________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦. શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ અર્થાત્ –દેવ, દાન અને માનવડે સેવા કરાયેલી, જગતમાં જડતાને હરનારી, તેમ જ ઉજજવલ પાંખવાળા પક્ષી (રાજપુંસ) ઉપર આરોહણ થઈ ફરનારી રાતની અધિષ્ઠાયિકા દેવી સરસ્વતી મારાં પાપોનો નાશ કરો.
સોળે કળાથી ગુન ચન્દ્રના સમાન વદનવાળી, નળી જેણે સેવકની મતિનો વિકાસ કર્યો છે એવી તથા જેણે હસ્તોમાં કરાડપુસ્તક અને (જ)માળા ધારણ કર્યા છે એવી સરસ્વતી માાં પાપ નાશ કરે. ૨૮. જોતીષ્યનિધિના–રાજા રામા .
हंसस्कन्धस्थितां चन्द्र-मू[ज्ज्वलतनुभवाम् ॥ ८ ॥ વામ-સ્તિષ્પાં, સ્ત્રિ –સિ तथेतराभ्यां लीपा-ऽक्ष-मालिकां श्वेतवाससीम् ।।९।। उद्गिरन्ती मुखाम्भोजा-देनामक्षरमालिकाम् ।।
ध्यायेद् योऽनस्थितां देवों स जडोऽधि कवि वेत ॥ १० ॥ અર્થાત-સફેદ કમળ, નિધિ અને ચન્દ્ર-મણિના મહેલમાં રહેલી, ચાર હાથવાળી, હંસની ખાંધ ઉપર આરૂઢ થએલી, ચન્દ્રની મૂર્તિ જેવી ઉજજવલ દેહની કાંતિવાળી, ડાબા હાથ વડે વીણા અને જપ-મળાને ધારણ કરતી, ધવળ વસ્ત્રવાળી, મુખ–પાથી આ અક્ષર-માળા ઉચ્ચાર કરતી–-આગળ રહેલી (શારદા દેવીનું જે સ્થાન ધરે, તે મૂર્ણ હોય તો પણ કવિ થાય.
શિવા નામનાં એક વિદુષી સાદીજીએ રચેલી rf 171 નામની એક સુંદર અપ્રસિદ્ધ કૃતિ મળી આવે છે, તેના સાતમા કલેકમાં શુતદેવતાનું સ્વરૂપ નીચે પ્રમાણે દર્શાવેલું છે-- १९. हस्ते शर्मदपुस्तिकां विदधती सत्पत्रां दायरे
लोकानां मुखदं प्रभूतवरई सज्ज्ञानमुद्रं एरे । तुर्ये बालमृणालन्दललसलीलाविललं नारे
प्रख्याता श्रुतदेवता बिद्धती मूर्म नणां नृतस्य ।।१०। અર્થાત-એક હાથમાં કલ્યાણકારિણી પુસ્તિકા-પિથીને ધારણ કતી, બીજા હાથમાં કમળને ત્રીજા હાથમાં લેકોને સુખ અને વર આપનાર જ્ઞાનમુદ્રાને અને ચોથા હાથમાં કીડાપૂર્વક કાળ કમલના નવાંકુરને ધારણ કરતી તેમ જ મનુષ્યોના પક્ષમ સત્યને પોષતી વાડી પ્રખ્યાત છે :
આ ઉપરાંત જૈનાચાર્યો વિચિત સેંકડો પ્રાચીન ગુજરાતી ભાષામાં રચાએલા છન્દ તથા સરસ્વતીનાં સ્તોત્રે મલી આવે છે જેમાં સરસ્વતીનાં
s= આ લેખમાં ઉપયોગમાં લેવામાં આવેલ સંસ્થા કાનું ગુજરાતી ભાષાંતર વિર્ય મુનિ મહારાજ શ્રીપુણ્યવિ યજીએ કરી આપ્યું છે તે માટે હું તેઓશ્રીને અને આભાર માનું છું.
- સારાભાઈ નવાબ
For Private And Personal Use Only