ય અને વમાન સ્થાપત્યની તુલના વગેરે વિષયાના આ વિભાગમાં સમાવેશ થાય છે. આ સમયાં થયેલાં તીથૅ, દેરાસરા, શિલાલેખા, હસ્તલિખિત ગ્રં'થા કે બીજી કોઈ મામતાનાં ચિત્રો અમને મળશે તે તેને પ્રગટ કરવા માટે યેાગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. આ વિશેષાંક વધુમાં વધુ ઉપયાગી મને એ રીતે અમે આ ચેાજના તૈયાર કરી છે, અને એને દરેક રીતે સમૃદ્ધ બનાવવાની અમારી ઉમેદ છે, અમારી આ ઉમેદુની સફળતાના મધેા આધાર પૂજ્ય મુનિરાજો અને અન્ય વિદ્વાને। તરફથી મળનાર લેખ સામગ્રી ઉપર છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. આથી અમે સૌ પૂજ્ય મુનિમહારાજોને તથા અન્ય વિદ્વાનને સાદર વિન'તી કરીએ છીએ કે તેઓ ઉપરના વિષયાને લગતા, અની શકે તેટલા વધુ, લેખા મેાકલીને અમારા આ પ્રયત્નને સફળ બનાવવામાં સહાયતા કરે ! લેખા વગેરે નીચેના સરનામે માકલવાં For Private And Personal Use Only -વ્યવસ્થાપક. વ્યવસ્થાપક, શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી, ધીકાંટા. અમદાવાદ Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર જૈન કૅલેજ - અંબાલા (પંજાબ) ખાતે તા. ૨૦-૬-૩૮ ના દિવસે શ્રી આત્માનંદ જૈન કોલેજની ઉદ્ઘાટનક્રિયા અમદાવાદના શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના હાથે કરાવવામાં આવી. આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ત્યાં પધાર્યા હતા. જૈન લાયબ્રેરી અંબાલા (પંજાબ) ખાતે તા. ૨૧-૬-૩૯ ના દિવસે શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરીની ઉદ્ઘાટનક્રિયા રાધનપુરના શેઠ કાંતિલાલ ઈશ્વરલાલના હાથે કરાવવામાં આવી. દીક્ષા - (૧) ભાવનગરમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ ત્યાંના રહીશ ભાઈ હરગોવિન્દ્રદાસને અષાડ સુદી ૭ ને સોમવારે દીક્ષા આપી. દીક્ષિતનું નામ હેમપ્રભવિજયજી રાખીને પૂજ્ય આચાર્ય શ્રી વિજયેદસૂરિજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૨) ગેધરામાં જેઠ વદી ૬ ના દિવસે ભાઈ સેમચંદ છોટાલાલને પૂજ્ય મુનિરાજ શ્રી રામવિયજીએ દીક્ષા આપી. દીક્ષિતનું નામ શશિપ્રવિજયજી રાખવામાં આવ્યું. (૩) ચાણસ્મામાં અષાડ સુદી ૧૦ ના દિવસે પૂજ્ય મુનિરાજ શ્રી સુમતિવિજયજીએ ભાઈ અમૃતલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ આનંદવિજયજી રાખવામાં આવ્યું. (૪) મહેસાણામાં જેઠ વદ ૨ ના દિવસે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકુમુદસૂરિજીએ માલવાડા (મારવાડ)ના રહીશ ભાઈ રતનચંદ મલકચંદને દીક્ષા આપી. દીક્ષિતનું નામ રંજનવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પૂ. મુનિરાજ શ્રી તિલકવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. સઘ - ધોરાજીથી પરમ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી ધર્મવિજયજી દિના ઉપદેશથી જુનાગઢને છરીપાળેતે સંઘ નીકળ્યા હતા.. અવસાન અમદાવાદના શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈનું તા. ૨૯-૬-૩૮ની રાતે શ્રી સેરીસા તીથ ખાતે અવસાન થયું. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 વિશેષાંક શ્રી જૈન સત્ય પ્રકાશ " બીજો વિશેષાંક [શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક] ચોથા વર્ષના પ્રારંભમાં પ્રસિદ્ધ થશે. [ એ વિશેષાંકની સવિસ્તર યોજના અંદર વાંચા ] એ દળદાર અંક મેળવવા આજે જ ગ્રાહક બનો. * * * * * * ભગવાન મહાવીરસ્વામીના જીવનને લગતા અનેક વિદ્વત્તા ભર્યા લેખોથી ભરપૂર ર૨૮ પાનાનો દળદાર અંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક મૂલ્યટપાલ ખચ સાથે તેર આના. * કાછિક | શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક સાથેની શ્રી જૈન સત્ય પ્રકાશની બીજા વર્ષની પાકી ફાઈલ અઢી રૂધિયા. છુટા અને બે રૂપિયા. લોઃ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાત) જ છે 20 થી છું થઈ જવું CHARYA SRTKAILASSAGA RSUR For Private And Personal Use Only