Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नसत्या
(સમ્યરતાનો
(સમ્યગદર્શન
(સમ્યફચારિત્ર
IAL
(
Bતી
અક
તંત્રી:શાદ.ચીમનલાલૌSિળદારા
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन सत्य प्रकाश
(માસિક પત્ર) વિ ષ ય–દ શ ન
૧. સાધુસેવા : સિદ્ધિસેપાન :
: ૨૩૫ २. श्री आदीश्वरस्तोत्रम् : उपाध्याय महाराज श्री पद्मविजयजी गणी : २३६ . દિગંબરાની ઉત્પત્તિ : આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિ) : ૨૩૮ ૪. સંતબાલ વિચારણા : આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી : ૨૪૩ ૫. સમીક્ષાઝનાવિષ્કાળ : उपाध्याय महाराज श्री लावण्यविजयजी : २४७ ૬. જિનમંદિર : મુનિરાજ શ્રી દર્શનવિજયજી
: ૨૫૧ ૭. મહાતીર્થ મેઢેરા : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
: ૨૫૪ ૮, સરસ્વતી-પૂજ અને જૈના : શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ + : ૨૫૯ ૯. વર્ગ પરિહારાદિથી વિભૂષિત કૃતિઓ : શ્રીયુત છે. હીરાલાલ રસિકદાસે કાપડિયાં : ૨૬૪ ૧૦, બે ઘટના :
મુનિરાજ શ્રી જયંતવિજ્યજી : ૨ ૬ ૭ ૧૧. પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય :(૧) પ્રાચીન લેખસંગ્રહ : મુનિરાજ શ્રી જયંતવિજયજી
: ૨૬૯ (૨) પાલનપુરની એક મજીદ : મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી
: ૨૭૧ ૧૨. શ્રી સ્તંભન પાર્શ્વનાથ : ઉપાધ્યાય મહારાજ શ્રી પદ્યવિજયજી ગણી : ૨૭૨
પ્રકાશક
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ (ગુજરાત ).
લવાજમસ્થાનિક ૧-૮-૧, બહારગામનું ૨-૦-૦
છુટક નકલ
૦-૩-0
સરનામું બદલાયાના સમાચાર તરત જણાવશો !
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
>>>>>>
RSH
www.kobatirth.org
HHHHHHHHHHHO
णमो त्थु णं भगवओ महावीरस्स
सिरि रायनय मज्झे संमीलिय सव्वसाहुसंमइयं पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसदं ||१||
શ્રી જૈન સત્ય પ્રકાશ
પુસ્તક ૧
વિક્રમ સંવત ૧૯૯૨ : ફાગણશુકલા પંચમી
अण्णाणग्गदो सत्थमइणा कुत्र्वंति जे धम्मिए, अक्खेवे खलु तेसिमागमगयं दाउं विसिद्वोत्तरं ॥ सोउं तिथ्थयरागमत्थविसए चे मेsहिलासा तथा, वाइज प्वरं पसिद्धजणं सच्चप्पयासं मुदा ॥ २॥
વીર સંવત ૨૪૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૦ હે ભગવન્! તે વિજ્ઞાનનું ફળ શું છે ? પ્ર૦ હે ભગવન્! તે પ્રત્યાખ્યાનનું ફળ શું છે?
પ્ર૦ હે ભગવન્! તે સયમનું ફળ શું છે? પ્ર૦ હે ભગવન્! તે આસ્રવરહિતપણાનું ફળ શું છે?
પ્ર૦ હે ભગવન્! તે તપનુ ફળ શું છે?
પ્ર૦ હે ભગવન ! એકરૂપ થવાનુ ફળ શું છે ?
પ્ર૦ હે ભગવન્! તે નિષ્ક્રિયપણાનું ફળ શું છે?
SS
સાધુસેવા; સિદ્ધિસેાપાન
પ્ર॰ હે ભગવન્ ! તેવા પ્રકારના ( ઊંચત॰ હે ગૌતમ ! તેની સેવાનું ફળ શ્રવણ છે એટલે કે સત્શાસ્ત્ર સાંભળવા મળે છે.
સ્વભાવવાળા) શ્રમણ કે શ્રાવકની સેવા કરનારને તેની સેવાનું શું ફળ મળે ? પ્ર૦ હે ભગવન્! તે શ્રવણનું ફળ શું છે ? પ્ર૦ હું ભગવન્! તે જ્ઞાનનું ફળ શું છે?
ઉભું હું ગૌતમ ! તેનુ ફળ જ્ઞાન છે. ઉ∞ હે ગૌતમ ! તેનું ફળ વિજ્ઞાન વિવેચનપૂર્વકનું જ્ઞાન—છે.
મળ સાફ
અંક ૮
: સને ૧૯૩૬ ફેબ્રુઆરી ૨૭
For Private And Personal Use Only
ઉં
ઉ॰ હે ગૌતમ ! તેનું ફળ પચ્ચખાણ છે, હું ગૌતમ ! તેનુ' ફળ સંયમ —સસ્વ ત્યાગરૂપ સવિરતિ છે. ૯૦ હે ગૌતમ ! તેનું ફળ આસ્રવરહિતપણું છે. ઉ॰ હે ગૌતમ ! તેનુ' ફળ તપ છે.
હે ગૌતમ ! તેનું ફળ કરૂપ મળને સાફ કરવાનું છે !
ઉ૦ હૈ ગૌતમ! તેથી નિષ્ક્રિયપણું પ્રાપ્ત થાય છે?
૩૦ હે ગૌતમ ! તેનું ફળ સિદ્ધિ છે.
—શ્રીભગવતીસૂત્ર
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री आदीश्वर - स्तोत्रम्
कर्ता - उपाध्याय श्री पद्मविजय गणि
(पंचचामरवृत्तम्)
तिलोय पूयणिज्जपाय पोम्मजुम्ममीसरं, मणुस्स चित्तवारियप्पबोहदिव्बभक्खरं । पहाव पुण्णमुत्तिलद्धिसिद्धिदाणपचलं,
माम सिद्धपव्यवसणाभिनंदणं ॥ १ ॥ अनंतभव्वमुत्तिदाणदक्खठाणसंठियं, विभत्तसत्तुसम्मभावभूसियंगमंडियं । णियस्सहावरत्तचत्तपुग्गलाहिणंदियं, नमामि सिद्धपव्वया वयंसणाभिनंदणं ॥ २ ॥ भवद्धिजाणवततुल्ल पुण्णधष्णदंसणं, मणुष्णसहभासगं सुदिट्ठितत्तवासियं । पसण्णवत्तपंकयं सुरेसराइसंथुयं, णमामि सिद्धपव्वया वयंसणाभिनंदणं || ३ || अबोहरागदोसबद्धकम्मगंठिभेयगं, परपहावसंसियं महेसरं महस्सयं । विमुद्धदंसणाइलद्ध सिद्धभावसंपयं,
नमामि सिद्धपव्वयावर्यं सणाभिनंदणं || ४ || विणसत्संगई किलिहसत्तुजावर्ग, पवित्तसिद्धिमग्गदेसणाविदिण्णणिव्वुई । विभाववण्णवणियं ठियं विसुद्धपव्वए, णमामि सिद्धपव्वयावर्यं सणाभिनंदणं ॥ ५ ॥ पण कम्ममम्मगं सुणिच्छियत्थदेसगं, पवित्ततित्यतित्यतिण्णतारगेसणायगं । चराचरत्तिलोयवासिदव्वभावजाणगं, णमामि सिद्धपव्वयावयंसणाभिनंदणं ।। ६ ।।
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
શ્રી આદીશ્વર સ્તોત્રમ
૨૩૭
असंखभव्वबोहगं सिणिद्धकम्मसोहगं, अणंतणाणदंसणप्पसत्थसम्मसंगयं । चरित्तदंसणं य जस्स खाइयं सुणिम्मलं, णमामि सिद्धपव्ययावयंसणाभिणंदणं ॥ ७ ॥ चियाउकम्मणासणा क्खयहिई सिवालए, अरूवभावपत्तणुच्चणीयभावयंयतं । अणंतदाणलाहभोगवीरिओवभोगयं, णमामि सिद्धपव्वयावयंसणाभिणंदणं ॥ ८ ॥ अहं तुवाण दंसणेण पावणत्तसंसिओ, जिणेस ! पुण्णपुण्णसंचओदया विणिच्छया-। इ लद्धसेवणेण जम्मसत्थयत्तभाविओ, णमामि सिद्धपव्वयावयंसणाभिणंदणं ॥ ९ ॥ तु पायसेवणा भवे भवे पहोउ मज्झ सा, ण जं विणा कयावि हुन्ज सुद्धसिद्धिसंपया। इयप्पमोयमेरो खणे खणे सरेमि तं, णमामि सिद्धपव्वयावयंसणाभिणंदणं ।। १० ॥
॥ पसत्थी॥
(शार्दूलविक्रीडितवृत्तम् ) एवं सिद्धगिरिप्पहाणपहुणो थूत्तं पणीय मए, णिच्च मंगलसिद्धिलद्धिणिलयाणंदप्पयाणक्खमं । सव्वाणिट्ठणिरोहगं पइदिणं भव्वा! पहंतु प्पगे, जं कल्लाणपरंपराप्पभणणा सिग्धं तहायण्णणा ॥ ११ ॥ जुत्ते जुम्मणिहाणणंदससिणा संवच्छरे विक्कमे, मासे मग्गसिरे तहेव धवले पक्खे दिणे भक्खरे । सेत्तुंजे गुरुणेमिसरिचरणज्झाणाणुभावा कयं,
विण्णत्तीइ धुरंधरस्स गणिणोज्झाएण पोम्मेण य ॥ १२ ॥ Vaccccccccccccccccccccccaaaaaa
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક
છે દિગંબરોની ઉત્પત્તિ છે આચાર્ય મહારાજ
છે ગર્વ છે. શ્રીમતુ સાગરાનન્દસૂરિજી છે.
- (ગતાંકથી ચાલુ) પાત્ર વિના આહારશુદ્ધિને અભાવ તે ઈંદ્રનાગના દષ્ટાંત મુજબ દિગંબરના
ઇસમિતિ અને ભાષાસમિતિની સાધુઓને અનેક ઘેરે અનેક જાતની માફક ત્રીજી સમિતિ જે એષણ નામની આરંભની પ્રવૃત્તિઓ થવાના કારણભૂત છે તેના શબ્દાર્થ તરફ જ જોઈએ તો બનવું પડશે, અને તેથી પાત્ર નહિ જુદે જુદે ઘેરેથી આધાકમઆદિ દેષ રાખવાને લીધે તેવા આહારને ઉપદેશ રહિત આહાર પાણીની ગવેષણ કરવી દેવાથી અને તે આહાર લેવાથી પૃથ્વીતે સ્પષ્ટ ભાવાર્થ જણાઈ આવે તેમ કાયાદિ છએ પ્રકારના જીવોની હિંસા છે. આ વાત તે સ્પષ્ટ છે કે સર્વે કરાવવાનું અને અનુમોદવાનું થશે એ કાલમાં સર્વ જી ત્રિલોકનાથ તીર્થ. ચોક્કસ જ છે. અને તેમ કરતાં સર્વ કર ભગવાનની માફક મોટી મોટી મહાવ્રતોની મૂળ જડ જે અહિંસા એટલે તપસ્યાને પારણે પણ સંપૂર્ણ અશન, પ્રાણાતિપાતવિરમણ તેને નાશ થશે પાન ન મળે તો પણ, શ્રમણ ભગવાનું એટલું જ નહિ પણ પ્રરૂપણાની પદ્ધતિ મહાવીર મહારાજાએ પાંચ દિવસ ઊન પલટાવવાથી મિથ્યાત્વને પણ નિશ્ચય છમાસી તપના પારણે માત્ર થોડા લુખા ગણાશે. અડદ મલવા માત્રથી નિર્વાહ કર્યો, પાત્રના અભાવે ગૃહસ્થો પાસે તેવી રીતે નિર્વાહ કરી શકે નહિ, કેળીયે કોળીયે ખાવાનું થાય જ. અને તેથી એષણસમિતિ સાચવવાની કેઈ પણ શાસ્ત્રકારે કઈ પણ ગરજવાળા સાધુઓએ આધાકર્મ, તથા મુનિને માટે એકેક કળીઓ ગૃહસ્થ પૂર્વકર્મ અને પશ્વાતુકર્મના દેષના પાસેથી લેવા માટેનું વિધાન પરિહારને માટે શિક્ષાને માટે જરુર કરેલું જ નથી, અને આ દિગંબરને પાત્ર રાખવું જોઈએ. જેઓ ભિક્ષાની ભિક્ષાને માટે પાત્ર નહિ રાખવાનું શુદ્ધિ માટે પણ પાત્ર રાખવામાં પરિગ્રહ હોવાથી ગૃહસ્થો પાસેથી એકેક માને છે, તેવા તે દિગંબરોના સાધુઓ કેળીઓ લેવા પડે છે. અને ગૃહસ્થ એક જ ઘેરથી અશન અને પાન સંપૂર્ણ સમક્ષ આહાર કરવાથી સાધુઓને દુર્લપણે ગ્રહણ કરે છે, તેઓને આધાકર્મ ભબોધિ થવું પડે એ વચનને આધારે અને પૂર્વ-પશ્ચિાત્ કર્મને પરિહાર થઈ ભવાંતરે દુર્લભધિ થવાને માટે જ શક સ્વને પણ સંભવિત નથી. અને હેય નહિ, એમ તેઓ ગૃહસ્થની પાસેથી જે આધાકર્મ આદિ દેષને પરિવાર ન થાય, એકેક કેળીઓ લે છે અને આહાર
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ દિગંબરની ઉત્પત્તિ
૨૩૯ કરે છે. આ વસ્તુ વિચારતાં શાસ્ત્રકારો તેથી જ શીચને આધારે સગતિનું જે મયૂરનૃત્યનું અનુકરણ શાસ્ત્રનિર- થવું જૈનશાસ્ત્રકારો માનતા નથી. પક્ષને માટે જણાવે છે તે ખરેખર તેમ જ અન્ય મતવાળાઓ પુરીષ (વિઠા) વ્યાજબી લાગે છે, કેમકે માત્ર બાહ્યથી સહિત જેનું શરીર બન્યું હોય તે જીવ પરિગ્રહને ગ્રહણ કરવા રૂપી પાત્રના બીજા ભવમાં દુર્ગતિ એટલે શિયાળીસંગને ગણીને પાત્ર છે દીધું, પણ યાપણું પામે એમ માને છે તેમ જૈનતેને અંગે હિંસાની પ્રવૃત્તિવાળા થવા શાસ્ત્રકારે, શૌચથી સદ્ગતિ નહિ સાથે દુર્લભધિ થવાનો રસ્તો ગ્રહણ માનવાની માફક જ, અશૌચથી એટલે કરે પડયો.
મૂત્ર, વિષ્ઠા વિગેરેથી લેપાએલા શરીરપાત્રના અભાવે એઠું પાણી ગૃહસ્થ વાળે મરી જાય તો પણ તેની દુર્ગતિ
પાસે પરડવાવું પડે જ માનતા નથી, અને તે જ કારણથી
વળી એ પાત્ર છોડવાને લીધે મનુષ્યની કેઈ પણ અધમ કે અધમાદિગંબરોને એકેક કેળીએ ગૃહસ્થ પાણ ધમ જાતિ હય, તે પણ તેની દુર્ગતિ જ રેડે અને પિતાને હાથ ધોવા પડે અને થાય એવું જૈનશાસ્ત્રકાર માનતા નથી, તે એઠું અને ચીકટું બધું પાણી નીચે અર્થાત્ જૈનશાસ્ત્રકારો પરિણામ એટલે મેલી રાખેલા ગૃહસ્થના પાત્રમાં એક ડું ભાવવાદને એકાંતે સદ્ગતિ દુર્ગતિના થાય અને તે એઠું અને હાથ ધોયાનું કારણરૂપે માને છે, અને દ્રવ્યવાદ કે પાણી તે દિગંબર સાધુને પરઠવવાનું જે અશુચિ કે શુચિ પદાર્થના સંસર્ગરૂપ ન બને અને તેથી તે પાણે ગૃહસ્થ હોય, કે સામાન્ય વસ્ત્ર, પાત્ર, ધનકે જેઓ છ જવનિકાયની હિંસા માટે ધાન્યાદિના સંસર્ગરૂપ હોય, પણ તે તપેલા લોઢાના ગેળા જેવા છે. તેઓ સર્વને અનેકાંતિક એટલે સર્વથા પિતાનું જ તે પાણીને ફેંકી દે, અર્થાત્ પારિષ્ઠાપ- કાર્ય કરવાના નિયમ વિનાના જ માને નિકાસમિતિનું શાસ્ત્રકારોએ મુનિરાજાઓ છે. આવી સ્થિતિ છતાં સાધુપણાને માટે જે તત્ત્વ જણાવ્યું છે, તેનું નામ અંગે નિયમિત કરવા લાયક ભિક્ષાનિશાન પણ આ સ્થાને રહેતું નથી. વિશુદ્ધિનું ધ્યાન આ દિગંબર ભાઈઓએ શૌચને માટે કમંડલુ રાખવાની ન રાખ્યું અને પૂર્વકમ, પશ્ચાતકર્મ, અને તેની પવિત્રતાની હઠનું કારણ આધાકર્મના પરિવારની દરકાર છોડવા
વળી એક વાત વિષેશે ધ્યાનમાં સાથે ગૃહસ્થ સમક્ષ કળીએ કળીએ રાખવાની છે કે જેનોને શૌચ કરવાનું આહાર કરી, તે એઠા પાણીને પરઠાવવાથી વિધાન માત્ર લૌકિક વ્યવહાર પુરતું પારેષ્ઠાપનિકાની અસમિતિને માથે જ છે, કેમકે જેનોએ જેમ જેમ શૌચ લઈ ભિક્ષાપાત્રને પરિહાર કર્યો, તે વધારેને વધારે વખત થાય તેમ ધર્મની દિગંબર ભાઈઓએ શૌચ કરવા માટે કે પુણ્યની વૃદ્ધિ માનેલી નથી અને જલનું પાત્ર રાખવું તે શ્રેયસ્કર ગયું
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦ શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ વળી લેકવ્યવહારની અપેક્ષાએ શૌચ પ્રમાર્જન થઈ શકે, તથા પડિલેહણ માટે રખાએલું પાત્ર પવિત્ર ગણાતું અને પ્રમાર્જનના સાધનો ધરાય નથી, છતાં દિગંબર ભાઈઓ આ શૌચના તેવા પાત્ર અને પ્રમાર્જીનિકાને ધારણ નામે કમંડલ કે જે વાસ્તવિક રીતિએ કરનારા શ્વેતાંબરોને નવા નીકળ્યા કહે પ્રમાર્જન કરવું અશક્ય છે, તે જૈન- તે ખરેખર “ચાર કેટવાળને દંડે.” લિંગ નહિ પણ અન્યલિંગરૂપ પિતે તેના જેવા જ ન્યાય છે.] ગ્રહણ કર્યું.
શ્રી જિનમંદિરમાં શૌચ માટેનું [કમંડલનું અપલિંગપણું અને કમંડલ લઈ જવાની હઠનું કારણ તેના પ્રવેશથી અર્વાચીનપણું આ કમંડલની પવિત્રતા એટલી
બધી એ લેકેએ વધારી છે કે જિનવિચક્ષણ પુરુષે આ દિગંબરમત જિનેશ્વર ભગવાન મહાવીર મહારાજના
મંદિરમાં જતા તેમના સાધુઓ પણ નિવણ પછી કેટલો બધે પાછળથી
તેને જિનમંદિરમાં લઈ જાય છે અને નીકળ્યો હશે તે તેમના શૌચને માટે તેમાં બાધ ગણતા નથી. વાસ્તવિક ધારણ કરાએલા કમંડલુ ઉપરથી પણ
રીતિએ જિનમંદિરમાં કાંઈ પણ અશૌચ સમજી શકશે, કેમકે કમંડલું એ
કી કરવાનું હોય નહિ અને તેથી ત્યાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન કે સમ્યક
શૌચના પાત્રની કોઇ પણ રીતિએ જરુર ચારિત્ર એ ત્રણેમાંથી કશાનું સાધન
ન હોય, છતાં ‘ન તરકડો નવ નથી, ચિ નથી, પણ જેનોએ જે
વખત નમાજ પડે તેની માફક નવું અહિંસાવાદને અંડે ચઢાવે છે, તેને
ગ્રહણ કરેલું હોવાથી તે કમંડલ તેમને ઘાત કરનારું, પ્રમાર્જન અને પ્રત્યુપેક્ષણ
પવિત્ર ભાજન તરીકે મંદિરમાં લઈ ન થઈ શકે તેવું એક અન્ય મતમાં જવા સુધી પણ લાયક ગણવું પડયું. માનેલું અને અન્ય મતનું જ ચિફ છે. પાત્રના અભાવે બાલ, ગ્લાન, અને એવું ચિ પૂર્વધર મહારાજાઓની અસમર્થ અને વૃદ્ધાના ઉન્નતિના એટલે નવમી સદીના કાળ સંયમને નાશ સુધી ન પ્રવેશ કરી શકે તે સ્વાભાવિક આ બધી, પાત્રના અભાવે, સમર્થ છે, એટલે ભગવાન મહાવીર મહારાજ- અને નીરોગ એવા જુવાન સાધુઓને ના નિર્વાણ પછી પૂર્વસૂત્રની અવનતિ માટે વિચારણા કરી, પણ બાળ, ગ્લાન, નો જે વીસમી સદીનો કાળ છે, તેમાં અસમર્થ અને વૃદ્ધ સાધુને અંગે વિચાર જ તેઓ જૈનશાસનથી જુદા પડ્યા કરવામાં આવે તે આ દિગંબર સાધુઓ હોય તે સ્વાભાવિક છે. આવી રીતે અને તેમના મતને અંગે ક્રૂર અને અન્ય લિંગાને ધારણ કરીને જુદા ઘાતકી સિવાય પ્રાયે બીજા શબ્દો પડેલા છતાં જેનું પડિલેહણ અને નહિ જ વપરાય. વિચાર કરો કે
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ દિગંબરની ઉત્પત્તિ
૨૪૧ દિગંબરે પણ પ્રવજ્યા એટલે દીક્ષાની કરી શકાય જ નહિ, તે પછી પાત્રને ઉંમર તે આઠ વર્ષથી માને છે, તે ત્યાગ કરનારા આ દિગંબરે તે રોગી તેવા લgવયના દીક્ષિતને સમુદાયના સાધુને વગર મતે મારી નાખવા તૈયાર સાધુ પાત્રના અભાવે અશન, પાન થશે કે તેનાં મહાવતે કેરાણે મેલાવી કયાંથી લાવી આપશે? સ્પષ્ટ શબ્દોમાં તેની માવજત અવિરત એવા ગૃહસ્થાની કહેવું જોઈએ કે કાં તે બાળક સર્વ માફક કરશે? કેમકે જે એ બેમાંથી એકે સમિતિનો લેપ કરતો થકે ગ્રહસ્થને ન બને તે રોગી ટળવળે અને કલ્પાંત ઘેર ખાવા જશે અથવા તે તે બાળસાધુ
કરે અને નીરોગી સાધુઓ ગૃહસ્થને ટળવળતા રહેશે અને યુવાન અને ઘરે બે ઘી ભવ્ય ભજનની મજા સમર્થ સાધુ ગૃહસ્થને ત્યાં જઈ પિતાનું
લઈ આવે. પેટ ભરી આવશે. વળી કદાચ કહે
પાત્રના અભાવે માધુકરીકે અમે તેવા બાળસાધુને દીક્ષિત ન
વૃત્તિને નાશ કરીએ તે તે વસ્તુમાં પ્રથમ તે પાત્રના યાદ રાખવું કે દિગંબર, શ્વેતાંબરે પરિગ્રહપણાના આગ્રહથી મહાવ્રત અને કે અન્ય મતોના શાસ્ત્રોની માફક, દીક્ષાને, બાળકની અપેક્ષાએ, દેશવટે ભોજનની ગવેષણનું પાત્ર નહિ રાખતાં દેવ પડે, છતાં પણ આપણે ધારીએ હેવાથી, માધુકરીવૃત્તિને મૂળથી મૂકી કે તેઓ પોતાના મતના આગ્રહને દઈ એક જ ઘેરે ધામા નાખનારા હોય ખાતર યુવાન થયા પછી જ દીક્ષિત કરે છે. જૈનમત કે અન્ય કેઈ પણ મતની તે તેમાં પણ સર્વ દીક્ષા લેવાવાળા અપેક્ષાએ એક પણ સાધુને સમગ્ર યુવાનો સરખા સામર્થ્યવાળા અને ભજન એક ઘરે લેવું ક૫તું નથી, લબ્ધિવાળા હોય એમ કહી શકાય નહિ, તે પછી ત્યાં ધામા નાખનારની શી અને તેથી જે યુવાને અસમર્થ એટલે દશા ગણાય? એકને અંગે જે આ અસહિષ્ણુ હોય અગર દીક્ષા લેવા વિચાર થાય તે પછી તે દિગંબરના પહેલાં તે યુવાન સમર્થ હોય તો પણ અનેક સાધુએ હોય અને દિગંબર દીક્ષા લીધા પછી કઈ કર્મના ઉદયે સંપ્રદાયનાં ઘર ડાં જ હોય તે ત્યાં અસહિષ્ણુ અને અસમર્થ બને તો ગણ્યાગાંઠંડ્યા ઘેરે તે સર્વ સાધુઓને તેટલા માત્રથી શું તેણે મહાવ્રત છેડવાં કેવા ધામા નાખવા પડે તે ન કલપી અને ગૃહસ્થ બનવું? વળી સમર્થ શકાય તેવું નથી. જુવાને દીક્ષા લીધેલી હોય, તે શું પાછળ દિગંબર સાધુઓ અન્ય સંપ્રદાયને દિક્ષા લીધા પછી રેગે વ્યાપેલા આહાર કેમ ન લે? શરીરવાળે ન હોય ? અને જે કંઈ પણ જે કે શ્વેતાંબર સાધુઓ અધિક અવસ્થામાં રેગની ઉત્પતિને નિષેધ હોય અને શ્વેતાંબર સંપ્રદાયના ઘર
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨ શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ થોડાં હોય એમ ન બની શકે એમ ભગવાન તીર્થકરોને અન્ય કહેવાય નહિ, પણ શ્વેતાંબર સાધુઓને સંપ્રદાયને ત્યાં ભેજન એકલા શ્વેતાંબર સંપ્રદાયવાળાને ત્યાં જ વળી દરેક તીર્થકર ભગવાને
જ્યાં સુધી કેવળજ્ઞાન પામે નહિ અને આહાર–પાણી લેવું એ નિયમ નથી,
શાસન પ્રવર્તાવે નહિ ત્યાં સુધી તે કેમકે શ્વેતાંબર સમુદાયવાળા માત્ર આહાર- જરુર અન્ય સંપ્રદાયવાળાને ઘેરે જ ના દેને ટાળવાની ગવેષણાવાળા હોય
આહાર લેનાર હોય અને તેમાં વળી
યુગાદિદેવની છદ્મસ્થ અવસ્થાને અંગે છે, અને તેથી તેઓ શ્વેતાંબરેથી ઈતર તે બીજું કહી શકાય જ નહિ, એવા શુદ્ધ કુળોમાંથી પણ આહારપાણી કેમકે તે વખતે તે કઈ પણ જૈનમેળવી શકે છે, અને દિગંબર સાધુઓ ધર્મના સંપ્રદાયવાળું હતું જ નહિ. જેમ નગ્ન હોવાથી કેઈ પણ ઈતર અન્યલિંગે સિદ્ધિને ઉડાડી દેવામાં સંપ્રદાયના ઘરમાં પેસે નહિ કે પેસી શકે
દિગંબરાની ધારણા નહિ અને તેમને એટલે તે દિગંબર
તવથી તે બિભત્સપણાને લીધે અન્ય સાધુઓને તે ઈતર સંપ્રદાયવાળાઓ
મતવાળાઓએ આ દિગંબરોને પિતાને
ત્યાં આવતા બંધ કર્યા, અને તેથી લેકની ઘણાને પાત્ર થયેલા હોવાથી
દિગંબર સાધુઓને આહારપાણ માટે પિતાના ઘરમાં પેસવા દે નહિ, તેમ
પિતાને સંપ્રદાય જ લાયક ગણવે પડશે. શ્વેતાંબર સાધુઓને માટે ઈતર
અને અન્ય સમુદાયને અગ્ય ગણવા સંપ્રદાયવાળાને તેવી ધૃણ આવતી નથી
પડ્યા. આટલા જ માત્રથી તે દિગંબરોના અને તેથી તે અન્ય મતવાળાઓ
હૃદયની વાળા અટકી નહિ, પણ જે શ્વેતાંબર સાધુઓને પિતાના ઘેરે ઘણી જૈનમતે ભાવની મુખ્યતા માનીને શુદ્ધ વખત અને ઘણે સ્થાને વિજ્ઞપ્તિ કરીને
ભાવવાળા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને વહોરવા લઈ જાય છે, અને શ્વેતાંબર પ્રાપ્ત કરે અને કથંચિત તે મનુષ્ય સાધુઓ તે ઈતર સંપ્રદાયવાળાને ઘેરે જૈન સાધુનું લિંગ ગ્રહણ ન કરી શક્યા આહારપાણ લે છે પણ ખરા. દિગંબર હોય અને અન્ય લિંગમાં રહ્યા હોય, ભાઈઓ તરફથી કદાચ એમ કહેવામાં તે પણ વૈકલ્પિક લિંગ તરીકે અન્ય આવે કે અન્ય મતવાળાઓને ઘેરેથી મતનું દ્રવ્ય લિંગ હઈ મોક્ષના મુખ્ય સાધુઓએ ભિક્ષા લેવી જોઈએ જ નહિ, કારણભૂત ભાવલિંગ મળી જવાથી મોક્ષ તે તેમનું તે કથન પ્રથમ તે પિતે પામી શકે અને તે અન્ય લિંગે સિદ્ધ અન્ય સર્વ મતોથી જીંડાએલા હોઈ કહેવાય. આ વસ્તુસ્થિતિને તે દ્વેષની બીજા નહિ ઈંડાએલાઓને પણ જવાળાએ સર્વથા બાળી નાખી અને છાંડવાને રસ્તે લઈ જનારું હેવાથી દિગંબર મતવાળાઓએ અન્ય મતના રાંડેલીને પગે પડેલી સોહાગણના દ્રવ્ય લિંગે સિદ્ધ થઈ શકે જ નહિ આશીર્વાદ જેવું જ થાય.
એમ પોકાર્યું.
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
એક કા
સ'તબાલની વિચારણા
અને
મૂર્તિપૂજા-વિધાન
www.kobatirth.org
(ગતાંકથી
સ્થા—મત્રીજી, પ્રમાણ તે આપે
ચૈત્ય
એને
બહુ જ ઉત્તમ આપ્યાં, પરંતુ શબ્દમાં હુમાને સંદેહ છે, કેમ કે અ મૂર્તિ અગર ભગવાનની પ્રતિમા એવા થઇ શક્તો નથી.
મ॰ત્યારે અના અર્થ શું
થાય છે?
સ્થા—એ શબ્દના અર્થ સાધુ થાય છે.
મ—ચૈત્ય શબ્દના અર્થ સાધુ થાય છે એવું હુમાએ તા કેાઈ કેશમાં
વાંચ્યું નથી, કાશમાં તે ઐયં ગૌસ્તવું નિમ્ન ધૈર્ય બિનસમાંતર: અર્થાત્ ચૈત્ય એટલે જિનમંદિર અથવા જિનપ્રતિમા અગર ચાતરા બંધ વૃક્ષનું નામ ચૈત્ય કહ્યું છે. તમાએ જે ચૈત્ય શબ્દનો અ સાધુ કર્યા છે તે કોઇ રીતે બધ બેસતા નથી, કેમકે સૂત્રમાં કઇ પણ ઠેકાણે સાધુ શબ્દને ચૈત્ય કહીને સખાચ્ચે જ નથી. સૂત્રમાં તે “ નિયાળ वा निग्गंथिण वा ' 'साहुदा साहुणी वा “મિવુ વામિવુ↑ વા” એવા શબ્દો લખ્યા છે, પરંતુ ધૈર્ય થા પ્રત્યાનિ વા એવા શબ્દો તેા કાઇ સ્થાન પર લખ્યા નથી, જે ચૈત્ય શબ્દના અર્થ સાધુ
99 66
',,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક આચાર્ય મહારાજ
શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી
ચાલુ )
તે
કરશે તેા પછી સાધ્વીને માટે કચેા શબ્દ રાખશે ? શ્રી મહાવીર સ્વામીના ચૌદ હજાર સાધુઓને સાધુ કહ્યા છે પણ મહાવીર સ્વામીના ચૌદ હજાર ચૈત્ય હતા, એવું તા કેાઈ સૂત્રમાં લખ્યું નથી. માત્ર મૂર્તિના વિરોધ કરવાના ઈરાદાથી ચૈત્ય શબ્દના અર્થ સાધુ કરવામાં આવે છે ને તદ્ન મિથ્યા છે. વળી જ્યારે સત્ર ‘સેવયં સેવં’ ના અ સાધુ અથવા તીકર માના છે પછી ભગવતીજી સૂત્રમાં દાઢીના વનમાં ભગવાને શ્રીગૌતમ સ્વામીજીને કહ્યું કે જિનદાઢા દેવતાઓને પૂજવા ચેાગ્ય છે એનું શું ? તેવયં ચેચ વસ્તુવાસમિ આ સ્થાનમાં ચેË શબ્દના અ શેા કરશેા ? જે સાધુ એવા અર્થે કરશે! તા એ દૃષ્ટાંત દાઢની સાથે આવી શકશે નહિ. જો તીર્થંકર એવા અ કરશે! તે પછી દાઢાએ તીર્થંકર દેવની પેઠે સેવાપૂજા કરવા ચાગ્ય થઈ ગઈ. જ્યારે તીર્થંકર મહારાજની દાઢાં સેવાપૂજાને ચેાગ્ય થઈ ગઈ તા પછી તીર્થંકર ભગવાનની મૂર્તિ પૂજવા ચેાગ્ય કેમ ન ગણી શકાય ? તેથી ચૈત્ય શબ્દને અપૂર્વાચાર્યાંની માફક જે હુમાએ કર્યાં છે તે જ ઠીક છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ સ્થા–ચત્ય શબ્દનો અર્થ જ્ઞાન અર્થ સ્પષ્ટ રીતે પ્રતિમાં જ થાય છે. પણ હોઈ શકે છે. મૂર્તિ અગર કેમકે એ પાઠમાં સાધુ અને પ્રતિમા પ્રતિમા બની શકતું નથી.
પૃથ પૃથ લખ્યા છે. અને જોયું મં એ આપનું કહેવું બીલકુલ અથવા લિનપ્રતિમા નું વર્ણન પણ જુદું મિથ્યા છે, કેમકે સૂત્રોમાં જ્ઞાનને કેઈ છે. તેથી એ સ્થાનમાં બીજે કઈ પણ પણ સ્થળે ચૈત્ય કહ્યું નથી. નંદિસૂત્ર અર્થ થઈ શકતો નથી. તમે જે ત્રણે આદિ જે જે સૂત્રોમાં જ્ઞાનનું વર્ણન છે સ્થાનમાં કેવળ અન્ન એ અર્થ કરો ત્યાં સર્વ ઠેકાણે જ્ઞાન અર્થ વાચક છે તે નરી અજ્ઞાનતા છે, કેમકે શબ્દાર્થ “નાણ” શબ્દ લખ્યો છે અને સૂત્રોમાં જાણનારે સાધારણ મનુષ્ય પણ નહિ જે જે સ્થાને જ્ઞાની મુનિમહારાજનું કહે કે ત્રણે સ્થાનમાં મન અર્થ વર્ણન આવે છે તે સ્થાને” મનાલી, થાય છે. मुअनाणी, ओहिनाणी, मनपज्जवनाणी, સ્થા–જો ઉપર કહેલા વૃત્તાનમાં
વસ્ત્રનાળી એમ તે લખ્યું છે પરંતુ ચૈત્ય શબ્દનો અર્થ જિનપ્રતિમા તે મળી. મુથી આદિ કોઈ પણ હોય અને અમરેન્દ્ર પ્રતિમાનું શરણ સ્થાનમાં લખ્યું નથી. વળી જ્યાં જ્યાં
લઈને સુધર્મ દેવલેક સુધી ગયા હોય
તે પછી અધે લોકમાં અને દ્વીપમાં ભગવાનને અગર મુનિરાજોને વિજ્ઞાન,
શાશ્વતી જિનપ્રતિમા હતી, વળી ઉર્વલે મન:પર્યવજ્ઞાન અને શાસ્ત્રજ્ઞાન ઉત્પન્ન કમાં, મેરુ પર્વત ઉપર, સુધર્મ દેવલેકમાં, થયાનું વર્ણન આવે છે ત્યાં જ્ઞાન ઉત્પન્ન
અને સિદ્ધાયતનમાં નજીક જ જિનપ્રતિમા થયું એમ તે લખ્યું છે પણ વયિ ય, હતી, ત્યારે, જે વખતે શકેદે ચમરેન્દ્રના મનઃર્થય ને રેવન્ય ઉત્પન્ન થયું ઉપર વજ ફેંકયું તે સમયે તે જિનપ્રતિએવું તે કઈ પણ સ્થાને કહ્યું નથી. માના શરણે ન જતાં મહાવીર સ્વામીના તેમ જ સમ્યગદણિ શ્રાવક આદિને શરણે શા માટે ગયા? જ્ઞાતિમિરHજ્ઞાન, યવ જ્ઞાન ઉત્પન્ન થયું મં––એનો ઉત્તર પ્રત્યક્ષ છે કે જે એમ તે લખ્યું છે પરંતુ જ્ઞાતિચૈત્ય જેનું શરણ લઈને જાય છે તે પાછા અથવા મચિ ઉત્પન્ન થયું એમ તે તેના જ શરણમાં આવે છે. અમરેન્દ્ર કોઈ પણ સ્થાને લખ્યું નથી. આથી મહાવીર સ્વામીનું શરણું લઈને ગયા સિદ્ધ થાય છે કે સૂત્રમાં કઈ પણ
હતા અને જ્યારે શકેન્દ્ર વાપાત કર્યો
ત્યારે મહાવીર સ્વામીના શરણે જ સ્થળે જ્ઞાનને ચૈત્ય કહ્યું જ નથી.
આવ્યા. માર્ગમાં નજીકમાં જ શાશ્વતી વળી અમરેન્દ્રના વર્ણનમાં ગત્તેિ વાં
પ્રતિમા અને સિદ્ધાયતન હતાં છતાં જેમા વા અને મારિ વા એ પાઠ
ચમરેન્દ્ર ત્યાં કેમ ન ગયા એમ તમારું લખે છે. એ પાઠથી વૈદ્ય શબ્દને પૂછવું હોય તે તે પણ ઠીક નથી.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ સંતબાલની વિચારણુ અને મૂર્તિપૂજા–વિધાન ૨૪૫ શું માર્ગમાં સિમંધર સ્વામી અગર મં – હમારું પણ એ જ કહેવું બીજા વિહરમાન જિન હાજર ન હતા ? છે કે હમ મૂર્તિને જ ભગવાન નથી એમના શરણમાં ચમરેન્દ્ર કેમ ન માનતા, પરંતુ એનાથી જે પદાર્થનું ગયા ? આથી તમારી મતિ અનુસાર જ્ઞાન થાય છે તેને ભગવાન માનીએ તે વિહરમાન તીર્થકર શરણુ લેવાને છીએ. તમારે વિચારવું જોઈએ કે યોગ્ય ન કહેવાય.
શાસ્ત્રને ભણવાવાલા એવા તમે મૂતિ સ્થા–વન આદિને પણ ચૈત્ય પૂજાથી શી રીતે દૂર થઈ શકે છે ? કહી શકાય છે.
કેમકે સમસ્ત શાસ્ત્ર જ્ઞાનની સ્થાપના મં–જે વનમાં ચક્ષઆદિનાં
હોવાથી જડ સ્વરૂપ જ છે. પ્રત્યેક મંદિર હોય છે તે વનને સૂત્રોમાં ચૈત્ય
ભાષામાં અક્ષરની બનાવટ ભલે જુદી કહ્યું છે. બીજા કેઈ વનને સૂત્રમાં
જુદી હોય પરંતુ અક્ષરના આકારને ચિત્ય કહ્યું નથી.
તે જરુર જ્ઞાનનું કારણ સ્વીકારવું જ સ્થા.--યક્ષ ને પણ ચેત્ય કહેલ છે.
પડશે, ચાહે પછી ઉદુ, નાગરી, અરબી મં.--જૈન સૂત્રમાં કઈ પણ સ્થાને આદિ કેઈપણ ભાષાના અક્ષર છે. એ જ યક્ષને ચિત્ય કહેલ જ નથી. જે કહેલ પ્રમાણે મૂતિઓ પણ અષભદેવજીની, હોય તો તમો સૂત્રના પાઠ બતાવો. મહાવીર સ્વામીની જુદી જુદી બની છે. વળી જો તમે મૂર્તિને માનતા નથી એ મૂતિઓને પણ જેની એ મૂર્તિઓ છે તે તમારે કઈ પુસ્તક પણ ભણવું ન તેના જ્ઞાનનું કારણ સ્વીકારવું જ પડશે. જોઇએ, કેમકે પુસ્તક પણ જ્ઞાનની કેમકે અમે ઇશ્વરને સાક્ષાત્ જોયા નથી સ્થાપના છે. અરૂપી જ્ઞાન આત્માને ગુણ તેથી એમની મૂર્તિ વિના ઈશ્વરની પ્રતિછે. તેની જ વ ા બે વર આદિ અક્ષરોમાં માના સ્વરૂપને બેધ અમને કદાપિ થઈ સ્થાપના બનાવી છે. તેથી એને પણ શકે જ નહિ. જે લેક મૂતિએને નથી જૈનશાસ્ત્રમાં અક્ષરશ્રુતજ્ઞાન માન્યું છે માનતા તે લોક પરમાત્માનું ધ્યાન કેઈ એ વાતને તમે પણ માને જ છે.
પણ પ્રકારે કરી શકતા નથી. હવે જ્યારે પત્ર અને શાહી જેવા જડ
સ્થા –હમે તે હમારા હૃદયમાં પદાર્થોને અક્ષરજ્ઞાન માને છે તે પછી
પરમાત્માની મૂર્તિની સ્થાપના કરી ભગવાનની મૂર્તિને ભગવાન તરીકે કેમ
લઈએ છીએ. ન મનાય ? અને શાસ્ત્રની જેમ યથા
મં –ઠીક કહ્યું, જ્યારે તમે શક્તિ સન્માન, પૂજા આદિ કેમ ન
હૃદયમાં કલ્પના કરી લે છે તે પછી કરાય ?
સ્થા –અક્ષરને હમે કૃતજ્ઞાન બહાર કરવામાં શી હરકત છે ? અમે માનતા નથી પણ એનાથી જે જ્ઞાન મૂર્તિ વિના પણ ધ્યાન કરી શકીએ છીએ ઉત્પન્ન થાય તેને શ્રુતજ્ઞાન માનીએ એ તે માત્ર કહેવાની જ વાત છે. વળી
મૂર્તિને પ્રભાવ પણ ઘણે ભારી હોય
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४६
શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ
છે, અને તે બને લેકમાં લાભદાયક સ્થાનેનું જ્ઞાન મેળવી શકે છે. હવે છે. જે તેને માને તે સુખી થાય છે તો જરા શાંત ચિત્તે વિચાર કરશે તો અને તેને દ્વેષ કરે તે પિતાનું સુખ માલૂમ પડશે કે જ્યારે સંસારી કામ માટે હારી બેસે છે.
પણ ચિત્રની જરુર પડે છે તો પછી સ્થા ---ત્યારે તે સુખ અને દુઃખ
પરોક્ષ પરમાત્માનું ધ્યાન મૂર્તિ વિના દેનાર ભગવાનને વિતરાગ શી રીતે
શી રીતે થઈ શકે ? વળી આશ્ચર્યની કહી શકાય ?
વાત છે કે તમે લોકો તમારા ગુરુની મંદ--પરમાત્માની મુતિ તે એક
સમાધિને મસ્તક ઝુકાવે છે અને પ્રસાદ પ્રકારનું સાધન છે. વસ્તુતઃ તારવા
વહેંચે છે અને પરમાત્માની મૂર્તિને વાલી તે આપણી પિતાની આન્તરિક
શીર ઝુકાવવું નિરર્થક માને છે ! ભલા, ભાવના છે. જે મનુષ્ય પરમાત્માની
એ સમાધિ ઉપર કેઈ જેડા લઈ જઈ
શકે ખરા? મૂર્તિને દેખીને પરમાત્મભાવ લાવશે, એમના ઈતિહાસ ઉપર ધ્યાન આપશે,
સ્થા --હરગીજ નહિ?
મ --તો પછી વીતરાગ પરમાઅને શુભ ભાવનાને વિચારશે તે જરુર શુભ ફળને પામશે. અને એથી વિપ
ત્માની મૂર્તિનું સન્માન કરવામાં શું રીત આચારણ કરનાર જરુર અશુભ
હરકત છે? તમારા ગુરુ પિતાના ચિત્રનું
સન્માન કરાવે છે, અને તમે તમારા ફળને પામશે.
ગુરુઓની સમાધિની પૂજા કરો છો. સ્થા.--જડ વસ્તુથી શુભ અને
રાયકોટમાં અને જગરાઓમાં રૂપચંદની, અશુભ ભાવ શી રીતે આવી શકે ?
ફરીદકોટમાં છવણમલની, અમ્બાલામાં મં.--એ વાત તમને આ દષ્ટાંતથી લાલચંદજીની સમાધિ વિદ્યમાન છે. સમજાશે ! –જ્યારે કોઈ મકાન સંબંધી ત્યાં સ્થાનકવાસી ભાઈઓ જઈને લાડુ કંઈ ઝગડો ઉભો થયો હોય તે એ વહેંચે છે અને મસ્તક ઝુકાવે છે. એ ઘરને નકશે બનાવીને કોર્ટમાં બતાવ મૂર્તિપૂજા નહિ તે બીજું શું છે? પડે છે. ન્યાયાલયમાં એ ઘરનું ચિત્ર ભાઈ, તમે આ ઉપરથી બરાબર બતાવ્યા વિના કાર્ય થઈ શકતું નથી. સમજ્યા હશે કે તમારી માન્યતા કેવી વળી કોઈને લાંબી યાત્રા કરવી હોય એક પક્ષી અને અધુરી છે. તમે એ તે પ્રથમ તે રેલ્વેનું ચિત્ર જોઈ લે છે, નબળી માન્યતાને છોડીને પરમતારક જેથી સમજ પડે છે કે અમુક રેલ્વેનો પરમાત્માની મૂર્તિની ઉપાસના કરીને માર્ગ અમુક દિશામાં જાય છે, અમુક આત્માનું સાધન કરે ! એમાં જ તમારું નગર અમુક ઠેકાણે છે. સ્કુલમાં પણ અને બધાનું શ્રેય છે. આવા અર્થહીન વિદ્યાથીઓ નકશાની સહાયથી જ વિતંડાવાદથી કંઈ નહિં મળે! ભૂગોળ (Geography) માં આવતા
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IBILIL.aaa... ....aanass.... ... ....TAartinaththhatt
........................... ... ......................
saas.san .sal . ... ... .... ihuhMRITTARTINUTEThurrahinilibhitthitiatinathtoimtihati
समीक्षाभ्रमाविष्करण
[ याने दिगम्बरमतानुयायी अजितकुमार शास्त्रीए " श्वेताम्बरमतसमीक्षा "मां
आळेखेल प्रश्ननो प्रत्युत्तर] लेखक-उपाध्याय श्रीमद् लावण्यविजयजी महाराज
..
.
.................... ..... ... .. ........... ................
........ ....... .. ......... ..................... .. onostinusaRatnanamraate
............ .......Baal...03.BI D EO.CORDIE... ... .... ............... ..............
r r . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . E M A . . . . . . . . . . . . .
(गतांकथी चालु) क्या साधु चर्मका उपयोग भी करे ? तमारे दिगम्बरोने पण अपवादमार्गे आ बधो विचार लेखके प्रथम कर्यो होत तो चोभासामां मुनिनो विहार भानवो पडयो छे। आq लखवानी जरुरत पडत नहि । आ बाबतमां तमोने पुछवामां आवे छे के कदाच एम कहेवामां आवे के चर्मनां चोमासामा जल, वनस्पति अने त्रस जीवोथी तळीयां बांधवाथी मुनिने मार्ग जोवामां आकुल मार्गो होय छे, छतां पण तमारा बेदरकारी रहेशे, अने खुल्ला पग होय तो मुनिओ तेना पर थइने ग्रामान्तर जाय त्यां कांटा कांकरा विगेरेना भयने लइने नीचे तमारी ईर्यासमितिनुं शुं थशे?
मार्ग जोइने चालशे अने तेनी साथे जीव
जन्तुनुं पण निरीक्षण थशे, अने ईर्यासमिति राविना समये दिगम्बर मुनि मात्रादिकनी पण पळाशे। आना जवाबमां जणाववानुं शङ्कानिवारण माटे फरे हरे त्यां तमारी ईर्या- जे, जीवोना रक्षणने उद्देशीने नहि परंतु समितिनुं शुं थतुं हशे ? कदाच एम कहो के कांटा कांकराथी बचबाने माटे ज जो नीचे दिबसे हालवा चालवानी तथा मात्रा करवानी जोइने चालवामां आवतुं होय तो तेनुं नाम जग्या जोइ राखेल होय त्यां हरवा फरवार्नु मुनिनी ईर्यासमिति ज होइ शके नहि । होय छे । आ बाबतमा फेर पुछ्वानुं जे मुनिओ जीवना रक्षण माटे पण नीचे जोड़ने पाछलथी त्यां जीवजन्तु आवी चड्या हशे चाले छे एम जो कहेवामां आवे तो प्रबल तेनुं शुं करशो! कदाच एम कहो के मोर- कारणे तलियां बांध्यां हशे त्यारे पण जीवोनी पिच्छीथी पुंजता पुंजता जशे, तो वर्षाद विगेरेने रक्षा माटे नीचे जोड़ने चालशे. अने ईर्यालइने कादववाळी भूमि हशे त्यां शुं करशो? समिति सचवाशे ।
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४८ શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ कदाच एम कहेबामां आवे के, तलियां उन संमूर्छन जीवोंकी हिंसा मुनिको लगेगी। बाधल हावाथी रात्र अथवा दिबसे उज्जड मागं आना जबाबमा जणादवानुं जे, तज्जीनमुनिओ विहार करवा लागशे, अने खुल्ला प्रयुक्त तारहित शुष्क चर्ममां संभूर्छन पग हशे तो, कांटा रिश्री बचवानी खातर जीवोनी उत्पत्ति ज छे नहि तो पछी “नास्ति रात्रे अथवा दिबसे उजड मार्गे विहार करशे ।
मूलं कुतः शाखा" आ न्यायने अनुसारे हिंसा नहि । आना जबाबमा जणाबवानुं जे मुनि ।
ज कइ रीते होइ शके ? तज्जीवप्रयुक्तार्द्रताकांटा विंगरथी बचवानी खातर ज रात्रे
रहित एटले जे जीवला कलेवरनुं ते धर्म छे अथवा दिवसे उज्जड मार्गे विहार नथी करता
ते जीवे ते शरीर बांधवामां अने पोषवाना एम नहि, परंतु जीबोना संरक्षणने माटे पण ।
समयमा जे जे भिनाश मूकी हती ते चाली भले कदाच प्रबल कारणे तलियां बांध्यां।
गया बाद सुका थइ गयेल अने साफ करेला होय तो पण जीवरक्षण तो तेना म्यामां होएं
चर्ममा त्रस जीवनी उत्पत्ति जनश्री, आ ज जोइए । तथा चर्मनां तलियां विगेरे
वात अमो प्रथम विस्तारपूर्वक चर्ची आया रात्रीगमनना प्रयोजक नथी, कारण के ते
छीए माटे वधारे वर्चता नथी । सिवाय पण केइ लोको रात्रिगमन करता नथी। कारणता अन्वय-व्यतिरेकगग्य छे, सारांश-५, चमडेके उठाने, रखने, ते अहिं नथी।
सुखाने, मरोडने, तहकरने, फाडने, आदिमें कदाच एम कहेवामां आवे के चर्मना असंयम होता है । प्रयोजनमा गत्रिगमन तथा उज्जड मार्गमा आना जव बर्मा जावयानुं जे, वस्तुने गमन बताववामां आयां छे तेनुं शुं करशो? उपाडवामा जो असंगम गावामा आवतो आना जवाबमां जगाववानुं जे, रात्रिगमन होय तो मोरपिच्छी कमण्डलु विगेरने उठावनार अने उजड मार्गमा गभन जे बतारवायां तमारा दिगम्बर मुनिआने ५। असंयम आव्यां छे, तेनुं प्रयोजक चर्म नथी परंतु थइ जशे । चमने सुकाववामा असंयम कह्यो शासनना जे कार्य विगेरे तेना साधक तीन तेना जवाबमां जमाबवान जे, शुष्क साफ गमनादिक छे । चर्म तो तेवा पुष्टालम्बनमां कोल चर्म होय तेने मुकाववानी जरुरत ज पादस्खलनादिकने बचावनार छे। एम शी छे ? तथा सुकाववामां जो असंयम थतो समजाने त्या प्रयोजन तरीके जमावेल छे, होय तो पानु कमंडलु सुकवनार तमारा वास्तविक कारण नथी, परन्तु कारण ना दिगम्बर मुनिने पण असंयम थइ जशे । अंगनुं पोषक छे ।
तथा मरडलामा असंयम बतान्यो तेना ____ सारांश-४, चमडा जीव उत्पन्न होने- जवाबगां जाववानुं जे, शुष्क-साफ चर्मने का स्थान है, उसपर बैठने सोने आदि से मरख्वानी शी जरुरत छे ! कदाच एम
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ સમીક્ષા બ્રમાવિષ્કરણ
२४८ कहेवामां आवे के चर्म पापी विगेरेथी भांजाइ शुं करशो? तेनो जेबो जवाब तेवो आनो गयुं होय त्यारे तेने मुलापर्बु पग पडे अने जवाब छे । नीचोववू पण पडे ! आना जवाबमां जणाव- यत्रोभयलमो दोषः परिहारोऽपि वा समः। वार्नु जे कदाच मोरपिच्छी दिगेरे पाथी नैकः पर्यन्यज्यः स्यात्तादशार्थविचारणे।।१॥ भीजाइ जाय त्यार तेने पण सुकाववं अने ।
सारांश-७, साधुको अपने चमडे या नीचोवq पडशे त्यां असंयम थशे तेनु शुं
जूतेका चोर आदि द्वारा चोरी होजाने पर करशो? पार्छ तेवू करवामां अने फाडवामां
या लुटजाने पर साधुका मन मलिन होगा। जे असंयम बताव्यो तेना जवाबमां जगाववानुं । जे तहकरवामां अने फाडवामां जो असंयम
आना जवाबमां जणाबवानुं जे, अमारा गणवामां आवतो होय तो पस्तकना पानाने ।
श्वेतांबर गुनिओ चर्म राखता नथी, अने न भेगां करवामां तथा चोटी गयेल ने जुदा
राखq ए ज राज मार्ग छे, परन्तु कोइ करवामा पण तमाग दिगम्बर मुगिने असंयम
प्रबल कारणे कदाचित् अपवाद मार्गे राखवा
मां आवे छे । अने सामान्य रीते गृहस्थ थइ जशे।
लोको जे जोडा वापरे छे ते तो अमारा ___ कदाच एम कहेवामां आवे के वर्म
मुनिओने वापरवा कल्पता नथी, अपवाद जीववाळु छे माटे तेमां उपर्युक्त क्रिया करती
मार्गे पग तलियां अने खल्लको ज छ । हवे बखते असंयम थाग, अने मोरपिच्छी विगेरे
मुनिनी पासे रहेली वस्नी चोरी श्रवाथी निर्जीव छे माटे तेमां असंयम न थाग। तमारा दिगम्बर मुन्नुि मन पर मलिन थशे
आना जवाबमां जाववानुं जे, आ प्रस्तुत न शुं करशो: वन्तुतः, उपकर मां राग चर्म पण निर्जीव छे आ वात अमो पूर्वे न राखनो ए मुनिनो धर्म छे, कदाच कोइ अनेक वार कही आव्या छीए ।
चोरी जाय तो पा प्रथम राग न हतो माटे सारांश-६, मुनिको इच्छानुसार चमडा मन मलिन थवानु कांइ कारण ज नथी। मिलजाने पर हर्ष, और वैसा न मिलने पर सारांश--८, हिंसा तथा अपवित्रतासे शोक होगा।
बचनेके लिये जब कि गृहस्थ मनुष्य भी आना जबाबमां जमाववानुं जे, मुनिने पहनने, बिछाने के लिये अपने पास चमड़ा इच्छानुसार चर्म मलवाथी जो हर्ष थतो होय नहीं रखता है तो महाव्रतधारी साधु उसका अने तेवू न मलवाथी जो शोक थतो होय प्रयोग करे यह निन्दनीय एवं पापजनक जो तमारा दिगम्बर मुनिने इच्छानुसार मोर- बात है। पिच्छी अने कमण्डलु विगैरे मलबाथी हर्ष आमांथी नीचे प्रमाणे चार वस्तुओ थशे, अने तेवु न मलवाथी शोक थशे तेनुं तरी आवे छे:
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૦
१. चर्ममां हिंसा थाय छे । २. चर्म अपवित्र छे ।
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
३. उपर्युक्त बे कारणने लइने गृहस्थ लोको पहेरवामां तथा पाथरवामां चर्मने वापरता नथी ।
४. दशा विशेषमां पय चर्मने बापरखुं ते निन्दनीय अने पापजनक वात छे ।
आ चार बाबतमां प्रथम बाबतने माटे तो प्रथम लखी आव्या छीए के प्रस्तुत चर्ममां हिंसानो लेश पण नथी, माटे अहिंया कांइ लखवानी जरुरत जेवुं रहेतुं नथी ।
बीजी बाबतमां एम जगाववामां आयुं के, चर्म अपवित्र छे । आ बाबतमां अमो तटस्थ भावे रहने लेखकने ज पुछीए छीए के अपवित्रनी व्याख्या शी करो छो? जे वस्तुनां रूप, रस, गंध अने स्पर्श आ चार गुणो खराब होय तेने अपवित्र कहीए छीए एम जो कहेता हो तो प्रस्तुत चर्ममां आ चारे वानां खराब नथी माटे अपवित्र थइ शकशे नहि ।
4
कदाच एम कहेवामां आवे के जेनो वर्ण खराब होय ते अपवित्र छे तो ते पग युक्त नथी, कारण के वर्ण पांच प्रकारनो छे, अने पांचे प्रकारना वर्णवाली वस्तु पवित्र वस्तु तरीके गयी शकाय छे जेम पांचे वर्णनां मणि रत्ना, तथा पांच वर्णना देहधारी तीर्थंकर देवो विगेर ।
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાગણ
कदाच एम कहो के जेनो रस खराब हाय ते अपवित्र कहेवाय लें तो ते पग युक्त नथी, कारण के दरेक रसवाळा गोचरी मुनिना वापरवामां आवे छे, अने ते पण अपवित्र थइ जरो, अथवा दरेक रसवाळा औषधि होय छे अने ते अपवित्र गगाती नथी ।
कदाच एम कहो के जेनो गन्ध खराब होय ते अपवित्र । तेना जबाबमां जगाववानुं जे, गन्ध बे जातना छे :- सुरभि अने दुरभि, आमां सुरभि गन्धवाली वस्तु अपवित्र छे एम तो तमे पण कही शकशो नहि । दुरभि गन्धवाली वस्तु अपवित्र छे एम जो कहता हो तो दुरभि गन्धनी व्याख्या शी करो छो? जे सुंधवाथी आनन्द न थाय अने कंटाळो उपजे ते दुरभि गन्ध कहेवाय छे एम जो कहेता हो तो आवा प्रकारना मर्दननां तेल विगेरे पण आवे छे अने ते अपवित्र तरीके गण शकातां नथी ।
स्पर्श खराब छे माटे अपवित्र छे एम जो कहता हा तो ते पण व्याजवा नथी, कारण के दरेक स्पर्शवाळी वस्तुओ मुनिओ उपयोगमा ले छे । तथा सारा अने नरसा
रूप, रस, गन्ध अने स्पर्शमां मुनिए समभावे रहे जोइए ए हिसाबे पण तेनुं वर्जन करी शको तेम नथी ।
(अपूर्ण)
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
UUEN
EnrelleEUSLEL
an
જિન-મંદિર E લેખક–મુનિરાજ શ્રી દશનવિજયજી | ETRIBHURIFIERUBBERajgRIGURU BHURIER
(છઠ્ઠા અંકથી ચાલુ) જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ
શાશ્વત છે, તેમ સિદ્ધ–સિદ્ધપ્રતિજમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિને આ પાઠ માઓ પણ શાશ્વત છે, અને તેમના (પૃષ્ઠ ૩૧૮'માં સિદ્ધાયતન, જિન- મન્દિરનું “ગુણનિષ્પન્ન” નામ સિદ્ધાઘર (જિન-મન્દિર ) તથા જિન- યતન–સિદ્ધભગવાનનું મન્દિર છે, પ્રતિમાનું એકસંગી વિધાન છે. પરમાર્થથી તેમાં જિનેન્દ્રની શાશ્વતી
જૈન આગમને નહિં જાણનાર પ્રતિમાઓ છે. મનુષ્ય કેટલીક વાર કાચું કાપી નાખે “જિન-ઘર” શબ્દ પણ અર્થ છે અને ભ્રમ ફેલાવે છે કે- “ સિદ્ધા- સંગતિ વાળે છે. દે કે મનુષ્યો વતનમાં રહેલ જિનપ્રતિમાઓ તે જિનેંદ્રના નિમિત્તે કંઇ પણ બનાવે છે શાશ્વતી જિનેન્દ્ર-પ્રતિમાઓ છે એ તે તેને જિનેન્દ્રના નામ સાથે જે કબૂલ છે કિનતુ જિન-ઘર તથા ચૈત્યને સંકેતિત કરે છે, જેમકે-જિનેશ્વરનું અર્થ જિન-મન્દિર કરે એ ગેર સમવસરણ, જિનાગમ, જિનમન્દિર, વ્યાજબી છે. ” આ રીતે પોકાર- જિનપ્રતિમા વિગેરે. નારાઓની કયાં ભૂલ થાય છે તે તપા- કેટલાએક ઢંઢક મતાવલંબીઓ સીએ તે આ તેમની અજ્ઞાનતાનું જ માત્ર જિનેન્દ્ર-પ્રતિમાના વિરોધને પરિણામ છે, એમ સ્પષ્ટ માનવું પડે ખાતર કટાક્ષમાં “જિન” ને અર્થ છે. જૈન આગમના જાણકારે આ “યક્ષ” કરે છે, પરંતુ આમ કરવા શબ્દમાં એકીકરણ હેવાનું આગમન જતાં તેઓ પોતાને કે પોતાના અનુપાઠોથી જ સાબીત કરે છે.
યાયીઓને કઈ પરિસ્થિતિમાં ઉભેલા સામાન્ય રીતે તીર્થકર અને જેવા ઈચ્છે છે તે સમજી શકાતું નથી. સિદ્ધની પ્રતિમાઓમાં માત્ર પરિકરને જ્યારે જિનને અર્થ યક્ષ કરે, જ ફરક હોય છે. તીર્થકરની પ્રતિમા ત્યારે જિન-પુત્ર, જિન-પુત્રી કે જિનપરિકર રહિત રાખવાથી સિદ્ધ-પ્રતિમા મત નો શું અર્થ કરશે? શું સ્થાનકકહેવાય. તીર્થકરત્વને કાળ મર્યા- માગી સાધુઓ પોતાના સ્થાનકમાર્ગી દિત છે–અસ્થિર છે. સિદ્ધત્વને કાળ સમાજને “જની” તરીખે ઓળખાવી, અમર્યાદિત છે-અનંત છે. આથી આવા અધમ ગુણવાળ ચિતરવા ઈચછે જેમ જગત્ શાશ્વત છે, જૈનધર્મ છે? અને નહિં તે તેઓ પોતાના અનુ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨ શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ યાયી વર્ગને શા માટે આવી અર્થ– “ચેત્યો છે. ભગવતી સૂત્રના આધારે ફસામણીમાં ઉતારે છે ? સુક્ષ્મ દૃષ્ટિએ ત્યાં જૈન સાધુઓ જાય છે, ચત્ય વંદન વિચાર કરીએ તે આમ કરવામાં તેઓ કરે છે અને પાછા આવે છે.” ભૂલને પાત્ર નથી, કિન્તુ પાંચમા આરા સ્થાનકમાગી સાધુની ઉપર દર્શાવેલ સાથે સંકળાએલ વકતા અને જડતા નું માન્યતા જ ચિત્યને અર્થ જિનાલય જ આ પરિણામ છે. ખરી રીતે જિનનો કરવા માટે પર્યાપ્ત છે. નંદીશ્વર દ્વીપમાં અર્થ તીર્થકર માની જિન–શાસન, ચિતા-સ્મારક નથી, જ્ઞાની નથી, છતાં ચૈત્ય જૈનધર્મ, જિનાગમ, જિન-પુત્ર જિન- છે અને તે પણ જૈન સાધુઓને વંદનિક. મન્દિર, જિન-દાઢા અને જિન-પ્રતિમાને એટલે સાચી વાત એ છે કે ત્યાં ચ માં અર્થ તીર્થકરને મત વિગેરે માનવું જિન-પ્રતિમાઓ છે (જીવાભિગમ સૂત્ર, એ જ સાચી બુદ્ધિમત્તા છે.
પ્રતિ ૩, ઉદર, સૂત્ર ૧૮૩ સ્થાનાંગસૂત્રઢંઢક મતાવલંબીઓ “ચત્ય”ને ૩૦૭) એટલા ખાતર દેવસંઘ ત્યાં ચિતાના સ્થાને કરાએલ સ્મારક કે જ્ઞાન અષ્ટાબ્લિક મહોત્સવ કરે છે (જંબુદ્વીપ એવો અર્થ કરી જિનાલયને અભાવ પ્રજ્ઞસ, વ૦૨, સૂર-૩૩, ૧૦૫-સૂત્ર-૧૨૩, માને છે. તેઓ એટલે તે આગમ–પ્રમાણ છવાભિગમ, પ્રતિક, ઉદ્દેશ ૨, સૂત્ર માને છે કે –“અઢી દ્વીપની બહાર ૧૮૩. જ્ઞાતાત્ર અ૦૮, સત્ર ૬૬, ૭૭, મનુષ્ય ક્ષેત્ર નથી, તિર્યંચ ક્ષેત્ર છે. ૭૮. ભગવતી જી શ૦૩, ઉ૦૨ સત્રનંદીશ્વર દ્વીપમાં કેઈ મનુષ્ય મરે જ ૧૪૨.) અને વિદ્યાધારી શ્રમણનહિં, ચિતા થાય જ નહિ; એટલે ત્યાં નિથો પણ ત્યાં યાત્રા કટ્વા જાય છેચિતા-સ્મારક બની શકે જ નહિ. જિન-પ્રતિમાઓને વંદન કરે છે વળી કોઈ સર્વજ્ઞાની કે કેવળજ્ઞાની (ભગવતી સત્ર, શતક ૨૦, ઉદ્દેશે , પણ ત્યાં હોતા નથી. પરંતુ ત્યાં મૂત્ર ૬૮૩ –૬૮.)
૮ સ્થાનકમાગી સાધુ હચંદજી જિન-પ્રતિમાઓની કબુલાત આપતા જણાવે છે –
હવે આપણે જોઈએ કે આગમમાં તે વિષે કેવું કથન છે. જિનપ્રતિમાઓને માટે–-સિદ્ધાયતનો, જખ્ખદીપ, નંદીશ્વરદીપ વિગેરે અનેક ધામાં, વર્ષધર પર્વતોમાં, તિય લોકમાં, અને દેવલોક માં પણ પ્રતિમાઓ છે. આ સર્વ પ્રતિમાને દેવ ની જેમ શાશ્વત કે સ્થાયી છે. મનુષ્ય લેકના ગૃહોની જેમ તે શાશ્વત છે એમ નથી. દેવોના રીતિરિવાજમાં. તેઓના વર્ણનમાં અનેક સ્થળે પ્રતિમા સંબધી વાર્તા આવે છે. દેવોને જન્મ થતાં (પિતાના ઉત્પન્ન થા) ની સાથે પ્રતિમા તરફ કવા મા થી, સભ્યતાથી અને વિવેકથી તેઓ વર્તે છે તે વિષયે જબૂદીપ પ્રાપ્તિ, વ્યાખ્યા પ્રાપ્તિ (ભરતીસૂત્ર), જીવાભિગમ ને રાજપ્રશ્નીયામાં છે.
તિર્થક અને ઊ4 (દેવ) લોક શાશ્વત છે અને તેનું વર્ણન ને તેમાં રહેલી અનેક વસ્તુઓનું વર્ણન જે વખતે શાસ્ત્રકારે કરે છે, ત્યારે અંદર જિનપ્રતિમા
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ જિનમંદિર
- ૨૫૩ એક વાત નોંધી રાખવી કે-જિના પામે FIRT વિ સેવા ! ગમમાં અગ્નિસંસ્કારના સ્મારકને પviથ રિ િવ રહંતા વ “તૂપ” તરીકે ઓળખાવે છે. મારે વિચપળો બિસ્સાઇ કરું ૩ષ્પ(જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, વક્ષસ્કાર-૨, મૂત્ર વૃત્તિ, વા સોદો પતિ IIT––૧૪રૂા -૩૩) અને જિનાલયને તથા જિન અર્થ ગૌતમ ! (જેમ ભીલ વિગેરે પ્રતિમાને સત્ય તરીકે ઓળખાવે છે. મનુષ્ય ખડા કે એથની સહાયથી સ્થાનાંગ સૂત્ર
અધક શક્તિ-શાળી બને છે) તેમ ભગવાન શ્રી સુધર્મા સ્વામી ગણધર અસુરકુમાર દે પણ ઉંચે જઈ શકે પ્રણીત સ્થાનાંગ અર, સ્થાન -૪, ઉદ્દેશ છે. પરંતુ તીર્થકર, જિનમંદિર -૨ મુત્ર ૩૦૭ માં ચાર સંખ્યાવાળી (જિન-પ્રતિમા ) કે ભાવિતાત્મા અનવસ્તુઓનું વર્ણન કરતાં જણાવ્યું છે કે ગારની સહાય વિના તેઓ જઈ શકે નહિ. નંદીશ્વર દ્વીપમાં 4 અંજન ગિરિ, તેઓ તીર્થકર વિગેરેની નિશ્રાથી દધિમુખ પર્વત અને રતિકર પર્વત સૌધર્મ દેવલેક સુધી જઈ શકે છે. ઉપર (૫૨) ચૈત્ય છે. જેમાં રાષભ, મ ર ર ર ર લાફિક્સ ચંદ્રાનન, વારિણ અને વર્ધમાન ગરજ હતાં તો કહું કથા તીર્થકરની પ્રતિમાઓ છે.
जाव सोहम्मा कप्पो। मत्थ अरिहंते સમવાયાંગ સત્ર
वा अरिहंतचेइयादित या अपगारे चा સમવાયાંગ સત્ર, સૂત્ર ૩૫માં પૂજનિક વિમો ખિસ્સ કરું ૩wત, ગર.... જિનદાઢાઓના સ્થાનનું નિદર્શન છે.
રસો || ૨૪૪ છે. ભગવતી સત્ર
સૌધર્મેન્દ્ર વિચારે છે કે – અસુરેન્દ્ર ભગવતી સૂત્ર, શતક ૩, ઉદેશે ૨ અસરરાજ, અમરેન્દ્રની સ્વેચ્છાએ માં ચૈત્ય-નિશ્રાનું સામર્થ્ય વર્ણવ્યું છે.
[ જુઓ પૃષ્ઠ ૨૫૮]. [[જિનેન્દ્ર-પ્રતિમાના પરિકરમાં છત્રધારી કે હાથ જોડીને સેવક ભાવે રહેલ] નાગપ્રતિમા ને અનેક દેવ શાસનયક્ષ, શાસનાણિી ] ની પ્રતિમાઓ છે, તેનું વર્ણન શાસ્ત્રકારો પણ સાથે સાથે આપે છે.
જિનવિન, જિ-દાઢા વિગેરે પ્રત્યે દેવ બહુમાનથી વર્તે છે.
મનુષ્યલોકમાં પ્રતિમા સંબંધી સિદ્ધાયતનની વાતો કરી તે પણ શાશ્વત–પ્રતિમા વિષે છે, નહીં કે અસાધતી પ્રતિમા વિષે.
દ્રોપદી, યંવર મંડપમાં જતાં પહેલાં, જિનપ્રતિમાનું પૂજા કરે છે એ વાર્તા છે.
“ અન્ય તીશ ને ગ્રહણ કરેલાં અર્વત ચૈત્યોને રાંદલો પૂજવા નહિ ” એમ સમ્યક્ત્વ અંગીકાર કરતાં આનંદ શ્રાવક કહે છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર-વિચાર-નિરીક્ષણ
પૃષ્ટ –૧૪, ૧૫, ૧૬.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક
મહાતીર્થ મોઢેરા
મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
આપણે જ્યારે જૈન આગમમાં આવતાં જિન-મૈત્યોનું વર્ણન વાંચીએ છીએ ત્યારે ઘણી વાર એમ થાય છે કે એવી ઘાટણનાં મંદિરો હશે ખરાં ? એ બાંધણી, એ રચના કૌશલ્ય અને એ લાલિત્યમય કળા વૈભવ કયાંય જોવા મળશે ખરો ? ઘણીવાર એ માટે અનેક તર્ક વિતર્ક થતા. ભારતનાં ઘણાયે જિનચૈત્યનાં દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, કિન્તુ જેનઆગમાનુસાર જિનમંદિરની રચના યથાર્થ સ્વરૂપમાં ન દેખાઈ; આ વિધિઅનુસારની બાંધણી માટે વિક્રમની પ્રથમ સહસ્ત્રાબ્દિના સમયનાં મંદિરો જોવા મળે તો જ સંતોષ થાય. યદ્યપિ પ્રાચીન જિનમંદિર તે ઘણયે છે કિન્તુ હમણાં હમણાં જે જીર્ણોદ્ધારે થાય છે તેમાં એ વિધિ જળવાતી નથી કે નથી એવા જાણકાર શિલ્પિ !
મોઢેરાનું મંદિર–ગુજરાતના વિહારમાં અચાનક મોઢેરાના ધ્વસ્ત જિનમંદિરમાં દર્શન થયાં. દર્શન થતાં જ હૃદયમાં લાગણી થઈ કે જેનઆગમોના વર્ણન–વિધાન મુજબ વિધિપુરઃસરનું આ જિનમંદિર છે. શ્રી જીવાભિગમસૂત્રછના વર્ણન મુજબ વિજયદેવતા જિનમંદિરની નજીકની પુષ્કરણમાં ઉતરી, હાથ પગ જોઈ, પવિત્ર બની જિનવરેન્દ્રનાં દર્શન પૂજન કરવા જાય છે, બરાબર એ જ પ્રમાણે મેંઢેરાના આ ધ્વસ્ત જિનમંદિરની પાસે જ પાણીને સુંદર કુંડ છે; તેમાં ઉતરવાનાં ચારે તરફ (ગોળ ફરતાં ચોતરફ) પગથીયાં અને પ્રવેશદ્વાર છે. કુંડમાં ઉતારવાના ચાર ધોરી રસ્તા સુંદર પથ્થરના બાંધેલાં છે. જાણે પાણીથી ભરેલી સુંદર વાવમાં ઉતરતા હોઈએ તેવો ભાસ આપે છે. મારા નમ્ર મત પ્રમાણે ગુજરાતમાં ઐતિહાસિક દષ્ટિએ, સૌથી પ્રાચીન જિનમંદિર આ મેઢેરાનું પ્રસ્ત મંદિર છે. મોઢેરાના આ પ્રાચીન ગગનચુંબી ભવ્ય જિનમંદિરની કળા આખા ગુજરાતના મંદિરમાં ઓછેવત્તે અંશે જરુર ઉતારવામાં આવી છે.
જૈનમંદિરની પાસે જ કંડ હેય ખરા? – જિનમંદિર પાસે વાવ–પુકરણી કે કુંડની રચના એ કાંઈ કલ્પિત કે તદ્દન નવીન રચના નથી. ગિરનારજીના વસ્તુપાલ તેજપાલના મંદિર પાસેને કુંડ; આબુજીના વિમલશાના આદિનાથજીના મંદિર પાસેનું લલિતાસર; દક્ષિણભારતની વારાણસી-કાશીપુરી-સરખા કુલ્હાજીના પ્રાચીન જિનમંદિર પાસેની આરસની પુષ્કરણી; કલકત્તાનું પ્રસિદ્ધ કાચનું મંદિર જેની પાસે સુંદર હજકુવારો છે, પાવાપુરીનું જગપ્રસિદ્ધ, અતીવ પ્રાચીન જલમંદિર; ગુણાયાજીનું જલમંદિર, રાજગ્રહી તીર્થ પાસેના કુંડ; શિખરજી પહાડ (Parsnath Hill) ઉપરના શામળીયાજી પાર્શ્વનાથજીના મંદિર પાસે અખૂટ ભંડાર સમું ઝરણું; પરમાત્મા મહાવીર દેવની જન્મભૂમિ ક્ષત્રિયકુંડના મહાવીર સ્વામિના મંદિર પાસેનું ઝરણું; અને સૌથી
૧ સ્થાનકમાર્ગિને પણ માન્ય અને સ્થાનકમાગિ સાધુસંપાદિત છવાભિગમસૂત્રમાં પણ ઉપર્યુક્ત વિગત એ જ પ્રમાણે મળે છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
કે ૭ :
+- - - -
1 1
= રાજે 1
/
ક
- -
-
-
-
- - -
-
- -
-
-
- - -
- - •
-
-
, મન,
ઇ-- કે
-
મરો + ૧-
— * * * * *
*
*
* *
* રન
૧૯૯૨ મહાતીર્થ મેંઢેરા
૨૫૫ પ્રાચીન મહાતિર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી ઉપરનો સૂરજકુંડ; આ બધાં સ્થાનો એક વસ્તુ બરાબર પુરવાર કરે છે કે જનમંદિરની પાસેના જ સ્થાનમાં પુષ્કરણ–વાવ, કુંડ, ઝરણું કે કુવે ઈત્યાદિ હોય છે.
મોંઢેરાના ફંડની વિશેષતા–આટલું છતાંયે મોઢેરાના આ જિનાલય પાસેના કુંડમાં એક વિશેષતા રહેલી છે. તે એ કે કુંડ ઉપર ચેતરફ ફરતી મોટી મોટી દેરીઓ છે. પાછા આમાં ત્રણ વિભાગ છે. એક તે તદ્દન મથાળે બાવન જિનાલયના મોટા મંદિરની વચલી માટી દેરીઓ જેવડી મોટી મોટી દેરીઓ છે, વચમાં તેથી નાની નાની દેરીઓ છે, અને તેની બાજુમાં તદ્દન નાની દેરીઓ છે. આ બધી દેરીઓમાં દેવાધિદેવ જિનવરેન્દ્રની મૂર્તિ ઓ બિરાજમાન હશે. આને આશય મને એમ સમજાય છે કે ત્રણ લેકના નાથને–જિનવરેન્દ્રને જલદેવના આપ આપ ભક્તિથી જ અભિષેક કરે છે અને નમે છે માટે કલ્યાણના અથી મુમુક્ષુ જો તમે પણ ભક્તિથી નમો.
કુંડનું અનુકરણ–આવી રીતના સુંદર, મનોહર અને ભવ્ય જિન-દેરીઓથી સુશોભત, વિશાલ કુંડના અનુકરણરૂપે જ ગુર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની માતા મણવેલ દેવીએ વીરમગામનું પ્રસિદ્ધ મુનસર તળાવ બંધાવી તેના ઉપર ચોતરફ ફરતી મહાદેવજીની દેરીઓ બંધાવી હતી અને ખુદ સિદ્ધરાજ જયસિંહને પણ મેઢરાને આ ભવ્ય કુંડ જોઈને જ પ્રેરણા મળેલી કે માંદરાના મંદિરની પ્રભા અને પ્રતાપને ઝાંખપ લગાડે તેવું સહસ્ત્રલિંગ તળાવ બંધાવવાના કોડ જાગેલા, પરંતુ ગુજરાતના કમનસિબે સહસ્ત્રલિંગ પુરાઈ ગયું અને મેરાનું એ પ્રેરણાબીજનું મંદિર અને એ જિન મંદિરોથી અલંકૃત કુંડ ખંડિયેર હાલતમાં ગુપ્ત પ્રેરણા આપતાં આજે અપ્રસિદ્ધ જેવાં થઈ પડ્યાં છે.
મોઢેરાના આ જિનમંદિર પાસેના કુંડ ઉપર રહેલી દેરીઓમાં ઘણું ખરી ખંડિત જિનપ્રતિમાઓ આજેય વિદ્યમાન છે. વિદ્યારે ઉપરની મોટી દેરીઓ તો ખાલી અને ટુટી ફૂટી ગઈ છે. વચલી નાની દેરીઓ અંડિત તો છે પરંતુ તેમાં કોઈ કાઈ દેરીઓમાં દેવ બિરાજમાન છે, પરંતુ એ કયા દેવ છે; કોણ છે એ ઓળખવું મુશ્કેલ છે. અને તદન નાની દેરીઓમાંની પણ ઘણી ખરી ટુટેલી કૂટેલી અને ખાલી છે. માત્ર ચારથી પાંચ દેરીઓમાં પ્રતિમાઓ છે, અને તે બધી જિનવરની પ્રતિમાઓ છે. સુંદર, પ્રશાંત, ધ્યાનસ્થ અને પદ્માસનસ્થ મૂર્તિઓ જિનેશ્વર સિવાય બીજા કોઈ પણ દેવની હોતી નથી. તેમાંય એકાદ મૂર્તિને હાથ ખંડિત છે, તો કોઈકને પગ ખંડિત છે; એકાદ પ્રતિમા તદ્દન અખંડિત છે. ખંડિત પ્રતિમાઓ પણ એવી છે કે એક બાલક પણ રહેલાઈથી ઓળખી શકે કે આ જિનપ્રતિમા છે.
૨. કયાંક કયાંક જિનમંદિર પાસે મોટી નદી કે સમુદ્ર પણ હોય છે, ગંગા કિનારાની ચંદ્રપુરીનું મંદિર, કાશીનું ભદઈની ઘાટનું ગંગા કિનારાનું મંદિર, જમુના કિનારાનું શૌરીપુરનું યદુકુલતિલક નેમિનાથજીનું મંદિર તેમ જ પ્રભાસપાટણ તથા ખંભાત -કાવિ આદિનાં મંદિરે. હીરસૌભાગ્યમાં કવિ લખે છે કે જે મંદિરને સમુદ્ર દેવતા મસ્તીરૂપે ત્રણ વાર જલ ચઢાવીને નમે છે. એટલે જિનમંદિર પાસે જલાશય એ કાંઈ નવીન કે કાલ્પનિક પથ નથી, પરંતુ અતીવ પ્રાચીન કાલથી જૈનસત્રાનુસાર એ પ્રથા-વિધિ ચાલી આવી છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬ શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ પૂર્ણિમાની ચાંદની પુરબહારમાં ખીલી હોય, શતરશ્મિ સુધાકર પોતાની અમૃતવર્ષિણી સ્નાથી આ જિનમંદિરને ક્ષીરસાગરના જલથી અભિષેક કરી તેનું હવણજલ આ કુંડમાં ભરતો હોય તેમ સફેદ દૂધ જેવો લાગતે આ કુંડ માનસ સરોવરની ભ્રાનિત કરાવે છે. અને કૃષ્ણ પક્ષમાં મંદિરનું પ્રતિબિંબ અંદર પડયું હોય, હાલતાં ચાલતા જલતરંગમાં ચોતરફ રમતાં તારલાઓ દેખાતાં હોય તે વખતે આ સુંદર કુંડનું, રત્નાકરની ઉપમાને સફલ કરતું, દશ્ય કેવું રમણીય અને મનોહર હશે? આજે તો એ અપૂર્વ દશ્ય નીરખી ઉલ્લાસ પ્રાપ્ત કરનાર કોઈ ભકતજન ત્યાં જણાતો નથી.
મૂલ મંદિર –કુંડ અને કુંડ ઉપરની જિનેશ્વરની દેરીઓ જોયા પછી મૂલ મંદિર જોતાં પ્રાચીન શિલ્પગ્રંથમાં ઉલિખિત હંસસ્તર, ગજસ્તર, મનુષ્યસ્તર (ન્નરસ્તર) અને અશ્વસ્તરનાં જે પ્રમાણે મળે છે તે સ્તરો એ ગ્રંથ વિધાન મુજબ થાર્થ રીતે આ મંદિરમાં અવતારિત છે. અને તેની ઉપર જુદા જુદા નાટય કલાન---લલિત કલામય અંગભંગીઓથી સુશોભિત ચિત્રો છે.
શ્રી જીવાભગસૂત્રજીના વર્ણનાનુસાર મંદિરમાં પેસતાં પ્રથમ મુખના આકારનું સુંદર મંદિર છે (અથવા તે એ રંગમંડપ–પ્રેક્ષામંડપ હાય.) જેને આ ગર્ભગૃહમૂલ ગભારો હોય એમ દેખાય છે. અથવા તે ચોમુખજી—તરફ ચામુખજી અને વચમાં ગભારો હોય એવી રચી છે. પછી વચમાં ત્રણ પબાન કરી બનવલી ગાદી પણ દેખાય છે, અને પાછળના મૂલ ગભારામાં તે જિનપ્રતિમાના મૂલ આસન જેવું આસન
અને પ્રતિમાના પાછળના ભાગના ડાઘ-આકાર પણ દેખાય છે. તેમ જ મૂલમ દિરના વચ્ચેના ગભારામાં ઉપર શિખરના ગુખમાં કારેલાં ચિત્ર, યદુકુલતિલક બાદ બ્રહ્મચારી શ્રીનેમનાથજી ભગવાનની જાનનું દૃશ્ય અને નાટયશાસ્ત્રના વિધાન અનુસારની રમ્ય આકૃતિઓ પ્રેક્ષકનું મન આજે પણ લેભાવે છે. એકે એક આકૃતિમાં કુશલ કારીગરે જીવંત ભાવ રજુ કર્યો છે. જાણે હમણાં જ કઈક આ કૃતિ બોલી ઉઠશે, અને સંગીત શાસ્ત્રના આલાપ સાથે સારંગીના સૂર સંભળાશે એમ લાગે છે. આવી જ રીતે
તરફ ફરતી પુતળીઓ-પુતળાં પણ એવા જ સરસ છે. મંદિરની બહારની આકૃતિઓ પણ એવી જ કલાર્યો અને મનોહર છે કે ત્યાં ઉભા રહી નિરાંતે જોયા સિવાય આગળ ન વધી શકાય. બસ આ જ કળા ગુજરાતનાં જૈનમંદિરોમાં સર્વત્ર પ્રસરેલી જોવાય છે. આબુનાં વિમલશાહનાં જગપ્રસિદ્ધ મંદિર અને પેલું સુંદર નાજુક સલાટોનું જિનમંદિર કે જેમાં આ જ ભાતનાં ચિત્રો અને પુતળીઓ ઉભાં છે તે તથા તારંગાનું મંદિર અને તેમાં બહારનાં પુતળાંની રચના તે મને હુબહુ આ મંદિરની નકલ જ લાગે છે. ગિરનાર અને સિદ્ધાચલજીનાં મંદિરોમાં પણ એવાં પુતળાં મંદિરના પાછળના ભાગમાં વિદ્યમાન છે. હું તો મેંઢેરાનું આ ધ્વસ્ત મંદિર જઈ બરાબર એ જ અનુમાન ઉપર આવ્યો છું કે ગુજરાતનાં પ્રાચીન જિનમંદિરની કળાની પ્રેરણાનું જન્મસ્થલ આ મેટેરાનું મંદિર છે. જૈન સુત્રોના વિધાન મુજબ બરાબર આ મંદિરની રચના કરવામાં આવી છે.
આ છે તો જૈનમંદિર જમ્મુ-કદાચ વાચકને એમ થશે કે આ છે તે જૈનમંદિર જ ને? તેના જવાબમાં અનેક પુરાવા છે જેથી આ મંદિર જિનમંદિર જ
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ મહાતીર્થ મંઢેરા
૨૫૭ છે એમ બરાબર સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ રીત્યા આ મૂલ મંદિરમાં અત્યારે જિનેશ્વરની પ્રતિમાં રહેવા દેવામાં આવી નથી—આપણે જોવામાં નથી આવતી. કિન્તુ મંદિરના દરેક વિભાગની રચને એમ કહે છે કે નિર્વિવાદ આ જૈનમંદિર છે.
(1 ) યદિ આ શિવાલય હોત તો પિઠીય-નાદિ શિવલિંગ કે શિવલિંગને બિરાજમાન કરવાનો ખાડો હોત, જલાધારીનું નિશાન પણ હોત. પણ એમાંનું કશુંયે નથી.
(૨ ) રિગ કે રામચંદ્રજીનું પણ આ મંદિર નથી. કોઈ પણ અજૈન દેવ કયાંય બિરાજમાન નથી. યદિ અર્જા મંદિર હોત તો અવશ્યમેવ ગણેશજી, હનુમાનજી કે હરકોઈ અજૈન દેવનું ચિન્હ હોત.
(૩) જ્યારે તેથી વિપરીત ત્રણ પવાસન ઉપર ગાદી, જૈનમંદિર સિવાય બીજા મંદિરમાં નથી હોતી તેમ જ મૂતની પાછળના આકારો જે આજેય દેખાય છે તેથી એમ બરાબર લાગે છે કે અહીં જૈન–પ્રતિમાઓ જ હશે-હતી.
(૪) આ સિવાય દરેક ગોખલામાં ઉભી બ્રહ્મ શાંતિની ચતૃભુજ મૂર્તિ છે. રકાથી એમ પણ લાગે છે કે આ મંદિર અન્તિમ તીર્થંકર પ્રભુ મહાવીરસ્વામિનું જ મંદિર હશે અને એ જ કથનને વિવિધતીર્થકલ્પકાર પણ “ g વીર”થી ટેકો આપે છે. એ ઉલ્લેખ આ જૈનમંદિર જ છે તેની પણ બરાબર ખાત્રી કરાવે છે.
૫) અને પાશ્વયક્ષ (વામનયક્ષ) ની સુંદર મૂર્તિ મંદિરમાં અદ્યાવધિ વિદ્યમાન છે. અને સૌથી સબલ પ્રત્યક્ષ પુરાવો કુંડમાંની દેરીઓમાંની જિનપ્રતિમાઓ અને મૂલ મંદિરના બહારના વિભાગમાં વિદ્યમાન શાસનદેવ અને શાસદેવીઓની મૂર્તિઓ છે. એટલે આ જૈનમંદિર છે એમાં તો લગારે શંકા જેવું નથી. વળી પ્રાચીન, ઐતિહાસિક પ્રમાણ પણ કયાં ઓછાં છે ?
એતિહાસિક પ્રમાણે – વાચકે ને કદાચ એમ થશે કે આ બધી નરી કપનાઓ જ છે કે કોઈ પ્રાચીન ઐતિહાસિક પ્રમાણ છે ખરાં ?
–મેંઢારાના આ જિમંદિરની પ્રાચીનતાનાં એક નહિ અનેક પ્રમાણે મૌજુદ છે.
શ્રીજિનપ્રભસૂરિજીકૃત વિવિધતીર્થકલ્પમાં લખ્યું છે કે મેંઢેરામાં શ્રી મહાવીર દેવનું પ્રાચીન મંદિર હતું અને તેનાં દર્શન કરવા આમરાજા–ગોપગિરિ-વાલીયરના આમરાજાના પ્રતિબંધક આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિજી નિરંતર આવતા.
તે જ જિનપ્રભસૂરિજી મોઢેરાને જૈનધર્મનાં પ્રાચીન તીર્થ ધામમાં પણ ગણાવે છે. વિવિધ તીર્થમાં ચતુરક્ષિતિગતિર્ણનામચંga ter માં જૈનધર્મનાં ૮૪ મહાતીર્થો ગણાવે છે જેમાં મારે ? : લખી મેંઢેરાને મહાવીર પ્રભુનું મહાતીર્થ જણાવે છે એટલે ગુજરાતનું આ પ્રાચીન મહાતીર્થ છે.
૭, “શ્રી જન સત્ય પ્રકાશ”ના ૪--૫-૬ અંકમાં જિનપ્રભસૂરિજી કૃત વિવિધતીર્થંક૯૫ના એક ક૯પ મથુરાક અને અનુવાદ મેં બાપે છે તેમાં જિનપ્રભસૂરિજીને સત્તાસમ, વિવિધતીય - ક૯૫ની રચના અને તેને સમય તેમ જ મોઢેરાના મંદિરવાળી વિગત મેં આપી છે. વાચકો ત્યાંથી જોઈ લે. લંબાણના ભયથી તે બધું પુન: અહીં નથી આપ્યું.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮ શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ પ્રભાવક ચરિત્રમાં આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિજીનું વિસ્તૃત, પ્રભાવપૂર્ણ ચરિત્ર છે. તેમાં ઉલ્લેખ છે કે મોઢગ૭ને આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિજી મેંઢેરાના જિનમંદિરમાં દર્શન કરવા ગયા, ત્યાં પંચાલ દેશના રાજા સુરપાલને પુત્ર (વનરાજ ચાવડાને મામાનું નામ સુરપાલ હતું એમ ઈતિહાસ કહે છે. કદાચ આ સુરપાલને પુત્ર કેમ ન હોય ? ) ભદકીત અહીં તેમને મળ્યો. સિદ્ધસેનસૂરિજીએ આ લક્ષણવંતા રાજકુમારને આ જ મંદિરમાં વિક્રમ સંવત ૨૦૭માં દીક્ષા આપી અને ભદ્રકતિ નામ રાખ્યું. તેનો જન્મ ૮૦૦માં થયો હતો. દીક્ષા લીધા પછી ભદ્રકાતિ પિતાના આ નામને બદલે બપ્પભટ્ટીના નામથી પ્રસિદ્ધિ પામેલ છે. ૮૧૧માં આ રાજકુમારસાધુ બપ્પભટ્ટીજીની આચાર્ય પદવી ખૂબ મહોત્સવ પૂર્વક મોઢેરાના આ મંદિરમાં જ થઈ અને પોતાના ગુરુના અંતિમ અનશન સમયે પણ બપ્પભટ્ટસૂરિ અહીં હાજર હતા. આ સિવાય પણ આ પ્રસિદ્ધ મંદિરનાં દર્શન કરવા બપ્પભટ્ટસૂરિજી રાજ આવતા. આચાર્ય મહારાજ પિતાની તપલબ્ધિથી નિરંતર પાંચ મહાતીર્થોની યાત્રા કરતા. પોતે આમરાજને પ્રતિબોધવા ગ્વાલિયરમાં રહેતા અને લબ્ધિથી નિરંતર પાંચે તીર્થોની યાત્રા કર્યા પછી આહાર લેતા. એ તીર્થોમાં મેંઢારાનું આ પ્રસિદ્ધ મંદિર પણ ગણાતું. ગુજરાતનાં મંદિરોમાં આ નગરના મંદિરનાં જ દર્શન કરવા પધારતા ત્યારે એમ એક્કસ લાગે છે કે આ મંદિર પ્રાચીન અને મહત્ત્વનું હશે. સાથે ગુરુતીર્થ તો ખરું જ.
બપ્પભટ્ટસૂરિજીના ગુરુ ભ્રાતા શ્રીનન્નસૂરિજી પ્રાયઃ અહીં જ રહેતા. તેમણે નાટ્યશાસ્ત્ર અહીં જ બનાવેલું. બપ્પભટ્ટસૂરિજી તથા શ્રીનસૂરિજી અહીંની જ ગાદીના આચાર્ય હતા.
( અપૂર્ણ)
૪. આ એતિહાસિક ગ્રંથની રચના સં૧૩૨૪માં શ્રીચંદ્રપ્રભસૂરિશિષ્ય પ્રભચંદ્રસૂરિએ કરી છે. તેમાં ૧૧મો પ્રબંધ શ્રીબપ્પભટ્ટસૂરિજીનો છે. જેમાં ઉપર્યુક્ત વૃત્તાંત આપેલું છે.
નનનનન
નનનના નાના નાના નાના નાના નાના નાના નાના નાના મજનુ "જ" -
-
[ ૨૫૩ મા પૃષનું અનુસંધાન ] ઉપર આવી સૌધર્મ દેવલેાક સુધી ભગવતી સૂત્ર, શ૦૧૦, ઉદ્દેશો-પ, પહોંચવાની શકિત નથી. કેમકે તીર્થકર, સૂત્ર ૪૦૫–૪૦૬માં પૂજનિક જિન-દાઢાજિનમંદિર કે ભાવિતાત્મા અનગારની એનું નિદર્શન અને રો-ચેત્યની પેઠે સહાય વિના ઉપર સૌધર્મ દેવલેક પર્યું પાસનાનાં ફળ વર્ણવ્યાં છે. ત્યાર બાદ સુધી આવી શકે જ નહી.
ઉ૦૬, સૂત્ર ૪૦૭માં તે જીવાભિગમ આ પાઠ ભાર દઈને જાહેર કરે છેસૂત્રની સાક્ષી આપી જિન-પ્રતિમા કે-તીર્થકર, જિન-મન્દિર (જિન- તથા જિન-દાન અર્ચા-વિધિ આળેખ્યો પ્રતિમા કે અનગર આ ત્રણે જગતની છે. ( આ પાઠ “પૂજા-વિધિ” લેખમાં વિદ્યમાન વિભૂતિઓ છે. જેનું શરણ આપીશું.) પણ નિતાંત સહાયક છે, – પ્રભાવ
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ્વતી-પૂજા અને જૈન
લેખક-શ્રી સારાભાઈ મણિલાલ નવામ ( આર્કિયોલોજિકલ ડીપાર્ટમેન્ટ, વડાદરા )
( ગતાંકથી ચાલુ )
જૈન સાહિત્યમાં વર્ણવેલાં સરસ્વતીનાં ભિન્ન ભિન્ન સ્વરૂપા (ચાલુ) . સત્તુળ વાતી રામ્યાં, થતું (ચા) કી મોહિતવિશ્વવિષઁ शक्तित्रिरूपा त्रिगुणाभिरामा, वाणी प्रदेयात् प्रतिभां भजत्सु ।। २ અર્થાત્ જેણે બે હાથ વડે કેામળ રીતે કચ્છપી ( વીણા ) વગાડી સમસ્ત બ્રહ્માણ્ડને માહિત કર્યાં છે એવી, વળી ત્રણ શક્તિરૂપ તેમ જ ત્રણ ગુણાથી રમણીય એવી સરસ્વતી ભક્તને પ્રતિભા સમાઁ, सितपतत्रिविमपत्रका, दनुजमानुजदेवकृतानतिः ।
भगवती परब्रह्ममहानिधिः, वदनपङ्कजमेव पुनातु मे ॥ ४ ॥ અર્થાત્ શ્વેત પાંખવાળા ( રાજહંસ ) પક્ષીરૂપ વાહનવાળી દાનવ, માનવ અને દેવવડે પ્રણામ કરાયલી તેમ જ પરબ્રહ્મના મેાટા ભંડારરૂપ ભગવતી મારા મુખ-કમલને પવિત્ર કરો.
તથા
— श्रीसरस्वतीस्तोत्रम्
१६. विशदपक्षविहङ्गम गामिनी, विशदपक्षमृगाङ्महोज्ज्वला । विशदपक्षविनेयजनार्चिता, दिशतु मेऽभिमतानि सरस्वती ॥ ३ ॥
दक्षिणबाहुघृताक्षका, विशदवामकरार्पितपुस्तिका ।
उभयपाणिपयोजधूताम्बुजा, दिशतु मेऽभिमतानि सरस्वती ॥ ४ ॥ અર્થાત્~-ઉજજવળ પાંખવાળા (હંસ ) પક્ષી ઉપર સ્વાર થનારી, શુકલ પક્ષના ચ'દ્રના જેવી અત્યંત નિળ, તેમ જ વિમળ ( માતાપિતાના ) પક્ષવાળા શિષ્ય સમુદાયવડે પૂજાયેલી એવી સરસ્વતી મને મનાવાંછિત અર્પી! વરદાન દેનાર દક્ષિણ હસ્તમાં જપમાળાને ધારણ કરેલી, વળી નિર્મૂળ ડાબા હાથમાં પુસ્તક રાખ્યું છે જેણે એવી તેમ જ બન્ને કર-કમલ વડે કમલને ધારણ કર્યુ છે જેણે એવી સરસ્વતી મને મનાવાંછિત અપેર્યાં! १७. अमरदानवमानवसेविता, जगति जाड्यहरा श्रुतदेवता ।
विशदपक्ष विहङ्गविहारिणी, हरतु मे दुरितानि सरस्वती ॥ २ ॥ सकलशीतमरीचिसमानना, विहितसेवकबुद्धिविकासना । घृतकमण्डलुपुस्तकमालिका, हरतु मे दुरितानि सरस्वती ॥ ४ ॥
',
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦. શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ અર્થાત્ –દેવ, દાન અને માનવડે સેવા કરાયેલી, જગતમાં જડતાને હરનારી, તેમ જ ઉજજવલ પાંખવાળા પક્ષી (રાજપુંસ) ઉપર આરોહણ થઈ ફરનારી રાતની અધિષ્ઠાયિકા દેવી સરસ્વતી મારાં પાપોનો નાશ કરો.
સોળે કળાથી ગુન ચન્દ્રના સમાન વદનવાળી, નળી જેણે સેવકની મતિનો વિકાસ કર્યો છે એવી તથા જેણે હસ્તોમાં કરાડપુસ્તક અને (જ)માળા ધારણ કર્યા છે એવી સરસ્વતી માાં પાપ નાશ કરે. ૨૮. જોતીષ્યનિધિના–રાજા રામા .
हंसस्कन्धस्थितां चन्द्र-मू[ज्ज्वलतनुभवाम् ॥ ८ ॥ વામ-સ્તિષ્પાં, સ્ત્રિ –સિ तथेतराभ्यां लीपा-ऽक्ष-मालिकां श्वेतवाससीम् ।।९।। उद्गिरन्ती मुखाम्भोजा-देनामक्षरमालिकाम् ।।
ध्यायेद् योऽनस्थितां देवों स जडोऽधि कवि वेत ॥ १० ॥ અર્થાત-સફેદ કમળ, નિધિ અને ચન્દ્ર-મણિના મહેલમાં રહેલી, ચાર હાથવાળી, હંસની ખાંધ ઉપર આરૂઢ થએલી, ચન્દ્રની મૂર્તિ જેવી ઉજજવલ દેહની કાંતિવાળી, ડાબા હાથ વડે વીણા અને જપ-મળાને ધારણ કરતી, ધવળ વસ્ત્રવાળી, મુખ–પાથી આ અક્ષર-માળા ઉચ્ચાર કરતી–-આગળ રહેલી (શારદા દેવીનું જે સ્થાન ધરે, તે મૂર્ણ હોય તો પણ કવિ થાય.
શિવા નામનાં એક વિદુષી સાદીજીએ રચેલી rf 171 નામની એક સુંદર અપ્રસિદ્ધ કૃતિ મળી આવે છે, તેના સાતમા કલેકમાં શુતદેવતાનું સ્વરૂપ નીચે પ્રમાણે દર્શાવેલું છે-- १९. हस्ते शर्मदपुस्तिकां विदधती सत्पत्रां दायरे
लोकानां मुखदं प्रभूतवरई सज्ज्ञानमुद्रं एरे । तुर्ये बालमृणालन्दललसलीलाविललं नारे
प्रख्याता श्रुतदेवता बिद्धती मूर्म नणां नृतस्य ।।१०। અર્થાત-એક હાથમાં કલ્યાણકારિણી પુસ્તિકા-પિથીને ધારણ કતી, બીજા હાથમાં કમળને ત્રીજા હાથમાં લેકોને સુખ અને વર આપનાર જ્ઞાનમુદ્રાને અને ચોથા હાથમાં કીડાપૂર્વક કાળ કમલના નવાંકુરને ધારણ કરતી તેમ જ મનુષ્યોના પક્ષમ સત્યને પોષતી વાડી પ્રખ્યાત છે :
આ ઉપરાંત જૈનાચાર્યો વિચિત સેંકડો પ્રાચીન ગુજરાતી ભાષામાં રચાએલા છન્દ તથા સરસ્વતીનાં સ્તોત્રે મલી આવે છે જેમાં સરસ્વતીનાં
s= આ લેખમાં ઉપયોગમાં લેવામાં આવેલ સંસ્થા કાનું ગુજરાતી ભાષાંતર વિર્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિ યજીએ કરી આપ્યું છે તે માટે હું તેઓશ્રીને અને આભાર માનું છું.
- સારાભાઈ નવાબ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨
સરસ્વતી-પૂજા અને જૈને
૨૬૧
ભિન્ન ભિન્ન સ્વરૂપોના ઉલ્લેખ જોવામાં આવે છે. વાચકેાની જાણ ખાતર એવા એક અપ્રકટ Řછ ના નમુના અત્રે આપવા ચેાગ્ય ધાર્યો છે. || મોજીન્દ્ર
सकल विददातारं पार्श्वे नत्वा स्तवीम्यहम् | rai शाखा देवी जगदान्दकारिणीम् || १ || | અડયલ છે.
સરસતી ભગવતી જગવિખ્યાતા, આદે ભવાની કવિજનમાતા; સાદ સામિની તુઝ પાય લાગું, ઢચ કર જોડી હિત બુદ્ધિ માગું ૨ પુસ્તક હાથિ કમંડલુ સે હૈ, ઇક કર કલ વિશ્વલ મન મેહે; ઇક કર વિણા ખાજે શ્રણ, નાદે ચતુર વિચક્ષણા. હું સવાહિની હુએ કરી ધ્યા, રાતિ દિવસ તારા ગુણ ગાઉં; હું તુઝ જીત સેવક કહેવાઉં, તેણે કારણે નેમલ મતિ પા કામે મુખ દેશની રાણી, હર હર બ્રહ્મા ઇંદ્ર વખાણી; જગદંબા તું વિશ્વ ગુરાણી, ત્રિભુવન કીતિ તુઝ ગવાણી. બ્રહ્માણી રૂદ્રાણી રાણી, ગીર્વાણી ભાષા સર્વ જાણી; મુગતિ બીજની તુંહી નિશાણી, તું ત્રિપુરા ભાતી વવાણી. બુદ્ધ થકી તું બાલકુઆરી, તું ચામુંડા રાસડ નારી; આદિશક્તિ આરાસુર બેઠી, પ્રગટપણે સે નયણે દીઠી. તું તારા તાતા હુÁસદ્ધી, અઝાહરી તું પુહવી પ્રસિદ્ધી; જવાલ સુખી તું જગની માતા, ભરૂચ્યુચ્ચી તું જગાવખ્યાતા. સેલ સતી તું કમલા વિલા, વાઘેશ્વરી તારા ગુણ સબલા; તું મહાસતી ગુણવંતી ગ’ગા, શાસનદેવી તું ચતુરંગા. તું પોમાવઇ તું સુરદેવી, તું સરી સુરનર સેવી; બ્રહ્મસુતાર તું દુર્ગા ગોરી અહર્નશી આશ કરું હું તેરી. જલ થમ જંગલ વસે કૈલાસા, ગિરિ કંદર પુર પટ્ટણ વાસ; સ્વર્ગ મૃત્યુ પાતાલે જાણુ, નામ અનેકે કાલે વખાણું. ગૌર ત્રણ તનુ તેજ અપારા, જાણે પુનિમ શિશ્ન આકારા; શ્વેત વસ્ત્ર પહેર્યા શિણગારા, મહેકે મૃગમદ ને ઘનસારા. નાવટિક ટીવી તેજ અપારા, એધ્યા આ સા ાય ગાલા; અધર્પ વિદુદરાનાવાલે” હીરા, નાશા દીŕશખા ચંચુ કીરા૧. પદ્માવતી. ૨ બ્રહ્માની પુત્રી, ૩, કસ્તુરી, ૪. કપાલ ૫. આદ. ૩. પવાલા. ૭. દીક્ત. ૮. પોપટ.
For Private And Personal Use Only
3
४
૫
७
ટ્
૧૦
૧૧
૧૨
૧૩
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨૬૨ શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ નાકે મોતી મનહર ઝળકે, અધર ઉપરિ સો નિણખિણ ચળકે; મૃગલોયણી પીકસ્વર ઝમકે, સુણતાં ચતુર તણાં ચિત ચમકે. અણઆલી આંજી આંખડલી, ભમુહ કમાણ શ્યામ વાંકડલી; મસ્તક રૂઅડી મણિ રાખડલી, તુઝ કર હીરે જ મુદરડી. મુખ નિરમલ શારદ શશિ આપે, કાને કુંડલ રવિ શશિ જીપે; ઉન્નત પીન પધર૧૦ માતા, કંચૂક કસીઆ નીલા રાતા. ઉર એપે મુગતાફલ હારા, તારાની પરે તેજ ઉદારા; બાજુબંધ માદલિયા મા(બા)હિં, તે જોવાને સુરનર ચાહિં. કટિમેખલ ખલકે કર ચૂધ, રત્નજડિત સોવનમેં રૂઃ ચરણે ઝાંઝરિ ઘૂઘરી ઘમકે, ઝંઝર પાયે રમઝમ રણકે. હસ્ત ચરણ અલતા સમવાનં, જિમ વલી જંઘા કેલી સમાન; અલિ૧૨ કજજલ સમ વેણી લંબી, હરિ૧૩ લંકી કટિલ વિપુલ નિતંબી. ૧૯ હંસગમની ચાલે મલપંતી, મુખ બેલે સદા અમીય ઝરંતી; નવયૌવન ગુણવંતી બાલા, કદલીદલ તનુ અતિ સુકુમાલા. ત્રિલોચના તુઝ બહુ ઠકુરાઈ, વાણી વિચક્ષણ અતિ ચતુરાઈ; નહિ કેય જાણપણું તુઝ આગતિ, દૈત્ય અરિ તે જીત્યા મુજબલિ. ૨૧ સુરપણે પણ તું પરચંદ્ર, રાય રાણું તુઝ માને ચં; વિદ્યા પરવત સઘલે મંત્ર, તાહરી હુંડી ૧૬ કિણે ન ખંડ. ૨૨ અલિક ન બોલું એકે માયા, તિન ભુવન સહિ તેં નિપાયા; તું સાચી ત્રીજું જગની માયા, સુર નર કિન્નર તુમ ગુણ ગાયા. ૨૩ તારું તેજ તપે ત્રિભુવન્ન, હરિહર બ્રહ્મા સહુ તુઝ મન્ન; માઈ અખર જે બાવન્ન, તેહિ નિપાયા તું જગ ધનં. ભરત ભેદ પિંગલની વાણી, શાસ્ત્ર સકલ ને વેદ પુરાણી; નાદ ભેદ સંગીત વખાણી, પરગટ કીધા તે સુર જાણી. કામિય પુરણ સુરતરૂ સરિખી, વિદ્યાદાન તું આપે હરખી; પર ઉપગારિણી તું મેં પરખી, તું હી સદા મુખ અમૃત વરખી. ૨૬ જગ સહુ બેઠે તારે ખાલે, જીવ સકલની તું આશા પૂરે, અલિક વિઘન તેહનાં તું ચૂરે, તિણે કારણ વસિ તું મન મારે. ૨૭ જો તું સ્વામિની સુપ્રસન્ન ઠાણે, તે કવિ ભાવ ભલેરા આણે કાવ્ય કવિતા ગાતા ગીત વખાણે, રાજસભામાં બોલી જાણે. શારદ માતા જેહને તૂઠી, અવિરલ વાણી કહી તેણે મીઠી,
૯. હરણના જેવાં નેત્રવાળી. ૧૦. સ્તન. ૧૧. કંદોરો. ૧૨. ભમશે. ૧૩. સિંહ. ૧૪. કમ્મર. ૧૫. શરીર. ૧૬. આજ્ઞા, હુકમ.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
૧૯૯૨
સરસ્વતી–પૂજા અને જૈનો માતા તે સામું જવ ભાગ્યું, તેહી તણું દાલીદ્ર સવિ ગાળ્યું. ૨૯ જે જડ મૂઢમતિ બુદ્ધિ હણ, તે તેં કીધા નિપુણ પ્રવીણ જે મૂંગા વાચા નવિ બોલે, તે તેં કીધા સુરગુરુ તોલે.
૩૦ નિરધન ને વલી તે ધન દીધાં, તસ વલી કીધા પુરી પ્રસિદ્ધ રાજ રમણી સુખ ભોગ વિલાસા, તેં આવા શુભ થાનિક વાસા. ૩૧ તાહરા ગુણને પાર ન જાણું, ગુણ કેતા ઇક જિભિ વખાણું શરણાગતિ વછલ કહેવાણી, મેં જાણી ત્રિભુવન ઠકુરાણી. આઈ આશ કરું દિન રાતે, સિદ્ધ વટે સહિ તું માહરી માતે અખૂટ ખજાને તારો કહિયે, સમુદ્રની પેરે પાર ન લહિં, માતા સાર કરો સેવકની; તુઝ વિણ કુણુ ભીડ ભાંજે મનની, આશ કરી આવ્યો તુમ ચરણે, તું જગ સાચી દીદ્ધરણે. વલતું માતા બાલી વયણે, જો તું આ બે માહરે ચરણે; હું તુઠિ સહિ કરી માને, મન કિ મપિ સંદેહ મ આણે. તુઝ ભક્તિ મેં સાચી જાણી, તુઝ ઉપર કરુણું આણી, અહનિશિ કરસ્યું તોરી સાર, તેં૧૭ પ્રીતિ છે પરમારથ સાર. વલી આવી માતા સુત પાસે, હિત આણી શુભ વાણું પ્રકાશે; ઉંડું હુંયડે કાંય વિમાસે? હું આવી વશી તુઝ મુખવાસે. માતા વચને પામ્યા ઉ૯લાસ, હવે આ અહે તુમ્હ વિશ્વાસ, હવે સફલ ફલી મુજ આસ, હું તુઝ ચરણ કમલને દાસ. તાહ મહિના માટે જગમાં, તું તુઠી સકલ ત્રાદ્ધિ દે ખિણમાં દેવી અવર નહી તુઝ તવે, ગુણ છતા કવિયણ સિંઘ બોલે. ૩૯ પ્રણવ અક્ષર (૩) માયાબીજ (ઘા), શ દો નમે કરી હે; છે હો મહામંત્ર તેજ, વાવાદિની નિત્ય મેરેજ ભગવતી ભાવે તુઝ નમીજે, અષ્ટ મહાસિદ્ધિ શીધ્ર લહીજે; મંત્ર સહિત એ કવિત ભણીને, ભણતાં ગુણતાં લીલ કરી સંવત ચંદ્ર કલા અતિ ઉત્તલ, સાયર સુદિ આશે સુદિ નિરમલ પુનમ સુર ગુરુવાર ઉદરા, ભગતિ છંદ ર જયકારા. શારદ નામ જપે જગિ જાણે શારદ ગુણ ગાઉં સુવિહાણ શારદ નામ કેડ કલ્યાણ, શાદ આપે બુદ્ધિ વિનાણું
भगवइ तुझ पसाया होउ सदा संघल्लाणं ।। ४४ ॥
_ इति श्रीभारतीछन्दः समाप्तम्
૧૭, તારી,
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ગ પરિહારાદિથી વિભૂષિત કૃતિઓ
લે, પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ..
જેમ આપણું ધર્મની ઉત્તિ તેમ જ આપણા ધર્મના અનેકાંતવાદ અને અહિંસા જેવા મુખ્ય મુખ્ય સિદ્ધાંતના મૂળ વિષે પણ અનેક વિધ ક૯પનાઓ --- ખાટી કે ખરી – કરવામાં આવી છે ને આવે છે તેમ આપણા સાહિત્યની ઉત્તિ અને તેના વિકાસ વિષે પણ વિવિધ કલ્પનાઓ ઉદ્દભવેલી જોવાય છે. આવી ક૯પનાઓ પૈકી એક કલપના તો એ છે કે આપણું સાહિત્ય પ્રારંભિક દશામાં પ્રાકૃતમાં જ રચાયેલું હતું ને આ પણ પાસે ગીર્વાણ ગિરામાં ગુંથાયેલું સાહિત્ય હતું જ નડિ. હું ભૂલતા ન હોઉં તો હજી સુધી કેઈએ ચોદ પૂર્વની રચના સંસ્કૃતમાં થઈ હતી એ હકીકત પ્રબળ પ્રમાણે આપી સિદ્ધ કરી જણાતી નથી જે આ વાત સાચી હોય તે એ દિશામાં ૫ પ્રયાસ થવો ઘટે.
એમ કહેવાય છે કે અજૈનને હાથે સંસ્કૃત સાહિત્યનું ક્ષેત્ર ખેડાતું જે આપણા બહુશ્રત મુનિવરિએ પણ અજૈન સાહિત્ય સાથે ટક્કર ઝીલી રાકે તેવું સાહિત્ય રચવા કલમ હાથમાં લીધી. આ વિવાદાસ્પદ વિષયનું વિશેષ વિવેચન હાલ તુરત મે કુક રાખી પ્રસ્તુતમાં એટલું જ કહેવું બસ થશે કે ગમે તેમ છે, પરંતુ જેમ અજૈન સાહિત્યમાં અમુક અમુક અક્ષરો ન આવે એવી એટલે કે ૨૫મુક એારોના પરિહરથી વિભૂષિત કૃતિઓ ઉપલબ્ધ થાય છે તેમ આપણું જૈન સાહિત્યમાં પણ એવી કૃઓ મળી આવે છે, અહીં એમાંની કેટલીકનો નિર્દેશ કરવામાં આવે છે. - કવિ દંડીએ રચેલા દશકુમારચરિતનો સાતમો ઉવાસ પ, ફ, બ, ભ, અને મ એ પાંચ સ્થાનીય અક્ષરોના પરિવારનું સુંદર ઉદાહરણ છે. ઠંડીનો સમય ઈ. સ. ૭૦૦ ની આસપાસને મનાય છે. એની પૂર્વે કોઈએ અમુક વર્ગના પરિવાર વાળી સળંગ કૃતિ રચી હોય તો તે તરફ મારું લક્ષ ખેંચે છે તેનો ને વિજ્ઞપ્તિ છે. - આપણું જે મુનિર એ કેવળ એક જ વર્ગના પરિવાળવાળી કૃતિઓ ન રચતાં ત્રણ ત્રણ ને પાંચ પાંચ વર્ગના પરિહારવાળી પણ કૃતિઓ રચી છે. શ્રી પૃથ્વીચંસૂરિકૃત કલ્પસૂત્રટિપ્પણની પ્રશસ્તિના ચીન પદ્યમાં સચવાયું છે તેમ “શાકંભરી” ના ભૂપને પ્રતિબોધ પમાડનારા શ્રીધર્મ પાષસૂરિના શિષ્યશેખર તેમ જ શ્રીદેવસેન ગણિના ગુરુ એવા યશોભદ્રસૂરિએ ત્રણ વર્ગના અક્ષરોના પરિવારથી મંડિત કૃતિ રચી હતી.
- ૧, આની પૂર્વ પીઠિકા – બીજા ઉછવાસ (પૃ. ૨૭) માં જૈનધર્માદિનો ઉપહાસ કરાયેલા જોવાય છે,
૨ આવા એક બીજા ઉદાહરણ તરીકે શ્રીરામત કસધિન મહાકાવ્ય ૧માં રસ નો નિશ થઈ શકે તેમ છે. આ રિૌgય છે. અહીં ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરમાં એક એક હસ્તલિખિત પ્રત છે અને તે મુજબ આ સંગ માં ૭ર પડ્યો છે.
૩ આની સંપૂર્ણ પ્રશસ્તિ ભાંડારકર પ્રાધા સંધ મંદિર (પૂન)તરફથી ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર “ જેન હસ્તલિખિત પ્રતિઓનું વિસ્તૃત અને વર્ણનાત્મક મૂર્ચાપત્ર” ( પુ. ૧૭, ભા. ૨) ન ૧૯૭માં પૃષ્ઠમાં મેં આપેલી છે. આની અપૂર્ણ પ્રશસ્તિ પ્રો. પિટર્સનના ત્રીજા રિપોર્ટ (પૃ. ૧૫-૧૬ )માં નજરે પડે છે,
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ વર્ગ પરિહારાદિથી વિભૂષિત કૃતિઓ
૨૬૫ આ ઉલ્લેખના સંબંધમાં શોભન-સ્તુતિની સંસ્કૃતમાં લખેલી ભૂમિકા (પૃ. ૧૫) માં મેં એવી સંભાના સુચવી છે કે વર્ગ, ચવર્ગ અને વર્ગ એમ પ્રથમના ત્રણ વર્ગોના વ્યંજનોના પરિવાર પૂર્વક પ્રત્યક્ષનુમાનાધિક પ્રકરણ તેમણે રચ્યું છે તે આ ઉલ્લેખથી સૂ ચત હશે. આથી આ દિડામાં સબળ પ્રમાણની આશા રાખવામાં આવે છે. પછી એ પ્ર’!ણ ઉપર્ક સંભાવનાનું સમર્થન કરતું હતું કે એથી વિરુદ્ધ જતું હો.
કવર્ગ ચા, ટ, તવર્ગ અને પવર્ગ એમ પાંચે વર્ગો ના વ્યંજનોના પરિવાર પૂર્વકની અને એથી નિર્વણ્ય' તરીકે ઓળખાતી જે વિવિધ કૃતિઓ જૈન સાહિત્યને શેભાવે છે તેમાં 1 થોડીકનો અત્ર સંક્ષેપમાં નિર્દેશ કરાય છે.
(૧) શ્રીસૂરચંદ મનિવરે રચેલો શ્રીમહાવીરસ્તવ. આ સ્તવમાં એકંદર આઠ પદ્યો છે, અને એમાં ય, ર, લ, વ, શ, ષ, સ અને હું એમ આઠ અક્ષરે વપરાયેલા છે. આ સ્તવ સ્તોત્રરત્નાકરના દ્વિતીય ભાગમાં પ્રષિદ્ધ થયેલ છે.
(ર) શ્રી જયશેખરસૂરિએ રચેલો શ્રી નેમિનાથસ્તવ, આ ૧૧ પદ્યવાળા સ્તવ છે.
(૩) શનિપ્રભસૂરિએ રચેલું શ્રીવીરસ્તન. આમાં પાંચ પડ્યો છે અને એ સમગ્ર સ્તવન પ્રકરણરાકરના બીજા ભાગ (પૃ. ૨૪૨ ) માં પ્રસિદ્ધ થયેલું છે.
(૪) શ્રી અમરચંદ્રસૂરિકન પદ્માનંદમહાકાવ્યના ૧૪મા સર્ગના . ૧૦પ-૧૦૯,
(૫) વિજ્ઞતિત્રિવેણીની બીજી વેણી ? પૃ. ૫૩–૫૪) માં શ્રી પાર્શ્વનાથનું જે સ્તવન છે તેમાંનાં પાંચ પડ્યો તેમ જ ત્રીજી વેણી (પૃ. ૬૨ ) માંનું એક પદ્ય નિર્વગ્ય કૃતિનાં ઉદાહરણો પૂરાં પાડે છે.
આ તો મુદ્રિત કતિઓની વાત થઈ. હવે એકાદ અમકિતને ઉલ્લેખ કરું છું. ત્રણ મહીના ઉપર, મહાપંડિત યશકીર્તિકૃત પ્રબોધસારની હસ્તલિખિત પ્રતિ તપાસતાં એમાં ફક્ત ૧૮ અક્ષરોવડે કૃતિ રચવાની પ્રતિજ્ઞા કરેલી જોવામાં આવી. એ કૃતિને પ્રારંભિક ભાગ મેં તૈયાર કરેલા સૂચીપત્રના આધારે અહીં નીચે મુજબ સચવું છું –
( પત્રાંક ૧ )
p . || આ નમ: સર્વેરિ || અકાદ ૪TIFTY TY 17ન નિતી : અવધ શં શાશા III નામ: શ્રીજી
નો માને ! પનિજધાન્દસ નામને || ૨ | ના : શ્રીદય વૈ1 | સંપાદન ક્ષેતવે ફાવત | 3 વરનાચે નાઝી ! હતી જેને વેદન: શુ: રાત્ર: ||૪|| विना तीवालागासादितिभूतयः । सम्पदन्ते सतां येन तद् वन्दे शुददशनम् ॥ ५ ॥ देशसंगगिना म्ों देशल: प्रतिपायते । धर्मवानार्थमारम्भो न सतां हास्यहेतवे ॥ ६ ॥
અંચલમતદલનપ્રકરણના કર્તા શ્રીહર્ષભૂષણ ગણીએ આ પ્રકરણમાં સૂચવ્યું છે તેમ શ્રી મુનિસુંદરસૂરિએ સુરતરંગિણીવિજ્ઞપ્તિમાં પંચવર્ગ પરેહારાત્મક પદ્યો રચ્યાં
૪ આ સર્ગના લે ૭૫-૮૨ ત્રિવાં પરિહારથી વિભૂષિત છે એટલે કે એમાં ક થી ૭ સુધીના પંદર અક્ષર નથી.
૫ આ પદ્ય છત્ર- બંધથી મડિત છે.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ છે. આ કૃતિ સંપૂર્ણતયા ઉપલબ્ધ નથી તો તે સંબંધમાં ભંડારોમાં તપાસ થવી ઘટે.
નિર્વગ્ય કૃતિઓ રચવામાં સહાયક થઈ પડે તેવી અપવર્ગનામમાલા યાને પંચવર્ગ પરિહારનામામાલ શ્રીજિનભદ્રસૂરિએ રચી છે. મને ખ્યાલ છે ત્યાં સુધી આ હજી અમુકિત દશામાં છે. કોઈ સજન એને સત્વર પ્રસિદ્ધ કરવા તૈયાર થશે તો આનંદ થશે. - પરિહાર જે નિષેધાત્મક શબ્દ ન વાપરતાં અમુક અમુક અક્ષરોથી યુક્ત એમ વિધાયક રીતિના ઉલ્લેખ પૂર્વક શ્રીરત્નપ્રભસૂરિએ રત્નાકરાવતારિકાના બીજા પરિચ્છેદ (પૃ. ૭૭-૮૦) માં જે શિવસિદ્ધિવિવંસ રચેલ છે તેની અહીં ખાસ નોંધ લેવી ઘટે છે, એનું કારણ એ છે કે તેમણે અત્ર ત વર્ગના પાંચ અક્ષરો ૫ વર્ગના કુ સિવાયના ચાર ને ચાર અર્ધ સ્વર એમ તેર જ અક્ષરોને ઉપયોગ કર્યો છે એટલું જ નહિ, પરંતુ . ક્રિયાપદના વર્તમાન કાળના ત્રીજ પુરુષના ત્તિ અને તે પ્રત્યયો તેમ જ ત્રણ જ વિભક્તિઓ સિવાય વિશેષને ઉપયોગ કર્યો નથી. આવી તો એકે કૃતિ મેં હજી સુધી અન્યત્ર જોઈ નથી. ખરેખર રત્નપ્રભસૂરિએ આવી કૃતિ રચીને કમાલ કરી છે.
કેવળ રકારથી અલંકૃત અને ચાર અર્થવાળું એક કાવ્ય સ્તોત્રરત્નાકરના દ્વિતીય ભાગમાં પ્રસિદ્ધ થયેલું છે. આની તેમ જ એકાક્ષરમય એક સ્તુતિની મેં શોભન-સ્તુતિની સંસ્કૃત ભૂમિકા (પૃ. ૧૬ ) માં નોંધ લીધી છે.
કેવળ બે જ અક્ષરોથી મંડિત એવી પણ જૈન કૃતિઓ છે. ઉદાહરણ તરીકે સ્તોત્રરત્નાકરના દ્વિતીય ભાગમાં આપેલ નેમિનિસ્તવ તેમ જ શ્રી સત્યસાગરસૂરિકૃત ચતુર્વિશતિજિનમ્નતિ ૧૦ એ બેનો જ નિર્દેશ કરવો બસ છે. પહેલી કૃતિમાં મ અને ન એ બે અક્ષરો છે, જ્યારે બીજામાં દ અને વ એ બે અક્ષરે છે. બીજી કૃતિનું પહેલું પદ્ય ચાર પાંખડીવાળા કમળરૂપ બંધથી અલંકૃત છે.
આ પ્રમાણે જૈન મુનિવરે એ ચિત્રકાવ્યને અંગે સુંદર ફાળો આપ્યો છે. એ ચિત્રકાવ્યનાં બીજાં પણ અંગે સમૃદ્ધ બનાવ્યાં છે. તેમાંનાં અન્યાન્ય અંગે પૈકી વિવિધ બંધોથી અલંકૃત કૃતિઓ વિષે હવે પછી વિશેષ ઉલ્લેખ કરવાની ઈચ્છા ધરાવતો હું વિરમું છું.
૬. નિર્વગ્ય કૃતિ રચવી એ કંઈ બાળકને ખેલ નથી, એ તો ભાષા ઉર અસાધારણ પ્રભુત્વ મેળવ્યું હોય તો જ બની શકે. દંડીએ કાવ્યાદર્શ (૩-૮૩ ) માં એ વાત સૂચવી છે એટલું જ આના સમર્થનાથે કહેવું બસ થશે.
છે. કરાંચીના જૈનમંદિરના પુસ્તકાલયમાં વિ. સં. ૧૩૪૭ માં લખાયેલી જે એક તાડપત્રીય પ્રતિ છે તેમાં આ અપવનામમાલા બે વાર આપેલી છે. જુઓ પત્રાંક ૧-૯ અને ૯-૧૬, આ પ્રતિમાં સિદ્ધહેમશબ્દાનુશાસન તેમ જ વિવિધ કેશ પણ છે. વિશેષ માહિતી માટે જુએ “Proceedings and Transactions of the seventh All India Oriental Conference" ગત શ્રીયુત માંકડનો લેખ ( પૃ. ૧૩-૧૪).
૮, વર્ગ પરિવારના સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ મારો અંગ્રેજી માં પ્રસિદ્ધ થનાર લેખ તેમ જ Z. D. M. G. ( જમીન માસિક) vol X. L. વિશેષમાં સરખાવો “Ohlert Risel find Ritselspriiche ” (પૃ. ૩ અને એ પછીનાં ).
૯-૧૦ આ બન્ને સ્તુતિનું એક જ પદ્ય હું નોંધી શકયો છું, તો એ બને તૃતિઓ સંપૂર્ણતયા પ્રસિદ્ધ થાય તેવો પ્રબંધ થવો ઘટે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેતાંબર મૂર્તિ દિગંબર મંદિરમાં : જૈનમંદિરને ઘંટ વૈષ્ણવ મંદિરમાં
બે ઘટના
લેખક મુનિરાજ શ્રી જયંતવિજયજી
કાળક્રમે જૂની વસ્તુઓનો નાશ અને નવી વસ્તુઓની ઉત્પત્તિ થયા કરે છે તે સ્વાભાવિક છે. પરંતુ હજુ ઘણો લાંબો કાળ વિદ્યમાન રહી શકે એવી વસ્તુઓ પણ તેના માલિકની ઉપેક્ષા, કમજોરી અને ફ્લેશકંકાસને લીધે નાશ પામે છે. રાજાઓનાં યુદ્ધો અને વિધર્મિઓનાં આક્રમણોથી આપણાં હજારે ભવ્ય જિનાલયો નાશ પામ્યાં છે. તદુપરાંત શ્રાવકોની વસ્તી ઘટી જવાથી કે અન્યત્ર ચાલી જવાથી અને વ્યવસ્થિત રીતે તેનું રક્ષણ કરે તેવી કોઈ સંસ્થા નહીં હોવાથી ઉજ્જડ થઈને પણ કેટલાંક જિનમંદિરોનો નાશ થયો છે. આવાં કારણોથી પડી ગયેલાં–નષ્ટ થયેલાં સેંકડો જૈનમંદિરોનાં ખંડિયો સિરોહી સ્ટેટની હદમાં પણ વિદ્યમાન છે. જેમાં વસંતગઢ, ચંદ્રાવતી, મુંગથલા (મુંડસ્થલ મહાતીર્થ વખાણુ, કેર વિગેરે ગામનાં લાખોના ખરચે પણ ન બની શકે તેવાં વિશાલ જિનમંદિરોનાં ખંડિયો જોઈને ખરેખર ખેદ થયા વિના રહેતો નથી. આવાં અનેક ગામોનાં જિનાલયોનો નાશ થયેલો જોવાય છે, તેમ જૈનોની ખાસ કમજોરીથી પાલણપુર, વણથલી વિગેરે અનેકાનેક ગામોનાં જિનાલયો મસદના રૂપમાં તેમ જ સિરોહી સ્ટેટમાં આવેલા હિડા, વાસા, મારોલ વિગેરે ગામનાં ભવ્ય જિનમંદિરો હિંદુમંદિરના રૂપમાં ફેરવાઈ ગયાં છે. મંદિરમાં આવાં પરિવર્તનો થયાં છે, તેમ જૈનમૂતિઓ અને એવી બીજી બીજી પણ અનેક ચીજો વિધર્મિઓના હાથમાં ગઈ છે. તેના સેંકડો દાખલા જનસમૂહમાં પ્રસિદ્ધ અને મોજુદ છે. પરંતુ તેમાંના સાચા અને હાલમાં નવા પ્રાપ્ત થયેલા બે દાખલા અહીં પ્રગટ કરવામાં આવે છે, તે ઉપર ખાસ લક્ષ ખેંચવા જેવું છે.
(૧) શ્વેતાંબર મૂત્તિ દિગબરી મંદિરમાં નીચેના લેખવાળી આરસની એક શ્વેતાંબરી મૂર્તિ આગરાના દિગંબરી મંદિરમાં અત્યારે પણ વિદ્યમાન છે.
सम्वत् १६७१ वर्षे वैशाख शुका ३ शनौ श्री आगरादुर्गे ओसवालवंशीय लोढागोत्रेण....वंशे सा प्रेम भार्या मुक्तादे पुत्र सा भट्टदेव भा. मुक्तादे पुत्र सा रजकेन श्रीअञ्चलगच्छे भ. श्री ५ कल्यागसागरसूरीगामुपदेशेन श्रावासुपूज्यबिम्बं प्रतिष्ठापितं संघवा कूरपाल सौज(सोन)पाल प्रतिष्ठाय (याम् )
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮ શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ સંધવી કુંવરપાલ સેનપાલે કરાવેલી પ્રતિષ્ઠામાં વિ. સં. ૧૬૭૧ ના વૈશાખ શુ. ૩ (અક્ષયતૃતીયા) ને શનિવારે આગરા ગઢમાં એસવાલ જ્ઞાતીય લોઢાગોત્રવાળા શા. પ્રેમભાર્યા મુકતાદે તેના પુત્ર શા. ભટ્ટદેવભાર્યા મુક્તાદે તેના પુત્ર સા. રજકે અંચલગચ્છીય શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રીવાસુપૂજ્ય ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી.
(૨) જેનમંદિરનો ઘંટ વૈષ્ણવમંદિરમાં પાલણપુર એજન્સીના કાંકરેચ જીલ્લામાં કેવલપુરીજીની થલી નામનું એક નાનું સંસ્થાન (સ્ટેટ) છે. તે ચલી ગામના કેવલપુરીના વેષ્ણવમંદિરના કોઠારમાં એક પ્રાચીન મેટ પીત્તલને ઘંટ પડ્યો છે. આ ઘંટ ઉપર જેની લિપિમાં સંસ્કૃત ભાષાનો વિ. સં. ૧૩૧૮ નો લેખ છે. આ લેખ ઉપરથી એ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે-શ્રાવક અરસિંહે વાગડોદના શ્રીચંદ્રપ્રભસ્વામીના મંદિરમાં આ ઘંટ બંધાવ્યો હતો. કદાચ શ્રાવક અરસિંહ પાટીદાર હશે. તે વખતે વાગડના પાટીદાર જૈનધર્મ પાળતા હશે. પછી તે તરફ મુનિરાજોના વિહારના અભાવે ત્યાંના પાટીદારો વેષ્ણ થઈ ગયા હશે. લેખમાં આ ઘંટ ૬ મણનો હોવાનું લખ્યું છે. પણ અત્યારે ર થી ૩ મણને હશે એમ લાગે છે. કદાચ તે વખતનો મણું નાનો હશે, અથવા તે સાંકલ સહિત છ મણ હશે. અત્યારે સાંકળ નથી. વાગડોદ ગામના જે ઘરડા પાટીદારોએ આ ઘંટ ચલી ગામના બાવા કેવલપુરીના મંદિરમાં પાછલથી બંધાવ્યો છે, તેઓનાં, તે ઘંટ ઉપર પાછલથી લખાવેલાં, નામે ગુજરાતી અક્ષરમાં મોજુદ છે. તે ઘંટ ઉપરનો પ્રાચીન લેખ આ પ્રમાણે છે –
द० ॥ सं. १३७८ वर्षे माघ शुदि ४ गुरौ वागडउद्दग्रामे श्रीचन्द्रप्रभस्वामिचैत्ये कुद्दे० देवकुमार भार्या राजी सुत अरसींह श्रेयोथै घंटा कारापितं (ता) भण ६ ॥*
સંવત ૧૩૭૮ ના માહ શુદિ ૪ ને ગુસ્વારે વાગડોદ ગામના શ્રી ચંદ્રપ્રભ ભગવાનના મંદિરમાં પાટીદાર (8) શ્રાવક દેવકુમારની ભાર્યા રાજીના પુત્ર અરસિંહે પિતાના કલ્યાણ માટે છ મણ વજનનો ઘંટ કરાવીને બંધાવ્યું.
તપાસ કરવામાં આવે તો આવા બીજા પણ અનેક દાખલાઓ મળી આવે. આપણુ કમજોરીથી અત્યાર સુધી તો જે થયું તે ખરું. પણ હવેથી આપણું વસ્તુઓ બીજાના હાથમાં ન જાય અને બીજાના હાથમાં ગયેલી વસ્તુઓ પાછી મેળવવા માટે કોશિષ કરી શકે એવા પ્રકારની, જેમ દિગંબર જૈન-તીર્થ–રક્ષક કમીટી છે તેમ, શ્વેતાંબર જૈનતીર્થ-રક્ષક કમીટી સ્થાપવાની ખાસ અગત્ય છે. આપણે બધા આ અગત્ય સ્વીકારીએ અને તે માટે યોગ્ય વિચારણા કરતા થઈએ!
* ઉપરના બનને લેખે પૂજ્ય વયેવૃદ્ધ શ્રીમાન પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી મહારાજના સંગ્રહમાંથી તેમની કૃપાથી પ્રાપ્ત થયા છે.
--લેખક
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
પ્રાચીન શિલાલેખ, તામ્રપત્રો, સિક્કાઓ, ગ્રંથોની પ્રશસ્તિઓ અને પ્રતિમાઓ ઉપરના લેખોનું મતવ આજે પુરવાર થઈ ચુકયું છે. શ્રી જૈન સત્ય પ્રકાશ” માં પણ એ વસ્તુ આવતી રહે એ આશયથી આ અંકથી “પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય” એ મથાળા નીચે એક પ્રકારનું શરુ કરવામાં આવ્યું છે. આ પ્રકરણ દરેક અંકમાં આવતું રહેશે, અને એમાં ઉપરના વિષયોની ટૂંકી ટૂંકી હકીકતો, તે તે હકીકત મોકલનારના નામ સાથે, આપવામાં આવશે. આશા છે કે જુદા જુદા ક્ષેત્રોમાં વિચરતા પૂજ્ય મુનિમહારાજે અને અન્ય વિદ્વાન પોતાના જોવામાં આવતા પ્રાચીન શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, ગ્રંથોની પ્રશસ્તિઓ, પ્રતિમાઓ ઉપરના લેખો કે એવી બીજી ઐતિહાસિક હકીકતેની નોંધ, તે તે શિલાલેખ આદિનું કઈ દષ્ટિએ શું મહત્વ છે એના સ્પષ્ટ ઉલ્લેખ સાથે, મોકલીને આ પ્રકરણને સમૃદ્ધ બનાવવામાં અમને મદદ કરશે!
નંબી
(૧) પ્રાચીન લેખ સંગ્રહ (બે લેખો)
સંપાદક મુનિરાજ શ્રી જયંતવિજયજી
લગભગ દશેક વરસની અંદર મેં મારે હાથે ઉતારીને સંગ્રહીત કરેલા અને છુટાછવાયા કેટલેક સ્થળેથી પ્રાપ્ત થયેલા શિલાલેખોને થડે સંગ્રહ મારી પાસે છે. પરંતુ તેને પ્રગટ કરવાનો આજ સુધી સમય ન મલ્યો. એ સંગ્રહ મારી પાસે પડ્યો પડ્યો જુનો થઈ જાય અને લોકોના ઉપયોગમાં પણ ન આવે એ ઠીક નહીં, એમ જાણીને એ શિલાલેખ સંગ્રહને આ લેખમાળામાં ક્રમશઃ આપવાનો વિચાર કર્યો છે. તેના પહેલા મણકા તરીકેના આ પ્રથમ લેખમાં ફક્ત બે જ શિલાલેખે આપવામાં આવ્યા છે. બાકીના શિલાલેખ પણ સમયે સમયે પ્રગટ થતા રહેશે.
આની નીચે પ્રગટ કરવામાં આવે છે, તે બને લેખો પૂજ્ય પ્રવર્તકજી શ્રી કાન્તિવિજયજી મહારાજના લેખસંગ્રહમાંથી તેમની કૃપાથી પ્રાપ્ત થયા છે.
આ બન્ને લેખો આરસની મૂર્તાિ ઓ ઉપરના છે, પરંતુ ક્યા ગામના કયા મંદિરની મૂત્તિઓ પરના છે તે તેમાં લખ્યું નથી. પરંતુ લેખો ઉપરથી જણાય છે કે તે આગરાના કોઈ પણ જૈનમંદિરની મૂર્તિઓ પરના છે. આમાંના બીજા નંબરના લેખનો એક ભાગ મૂળનાયકજીની મૂર્તિની પાછલના ભાગનો હોવા છતાં તે સંપૂર્ણ વાંચી શકાય છે. તેમાંને વચ્ચે વચ્ચે બેડ પણ ભાગ તૂટક નથી, તેથી એમ જણાય છે કે
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦ શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ પૂજ્ય પ્રવર્તકજી મહારાજ છેલ્લાં ૫૦ વર્ષના ગાળામાં જે વખતે આગરા પધાર્યા હશે, તે વખતે આગરાના કોઈ પણ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે મૂળનાયકને ઉત્થાપન કરેલા હશે તે વખતે આ લેખ લખાયો હશે, કે જેથી પાછલના ભાગનો હોવા છતાં લેખ સંપૂર્ણ લઈ શકાય છે. એટલે એમ અનુમાન કરી શકાય કે છેલ્લાં ૫૦ વર્ષની અંદર આગરાના જે મંદિરનો જીર્ણોદ્ધાર થયો હશે તે મંદિરના આ બને લેખો છે. (આગરામાં જઈને તપાસવામાં આવે તો પાકી ખાત્રી થઈ શકે.) આમાંને બીજા નંબરનો લેખ આરસની મૂળનાયકજીની મૂર્તિ પરનો અને પહેલા નંબરનો આરસની બીજી કોઈ મૂત્તિપરનો છે. પહેલા નંબરના લેખના જેવા જ - સાલ, મિતિ અને લગભગ સમાન હકીકતના–લેખવાળી આરસની એક શ્વેતાંબરી મૂર્તિ આગરાના કોઈ પણ એક દિગંબર જૈન મંદિરમાં છે. કયા મંદિરમા છે તેનો ઉલ્લેખ કરેલો નથી. આ શિલાલેખ પણ “બે ઘટના” નામના લેખમાં આ અંકમાં પ્રગટ કરવામાં આવ્યો છે.
(૧)
सं. कुंरपाल सोनपाल प्रतिष्ठाया (याम् ) श्रीमत्संवत् १६७१ वर्षे वैशाख सुदी ३ शनौ श्री आगरादुर्गे उसवालज्ञातीय अंगावंशे सा० जीमा भा० जीमश्री पुत्र सा. पेमन भार्या मुक्तादे पुत्र सा० घेतसी सा० तेजसी पुत्र सा० कल्याणदासेन अंचलगच्छे पूज्य श्री कल्याणसागरसूरीणामुपदेशेन सुपासबिंबं प्रतिष्ठापितम्
સંઘવી કુંવરપાલ સોનપાલે કરાવેલી પ્રતિષ્ઠામાં, વિ. સં. ૧૬૭૧ ના વૈશાખ સુદી ૩ ને શનિવારે આગરા નગરમાં ઓસવાલ જ્ઞાતીય અંગાવંસના શા છણાની ભાર્યા જિનશ્રી, તેમના પુત્ર શા. પેમનની ભાર્યા મુક્તાદે તેમના પુત્રો શા, ખેતસી અને તેજસી. તેમાંના શા. તેજસીના પુત્ર શા. કલ્યાણદાસે અંચલગચ્છના પૂજ્ય શ્રી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી.
(મૂલનાયકજીની મૂર્તિના મસ્તકની ચોટીની પાસે ચાર મણિઓની કીનારી પરની પંક્તિ)
પાતિસારું શ્રી નીનિયર ! (એ જ મૂતિની પલાંઠીના આગળ (સન્મુખ)ના ભાગ પરની પંક્તિઓ.)
संवत् १६७१ वर्षे गांधी गोत्रे साधा वंशे सा० गोल सा० राहुकेन श्रीमदंचलगच्छे पूज्य श्रीधर्ममूर्तिसूरिश्रीकल्याणसागरसूरीनामुपदेशेन नेम(मि)नाथ बिंबं प्रतिष्ठितम् ।
(એ જ મૂર્તિની પલાંઠીની બન્ને બાજુ તથા પાછળના ભાગને લેખ.)
श्रीविक्रमार्क० समयातीतसंवत् १६७१ वर्षे वैशाख सुदी ३ शनौ रोहिणीनक्षत्रे गांधी गोत्रे साधाणीवंशे सा० पदमा भार्या पदमलदे तत्पुत्र सा० सोचा भार्यां
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
૨૭૧ सोचादे तत्त्र सा० गोल भार्या केसरदे सा० राहु भार्या राहिवदे गोलपुत्र सोहनपाल राहुपुत्र श्रीकरण वृद्ध भ्राता सा० पेतसी सा० लावाल सा० पेतसी पुत्र सा० अमीपाल सा० राजपाल नेगनाथबिंबं प्रतिष्ठापितम् ।।
બાદશાહ જહાંગીરના વિજયવંત રાજ્યમાં, વિ. સં. ૧૬૭૧ના વૈશાખ સુદિ ૩ને શનિવારે રોહિણી નક્ષત્રે ગાંધી ગોત્ર અને સાંધાણી વંશના શા. પદમા ભાર્યા પદમલદે તેમના પુત્ર શા. સાચા ભાર્યા સોસાદે તેમના પુત્ર ૧ શા. ગેલ ભાર્યા કેસર, ૨ શા. રાહુ ભાર્યા રાહિદે. શા. ગોલ પુત્ર સહનપાલ. શા. રાહુ પુત્ર શ્રીકરણ, શા. ગોલના મોટા ભાઈ શા. ખેતસી તથા શા. લાવાલ શા. ખેતસીના પુત્રો ૧ શા. અમીપાલ, ૨ શા. રાજપાલ, એ બધા કુટુંબે મળીને અંચલગચ્છીય પૂજ્ય શ્રી ધર્મમૂત્તિસૂરી અને શ્રી કલ્યાણસાગરસૂરિજી ઉપદેશથી શ્રીનેમિનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી.
(૨) પાલનપુરની એક મરજીદ
મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી
આ વખતે ગુજરાતથી દીલ્હી તરફના વિહાર દરમ્યાન, પગની પીડા ને અંગે, પાલનપુરમાં લગભગ એક માસ જેટલો સમય સ્થિરતા કરવી પડી. આ સમય દરમ્યાન યથાશક્ય, પાલનપુરમાં પુરાતત્ત્વ કે ઈતિહાસની દૃષ્ટિએ જોવાલાયક સ્થળે અમે જોયાં. આ બધું જોતાં એક મજીદ અમારા જોવામાં આવી. આ મજીદમાં પ્રવેશદ્વાર અને બે થાંભલાઓ ઉપર નીચે લખેલ લેખ જોવામાં આવ્યો. આપણી પવિત્ર વસ્તુઓ બીજાના હાથમાં જઈને બેહાલ બન્યાને આ એક વધુ દાખલ છે. લેખ નીચે પ્રમાણે છે:–
પ્રવેશદ્વારના થાંભલા ઉપર–સ્વસ્તિ શ્રી ત્રિમ સં. ૧૩૪૭ વર્ષ ચૈત્ર સુરી શરૂ ....जा....ल ग्रामे देव श्री महावीरचैत्ये ध्वजारोपदिने व्वजाग्रे० श्रे०जिनचन्द सुत श्री શ્રીમાસ્ત્રજ્ઞાતી સારસંની કીફિર (ઉ) વં ચાળી(દરી) નાપ ૦ ૦ ૦ करणीया। शुभं भवतु श्री समरतसंधस्थ ॥
અંદરના એક થાંભલા ઉપર-સંવત ૨૨૮૧ ચિત્ર વ ૨૨ શુ.... માતૃ સુર્યમિહિર ........... માન. શ્રેર્યું હતું : રતઃ ||
અંદરના બીજ એક થાંભલા ઉપર-| સંવ ૨૩ ૦૪ શ્રીવ દ્ર ?........ ધાર!પદ્રવરત પ્રવાટીઝ દુર્ગ... બાહુત ચિલ્ડ.......
સમયના પ્રવાહની સાથે જામી ગયેલાં પડ પિપડાના થર ઉકેલવામાં આવે અને બરાબર છે.ધખેળ કરવામાં આવે તે આવાં કેટલાંય ઉદાહરણ મળે! આપણે બધા એ દિશા તરફ પ્રયત્ન આદરીએ એ જ ભાવના !
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રી સ્તભ ન પાર્શ્વ ના થા લેખક –ઉપાધ્યાય શ્રી પદ્યવિજયજી ગણી
(ગતાંકથી ચાલુ) શ્રી પાદલિપ્તસૂરિજીનું સંક્ષિપ્ત વર્ણન (ચાલુ) પ્રતિમા શેઠાણીથી ઉત્પન્ન થયેલ તે પુત્ર સૂર્ય જેવો દીપ હતા. માતાએ વૈરોચ્યાની પૂજા કરી પુત્રને દેવીના ચરણે ધરી ગુરુને અર્પણ કર્યો. ગુરુજીએ કહ્યું કે આ બાલક અમારો થઈને વૃદ્ધિ પામો – એક કહી તેમણે તેને તે પાછે સેં, એટલે અતિવાત્સલ્યથી તેમ જ ગુરુના ગૌરવથી માતાએ તેને ઉછેર્યો. નાગેન્દ્ર એવું નામ ધારણ કરનાર તે પુત્ર અનુક્રમે આઠ વર્ષને થયું ત્યારે ગુરુએ પોતાની પાસે રાખે. અવસરે ગુરુભાઈ શ્રી સંગમસિંહસુરિજીએ દીક્ષા આપી પૂજ્ય શ્રીમંડનગણિજીએ અપૂર્વ બુદ્ધિશાલિ આ બાલસાધુને અભ્યાસ કરાવ્યો. એક વર્ષમાં ન્યાય-વ્યાકરણાદિ સકલ શાસ્ત્રના રહસ્યને પણ જાણી તે મહાપ્રખર પંડિત થયા.
ઉત્તમ ગુણશાલિ બાલમુનિ શ્રીપાદલિપ્ત મહારાજા પવિત્ર સંયમાદિથી દીપવા લાગ્યા. સર્વ પ્રકારે લાયક સ્વશિષ્યને જોઈને ગુરુજીએ કહ્યું કે– પાદલિપ્ત ! તમે આકાશગામિની લબ્ધિથી વિભૂષિત થાઓ ! એમ કહીને દશમે વર્ષે પિતાના પટ્ટ (પદ) પર સ્થાપન કર્યા.
- એક વખત શ્રી ગુરુમહારાજે આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ મહારાજને શ્રીસંઘના ઉપકાર આદિ લાભ પમાડવા મથુરા નગરીમાં મોકલ્યા. કેટલાક દિવસ ત્યાં રહીને શ્રી પાદલિપ્તસૂરિજી પાટલીપુરમાં ગયા, જ્યાં મુરંડ રાજા રાજ્ય કરતો હતો. એક વખતે કઈ પુરુષે ગોળાકારે ગુંથેલે, આશ્ચર્યકારક અને તંતુઓ મેળવીને જેના છેડાનો ભાગ અદશ્ય કરેલ છે એવો દડો રાજાને ભેટ કર્યો. રાજાએ બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે દડે પાદલિપ્તસૂરિની પાસે મોકલ્યા. તે જોઈ તાત્કાલિક બુદ્ધિના પ્રભાવે આચાર્ય મહારાજે તેને, બરાબર મીણથી મેળવેલો જાણીને, ગરમ પાણીમાં બળતાં છેડો જોઈ છુટ કરીને, તે દડા રાજાની પાસે મેક. આ બીના જાણ રાજા ઘણા જ ખુશી થયે. પછી રાજાએ ગંગાના કાંઠે ઊગેલા ઝાડની સેંટી બંને બાજુ બરાબર પાલીસ કરાવીને તેનું મૂળ અને અગ્રભાગ (ચ)
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૩
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જાણવા માટે ગુરુની પાસે મોકલી. ત્યારે તેને પાણીમાં નાંખતાં મૂળ (ને ભાગ) વજનદાર હોવાથી પાણીમાં ડૂબી ગયું. એમ મૂલ અને ટેચને ભાગ શોધી કાઢી તે સેંટીને રાજાની પાસે પાછી મોકલાવી. ત્રીજી વાર પણ રાજાએ જેના સાંધા જાણવામાં ન આવે તેવી એક ટાબલી ગુરુની પાસે મોકલાવી. ત્યારે ગુરુએ તેને ગરમ પાણીમાં નાખી ઉઘાડીને રાજાને આશ્ચર્ય પમાડયું. પછી સૂરિજી મહારાજે તંતુઓથી ગુંથેલું ગોળ તુંબડું રાજસભામાં મોકલ્યું. ત્યાં કેઈ તેને ઉકેલી શકયું નહી, તેથી મૂકી દેવામાં આવ્યું. આ પ્રસંગે બીજા લોકોએ કહ્યું કે-આ કામ ગુરુથી જ બની શકે તેમ છે. એટલે રાજાએ બોલાવતાં તેમણે આવીને તે તરત ઉકેલી આપ્યું. આ ઉપરથી રાજાને ખાત્રી થઈ કે ગુરુજી, બાળક છતાં, સિંહના બાળની જેવા મહાપરાક્રમી છે.
એક વખત રાજાને માથામાં વેદના થવા લાગી. એટલે મંત્રિની મારફત ગુરુને વિનંતિ કરાવતાં સૂરિજી મહારાજે ત્રણ વાર પિતાના ઢીંચણની ઉપર તર્જની (અંગુઠાની પાસેની) આંગળી ફેરવીને રાજાની વેદના શાંત કરી. આ બાબત કહ્યું પણ છે કે
जह जह पएसिणी जाणुयंमि पालित्तओ भमाडेइ ।
तह तह से सिरवियणा पणस्सइ मुंडरायस्स ॥१॥ મંત્રરૂપ આ ગાથા બાલતાં જેના મસ્તકને અડકવામાં આવે, તેની શિવેદના જરૂર શાંત થઈ જાય. તે પીડા આકરી હોય તે પણ તેમ કરવાથી નાશ પામે.
એ પ્રમાણે તાત્કાલિક ઉપકારથી રાજાનું મન સૂરિની પ્રત્યે આકર્ષાયું, અને બાલસૂરિને વંદન કરવાની તેની ઈચ્છા થઈ પછી તે તરત ગુરુમહારાજના ઉપાશ્રયે આવ્યો. રાજાએ ગુરુને પૂછયું કે–હે ભગવનું અમારા સેવકો તે પગારના પ્રમાણમાં પિતાનું કામ બજાવે, પણ તેવા પગાર વિના કેવલ ભિક્ષાવૃત્તિના આધારે રહેલા આ શિષ્ય આપની આજ્ઞા બજાવવાને શી રીતે તત્પર રહે છે? ત્યારે ગુરુએ કહ્યું કે-હે રાજન્ ! ઉભય લોકના હિતની ચાહનાથી આ શિષ્યો અમારા કાર્યો ઉત્સાહથી બજાવવાને સાવધાન રહે છે. છતાં રાજાને ખાત્રી ન થતાં ગુરુએ કહ્યું કેતમે તમારા વિનીત સેવકને બોલાવી અમુક કામ કરવાનું કહે કે જેથી તમને ખાત્રી થાય. એટલે રાજાએ વિનીત વિશ્વાસી પ્રધાનને કહ્યું કે-તપાસ કરે કે ગંગા નદી કઈ દિશા તરફ વહે છે? રાજાને હુકમ સાંભળીને મંત્રીએ
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ
નજીવા કામની વિશેષ તપાસ ન કરતાં માત્ર રાજાનું માન સાચવવા કેટલાક ટાઈમ જુગાર રમીને રાજાને કહ્યું કે- ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે.’ છુપા ખાતમીદારોએ જુગાર આદિને વૃત્તાંત રાજાને જણાવ્યેા.
પછી માલસૂરિજીએ હુવે નવદીક્ષિત મારા શિષ્યનું ચરિત્ર જીએ” એમ કહી એક નવા સાધુને ખેલાવ્યે . તે તરત ગુરુમહારાજની પાસે આવ્યો. શ્રી ગુરુમહરાજે ફરમાવ્યું કે – હે વત્સ! ગંગા નદી કઈ તરફ વહે છે, તેના નિર્ણય કરીને મને કહે.
એ પ્રમાણે સાંભળી · આવસહી ’એમ કહીને ઉપાશ્રયની બહાર નીકળી તે આગળ ચાલ્યું. ગુરુને પ્રશ્ન અનુચિત છે એમ જાણતાં છતાં તેણે એક નિપુણ પુરુષને પૂછતાં તેણે કહ્યું કે ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે. એ પ્રમાણે બે ત્રણ વાર તેણે પૂછી જોયું, તે પણ એ જ જવાબ મળ્યા. તે પણ ખરાખર નક્કી કરવાને તે શિષ્ય ગંગાના પ્રવાહની આગળ ગયા. ત્યાં પણ સાવધાન પણે દંડાસ્ક્રિપ્રયાગથી પૂ ખાતરી કરી ઉપાશ્રયમાં આવી ઇરિયાવહી પડીમી ગુરુને કહ્યું કે—ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે. રાજાના છુપા પુરુષ એ પણ તે જ પ્રમાણે સાચી ખીના જણાવી. તે સાંભળીને રાજાને ગુરુવચનની ખાત્રી થઈ.
રાજા આવા અનેક પ્રસ'ગ જોઇને ખરી ખતથી સૂરિજીની સેવના કરી સમયને સફલ કરવા લાગ્યા, અપૂર્વ જ્ઞાનચર્ચાના પણ લાભ લેવા લાગ્યા, અને દાનાદિ ચાર પ્રકારના ધર્મની આરાધનામાં ઉજમાલ થયે.
-
એક વખતે, આલપણાના માહાત્મ્યને જાણે વિસ્તારતા હોય તેમ, તે નાના આચાર્ય મહારાજ માળફાની સાથે રમવા લાગ્યા. તેવામાં મ્હારગામથી વદન કરવા આવનારા શ્રાવકેાએ — શિષ્ય જેવા જણાતા આ માલગુરુને જ પૂછ્યું કે – યુગપ્રધાન શ્રી પાદલિપ્તસૂરિજી કયે ઉપાશ્રયે ઉતર્યાં છે? એ સાંભળી બુદ્ધિનિધાન ગુરુએ અવસર ઉચિત પ્રશ્નને મુદ્દો સમજીને તથા દેખાવ ઉપરથી આ બીજા ગામના શ્રાવકા છે એમ જાણીને યુક્તિપૂર્વક ચેાગ્ય જવાબ દઈને તે શ્રાવકા ઉપાશ્રયમાં આવે તે પહેલાં જ પેતે આસન ઉપર બેસી ગયા. એવામાં શ્રાવકેાએ આવી બહુ બહુ માનપૂર્વક ગુરુને વદના કરી. માલાસૂરિને ઓળખી વિચારવા લાગ્યા કે આ તા પહેલાં જેમને રમતા જોયા તે જ છે ગુરુમહારાજે આ પ્રસંગે વિદ્યાશ્રુત અને વચેાવૃદ્ધના જેવી અપૂર્વ ધમ દેશના આપીને તેમના વિકલ્પને દૂર કરવા માટે છેવટે જણાવ્યું કે – · ચિરકાલથી સાથે રહેનારા લેાકાએ ખાલકને બાલક્રીડા કરવા માટે અવકાશ આપવા જોઇએ.’ ખાલ ગુરુમહારાજનું આ સત્ય વચન સાભળીને તે શ્રાવકા ઘણા જ ખૂશી થયા. ( અપૂર્ણ )
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ માસિકના ગ્રાહક બનો, બીજાને બનાવે !
પૂજ્ય મુનિમહારાજ શ્રી દશનવિજયજી મહારાજના ગયા અંકથી અધુરી રહેલા ટ્રિાન્ફર શાહ સે નૈ’ને લેખ આ અંકમાં, સ્થળસંકોચના કારણે લઈ શકાયા નથી.
SHETHEFEBIEFiEFILIEFFEFIFGFISHESH
" પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય” આ અંકથી ઉપર લખેલ મથાળા નીચે શરૂ કરેલ ચાલુ પ્રકરણની તંત્રીની નોંધ તરફ ધ્યાન આપી, એ ચાલુ પ્રકરણને સમૃદ્ધ
બનાવે તેવી, પોતાને મળતી, સામગ્રી T મોકલતા રહેવા બધાય પૂજ્ય મુનિમહારાજે
તથા વિદ્વાનોને પ્રાથના છે.
HIRITUTIFURITUTIFUTUBE
JU
UEUEUEL CE UEUEUEUEUEUEUEUEUEUE
ETUPLETUEUGUETUEUEUEUETUE
જે પૂજ્ય મુનિમહારાજને “ શ્રી જૈન સત્ય પ્રકાશ ' મા કલવામાં આવે છે તેમણે પોતાના વિહાર આદિના કારણે બદલાતા સરનામાના સમાચાર વેળાસર સમિતિની ઑફિસે લખી જણાવવાની કૃપા કરવી. જેથી માસિક ગેરવલ્લે ન જતાં વખતસર મળી જાય.
માસિકના નમુનાની નકલ ભેટ મગાવે !
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુદર વાચન અને તત્વચિંતન ખાઈ પીને આનંદ અને વૈભવ વિલાસે ભાગવીને જ આપણા આત્માને. ખરો સ તેષ નથી થતા. આપણે હૃદય-મન કંઈક બીજી જ વસ્તુની ચાહના કરે છે. નવા નવા અને ઉન્નત વિચારો કે કંઈક કંઈક ગંભીર ચિંતન એ મનને આનંદદાયક વસ્તુ છે. અને એ વિચારો અને ચિતન માટે તે સુંદર વાચન પ્રતિ ઇતિહાસ-દશન તેમ જ આપણે પોતે જે સ્થિતિમાં વર્તમાન હાઈએ તે જ સ્થિતિને સારી માની લઈને આસપાસ જોવાનું મૂકી દેવા માટે પશુ આપણું મન તૈયાર નથી હોતું. આ વિચાર આપણને આપણી પાછળ-ભૂતકાળ—ની દુનિયા તરફ દૃષ્ટિ કરવા પ્રેરે છે, અને આપણે ઈતિહાસના દર્શન માટે આતુર થઈ એ છીએ. સારું વાચન અને ઇતિહાસ-દશ ન આ બે અતિ ઉપયોગી વસ્તુઓ આપવી ને એ 6% શ્રી જૈન સત્ય પ્રકાશ ?? ના એક ઉદ્દેશ છે અને. ધીમે ધીમે એ તે તરફ આગળ વધે છે. પોતાની પ્રગતિમાં એ પાતાના બધાય વાચકેના સહાનુભૂતિભર્યો સહકાર માગે છે, આપ ગ્રાહક ન હો તો તરત ગ્રાહક થવા માટે કે લખા:શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, | અમદાવાદ (ગુજરાત ) મુદ્રક : બાલુભાઈ મગનલાલ દેશાઈ, મણિ મુદ્રણાલય, કાલુપુર, અમદાવાદ, For Private And Personal use only