SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra એક કા સ'તબાલની વિચારણા અને મૂર્તિપૂજા-વિધાન www.kobatirth.org (ગતાંકથી સ્થા—મત્રીજી, પ્રમાણ તે આપે ચૈત્ય એને બહુ જ ઉત્તમ આપ્યાં, પરંતુ શબ્દમાં હુમાને સંદેહ છે, કેમ કે અ મૂર્તિ અગર ભગવાનની પ્રતિમા એવા થઇ શક્તો નથી. મ॰ત્યારે અના અર્થ શું થાય છે? સ્થા—એ શબ્દના અર્થ સાધુ થાય છે. મ—ચૈત્ય શબ્દના અર્થ સાધુ થાય છે એવું હુમાએ તા કેાઈ કેશમાં વાંચ્યું નથી, કાશમાં તે ઐયં ગૌસ્તવું નિમ્ન ધૈર્ય બિનસમાંતર: અર્થાત્ ચૈત્ય એટલે જિનમંદિર અથવા જિનપ્રતિમા અગર ચાતરા બંધ વૃક્ષનું નામ ચૈત્ય કહ્યું છે. તમાએ જે ચૈત્ય શબ્દનો અ સાધુ કર્યા છે તે કોઇ રીતે બધ બેસતા નથી, કેમકે સૂત્રમાં કઇ પણ ઠેકાણે સાધુ શબ્દને ચૈત્ય કહીને સખાચ્ચે જ નથી. સૂત્રમાં તે “ નિયાળ वा निग्गंथिण वा ' 'साहुदा साहुणी वा “મિવુ વામિવુ↑ વા” એવા શબ્દો લખ્યા છે, પરંતુ ધૈર્ય થા પ્રત્યાનિ વા એવા શબ્દો તેા કાઇ સ્થાન પર લખ્યા નથી, જે ચૈત્ય શબ્દના અર્થ સાધુ 99 66 ',, Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી ચાલુ ) તે કરશે તેા પછી સાધ્વીને માટે કચેા શબ્દ રાખશે ? શ્રી મહાવીર સ્વામીના ચૌદ હજાર સાધુઓને સાધુ કહ્યા છે પણ મહાવીર સ્વામીના ચૌદ હજાર ચૈત્ય હતા, એવું તા કેાઈ સૂત્રમાં લખ્યું નથી. માત્ર મૂર્તિના વિરોધ કરવાના ઈરાદાથી ચૈત્ય શબ્દના અર્થ સાધુ કરવામાં આવે છે ને તદ્ન મિથ્યા છે. વળી જ્યારે સત્ર ‘સેવયં સેવં’ ના અ સાધુ અથવા તીકર માના છે પછી ભગવતીજી સૂત્રમાં દાઢીના વનમાં ભગવાને શ્રીગૌતમ સ્વામીજીને કહ્યું કે જિનદાઢા દેવતાઓને પૂજવા ચેાગ્ય છે એનું શું ? તેવયં ચેચ વસ્તુવાસમિ આ સ્થાનમાં ચેË શબ્દના અ શેા કરશેા ? જે સાધુ એવા અર્થે કરશે! તા એ દૃષ્ટાંત દાઢની સાથે આવી શકશે નહિ. જો તીર્થંકર એવા અ કરશે! તે પછી દાઢાએ તીર્થંકર દેવની પેઠે સેવાપૂજા કરવા ચાગ્ય થઈ ગઈ. જ્યારે તીર્થંકર મહારાજની દાઢાં સેવાપૂજાને ચેાગ્ય થઈ ગઈ તા પછી તીર્થંકર ભગવાનની મૂર્તિ પૂજવા ચેાગ્ય કેમ ન ગણી શકાય ? તેથી ચૈત્ય શબ્દને અપૂર્વાચાર્યાંની માફક જે હુમાએ કર્યાં છે તે જ ઠીક છે. For Private And Personal Use Only
SR No.521508
Book TitleJain Satyaprakash 1936 02 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy