SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ વર્ગ પરિહારાદિથી વિભૂષિત કૃતિઓ ૨૬૫ આ ઉલ્લેખના સંબંધમાં શોભન-સ્તુતિની સંસ્કૃતમાં લખેલી ભૂમિકા (પૃ. ૧૫) માં મેં એવી સંભાના સુચવી છે કે વર્ગ, ચવર્ગ અને વર્ગ એમ પ્રથમના ત્રણ વર્ગોના વ્યંજનોના પરિવાર પૂર્વક પ્રત્યક્ષનુમાનાધિક પ્રકરણ તેમણે રચ્યું છે તે આ ઉલ્લેખથી સૂ ચત હશે. આથી આ દિડામાં સબળ પ્રમાણની આશા રાખવામાં આવે છે. પછી એ પ્ર’!ણ ઉપર્ક સંભાવનાનું સમર્થન કરતું હતું કે એથી વિરુદ્ધ જતું હો. કવર્ગ ચા, ટ, તવર્ગ અને પવર્ગ એમ પાંચે વર્ગો ના વ્યંજનોના પરિવાર પૂર્વકની અને એથી નિર્વણ્ય' તરીકે ઓળખાતી જે વિવિધ કૃતિઓ જૈન સાહિત્યને શેભાવે છે તેમાં 1 થોડીકનો અત્ર સંક્ષેપમાં નિર્દેશ કરાય છે. (૧) શ્રીસૂરચંદ મનિવરે રચેલો શ્રીમહાવીરસ્તવ. આ સ્તવમાં એકંદર આઠ પદ્યો છે, અને એમાં ય, ર, લ, વ, શ, ષ, સ અને હું એમ આઠ અક્ષરે વપરાયેલા છે. આ સ્તવ સ્તોત્રરત્નાકરના દ્વિતીય ભાગમાં પ્રષિદ્ધ થયેલ છે. (ર) શ્રી જયશેખરસૂરિએ રચેલો શ્રી નેમિનાથસ્તવ, આ ૧૧ પદ્યવાળા સ્તવ છે. (૩) શનિપ્રભસૂરિએ રચેલું શ્રીવીરસ્તન. આમાં પાંચ પડ્યો છે અને એ સમગ્ર સ્તવન પ્રકરણરાકરના બીજા ભાગ (પૃ. ૨૪૨ ) માં પ્રસિદ્ધ થયેલું છે. (૪) શ્રી અમરચંદ્રસૂરિકન પદ્માનંદમહાકાવ્યના ૧૪મા સર્ગના . ૧૦પ-૧૦૯, (૫) વિજ્ઞતિત્રિવેણીની બીજી વેણી ? પૃ. ૫૩–૫૪) માં શ્રી પાર્શ્વનાથનું જે સ્તવન છે તેમાંનાં પાંચ પડ્યો તેમ જ ત્રીજી વેણી (પૃ. ૬૨ ) માંનું એક પદ્ય નિર્વગ્ય કૃતિનાં ઉદાહરણો પૂરાં પાડે છે. આ તો મુદ્રિત કતિઓની વાત થઈ. હવે એકાદ અમકિતને ઉલ્લેખ કરું છું. ત્રણ મહીના ઉપર, મહાપંડિત યશકીર્તિકૃત પ્રબોધસારની હસ્તલિખિત પ્રતિ તપાસતાં એમાં ફક્ત ૧૮ અક્ષરોવડે કૃતિ રચવાની પ્રતિજ્ઞા કરેલી જોવામાં આવી. એ કૃતિને પ્રારંભિક ભાગ મેં તૈયાર કરેલા સૂચીપત્રના આધારે અહીં નીચે મુજબ સચવું છું – ( પત્રાંક ૧ ) p . || આ નમ: સર્વેરિ || અકાદ ૪TIFTY TY 17ન નિતી : અવધ શં શાશા III નામ: શ્રીજી નો માને ! પનિજધાન્દસ નામને || ૨ | ના : શ્રીદય વૈ1 | સંપાદન ક્ષેતવે ફાવત | 3 વરનાચે નાઝી ! હતી જેને વેદન: શુ: રાત્ર: ||૪|| विना तीवालागासादितिभूतयः । सम्पदन्ते सतां येन तद् वन्दे शुददशनम् ॥ ५ ॥ देशसंगगिना म्ों देशल: प्रतिपायते । धर्मवानार्थमारम्भो न सतां हास्यहेतवे ॥ ६ ॥ અંચલમતદલનપ્રકરણના કર્તા શ્રીહર્ષભૂષણ ગણીએ આ પ્રકરણમાં સૂચવ્યું છે તેમ શ્રી મુનિસુંદરસૂરિએ સુરતરંગિણીવિજ્ઞપ્તિમાં પંચવર્ગ પરેહારાત્મક પદ્યો રચ્યાં ૪ આ સર્ગના લે ૭૫-૮૨ ત્રિવાં પરિહારથી વિભૂષિત છે એટલે કે એમાં ક થી ૭ સુધીના પંદર અક્ષર નથી. ૫ આ પદ્ય છત્ર- બંધથી મડિત છે. For Private And Personal Use Only
SR No.521508
Book TitleJain Satyaprakash 1936 02 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy