Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533454/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org REGISTERED No. B. 156. જૈન ધર્મ પ્રકાશ. પુસ્તક ક . રફ ૪થે.. अनुक्रमणिका. put Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ વિષય વાસના ( પદ્ય ) છગનલાલ નહાનચદ ૨ આદર્શ માતા ( પદ્ય) સુદરલાલ ડાહ્યાભાઇ ૩ બાળકને ઉપદેશ શપથ નદલાલ વનેચંદ ૧૦૪ ૧૦૫ ૪ સમિતના ૬૦ એલનું વિવરણ X ( સ. કે. વિ.) ૧૦૬ ન્યૂ ચૈત્યવર્ધન તવના માટે ખાસ સુચના ૧૦૮ ૬ પ્રભાસ ચિત્રકારના કામપરથી લેવાના આય. (સ. કે. વિ. ૧૦૯ ૭ સમકિત, સમ્યક્ત્વ, સમ્યગ દર્શન ( સ. ક. દિવ ) ૧૦૯ ૮ સતાણ વગર ખરૂ મુખ કર્યા છે - (સ, ક.વિ.) ૧૧૦ ૯ પ્રશ્નોત્તર (૧-૨), ૬૦ શ્રી હિતશક્ષાના રાસનું રહસ્ય. ૧૧ રત્ન ફેક થયેલ પસ્તાવાનું દૃષ્ટાંત. ૧૧ બુર વચનામૃતા [ મહેતા માનશગ મલુકચંદશ ૧૩ એક મિત્રપર લખેલા બે પુત્રો ( જ્ઞાન પિપાસુ ) ૧૪ પ્રસ્તાવિક દુહા, સા. ( ડાહ્યાભાઇ મલુકચંદ ) ૧૫ શેત્રુજયપર મૂળનાયકની પુજા તથા પુલ સબંધી વિચારો. ૧૨૭ ૧૨૪ (૫. માં કલકત્તા ૧૬ વચનામૃતા ( જય તોલાલ ૧૭ સ્ફુટ નોંધ અને ચર્ચા, ૧૮ પુસ્તકાની પહેાંચ. ૧૯ રિવાની પહેાંચ. ૨૦ એપ વ્યાખ્યાન. ( અમીચ હર્ષલ મુલ્ય શ --~-~ છંખીલદાસ ) અાર. સુરત:૧૭ For Private And Personal Use Only ૧૩ ૧૨૯ કર ૨ ૨૯ ૧૩૧ ૧૨ 133 ૧૩ કરશનજી ) શ્રી જૈન ધમ પ્રસારક સા ભાવનગર વનગર-શાદાવા પી ગ્રેડમાં શ. મેહુલાલ લશ્કરભાઈએ છા Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ! !રાદ પાંડા, પાગ . . ઝાડ છે. : પ ા મહારાદિરા. ડર , " ની જાએ. (ડા વખતમાં ડાર પડશે.) ૨ છાપવા પર થી ? દી દાક્ષિાના રાસનું રહસ્ય (નાકાશમાં) . ૮ રમુજી વળી વિગેરે (વી આવૃત્તિ) , ૧ તૈયાર શા છે. - કી ચંદ્રાચાર્ય ચરિત્ર. ૧૦ કડી જ બંધ ભાષાંતર ૧૨ મી ઇરણ પુષમાળા વિભાગ ર . ( નાના નાના કરો --સા. } નવા દાખલ થયેલા છે , છેઠ લીલાધર નેમચંદ – પરા". ૨ શેઠ વરાજ મોતીચંદ મુંબઈ હેલા કરો, - ... વન અમરશી :રોડ પીનલાલ પ્રેમચંદ ૧. ડા. કોઇ જીવરાજ શ્રી નાર માહા તું છુ . પાતર, (આજે જી.) 2. બને છે કે જે સંસ્કૃત ને પ્રાકૃત હાપા તેના પર કુરાને કી જૈન ધર્મ પ્રકાશ પુ. ૩-૩ ની લેટ રીકે 'વાઈવેટ છે કે દાથી કેટલાક સુધારા સાથે આ આરિડાર પાડી છે. : હજ ઉપયોગી છે. વાંચવા લાયક છે. તેનાં કમી નિજા શા. . . :'બત છે રાની રાખે છે. : કાવરિત ૫૦ ૦ નકલ આ રાજી . એ ... ; ) આણંદ ૧ - . ત વ પ બાઈ રૂપાણીના ચા પી છે ધણી - ' રાંડા વિગેરેને ભેટ આપવાની છે ના ઈ ક :- ઝl .. તે. આનો એક. – --- For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - * * s ** * , ** r, , , , તેના દ રો. : - जंकल्ले कायव्यं, तं अज्जंचिय करेहु तुरमाणा। बहुविरघो हु महतो, मा अवरण्हं पडिरकह ॥ १॥ જે કાલે કરવું હોય (શુ કાર્ય) તે આજેજ અને તે પણ ઉતાવળે કર, કારણકે એક મુહુ ' બે ઘડી) પણ ઘણું વિનાવાળું હોય છે, માટે બપોર સુધી પણ ખમીશ નહીં:' ( વિલંબ કરીશ નહીં ) પુસ્તક ૩૦ મું. ] પાઠ-રાવત ૧૯૭૯ વીર સંવત ૨૦૮. [ અંક ૪ , વિષયવાસના. (રનાર શાહ, છગનલાલ નહાનચંદ. નાણાવટી. વેજલપૂર ) વિષયવારાના તજ તું પ્રાણી, વિષ હળાહળ જાણો મનુષ્યજન્મ શિદ એળે ગાળ, કરી લે કાંઈ કમાણી. વિષય 1. પાંચ ઇન્દ્રિયના વીશ વિષ, સદા કાળ. તે સેવ્યારે; તે ન તૃત છે તું પ્રાણી, પાર બંધ જકડાયારે. વિધ્ય૨. હરણ હાથી ઈત્યાદિક છે, ઈદ્રિયસુખમાં રાચરે; વિષયવેદના દેહ વેઠી, મરણ શરણ લે ચીરે. વિષય . તારમાં કાછ હોતાં, કદિ એ તૃત ન થાત? હિયારાનાં તેવી જાણે. જયમ સે ત્યમ વધે. વિષ૦ ૪. વિણ તાં લાગે મા, પરિણામે દુઃખદાયીરે; For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ફોન અને પ્રકાશ. દિ કાળના અને ૮. રચી રહ્યો લીટર. વિષય પ. દુર્લભ એ મનુષ્યજન્મ તે વગર વિચારે હારે; દિવ્ય સુખને ભોગે ભેળ, અલ્પ સુખ શું ધાર, વિષયદ. પૂર્વ પ્રણયથી પ્રાપ્ત થઈ છે, સામગ્રી સુખકારી રે; પાછળથી પરત થાશે, જે તું જાણે હારીરે, વિષય છે. ચાર ગતિમાં તાર મોક્ષનું, સમજી લે આ કાયારે; થાયી સુખ નીપજાવા કાજે, તજ તું મેહુ ને માયારે. વિજ્ય૦ ૮. શાણ થઇ તું શિદ ગુમાવે, લાખેણે આ હારે ફરી ફરી નહિં હાથે ચઢશે, અમૂલ્ય અવસર રે. વિયવ ૯. વચન વીરના ઉરમાં ધારી, સફળ કરી લે કે રે; અવગણના કરતાં તું હારીશ, નૌતમ નરભવ હીરોરે, વિષચ૦૧૦. સાધુ સંત ને જ્ઞાની જને સહુ, વિષયવાસના ત્યાગે રે; સમાગમ એવા સંત જનોને, છગન નિશદિન માગેરે. વિષચ૦૧૧. આદર્શ માતા. કવાલી. સુંવાળા વેણ ઉચ્ચારી, તનય તનયા જગાડે છે; - સુણાવે નામ શ્રી વીરનું, ખરી આદર્શ માતા એ. ૧ દમન ઇન્દ્રિતણાં અર્થે પચખાણો કરાવે છે; પ્રતિકમણું સામાયિક વા. ખરી આદર્શ માતા એ. ૨ રમત રમવી રૂચિ રેકી, રસિક રટે રમ્ય રચનાઓ પ્રભુ પૂજા ચૂકાવે નહીં, ખરી આદર્શ માતા એ. ૩ લાભ નહીં લાડમાં નિરખે, સહે સંતાન કેળવવા રૂડાં સંસ્કાર પાડે છે, ખરી આદર્શ માતા એ. ૪ લલિત સદ્દભાવના રેડે, વ્યસનથી વેગળા વારે; ન દે ચળવા સુસંગતિથી, ખરી આદર્શ માતા છે. ૫ ડાઘ બહુવિધ આત્માનાં, ભુંસી ઉવળ બનાવે છે, સદા સદ્દબોધ સીંચે જે, ખરી આદર્શ માતા એ. ૬ હમેશાં હશથી ઢળતા, શીશુ શિર પેખી ગુરૂચરણો; ૯ ઉમિ ઉડ જેને, “ ખરી આદર્શ માતા એ. ૭ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાઇક રે .. ૧ને થાદ ટે ઉચ્ચ જીવનના, સમી સાઝે રૂડા નમુના ( ક્ષમા ને શૈર્યના પાઠો ખરી આદતો છે. ૮ ભાગ્યના ખેલ જાણીને, ઉદય થાતાં કુકર્મોની; બજાવે ફજ સમભાવે, ખરી આદર્શ માતા એ. ૯ ઈષ્ટ વીરધમની લાલી, દયાનાં કાર્ય કરવાને; - શિશુ જ ધરે ઉલ્લાસ, ખરી આદર્શ માતા એ. ૧૦ શાખ નવ શ્યામ થાવા દે, હૃદય નવ શાંતિ ખોવા દે, જરી નવ અથુ ખરવા દે, ખરી આદર્શ માતા એ. ૧૧ હજારે કેશ દૂર દેશે, પ્રભુ વીર તવ રેલવવા; નયન ને વિચારવા દે, ખરી વીરબાળ માતા એ. : ૧૨ અંદર '' बाळकने उपदेश. તે જિનબાલક ધર્મ તમારે. દાન દયા કરી દેહ દીપાવો, દૂર કરે દીલ દુશમન દા; દીન દુઃખી જન દુઃખ નિવારો, તે જિનબાલક - ધર્મ, તમારો. ૧ રંક અબોલ અપંગ નિભાવે, કીડી મકડી હણાતી બચાવો; જીવ સમસ્તનું હિત વિચારો, તે જિનબાલક ધમ તમારો. ૨ વેણ કદી કડવું ન સુણા, કેઈનું દીલ જરી - ન દુભાવે; પંખી જનાવર તુચ્છ ન ધારો, તે જિનબાલક ધર્મ તમારો. ૩ રેતું રબાતું જઈ ઘર લાવે, દ્રવ્ય ન હોય દયા બતાવે; કર્મ રૂડાં કરી પુણ્ય વધાર, તે જિનબાલક ધર્મ તમારો. ગોચરમાં જઈ ઘાસ નંખાવો, આશીષ ૯ કરી પાણી પિયા; નાંખી કબુતરને ચણ હાર, તે જિનબાલક ધર્મ તમારે.' આદરવી વડી વાંચનશાળા, થાય પ્રજા ઉરમાં અજેવાળા બેધક પુસ્તકને વધારો, તે જિનબલકે ધર્મ તમારો. ૬ કલેશ કુસંપતણા મૂળ કાપ, શાંતિ અભેદ, ઘરેઘર સ્થાપિ; ' અંતરથી અભિમાન વિદ્યારે, તે જિનબાલક ધર્મ તમારો. ૭ ગુરૂ વડીલ શિખામણ સુણો, સંઘરવા શિશુના પણુ ગુણો; જીવન ઉન્નતિએ પગ ધાર, તે જિનબાલક ધર્મ તમારે. ૮ સંયમ સત્ય દયા તપ જાણો, ભક્તિ વિરાગ સ્વચિત આણે; વલ્લભ ધર્મ વણ પટ ધારે તે જિનબાલક ધર્મ તમારે. ૯ સંગ્રાહક–દફતરી નંદલાલ વનેચંદ: For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૦ શ્રી જૈન ધર્મ પ્રકાશ. સમકિતના ૬૭ માલનું બુદ્ધિગમ્ય થાય તેવુ - સક્ષિપ્ત વિવરણ. ટૂં ( ચાર સહા ) ૧ પરમા સંસ્તવ--સજ્ઞભાષિત જીવ અજીવાદિક તત્ત્વાને જ્ઞાની ગુરૂને ચેગ પામી પરિશ્રમપૂર્વક યથામતિ સમજવાને અને તેને યથા સત્ય માનવાના પ્રયત્ન કરવા, એટલુંજ નહીં પણ વિવેકવર્ડ સાર તત્ત્વને આદરવા અને અસારને તજવાનો ખપ કરવે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ તત્ત્વજ્ઞ--તત્ત્વરસિક સાધુસેવા—પ્રવચનના ાણુ, વૈરાગ્ય ભીના, શુદ્ધ પ્રરૂપક, રત્નત્રયીના ધારક સુગુરૂની સેવા-ઉપાસના શુદ્ધભાવે કરી આત્માને પાવન કરવા, જેથી આત્માના ભવદુઃખના અંત થાય. ૩ સર્વજ્ઞ--વીતરાગના પવિત્ર નાગ ને સ્વચ્છંદ્રપણે ઉત્થાપી આપાતે અવળા ચાલનારા પારાથ્યાદિકને સગયત્નપૂર્વક વવા. ૪ હીણાચારી, મિથ્યાત્વવાસિત, કુલિંગી જનેના પરિચય સર્વથ તજવા, તેવાના સંગ--પ્રસંગથી આપણામાંના ગુણે પણ કૃષિત થવા પામે છે. ત્રણ લેંગ—૧ ધર્મ તત્ત્વ સાંભળવા અપૂર્વ ભાવ-ઉત્સાહ ધરવા, ૨ ધર્મ ( જ્ઞાન-ક્રિયા )ને આદર કરવા અતિ ઘણી ચાહના રાખવી, ૩ શુદ્ધ દેવ ગુરૂની સેવા ભક્તિ વિદ્યાસાધકની પરે પ્રમાદ રહિત કરવી. દાવિધ વિનય–૧ અરિડુત ૨ સિદ્ધ, ૩ ચૈત્ય-જિનપડિયા, ૪ શ્રુતસિદ્ધાન્ત, પ ક્ષમાદિક દૃવિધ યતિધર્મ, મૈં સાધુ વર્ગ, છ ગચ્છનાયક ભાવઆચાર્ય, ૮ સૂત્રપાક−ઉપાધ્યાય, ૯ પ્રવચન-સ ંઘ, અને ૧૦ રામકેિતધારી, શાસન રક્ષક દેવાદિકને પાંચ પ્રકારે વિનય સાચવવા. ૧ ભક્તિ-સન્મુખ જવું, અશનાદિક સ્પાહાર નિર્દોષપણે આપવે! અથવા બીજી યર્થાયિત કરવું. ૨ બહુ માન-હૃદયમાં ભારે પ્રેમ--ગુણુને દેખી પ્રમેાદ ધરવા, ૩ ગુણવણન સ્તુતિ કીર્તન કરવાં, ૪ નજીવા દોષ- અવગુણની ઉપેક્ષા કરવી, નિંદા-અવર્ણવાદથી દૂર રહેવું, પ મન વચન કાયાથી કોઇ પ્રકારે પ્રતિકૂળ આચરણરૂપ આશાતનાથી સાવધાનપણે દૂર રહેવું. અનુકૂળ સેવા-ચાકરીના લાભ લેવે. ત્રણ શુદ્ધિ—મનશુદ્ધિ, વચન અને કાયશુદ્ધિ રાખવી. ૧ શ્રી જિન અને જિનમત વગર ખીન્નુ બધું જાડું છે એવી બુદ્ધિ શખવી તે ન શુદ્ધિ. ૨ જિલક્તિથીજ સહુ ભલુ થાય, બીજા કશાથી એવું ભલું થઈ નજ શકે એવું કથન તે વચન શુદ્ધિ. ૩ શ્રી જિનદેવ વગર બીજા કોઇ દેવ દેવીને ગમે તેટલું કષ્ટ પડે તે પણ નમન કરવું નહીં, તે કાયશુદ્ધિ. અથવા શુદ્ધ દેવ ગુરૂ કે ધર્મનું જ મનથી ધ્યાન-ચિન્તવન કરવું, બચની સ્તુતિ-સ્તવના કરવી, અને શામાંથી વંદન-નમન કરવું તે મન વચન પ્રચાની તે જાણી. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમક્તિના ૬૭ બોલનું બુદ્ધિગમ્ય થાય તેવું સંક્ષિપ્ત વિવરણ. ૧૦૭ પરા દૂષણ-શંક, ખ, વિતિગિચ્છા, પરમતની પ્રશંસા, મિથ્યામતિનો પરિચય. ૧ વીતરાગ સર્પનાં વચન એકાન્ત સત્ય અને હિતકર માનવા–તેમાં લગારે શંકા ન કથ્વી. ૨ કંખા તે બીજા કપિત કુમતની વાંછા ન કરવી. ૩ ધર્મના ફળનો સંદેહ ન આણો. ૪ મિથ્યામતિની પ્રશંસા ન કરવી, કેમકે ઉન્માર્ગની સ્તુતિ કરવાથી ઉન્માર્ગની પુષ્ટિ થાય. પ મિથ્યામતિથી સાવધાન પણે દૂર રહેવું તેને પરિચય તજવે. - આઠ પ્રભાવક–જેનાથી ધર્મ-શાસનની પ્રભાવના–-ઉન્નતિ થાય તે પ્રભાવક આઠ પ્રકારના કહ્યા છે. ૧ સકળ શ્રત-શાસ્ત્ર અર્થના પારગામી, ૨ હૃદયગત સંશય દવા સમર્થ એવા ધર્મકથી–ઉપદેશક, ૩ મિથ્યાત્વીના વિદ્યામંદને ગાળનાર તર્કવાદી, ૪ નિમિત્ત વાદી, ૫ દુષ્કર તપ-ક્રિયાકારી, દ વિદ્યા–મંત્રમાં કુશળ, ૭ અંજન એગમાં સિદ્ધ, તેથા ૮ મહાકવિપણે પ્રભાવક થવાય છે. - પાંચ ભૂષણ-1. દેવગુરુને વંદન અને વ્રત પચ્ચખાણ કરવામાં કુશળપણું. ૨ ગીતાથી ગુરૂજનની સેવા. ૩ દેવગુરૂની ભકિતમાં તત્પરતા. ૪ ધર્મ– માર્ગમાં નિશળતા. ધર્મમાર્ગમાં અનેક જીવો જોડાય અને શાસનની અનુમોદના કરી પરિણામે સુખી થાય એવી પ્રભાવના. પાંચ લક્ષણ-- અપરાધી જીવનું મનથી પણ અનિષ્ટ નહીં ચિન્તવવા જેટલી મનની ઉદારતા (કલમ-શાન્તિ-સહિષ્ણુતા). ૨ મેક્ષ સિવાય સ્વર્ગાદિક સુખને નહીં જેવા લેખાવારૂપ સંગ કે સંસારના બંધનથી છુટવા ધમનું દ્રઢ આલંબન લેવા ખેરી ચાડના અને સાંસારિક સુખને કુંડ દેવારૂપ નિર્વેદ. 8 દુઃખી જને પ્રત્યે યથાગ્ય-વ્ય ભાવ દયા ( ધર્મહીનને ધર્મમાર્ગમાં જોડવા રૂપ ભાવ દયા) તથા પ સર્વજ્ઞ વીતરાગનાં વચનમાં પૂર્ણ આસ્થા. છ ગાર–ભારે અપવાદ કારણે અન્યથા કરવું–વર્તવું પડે તે આગાર અથવા છુટ ઓછી શનિવાળાને માટે લેખાય. સશકત સહનશીલ-સમર્થ ધર્માત્મા માટે એ હુ કે આગર હાઇ ન શકે. ૧ રાજાના હુકમથી ધર્મ વિરૂધ્ધ આચરણ અણછાએ કરવું પડે. ૨ સ્વજનાદિક સમુદાયના આગ્રહથી કરવું પડે. ૩ રાદિકને બળાત્કારથી કરવું પડે. ૪ કુળદેવતાદિની કનડગતથી કરવું પડે " અટવી દુભિક્ષાદિક પ્રસંગે જીવનનિર્વાહ માટે કંઈ કરવું પડે. તથા ૬ ના પિતાદિક વડીલના આગ્રહથી કઈ અન્યથા આચરણ કરવું પડે. તે અલ્લા ત્ત્વિવાળાને માટે ક્ષમ્ય ગણાય. છ જમણા-- મિથ્યાત્વી દેવગુરુને વંદન ન કરવું. ૨ નમન કરવું. અને દાન ન આપવું જ અનુપ્રદાન–વારંવાર દાન ન આપવું. પ આલાપવગર બેલા બેડવું અને ૬ સંલાપ–વારંવાર બોલવું તે મિથ્યાત્વી છે જન વિના ન કરવું. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. છે હાલનાં-નીરોની છ ભાવનાથી રામકિત અધિક દ્રઢ થાય છે. ૧ સમકિત એ ચારિત્રરૂપી ધર્મવૃક્ષના મજબુત મૂળરૂપ છે. , શુત ચારિત્ર રૂપી ધર્મ-નગરમાં પ્રવેશ કરવા કારરૂપ છે. , ધમ–પ્રાસાદ(મહેલ નો મજબૂત પાયો છે. , ધર્મજગતના આધારરૂપ છે. , ધર્મ—રસને ટકાવી રાખવા પાત્રરૂપ છે. ,, ધર્મ—રત્નોને સંઘરી રાખવા ભંડારરૂપ છે. છ સ્થાન – ચેતના લક્ષણ જીવ સહુ સચેતન પ્રાણી વર્ગમાં પ્રતીત વાય છે. ૨ જેમ બાળકને સ્તનપાનની વાસના પૂર્વ ભવના અભ્યાસથી થવા પાએ છે તથા સુવર્ણના અનેક આભુષણમાં સુવર્ણ નિત્ય-અભંગ દીસે છે તેમ અનેક ગતિ–નિમાં જૂદા જૂદા દેહ ધારણ કરતા છતાં જીવ આત્મા અભંગ કાયમ રહે છે. ૩ મિથ્યાત્વ, કષાય ને અવિરતિ પ્રમુખ સામાન્ય વિશેપ બંધ હેતુઓવડે જીવ નવાં નવાં કમ બાંધ્યા કરે છે. ૪ બાંધેલાં શુભાશુભ કર્મના ફળ - વિપાકને તે જીવ પોતેજ વેદ- અનુભવે છે. પ ઉકત કમબંધના કારણે રાગ મહાદિકને સાર્વથા ક્ષય થતાં જીવને મોક્ષ થવા પામે છે. જે ગમ્ય દર્શન, - પં ને ચારિત્ર મોક્ષને અમેઘ ઉપાય છે. તેના વડે અનંત ભવ્ય આત્મઆ સુ કાં થયા છે ને થઈ શકે છે. ઇતિહા (સ. મુ. કે.) દિર પર માં, પ્રતિકમણમાં તેમજ તીર્થયાત્રા પ્રસંગે બોલાતા ત્યવંદન અને સ્તવને માટે ખાસ સૂચના.. ત્યવંદ પરમાત્માની કો-રસ્તાવના-પ્રાર્થનાદિ નિરિ ને લાવજ તરીકે કરવામાં આવે છે. તેમાં બોલાતા ત્યવંદન, સ્તવન અને સ્તુતિએ માં માત્ર નાના ટાનો જ ભેદ છે. ત્રણેમાં ભાવ સરખો હોય છે. તુતિ બહોળતાએ એક ગાથાની, કે ત્યવંદન ૩ ગાયનું ને સ્તવન પ-૭-૯ ગાથાનું હોય છે. આની ભાષા પ્રત્યે ગુજરાતી હોવા છતાં (કવચિજ કોઈ કૃત બેલે છે, તેનો અર્થ સમજ્યા વિના લવાથી તેમાં પરમાત્માની તેને બદલે વખતપર નિંદા થઈ જાય છે. જો કે 'ભાવ તે હેત નથી. તો પણ જે શીખ્યા હા એ તેનો અર્થ તેના કરનાર પાસે અવશ્ય સમજવાની ખાસ સૂચના કરવામાં આવે છે. આ સંબંના ના વિશેષ કીજે પ્રસંગે લખ. હાલ આટલું બસ છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભાસ ચિત્રકારના કામપરથી લેવાનો બોધ. ૧૦૯ પ્રભાસ ચિત્રકારના કામ પરથી લેવાને બેધ. સાકેતપરના પ્રતાપી રાજા મહાબલે એક સભામંડપ તૈયાર કરાવી તેમાં ઉત્તમ ચિત્રકામ કરવા વિન અને પ્રભાસ નામના બે ચિત્રકારોને બોલાવી જમીન સુપ્રત કીધી. તેમને સુપ્રત કરેલ ભાગમાં તેઓ સ્પર્ધાથી કામ કરવા લાગ્યા. છ માસ થયા બાદ થયેલું ચિત્રકામ જેવા રાજની ઇચ્છા થઈ. વિમળે તૈયાર કરેલ ચિત્રકામથી પ્રસન્ન થઈ, રાજા પ્રભાસનું ચિત્રકામ જોવા આવ્યા. અત્યાર સુધી પ્રભાસ ફકત ભૂમિ-શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. વચમાં રાખેલ પડદે દૂર કરતાં સામે આલેખેલાં ચિત્રોમાં પ્રતિબિંબો તેમાં પડતાં તે અધિક શોભવા લાગ્યા. તેનું ખરું કારણ આટલે બધો વખત ભૂમિશુદ્ધિ કરવામાંજ ગાળે જોણો રાજા આ દિ, પ્રસન્ન થયે, અને તેમને યથાયોગ્ય રતાપી સ્વસ્થાને ગયો. - સાધ-પ્રભાસની પરે આત્મભુમિનું શોધન કરવા આત્માથી જનોએ ખાસ લક્ષ્ય રાખવું ઘટે છે. હૃદયશુદ્ધિ-ચિત્તશુદ્ધિ કર્યાથીજ રે વાસ્તવિક ધમ-રંગ કરી પરિણમી શકે છે, અને ખરેખરી શાન્તિ અનુભવી શકાય છે. તે સિવાય ઉપર ઉપરથી કરેલી ધર્મકરણી સફળ થઈ શકતી નથી. ભય-ચંચળતા-ચપળતા ખેદ અને અરૂચિ પ્રમુખ દોષ–મળે તજવાથી અને સસંગ રજવાથી આત્મા નિર્મળ થઈ શકે છે. ઇતિમ. (સ, મુ. ક. ) સમકિત, સમ્યકત્વ અથવા સમ્યગ દર્શન. તવાર્થ –સર્વ કાતિ ભાવને યથાર્થ માનવા ( જાણવા અને આદિવા બનતો ખપ કરવા) રૂપ સમતિ દરેક મોક્ષાથી ભવ્ય આત્માએ અમૂલ્ય ચિતામણિ રત્નની જેમ યત્નથી સેવન કરવા યોગ્ય છે. | સર્વથા રાગ દ્વેષ અને મોહ વજિત, નિર્મળ જ્ઞાન, દર્શન અને ચાગ્નિધારી તથા અનંત શક્તિ શત થયેલ પરમાત્મા સર્વ કહેવાય છે. રાય રંકને ભેદ ભાવ રહિત જે એકાત ફિ. નકારી ઉપદેશ આપે છે તેવા શુધ્ધ દેવ ગુરૂ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખી તેમણે બધેલા સત્ય-હિતમાર્ગને યથાશક્તિ સેવવા પ્રમાદ હિત પ્રયત્ન કરતા રહેવાથી સંમતિની પ્રાપ્તિ, રક્ષા અને પુષ્ટિ થવા પામે છે. સમકિત રાહિત કરતી ઘમકરાણી મેદાયક બને છે. અજ્ઞાન, સંશય ને વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વ દેવ તજવાથીજ નિર્મળ સમ્યકત્વ ગુણ પ્રગટે છે. દભ ને મૂલ્ય ચીજ પુન્યવેગે ને પ્રયત્નોગે પામી તેને સાવધાનતાથી સાચવવામાં આવે તો જ તે ટકી રહે છે, અન્યથા તેને અળગી થઈ જતાં વાર લાગતી નથી. સમકતને સાચવવા માટે ભારે કાળજી રાખવી ઘટે છે. સમકિતના ૬૭ બેલથી તે સિદ્ધ થઈ શકે છે. ઇતિશમ. (સ, મુ. કે. ) For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ, સતાષ વગર ખરું સુખ કયાં છે ? અતિ લેાભજ પાપનુ દુ:ખનું મૂળ છે. જીવને જેમ જેમ લાભ મળતા જાય છે, તેમ તેમ લાભ વધતા ાય છે. લેડલ્સના ટ્રેબ રહેતા નથી; તેથી તે બાપડા ગમે તેટલા લાભ મળ્યો. હોય છતાં લેડન--અસંતાપવા દુઃખીજ થાય છે. તે ઉપર મમ્માદિકના દાખલા શાસ્ત્ર પ્રસિધ્ધ મશહુર છે. વળી તેના ઘણે ભાગે સહુ કોઇને અનુભવ થઇ શકે છે. દુનિયામાં ખાસ ગવાય છે કે સ ંતોષી નર સદા સુખી ' તે સાવ સાચું છે. પુણિયા શ્રાવકનુ દ્રષ્ટાન્ત તે માટે મશહુર છે. તેમજ જે કોઇ ભવ્યાત્મા તે ભાગી શ્રાવકનુ યથતિ અનુકરણ કરી સાવચેત સ્વપરહિત સાધી સ્વમાનવભવ સફળ કરે છે, તેને લેાકા પ્રગટપણું બહુમાન આપી નવાજે છે. ગમે તેટલા ઇન્ધગાથી અગ્નિ જેમ ધરાતો નથી અને ગમે તેટલી નદીએના પ્રવાહથી સમુદ્ર જેમ પૂરતા નથી, તેમ ગમે તેટલા દ્રવ્યની પ્રાપ્તિથી લાભાંધ જીવનું મને શાન્ત થતું નથી. લાભાન્ય જીવ લાભવશ કઇક વખત જીવનું ુખમ ખેડે છે અને દુ:ખી દુ:ખી થઇ જાય છે. લાકમાં ભારે અપવાદ પામે છે અને દુર્વાસના માડ઼ા અધ્યવસાયમાંજ મરી નરાદિક નીચે ગતિમાં ાય છે. એ રીતે લેભાંધ ખની અસાયવશ દુર્લભ મનુષ્યજન્માદિક ઉત્તમ સામગ્રી હારી જઇ દુઃખી દુઃખી થઈ જાય છે. આવી અધમ સ્થિતિ સ્વચ્છ ંદતાથી થવા ન પામે તે માટે સહુએ સાવધાન રહેવુ તેઇએ. માણસે સમજવુ જોઇએ કે ગમે તેટલું ધન પ્રમુખ સુચી એકઠું કરીશ પણ અંતે તે અહીંજ અનામત મૂકી ખાલી હાથે જવું પડશે, તેથી પૂર્વ પુન્યયેાગે પ્રાપ્ત થયેલ ધનાદિક ઉપર નકામી મમતા નહીં રાખતાં યથાસ્થાને તેને સદ્વ્યય કરીને હાથ ડારવા ઘટે છે. . જેની પાસે લાંબું ધન ન હોય છતાં સતવૃત્તિ હોય તેણે તે પુણિયા શ્રાવકની પેરે અને તેટલું ધર્મ-ધન કમાવાને કટીબદ્ધ રહેવુ તેઇએ, કેમકે ધર્મ - ધનજ ખરૂ ધન છે અને તે ભવાંતર જતાં કામે આવે છે. નકામી હાયવેાય કરી અનેક પાપાચરણ સેવીને ભવિષ્ય બગાડવું નહીં. તેથીજ કહ્યું છે કે પપા પાપ ન કીજીએ, પુન્ય કયું સવાર.' શરીર ઉપર મળ લેપીને સ્નાન કરતા કરતાં મળે નજ લેખવા સગડ્યા સારા છે. એ ન્યાયે સતાવી નર સદા સુખી છે. હિતશમ્ (સ. મુ. ક.) For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિનેત્તર. ૧૧૧ પ્રશ્નોત્તર ૧ ન–રાવણે અષ્ટાપદજી ઉપર તીર્થકરીત્ર બાંધ્યું છે. અને તીર્થકરગોત્ર બાંધવાવાળાને ક્ષાયિક સમકિત હોવું જોઈએ. તો ક્ષાયિક સમકિતવાળે. સવણ ચાથી નરકે કેમ ગયો ? ક્ષાયિક સમકિતવાળા ચોથી નરકે જાય અને ચોથી નરકના નીકળ્યા તીર્થકર થાય ? ઉત્તર–રાવણે તીર્થકર નામકર્મને અષ્ટાપદ ઉપર નિકાચિત બંધ કર્યો નથી. તે તો ત્રીજે ભવેજ થાય છે. તીર્થકર નામકર્મ બાંધનારને ક્ષાયિક સમક્તિ જોઈએ એવો નિરધાર નથી, તેમજ ક્ષાયિક સમકિતી ચોથી નરકે ન જાય એવો પણ નિયમ નથી. કારણકે આયુ સમકિત પામ્યા અગાઉનું બાંધેલું હોય છે. ચોથી નરકના નીકળ્યા સામાન્ય કેવળી થઈ શકે છે, તીર્થંકર થઈ શક્તા નથી, પણ રાવણ ત્યાંથી નિકળીને કેટલાક ભવ કરશે, અને પછી તીર્થકર નામકર્મ નિકાચિત કરશે. ૨ પ્રશ્ન–સ્થાનકવાસી ને તેરાપંથીઓ સ્નાન કર્યા શિવાય ને અશુદ્ધ વસ્ત્ર ધારણ કરી સામાયિક કરે છે તે થઈ શકે ? ઉત્તર–-સામાયિક માં સ્નાન કરવાની જરૂર નથી પણ શરીરનો કેઈ ભાગ અપવિત્ર થયેલ હોય તે તે શુદ્ધ કરી શુદ્ધ વસ્ત્રો પહેરી સામાયિક કરવું. ૩ પ્રો –નાન કરીને સામાયિક કરવાવાળાનું શરીર વસ્ત્ર કે કેશ વિગેરે કાચા પાણીવાળા હોય તે સામાયિક થઈ શકે ? ઉત્તર–શરીર, વસ્ત્ર ને કેશાદિ નિર્જળ-કોરાં કર્યા પછીજ સામાયિક થઈ શકે. ૪ પ્રકન– નારદજી ચરમશરીરી કહેવાય છે તે શું બધા નારદ તેજ ભવમાં મોક્ષે ગયા છે ? ઉત્તર--- બધા નારદ ચરમશરીરી નથી. કેટલાક મોક્ષે ગયા છે ને કેટલાક દેવલોકે ગયા છે. છે અને ચોથા આરામાં નાનામાં નાના કેટલા વર્ષવાળાએ દીક્ષા લીધી છે અને વર્તમાન કાળે કેટલા વર્ષનો બાળક દીક્ષા અધિકારી થઈ શકે ? ઉત્તર–ચોથા આરામાં અમત્તા મુનિને છ વર્ષની વયમાં દીક્ષા આપી છે પણ દીક્ષાના અધિકારી તો તે કાળે ને આજે ૮ વર્ષના થયા પછી જ શાસ્ત્રમાં કહ્યા છે. વજસ્વામીને તથા હેમચંદ્રાચાર્યને પણ ઓછી વયે દીક્ષા આપેલ છે. ૬ પ્રશ્ન--સમુહુમાં સરળતા પછી બીયાળ અને પાવાવાતવળ પછી બીજે પાઠ તેરાપંથીઓ કહે છે તે ઠીક છે ? ઉત્તર–એવો પાઠ કલ્પસૂત્રમાં આવે છે પણ આપણે આવશ્યકાદિ કિ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. યામાં તો આવશ્યકમાં કહ્યા પ્રમાણેજ પાઠ બોલવાનો છે. ( ૭ પ્રકન—નમુથુણંમાં છેલી ગાથા ને અફઘા સિદ્ધા કહેવામાં આવે છે તે કયાની છે ? તેરાપંથીઓ તે ગાથા કહેતા નથી. ઉત્તર—એ ગાથા મૃતપરંપરાથી કહેવાય છે. ક્ષેપક છે. આપણે અવશ્ય કહેવાની છે. તેમાં દ્રવ્ય જિનને નમસ્કાર છે. પ્રશ્ન ૧—ધાતુની તથા આરસની પરિકરવાની પ્રતિમાઓની બંને બાજુ બે કાયોત્સર્ગ મુદ્રાએ ને બે પર્યકાસને મૂત્તિઓ હોય છે તે કોની હોય છે ? અને તે સિવાય ઉપર નીચે અને બાજુ ઉપર બીજું જે જે હોય છે તે શું છે ? ઉત્તર—બે કાયોત્સર્ગ મુદ્રાવાળી ને બે પર્યકાસનવાળી નાની જે મૃત્તિઓ હોય છે તે મૂળનાયકજીના નામની જ હોય છે. એટલે મૂળ બિંબ જે નામના હિોય તે નામનાજ પાંચ બિંબ હોય છે. માત્ર કષભદેવજીની મૂત્તિમાં (કેટલીકમાં) બે બાજુની કાયોત્સર્ગ મુદ્રાવાળી પ્રતિમાઓ નમિ વિનમિની હોય છે. . આ પાંચ મૂત્તિ સિવાય નીચેના ભાગમાં મધ્યમાં તે પ્રભુની શાસનદેવીની મૂર્તિ હોય છે. ઉપરાંત નવગ્રહની મૂત્તિઓ હોય છે, અને બીજી હસ્તિ વિગેરેની આકૃતિવાળી દેવમૂત્તિઓ હોય છે. ઉપરના ભાગમાં આઠ પ્રાતિહાર્યોની ગેડવણ હોય છે. તેમાં કેઇકમાં વધારે હોય છે, કઈકમાં ઓછું હોય છે, એક સરખું હોતું નથી. પ્રશ્ન –અષ્ટ માંગળિક તે શું છે? તે શાનાં ચિન્હ છે અને શું સૂચવે છે? ઉત્તર–એ આઠે લેકિકમાં ગણાતા માંગલિક પદાર્થો છે. તેને પ્રભુની આગળ ધરવાના–આળેખવાના છે. તે મંગળના સૂચક છે. બધા ન આવડે તો તેઓ પિકી સ્વસ્તિક ને નંદાવર્ત આલેખે છે. પ્રશ્ન ૩-નવકારવાળીના ૧૦૮ મણકા (પારા) હોય છે તે શું સૂચવે છે? અને તે ગણવાથી શું લાભ થાય ? ઉત્તર- નવકારવાળીના ૧૦૮ પારા પંચ પરમેષ્ટિના ૧૦૮ ગુણ સૂચવે છે. (અરિહંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨પ, સાધુના ર૭) એ ૧૦૮ પારા નવકારના એકેક પદવડે અથવા આખા નવકારવડે ગણવામાં આવે છે. સંખ્યાનું સ્મરણ રહેવા માટે એ ઉપગી છે. ચિત્તની સ્થિરતામાં સાધનભૂત છે; અને એ પ્રમાણે નવકાર સિવાય બીજા રતોત્ર ને મંત્રાદિક પણ ગણવામાં આવે છે. તેમાં રહેલી ૧૦૮ ની સંખ્યા શ્રેષ્ઠ ગણાય છે. નવકારવાળી ગણવાનાં ફળ આશ્રી તો શ્રાવિધિ, હિતશિક્ષાના રાસ વિગેરેમાં ઘણું વિસ્તૃત કથન છે. પ્રશ્ન ૪-સવારે દેરાસરમાં પ્રભુપૂજા કર્યા પછી પ્રથમ ચૈત્યવંદન કરવું ? નવકારવાળી ગણવી કે ધ્યાન કરવું ? For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ : (૧૩ - - - - - - ઉત્તર-પ્રભુની દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા કરવી જોઈએ. ઉપરની ત્રણે બાબતોને ભાવપૂજમાં સમાવેશ છે. નવકારવાળી ગણવી એ ધ્યાનને જે પ્રકાર છે. ધ્યાન કરવું હોય તે પ્રથમ કરવું, નવકારવાળી પણું પ્રથમ ગણવી. પછી ચૈત્યવંદન કરવું. આ કમ ઠીક લાગે છે. ચિત્યવંદન કર્યા પછી વધારે કાત્સર્ગ કરે હોય તો કરે. પ્રશ્ન પપ્રભુની સમિપે અક્ષતવડે સ્વસ્તિક કરે, ત્રણ ઢગલી કરી અને તેની આગળ અર્ધચંદ્રાકાર કરવામાં આવે છે તેની મતલબ શું છે? ઉત્તર- ચાર પાંખડીવાળો સ્વસ્તિક ચાર ગતિ સૂચક છે, તેને દૂર કરી, ત્રણ રત્ન (જ્ઞાન, દર્શન, ચારિત્ર) મેળવવા રૂપ ત્રણ ઢગલી કરી, સિદ્ધસ્થાન પ્રાપ્ત કરવા માટે અર્ધચંદ્રાકૃતિવાળી સિદ્ધશિલા કરવી અને તેની ઉપર છેડા ચોખા મૂકી સિદ્ધ બતાવવા. એટલે કે પ્રભુ પાસે ચાર ગતિને નિવારી જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ સાથે મોક્ષમાર્ગની માગણી કરવા માટે એ કરવું. પ્રશ્ન -કેટલીક જગ્યાએ પ્રભુ પાસે નૈવેદ્ય તરીકે રોટલી, દાળ, ભાત, શાક વિગેરે તમામ રસવતિ ધરાવવામાં આવે છે તે યોગ્ય છે? ઉત્તર- ઘણું કરીને ઘર દેરાસરમાં આવી રીતે ધરવામાં આવે છે. મુખ્ય મંદિરમાં પણ પ્રતિષ્ઠાદિ પ્રસંગે અમુક અવસરે ધરાય છે. એ પ્રમાણે ધરવામાં અયોગ્ય પારું નથી, પરંતુ એવી પ્રવૃત્તિ વૈષ્ણોમાં વિશેષ હોવાથી દેરાસરોમાં પકવાન્નરૂપ નૈવેદ્ય ધરવાની પ્રવૃત્તિ રાખેલી છે. પ્રશ્ન છે –ાવકને પ્રતિક્રમણ કરતાં કટાસણું વાપરવાની ખાસ જરૂર છે? કટાસ એ શબ્દનો અર્થ શું છે ? ઉત્તર ઉભા ઉભા વિધિપૂર્વક પ્રતિકમણ કરનાર માટે કટાસણાની જરૂર નથી. મુખ્ય ઉપગરણ મુપત્તિ ને ચરવળો એ બેજ છે. પરંતુ પ્રમાદવશ પડેલા જે બહેળે ભાગે બેસીને પંડિકકમણું કરતા હોવાથી કટાસણું આવશ્યક થઈ પડ્યું છે અને ચારવાળો ભૂલી જવાય છે. કોઈકના હાથમાં જ તે દેખાય છે. કટાણું એટલે કટવાસન-કટીવડે બેસવાનું સાધન એ અર્થ છે.. પ્રશ્ન ૮-અંગલુહણા ત્રણ કરવા, વધારે ઓછા નહીં, એનું કાંઈ ખાસ કારણ છે? ઉત્તર-એક અંગલુહણ કરવાથી પ્રતિમા બરાબર સાફ થાય નહીં, કારણ કે તે તો ભીનું થઈ જાય એટલે બીજની જરૂર છે. ત્રીજું તે ભૂલેચુકેયે કઈ જગ્યાએ ભીનાશ રહી ગઈ હોય તો તેના નિવારણ માટે છે. તેમજ એક સરખી પ્રવૃત્તિ રખાવવા માટે છે, બીજું કાંઈ ખાસ કારણું ખંથી. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ શ્રી જૈન ધર્મ પ્રકાશ. પ્રશ્ન ૯ ઉપાશ્રયમાં આવેલા જ્ઞાનખાતાના પૈસામાંથી વિદ્યાર્થીઓને પુસ્તકે તથા રૂપીઆ ઈનામ તરીકે આપી શકાય કે નહીં ? શું તે પસા સાધુના નિમિત્તમાંજ વપરાય? ઉત્તર-ઉપાશ્રયમાં જ્ઞાનખાતાના આવેલા પૈસા જ્ઞાનના નિમિત્તમાં વપરાય. તેના ધાર્મિક પુસ્તક ખરીદ કરીને વિદ્યાર્થીઓને ભણવામાં અપાય, પણ તે પુસ્તકે રાખવા ન અપાય, કેમકે તે વખતે દુરઉપયોગ થાય. ઈનામ તે રકમ ન અપાય પણ માસ્તર કે શાસ્ત્રી–પડતને તે પૈસામાંથી પગાર આપી અભ્યાસ કરાવાય.. તે પૈસા સાધુ સાધ્વીના નિમિત્તમાંજ વપરાય એમ નહીં, પણ તે પિસાથી પસ્તકો ખરીદ થાય, લખાવાય, પુસ્તકના ઉપગરણ કરાવાય. સાધુ સાધ્વીને ભણાવવા માટે શાસ્ત્રી રાખી તેને તેમાંથી પગાર અપાય. ઈત્યાદિ કાર્ય માં વાપરી શકાય. પ્રશ્ન ૧૦-ઉપાશ્રયના અંગના જ્ઞાન ખાતાના પૈસા જેનો ગાના વિદ્યાથીશોના ઉપયોગ માટે વાપરી શકાય કે નહીં ? ઉત્તરવાપરી ન શકાય. આ પ્રશ્ન ૧૧-વ્યાખ્યાન પ્રસંગે મધ્યમાં રાહુલ ગાવામાં આવે છે અને ગહુંધી કરવામાં આવે છે તે શબ્દનો અર્થ શું છે? ઉત્તર-દેવ ગુરૂ પાસે સ્વસ્તિકાદિ કરવામાં ચોખા સાથે અથવા એકલા ગતું પણ અગાઉ વપરાતા હશે તેથી તે ગહેવટે કરાતા સ્વસ્તિકને ગળી કરવાનું કહેવાય છે. અને તે વખતે ગુરૂભકિતસૂચક કરાતા ગાનને ગળી બોલ્યાનું કહેવાય છે. હાલમાં પણ ગણું વાપરવાની પ્રવૃત્તિ વૈષ્ણવાદિકમાં છે, આપણે બીલકુલ બંધ કરેલ છે. પ્રશ્ન ૧૨-દેવપૂજા વિગેરે પ્રસંગે બોલાતા ઘીનો ભાવ કેટલીક જગ્યાએ રૂ૫) મણના હોય છે અને તેથી ઉતરતા કેટલીક જગ્યાએ રૂ૪) રૂડા રૂરલા ને છેવટે રૂ૫ સુધી છે. તે પ્રમાણે ભાવ રાખવાનું કાંઈ ખાસ કારણ છે? ઉત્તર-અમારી માન્યતા પ્રમાણે તે જે વખતે મુરતવંતા ઘીનો ભાવજ મણ ૧ને રૂ૪-૫ હતો તે વખતના એ ભાવ ઠરાવેલા છે. ત્યારપછી મુરતવંતા ઘીના ભાવ વધી ગયા છતાં બેલનારાને ઉત્સાહ વધે વિગેરે કારણસર દેરાસરમાં ને ઉપશ્રયમાં પ્રથમના ભાવજ ચાલુ રાખ્યા છે, તેમાં વધારો કરેલો નથી. પ્રશ્ન ૧૩-દેરાસરમાં ઘંટ વગાડાય છે તેનું શું પ્રયોજન છે ? તે શું સૂચવે છે? ઉત્તર-એ માંગલિક દવનિ છે અને તે જૈનશાસનના જયની ઉદ્દઘોષણા સૂચવે છે. પ્રશ્ન ૧૪ દેરાસરમાં પૂજા કરવા આવનારા બંધુઓ પૈકી કેટલાક પોતે ચાંપ્લે કર્યા અગાઉ દર્પણ પ્રભુને બતાવી આવે છે તેનું શું કારણું ? For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોત્તર ઉત્તર-કોચમાં પિતે પહેલું મોડું ન જેવું એટલો વિવેક સૂચવ માટે પ્રભુ સામે બતાવી આવે છે. બીજું કારણ નથી. અને તેમ કરવાની ખાસ જરૂર નથી. પ્રશ્ન ૧પ-પૂજા કરનારા પિકી કેટલાક પિતાના કપાળમાં ગેળ તિલક કરે છે, કેટલાક બદામ જેવું ઉભું કરે છે, તેમાં બરાબર કયું? ઉત્તર–ભગવંતની આજ્ઞા માથે ચડાવવાનું–સ્વીકારવાનું એ ચિન્હ છે; તેથી ગે બળ કરે કે લાંબું કરે બંનેમાં વાંધા જેવું જણાતું નથી. એ પ્રસંગે પિતાને શરીરે ચાર તિલક-કપાળે, ગળે, હૃદયે ને નાભીએ એમ કરવાના છે. તેથી વધારે ન કરવાં. આ પ્રશ્ન ૧ – પાર્શ્વનાથની પ્રતિમા ઉપર કોઈ પ્રતિમાને પાંચ ફેણનું ચિન્હ હોય છે, કઈ પ્રતિમાને સાત ફણાનું ચિન્હ હોય છે અને કોઈ પ્રતિમાને ત્રણ ફણાનું ચિન્હ હોય છે, તેનું કાંઈ વિશેષ કારણ છે ? ઉત્તર-પશ્વિનાથ પ્રભુને છઘરથાવસ્થામાં ધરણેન્દ્ર સર્પના રૂપે માથે ફણાની છાયા કરીને રહ્યા હતા, તેની નિશાની તરીકે ફણા કરવામાં આવે છે, તેમાં ત્રણ, પાંચ, સાત કે નવ કરવા તે કારીગરના અથવા પ્રતિમાજી કરાવનારનાં મન ઉપર આધાર છે. તે સંખ્યાનું કાંઈ ખાસ કારણ નથી. ૧૦૮ અને ૧૦૦૮ ફણા કરેલા પણ હોય છે. પ્રશ્ન ૧૭––દરેક પ્રભુના લંછને અથવા ચિન્હો જે કહેવામાં આવે છે તે શું સૂચવે છે ? અને એ લંછને પસંદ કરવાનું કોઈ કારણ છે? ઉત્તર-એ ચિન્હો ખાસ કાંઈ સૂચવતા નથી, તેમ એની પસંદગી કરવામાં આવેલ હોતી નથી. એ તો સ્વાભાવિક તીર્થકરોને સાથળમાં ચિન્હ હોય છે. તે જુદા જુદા તીર્થકરોની મૂર્તિ ઓળખવા માટે નીચેના આસનવાળા ભાગના મધ્યમાં કોતરવામાં આવે છે. પ્રશ્ન ૧૮-દેરાસરમાં સ્નાત્ર ભણાવવા તેમજ મહોત્સવ કરવા માટે ત્રણ બજેઠ મૂકીને ઉપર સિંહાસન પધરાવવામાં આવે છે તેનું શું કારણ? ઉત્તર–ભગવંતના સમવસરણમાં એક બીજા ઉપર ત્રણ ગઢ હતા અને ત્રીજા ગાયના મધ્યમાં સિંહાસન ઉપર પ્રભુ બીરાજતા હતા. તેની નિશાની તરીકે ત્રણ બાજોઠ મૂકવામાં આવે છે અને તેની ઉપર સિંહાસન પધરાવવામાં આવે છે, પ્રકા ૧૯-પ્રભુની સામે આરતી ને મંગળદી ઉતારવામાં આવે છે તેને અધિકાર મૂળ સૂત્રમાં કે પંચાંગી વિગેરેમાં છે કે વૈષ્ણવાદિકનું જોઈને દેખાદેખીએ કરવામાં આવે છે? દત્તર–ઓરતી ને મંગળદીવાનો અધિકાર ગ્રંથોમાં તો અનેક જગ્યા છે. સૂત્ર પૈકી ભગવતી ચૂર્ણમાં છે. ઘણેખરે ભાગે તે દીપક પૂજાનેજ એક પ્રકારતર છે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 11+ શ્રી જૈનધર્મ પ્રકાશ. પ્રશ્ન ૨૦~~આરતીમાં ત્રણ પાંચ કે સાત દીવા કરવામાં આવે તેનુ કાંઇ ખાસ કારણ છે ? અને મંગળદીવામાં એકજ દીવા કરાય છે તેનું કાંઇ કારણ છે ? કેટલીક આરતી ૧૦૮ દીવાવાળી હોય છે તેનું કાંઈ કારણ છે ? આરતી શબ્દને અ શુ છે અને તે શામાટે ઉતારવામાં આવે છે ? કેટલીએક જગ્યાએ પાંચવાર આરતી ઉતારવામાં આવે છે, ઘણી જગ્યા એ તો એક વારજ ઉતારાય છે, તેનુ કારણ શું છે ? Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તર-ત્રણ, સાત, પાંચ, નવ કે ૧૦૮ દીવા આરતીમાં કરવાનું કાંઇ ખાસ કારણ નથી. માત્ર તેમાં ભક્તિની વિશેષતાજ દેખાય છે. તીસ્થાને આવતા યાત્રાળુએમાં ભક્તિ વિશેષ હોવાથી તીર્થ સ્થળામાં પ્રજાના ઘીની ઉછામણી વધારવા નિમિત્તે કાઇ કેછ તીથે પાંચવાર આરતી ઉતરાવવામાં આવે છે. આરતી શબ્દ સંસ્કૃત આત્તિ નો અપભ્રંશ જણાય છે. તેની મતલબ આત્તિ એટલે પીડા દૂર કરવી તે છે. પરમાત્માની તે આત્તિ નાશ પામેલીજ છે. છતાં ભિકતવત મનુષ્ય: પેાતાની આત્તિ દૂર કરવા ભક્તિથી ઉતારે છે. મંગળદીપક તે માંગળિક ખાટેજ ઉત્તારવામાં આવે છે. પ્રભુને તે સદા માંગળિકજ છે, પરંતુ તેમાં આપણુ માંગિક સમાયેલું છે. આ બધા ભક્તિના પ્રકાર છે. श्री हितशिक्षाना रासनुं रहस्य. ( અનુસંધાન પૃષ્ટ ૮૩ થી ) :-:-: :> ક્ષે પેલા વણિકે પ્રસન્ન થયેલા દેવને કહ્યું કે અહીં એક સાત ભૂમિવાળે આવારા કરે અને તે દ્વારા મેતા માણેક વગેરેથી ભરપૂર કરે. ’’ દેવ તા તરત કરી શકે છે તેથી તે પ્રમાણે કરીને કહ્યું કે-“ કર્યું. ” એટલે વિણક કે-“ તે આવારામાં એક હિંડોળાખાટ બાંધો. તેની ઉપર મશરૂની તળાઇ બીછાવા. પછી ચાર વખારો કરો અને તે અનેક પ્રકારના કરીઆગાએથી ભરી કાઢો. ” દેવે કહ્યું કે- કર્યું . બીજું કામ બનાવો. ’ એટલે વિણકે કહ્યું કે- વનમાં જઈને એક સાત તાડ જેટલા લાગે! વસ કાપી લાવે. તે અહીં રાપા અને તેની ઉપર એક આડું લાકડું બાંધે. તે લાકડા સાથે એક સાત તાડ જેટલી લાંબી લાડાની સાંકળ લટકાવો. પછી તને વાનર થઇ જઇને તે સાંકળ ડાકસાથે બાંધે! અને હું ખીન્નુ કામ બતાવું નહીં ત્યાં સુધી તે સાંકળે ઉપર ચડી ને નીચે ઉતરે, એમ કર્યાજ કરે. ખીજું કામ બતાવું ત્યારે તે કામ કરે.” આ પ્રમાણેને હુકમ સાંભળી દેવે કહ્યુ કે “ અત્યાર સુધી હું મને પેાતાને હુંશીઆર માનતા હતા અને તને છેતરવા ધારતા હતા. પણ તું ખરેખર મારા માથાના For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ શ્રી હિતશિક્ષાને પાસનું રહસ્ય. મળે. તારૂ પુણ્ય પાધરૂ હોવાથી હું તને છેતરી શકયો નહીં. હવે હું જાઉં છું, તારે કોઈ મારું કામ પડે ત્યારે સંભારજે આ પ્રમાણે કહીં દેવ સ્વસ્થાને ગયો. અહીં આ કથા કહેવાનો સાર એ છે કે સ્ત્રી જો કામથી પરવારે તે માડા વિચાર કરે, માટે તેને નવરી પડવા દેવી નહીં, કામમાં ગુંથાયેલી જ રાખવી. મુનિ પણ કામે વળવ્યાજ સારા, નવરા રહે તે ઠીક નહીં. એમ ધારીને તેને આખા દિવસની નિત્ય ક્રિયા એટલી બતાવી છે કે જે તે બરાબર કરે તે નવરા પટેજ નહીં. સ્ત્રી કામમાં ગુંથાયેલો હોય તે તેનું મન ઠેકાણે રહે, નહીં તે આવું અવળું દોડે. આ પ્રસંગ ઉપર એક બીજી કથા છે તે નીચે પ્રમાણે શ્રી પુર નામના નગરમાં જિનદત્ત નામે શેઠ વસે છે. તેને મોટો પુત્ર પરદેશમાં કમાવા ગયે હતો. તેને શ્રીમતી નામે ભાર્યા હતી. તેને પરદેશમાં બહ મુદત થવાથી અન્યદા તેની સ્ત્રી શ્રીમતી કામાતુર થઈ, એટલે તેણે પોતાની પાસે રહેનારી એક વૃદ્ધ સ્ત્રીને કહ્યું કે “મને કામવિકાર બહુ થયો છે, તેથી કોઈ એક પુરૂષને લાવી આપે કે જેથી શાંતિ થાય.” . આ પ્રસંગ માટે શ્રીમતીએ સમશ્યામાં કહ્યું છે કે—– ગજરિપુ તરિપુ તારિપુ, રિપુ રિપ વૃક્ષ મિલાય; હરિવ્યા પુત્રીત, સુત પીડે મુજ માય. ૧. ૧ આ સમશ્યાને તાત્પર્યાર્થ-કામ પડે છે. એવો થાય છે – એક દિવસ કૃષ્ણ સત્યભામાના મહેલે પાછલી રાત્રે ગયા. બારણા બંધ હોવાથી ઉઘાડવા માટે નિશાની કરતાં અંદરથી “ કોણ?' એમ પૂછયું. આ પ્રસંગને લગતા એક છપ કવિએ કહ્યો છે તે નીચે પ્રમાણે– સત્યભામાં ઘરે કહાન, આવી આ પછી રાતે; પૂછે નારી તું કેણ, હું માધવ નિજ જાતે માધવ તે વનમાંહી, ચકી ચકી તે કુંભારહ; ધરણીધર તે શેષ, અરિરિપુ ગરૂડ અપાર; હરિ કહેતાં તે વાનર, કવણ પુરૂષ આવ્યા સહી; કવિ ઋષભ કહે નર કામવશ, યા શિયા વચન ખમે નહી. ૧ ભાવાર્થ–સત્યભામાને ત્યાં કૃષ્ણ પાછલી રાત્રે આવતાં અંદરથી સત્યભામે પૂછે છે કે- કોણ આવ્યું છે? ” એટલે કૃભણ કહે કે-માધવ માધવ ના પશુ વિશેષનું છે, તેથી સત્યભામા કહે કે માધવ તો વનમાં હોય. અહીં ન હોય, ત્યારે કૃષ્ણ કહે કે-“ચકી.” ત્યારે સત્યભામા કહે કેચકી તો કુંભાર કહેવાય, તે અહીં ક્યાંથી હોય?” ત્યારે કૃષ્ણ કહેધરણીધર 1 1 આ સમસ્યાને બરાબર અર્થ જાણવા જેવા છે. જે બરાબર સમજે તેમણે અમને લખવો. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. ત્યારે સત્યભામા કહે-ધરણીધર તે શેષનાગ કહેવાય, તે અહીં કયાંથી આવે ?” ત્યારે કૃષ્ણ કહે કે “અહિરિપુ ત્યારે સત્યભામા કહે કે-“અહિરિપુ તો ગરૂડ તે અત્યારે ન આવે.” એટલે કૃષ્ણ કહે કે-હરિ. ત્યારે સત્યભામા કહે કે- હરિ તો વાનરનું નામ છે, તો વાનર અત્યારે શું કામ આવે ?” આ પ્રમાણે જાણી બુને સવાલે કર્યા પછી બારણા ઉઘાડી કુકણને અંદર લીધા. અહીં કવિ કહે છે કે‘જુઓ ! કામવશ મનુષ્ય ક્યા ક્યા વચન સહન કરતો નથી ?” આગળ કર્તા કહે છે કે જ્યાં સુધી કંદપને વશ ન થાય ત્યાં સુધી જ એ પ્રાણીની વડાઈ છે. તેને વશ થયા પછી વડાઈ રહેતી નથી.” એ કંદર્પ અર્થાત્ કામદેવ તો મરેલાને પણ મારનારો છે. અર્થાત્ સ્ત્રીને વશ પડેલ હોવાથી મરેલા જેવા મનુષ્યને પણ પાછો પ્રહાર કર્યા કરે છે અને પાંચ ઇક્રિએ હીણી પડી હોય–અશકત થયો હોય તો પણ તેમાં કામદેવ વિકાર ઉત્પન્ન કરી શકે છે. વિષયવિકારનો પ્રચાર ચાર ગતિમાં છે. તે ઇદ્ર જેવાને પણ સ્ત્રીને પગે લગાડે છે. મોટા મોટા મુનિવરને પણ મીણ કહેવરાવે છે. મીણ જેવા બનાવી દે છે. પશુઓને પણ છેડતો નથી. દેવતાઓ તે વિષયરૂપી કાદવમાં ખેંચી ગયેલા જ હોય છે. એ પાપી કામદેવથી જે વિરમ્યા તેને જ આ સંસારમાં ખરેખરા બ આ ગણવા યોગ્ય છે. કાળા કુતર, જેના બંને કાન કહી ગયા હોય, જીવડા પડ્યા હોય, ભુખે પીડાતા હોય, તો પણ કુતરીને દેખે કે તેની પાછળ દોડે છે. પગે ખોડો હેય, ઘરડા થયેલ હોય, એક આંખે કાણે હેય, શરીરમાં કીડા પડ્યા હોય એ કુતરો પણ રૂહીણ અને શરીર પર ચાંદા પડેલી કુતરીને દે છે તો તેની પાછળ દોડે છે. એ પાપી કામદેવ મનુષ્યને પડે છે અને સ્ત્રીને પગે પડાવે છે. પાંચ ઇ િઢીલી પડી હોય, સ્ત્રી સેવન કરવા જેટલી શક્તિ પણ રહી ન હોય છતાં સ્ત્રીની સાડી ને કંચુકી ઉપર પણ મહા કરે છે. ભીખ માગી ખાતે હોય, પાત્રમાં પણ ઠીકરાની ઠીબ હોય, અને તદન નિરસ આહાર કરતો હોય, એવે. મનુષ્ય પણ સ્ત્રીની સેવા કરવા લલચાય છે. તેની પાછળ જાય છે. એવા માવિરૂઓ-માંડે. કામવિકાર છે. વખતસર ખાવાનું મળતું ન હોય, સ્મશાનમાં રહેવાનું હોય, ઘરબર પણ ન હોય, ભયે સુવાનું હોય, પાથરવાની ફાટી તુટી ગદડી પણ ન હોય, મૂખ હેય, ગાંડ હોય, એમ સમજે તે ન હોય છતાં તે ભેગની વાંછન કરે છે. વવિના નાગો ફરતે હોય, પરિવારમાં હાથ પગજ હાય, આંધળો હોય ચી હોય, કોણ હેય, કુબડે હોય, છતાં પણ તે ભોગની વાંછા કરે છે. તે જ દેવીનો દંડ કેડ ઉપર વાગ્યો હોય કે જેથી કેડ વાંકી વળી ગઈ હોય, For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય. ૧૧૯ માથે પળી આવ્યા હોય, દાંત પડી ગયા હોય, મોડામાંથી લાળ ગેરતી હેય, આંખે પૂરું દેખાતું ન હોય, છતાં પણ વિષયની તૃષ્ણ છુટી શકતી નથી. અડ શેડની પુત્રવધુ નવરી હેવાથી ડેશીને કે પુરૂષ લાવવા કહે છે. તે ઉપર કવિ એક સમશ્યા કહે છે – કન્યા કાય કુમારી ઘણી, કૃપણ લચ્છી વધે યા ભણી; ચાડી તાત કહે કેમ કરે, ત્રણઉત્તર એક અક્ષરે. ૧. ઉત્તર- નવરી.' આમાં ત્રણે પ્રશ્નને ઉત્તર સમાઈ જાય છે. કન્યાની કાયા કુમારીપણામાં નવરી હોવાથી અર્થાત્ વર વિનાની હોવાથી બહુ વધે છે, કૃપણની લક્ષ્મી પણ નવરી-વપરાયા વિનાની હોવાથી વધ્યા કરે છે અને પારકી ચાડી અથવા પારકી તાંત-નિંદાની વાતે નવરી સ્ત્રીઓજ કરે છે. અહીં શેઠની પુત્રવધુ નવરી, ઘરમાં ઘણી વિનાની અને ધન, રૂપ તેમજ દૈવનના અર્થતપણાવાળી, મેટી હવેલી અને ભોગના સાધન શય્યા વિગેરે ઘણું–આવાં ઘણાં કારણે હોવાથી તેણે ડોશીને કામ બતાવ્યું કે કઈક સારે પુરૂષ લાવી આપે. ડોશી પ્રઢ વિચારવાળી હોવાથી તેણે તેના સાસરને એકાંતે બેલાવીને તે વાત કહી. અને કહ્યું કે હવે વહનું મન વશ રહેતું નથી, થોવનવતી સ્ત્રી નવરી રહી શકતી નથી, તે શિયલ કેમ પાળી શકે? માટે તે સંબંધો વિચાર કરી યોગ્ય લાગે તે ઉપાય કરો.” - સાસરાએ દીર્ઘ વિચાર કરી ઘરના સર્વે માણસોને બેલાવી પિતાની સ્ત્રી શિડાણી) ઉપર કૃત્રિમ ગુસ્સ કરીને કહ્યું કે-“આ ચારથી તમારે તમામ કામ વહને પૂછીને કરવું. પૈસા ટકા જોઈએ તે તેની પાસેથી માગી લેવા. બહારથી કાંઈ લાવવું હોય તો તે તેને પૂછીને લાવવું. આ પ્રમાણે હુકમ કરી વહને બેલાવીને ઘરને તમામ ભાર તેને સોંપી દીધો. બહુ નોકરચાકરવાળું અને મેમાન પરણાવાળું શેડનું ઘર હેવાથી વડને એટલું બધું કામ માથે પડવું કે એક ઘડીની પણ નવરાશ મળે નહીં. કાયમ કામમાં ને કામમાં ઘેચાયેલી ને ગુંથાયેલી રહે. પછી શેડની પ્રેરણાથી પેલી ડોશીએ વહને એકાંતમાં પૂછયું કે તમે કહેતા હતા તે પુરૂષને લાવું ? ” વહ કહે કે- અરે ડોશીમા ! એ શું બોલ્યા? અહીં એક મીનીટની પણ પુરસદ ક્યાં છે ! માટે એ વાતજ કરશો નહીં, ” ડોશીએ શેડ પાસે જઈને એ વાત કરી, એટલે શેઠને નિવૃત્તિ થઈ આ વાતને સાર એ છે કે-નવરા રહેવાથી મન ઠેકાણે રહેતું નથી, જ્યાં ત્યાં ફર્યા કરે છે, તેથી તેને કામમાં ગુંથાયેલું રાખવું. એ જ પ્રમાણે શ્રાવક કે સાધુ પણ ધમના કાર્યમાં વળગ્યા રહે તો તેનું મન ઠામ રહે. નવરા માણસ હાંસી ખેલ કુતુળાદિ કરે અને અનેક પ્રકારની રમત રમે પણ જે કામમાં પરોવાયેલા For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ હોય તો તેવું કાંઈ સુજે નહીં માટે કવિ ઋષભદાસ કહે છે કે-હે ભવ્ય પ્રાણીઓ! તને નવરા ન રહેશે. શુભ કાર્ચમાં ગુંથાયેલા રહેજે. આવી અપૂર્વ હિતશિક્ષા પણ જે ધ્યાન દઈને સાંભળે તેને માટે છે. પરંતુ સુર ઉપદેશ આપે કે શિખામણ દે તે વખત જે હશે અથવા બીજી દુથલી કરે તેને ઉપદેશ લાગે નહીં કે બુદ્ધિ આવે નહિ. ધ્યાનપૂર્વક સાંભળે તેજ બુદ્ધિ આવે. હવે કર્તા કહે છે કે-જે સંસાર સુધાર હાય-સંસારમાં સુખ મેળવવું હિોય તો સ્ત્રીને દહવવી નહીં. પાંચ પ્રકારે તેને પ્રેમ વધી શકે છે-૧ તેના માપના ગુણ બલવા, ર તેના વખાણ કરવા, ૩ સારા શબ્દ બોલાવવી, ૪ યથાશક્તિ વસ્ત્રાભૂષણાદિ આપવું ને ૫ વારંવાર મળવું. પાંચ પ્રકારે પ્રેમ ઘટે છે. ૧ બહુ વખતે મળવું, ૨ બહુ વખત સુધી સાથે રહેવું, ૩ તેનાથી કોઈ વાત છાની રાખવી, ૪ બહુ અભિમાન રાખવું અને ૫ અપમાન કરવું. પ્રેમ વધારવાના પ્રક્ષરોવડે સુજ્ઞ પુરૂષ પ્રિયા સાથે પ્રેમ વધારી શકે છે, જેથી ધર્મ કર્મને સુખે સુખે નિર્વાહ થાય છે. મુનિરાજની ભક્તિ થાય છે અને પ્રાણાઓ જળવાય છે. કદી કોઈ વખત ઘરની સ્ત્રી અણઘટતું બેસી જાય છે તે વાત ડાહ્યો માણસ પોતેજ જણને બેસી રહે છે, કેઈની પાસે તે વાત કરતો નથી. કદિ સ્ત્રી કાંઈ વાંકમાં આવી હોય તે યુક્તિથી તેનું નિવારણ કરે છે. રીસાણી હોય તે મનાવી લે છે. હાનિ વૃદ્ધિની કે દ્રવ્યાદિકની અથવા કોઇ સાથેના વેર વિરોધની વાત ગુપ્ત રાખે છે, સ્ત્રી પાસે પ્રગટ કરતું નથી. સ્ત્રીના સામાન્ય વાંકથી તેના પર રીસ ન કરવા અને એક ઉપર બીજી સી ન કરવી. એક ઉપર બીજી સ્ત્રી કરનારની કેવી રિથતિ થાય છે? તે કેવું દુ:ખ રહન કરે છે? તે વિષે કર્તા આગળ કહે છે – અપૂર્ણ રત્ન પેકી-શેઠને પસ્તાવો થશે એ દષ્ટાંત જગ જાહેર છે, છતાં અહીં લખું છું -- એક શેડ પરદેશ ગયા હતા, ત્યાં રસ્તામાં નદી કીનારેથી ચાર રત્ન મળ્યાં, તેને શેઠે ચળકતાં કાચના કટકા રૂપ માન્યા પણ તે રત્ન છે, એવી ખબર શેડને પડી નહીં. પછી રસ્તામાં નાસ્તો કરવા બેઠા, ત્યાં કાગડે ઝાડ ઉપર આવી કાર કા કરી ખુમારવ કરી મૂકી, તેને ઉડાડવા બીજું કાંઈ સાધન શેડ પાસે નહોતું તેથી તે કાચને કટકો (રત્ન) એક ફેંકયો, તેથી ન ઉઠ્યો એટલે બીજે ફેંક, તેથી ન ઉડ્યો ત્યારે ત્રીજો ફેંકયો, એટલે કાગડા ઉડી ગયો. પછી શેડ ત્યાંથી For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત ૧૨૧ કેઇ શહેરમાં ગયા. ત્યાં એક ઝવેરી મળ્યા. તેણે રત્નને અમૂલ્ય જોઇ પ્રથમજ વીશ હજારની કિંમત કરી. એટલે શેડને ભાન આવ્યુ જે- હા ઇતિ ખેદે ! મે કેવી મૂર્ખાઇ કીધી-હાથમાં આવેલા રત્નામાંના ત્રણને તે મે માત્ર કાગડાને ઉડાડવામાં ફેંકી દીધા. ' પછી શેડ છાતીમાં મૂકા મારતા જાય ને પાકે પેકે રડતા ાય. ઝવેરીએ જાણ્યુ · શેઠને કિંમત ઓછી લાગી, મારા વચનથી તેને દુઃખ થયું, તેથી રડતા લાગે છે, માટે વધુ કિ ંમત હું કહુ.” એમ વિચારી એક લાખ કહ્યા, છેવટ દશ લાખ કહ્યા, જેમ જેમ તે કિ ંમત વધુ વધુ કહેતા ગયા તેમ તેમ શેડ છાતીમાં વિશેષ વિશેષ ઝેરથી સૂકા મારી પોકે પોકે રાતા ગયા. મતલખ કે--અમૂલ્ય એવાં રત્નો માત્ર કાગડો ઉડાડવામાં ગુમાવ્યા તેને તેને પૂર્ણ પસ્તાવો થયા. તેવીજ રીતે હે ભવ્ય પ્રાણીએ ! અનાયાસે પ્રાપ્ત થયેલા દુર્લભ એવા મનુષ્ય ભવને પામીને જે જીવ તેને માત્ર ખાનપાન અને વ્યવહારકુશળતામાંજ ગુમાવી દે છે અને અનાદિ કાળ થયાં ગુમ થયેલેા જે આત્મધર્મ તે તરફ લક્ષ પણ નથી કરતા, તેને જેમ રત્ન ફેકી શેડને પસ્તાવે! થયા તેવે પસ્તાવા થાય છે. તે શેઠને જેમ ગુમાવેલાં રત્ન પાછાં હાથમાં ન આવ્યાં. તેમ મનુષ્ય ભવની મળેલ સામગ્રી ગુમાવશે! તે ફરી હાથ આવવી દુર્લભ છે. એ સૂચનાથે આ ચેતવણી છે. वचनामृतो. (૧) જે માણસ સહાય આપવા શક્તિમાન હોવા છતાં સહુાય આપવામાં કન્નુસાઇ કરે છે તે ભાગ્યના અપરાધી ગણાય છે. (૨) તમે જેમ તમારાથી ઉચ્ચ કોટીના રાજા મહારાજા અથવા પરમાત્માની કૃપા મેળવવા ઈચ્છે છે. તેમ તમારાથી હલકી કોટીના ક્ષુદ્ર જંતુ તેમજ ગરીબ માણસો તમારી કૃપા મેળવવા ઈચ્છે છે, એ કદી ભૂલવુ નહિ. કારણકે ઉંચી કેટીવાળા તમારા દેવ છે તેમ તમેા તેના દેવ છે. (૩) તમારાથી ઉતરતા પ્રાણીએપર દયા કરે તે તમારા વડીલે તમારા ઉપર જરૂર દયા કરશે. (૪) દયાની મધુર લાગણી એજ ઉચ્ચ દાની ખરી નિાની છે. (૫) સંતાપ એ કરોડોની મીલકત છે, અને સંતોષ પ્રાપ્ત કરવા એ એક ડહાપણ ભરેલી ખરીદી છે. (૬) અને ત્યાં સુધી કોઈની સાથે શત્રુતા કરવી નિહ, પણ કદાચ એવે વખત બની આવે તે બી એને કહેવુ નડ઼ેિ કે આ મારે શત્રુ છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ શ્રી જૈન ધર્મ પ્રકાશ. (૭) જેમ બને તેમ પ્રિય અને ગભર થવું અને મોટા માણસના ચરિત્રો ધ્યાનમાં રાખવા. (૮) પિતાના ગુણો ગાવા કે ગવરાવવા કરતાં ગુણ પ્રગટાવવાનો પ્રબળ પ્રયત્ન કરો. (૯) ડી ભૂલમાં જે માણસ બેદરકાર રહે છે તે મોટી ઉંમરે મોટી ભૂલ કરવાને વ્યસની બને છે | (૧૦) દુઃખીને દીલાસે આ પ, પણ હિંમત છેડાવી ગભરાવો નહીં. (૧૧) અન્યના સદ્ગુણને કે કોઈ પણ લાભને દેખી અદેખાઈ કરવી નહીં. (૧૨) મોટી મોટી વાતો કરનારા કરતાં ઉંચું વત ન રાખનારાઓ સામાના દીલમાં જલદી છાપ પાડી શકે છે. (૧૩) કોઈની આજીવિકા તેડવી નહી. (૧૪) પારાધી કે કસાઈ જેવા હિંસક ધંધાવાળાઓને પૈસા ધીરવા નહી. (૧૫) શેખનિમિત્તે એક ઉપર બીજી સ્ત્રી કરવી નહીં. (૧૯) પિતાના અ૮૫ લાભાર્થે અન્યને મોટું નુકશાન કરવું નહિ. (૧૭) જે કાંઈ વાંચે અને જુઓ તેમાંથી સાર ગ્રહણ કરવાનો અભ્યાસ રાખે. મહેતા માનસંગ મલકચંદ. એક મિત્ર પર લખેલા બે પત્રો. પ્રિય-આત્મવિરામી ! આપણી રિથતિનું અવલોકન કસ્તાં એમ જણાઈ આવે છે કે ઘાંચીના બળદની અને આપણી રિથતિમાં જરા પણ તફાવત નથી. કારણ કે હજુ આપણે ત્યાંના ત્યાંજ છીએ, આપણે આપણું દ્રષ્ટિકોણ બદલ્યું નથી અને બદલવા પ્રયાસ પણ લેવાયો નથી. જેટલી સરળતાથી પ્રયાણ માર્ગ બદલવા યત્ન થાય, જેટલા વેગથી સમણીની હિત ચાહનાના અને સ્વહિતની સાધનાના ઉન્નત માં પ્રવેશ કરવા ભાવના વર્ત, તેટલા સબળ વેગથી અવશ્ય આગળ વધવું જોઇએ, તેમાં તમને આળસ ન જ શોભે. તેમાં સમયની રાહ જોવાનું ન હોય. તેમાં પળનો પણ વાયદે કેમ સંજા ? યૂલ દેહશણગારના લાલચુ ભલે ભાવે તેમ કરે, તેની હરીફાઈ આપપણને શા કામની - આ ઉપરથી લેખક વ્યવહારનો નિષેધ કરે છે એમ ન માનશે, પરંતુ વિશુદ્ધ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક મિત્રપર લખેલા એ પત્ર. ૧. વ્યવહાર અને પ્રાચીન સભ્યતાના સેવક હોવાના દાવા કરવામાં નીડરતા છે. બાકી સદંતર લેપ દશાની તરફેણમાં તે નથીજ. તેથી જે સમજવુ ઘટે તે સમજશે. ચારિત્રને તો શિક્ષાપાથી મનાવવી જોઈએ. ઉચ્ચ કોટીના સૃજનકાથી અવળે. ચીલે ઉતરી જવાના પ્રસ ંગેપાત કારણે! ઉપસ્થિત થાય, શુદ્ધ તલ્ફિનતા પ્રગટાધવાના પ્રયાસ સેવતાં ઉલટી મા ઢોળાઇ જાય, ટોચે પહેાચવાની પ્રવૃત્તિ સેવતાં સપાટીપરથી નીચે આવી જવાય, એવી એવી હાસ્યજનક પ્રવૃત્તિથી શે લાભ ? અવકાશને આમ દુરૂપયેાગ કરવામાં શું કુદરતનેા ગુન્હ આપણે કરતા નથી ? રવકલ્યાણની ભાવનાનું વિસ્મરણ કરી હજી પણ બાળચેષ્ટાએ આપણે કયાં સુધી કરશું ? હવે તે દ્રષ્ટિબિંદુ મુકરર કરી તે મેળવવાની ધૂનમાં લાગે. નિશ્ચિત સ્થાને પહોંચવાના કાર્યક્રમ શરૂ કરે. સુપ્તેષુક બહુના ! ( ૨ ) મધુ !-- આજે બીજીવાર પત્ર લખું છું કે-માનવજીવનની કિ ંમત આંકવામાં અમે બાહોશ છીએ એમ કહેવા બહાર પડવું તે શું દભ નથી ! સ્વહિતસાધનના વિચાર સરખા પણુ જ્યાં હયાતિ ધરાવતા નથી એવી વ્યક્તિ- અન્યને ઉતારી પાડવાના એકાંત પ્રયત્ન સેવે એવા જને તેા ખરેખર દયા ખાવાનેજ પાત્ર છે એમ સમાય છે. તેમાં સ ંદેહ નથી; કારણ કે મારા વિચારેને સા અનુકૂળ થવાજ તેઇએ એ તે! કદાપિ થનાર નથી અને થયું પણ નથી. જવાં વિશાળ હૃદયથી, પ્રેમાળ ભાવથી નીભાવી લેવાનું શીખાયું નથી, ત્યાં શાંતિ કયાંથી અનુભવાય ? ભૂલેને ભૂલતાં નથી શીખાયું, એક ખીન્તને ન મતુ આપવાનું નથી સમજાયું, ત્યાં મા શાની ? વ્યક્તિધર્મ વ્યક્તિના ગુણ શેાધવામાં છે, નહીં કે દોષ. સત્યના સૂર્ય સામે દ્રાંઘે કરવા જેટલી તાકાત પણ ન હોય અને ધૂળ ઉડાડવી, તે પોતાની આંખેામાંજ આવીને પડે છે. વસામર્થ્ય કેટલુ છે. તે કેણુ સમજે છે? અત્યારે તે અન્યની કિ ંમત આંકવી છે, અત્યારે તા કટાઇ ગયેલી તરવારને સુñાભિત મ્યાનમાં રાખી કિંમત અંકાવવી છે. બાહ્ય દ્રશ્ય સાને પ્રીતિકર સમજાયુ છે, એટલે આંતિરક તવ ગમે તેવું મલીન હેાય, પરંતુ ઢાંકણ સુદર હાવુ જોઇએ. આવા ભ્રમમાં ઘણાં અથડાયાજ કરે છે. મને તે આમાં ભૂલ સમાય છે. માનવજીવનની કિંમત તેના માત્ર ઢાંકણરૂપ ધનથી નહીં પણ તેની અંતર્ગત રહેલા સદાચારથીજ થાય છે. આપણામાંજ જે તત્ત્વાના અભાવ છે તે ખીન્તમાં હેાવાના દાવે કરવાં એ ડહાપણ કર્યાંનુ ? ભાઇશ્રી ! સાહિત્યના વિષયમાં પણ પ્રાચીન તત્ત્વને સુોભિત રીતે અલંકૃત For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. કરવાને બદલે કદ્દરૂપાં બનાવવાના પ્રયાસમાં કેટલાક વિદ્વાનો અગ્ય વિચારોરવાર કરી વિચારોને વ્યય કરવામાં લાગી પડ્યા છે. એ ઇતિહાસના અભ્યાસીઓને કે દિનો વિષય છે. પશ્ચિમાન્ય પ્રજા પુરાતન ભાવનાના સ્વરૂપો અને જ કાને પણ જેમની તેમ જાળવી રાખવામાં નિરંતર મચી રહી છે, ત્યારે છે. દેશના તરૂતરા સાક્ષરો-તરૂણીની વ્યાહતમાં, પ્રાચીનત્વને ડાળ ડરાવવામાં, જગજાહેર ઇતિહાસને ગુંથી નાંખવામાં આવીયનો વ્યય કરી રહ્યા છે, એ કેટલું ચનીય છે? અહિં રાની પ્રથાળ ભાવનાને નિર્બળતાપક્ષક વર્ગવળી, કંચન અને કામિનીના મહાન ત્યાગીને માટે તેનામાં દેવને છટે શોધી કહાડી બહાર પડવું, એ સરસ્વતીના ઉપાસકે કહેવાવાને ડી-દંભ ધારણ કરનારા તરીકે શરમાવા જેવું છે; પરંતુ જેવું અંતરમાં હોય તેવું જ બહાર આવી શકે છે. અને તેમની દયા આવે છે. આ વિષય પર ધાણ લખવાનું છે તે હવે પછીથી લખીશ. આપ પણ વિચારી રાખશે. એક શિક્ષાવચન લખી આ પત્ર પૂર્ણ કરીશ. કાચું ગુમ અનેક વેદનાને અંતે પાકે છે. પરિપકવ થાય છે, લોહીનું પરૂ થાય છે અને પછી જ તે ફટાને શાંતિ આપે છે. આવી સ્થિતિ જીવનમાં પણ થાય છે. પરંતુ જેઓ હંમેશાં કાચાં ગુમ છાંજ રહેવા માગે છે, જેઓને વેદનાનું વરૂપ પણ સમજાયું નથી, તેમને માટે પૂરવાપણું કેમ સંભાવે અને Pવાનું નહિ જેથી આરામની શાંતિ પણ કયાંથી ઉદ્દભવે? 3 શાંતિ. જ્ઞાનપિપાસુ અભ્યાસી- ૨કતા. પ્રસ્તાવિ દુહા. એ પણ એક કાર 5 અવનની ઉંમરે, થયાં વરસ દશ બાર; પ્રીત ધરી પરણે પ્રિયા, એ પણ એક ગમાર ( વ વ યા હોય છતાં દશાબાર વર્ષનોજ પડે છે એમ માની પરથનાર છે. આ ઉપમા આપવામાં આવી છે. ) અક્ષર એક જ નહીં, ગુમાનને નહીં પાર; છેપંડિતો વચ્ચે, એ પણ એક વાર. ( રાગ નડી ને ભણેલા ગુનાને રાખી પંડિત વચ્ચે બેસી છાપ . તાવે તેવાને માટે આ ઉપમા આપેલ છે. ) For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવિક દુહા. ૧૨૨ શસ્ત્ર વિનાનો માનવી, કરવા જાય શીકાર; સિંહ જગાડે ઉંઘતો, એ પણ એક ગમાર મોટે રેગ મટાડવા, ઔષધ ખાય અપાર; કરી ન પાળે કદિન, એ પણ એક ગમાર. (રોગ મટાડવા ઔષધ ખાય પણ કરી ન પળે-કુપથ્ય કરે તેવાઓને માટે આ ઉપમા આપવામાં આવી છે.) (પ). ગણિકાના ઘરમાં રહી, મોજ મજા કરનાર; વિશ્વાસુ તેનો બને, એ પણ એક ગમાર. ( વેશ્યાને ત્યાં રહેનાર ને તેને વિશ્વાસ કરનાર માટે આ ઉપમા આપવામાં આવી છે–પરિણામે તે હાનિજ મેળવે છે.) પાસે દમડી નહીં અને, કરે અધિક વ્યાપાર દેવામાં ડો રહે, એ પણ એક ગમાર. દેવું કરીને માટે વ્યાપાર ખેડનાર માટે આ ઉપમા આપવામાં આવી છે.) વરસાદ વરસે ત્યાં લગી, શાંતપણે સુનાર; પાળ કરે પાણી પછી, એ પણ એક ગમાર. (પાણી વહી ગયા પછી તેને રોકવા માટેની પાળ બાંધનાર મૂખને માટે આ ઉપમા આપી છે. સુજ્ઞ મનુષ્ય પાણી વહી ગયા અગાઉ પાળ બાંધે છે કે જેથી પાણી શકાય છે અને તેને ખેતી વિગેરેમાં ઉપયોગ કરી શકાય છે.) (૮). હાય નહીં બળ કાંઈપણ, બડાઈને કરનાર; શત્રુ નો થઈ રહે, એ પણ એક ગમાર. (શરીરમાં બળ નહીં છતાં બળની બડાઈ હાંકનારને આ ઉપમા આપી છે.) ( ૯ ). હોય ભિખારી જે વળી, માગીને ખાનાર; ઉન્હાની આશા કરે, એ પણ એક ગમાર. (ભિખારીને ઉની રસોઈની ચેષ્ટા કામની નથી એ આમાં સૂચવ્યું છે. ૧ ૫ , For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મ www.kobatirth.org થી અને લ પ્રકાર Acharya Shri Kailassagarsuri Gyanmandir (10) દેસી સારી ખેડકે, ગળા વિના ગાનાર, વાઘે અતિશે કે, એ પણ એક માર (કડની મધુરતા વિના ગાયન કરનારનું ગાયન સાંભળનારને પસંૐ પડતું. નથી, તેથી એ વાત ખ્યાલમાં રાખવા આ કહેઃ કહેલા છે). ( ૧૧ ) માથે દેવુ રાખીને, કરે નવાં ઘરબાર, આખર રાખે ઘગા, એ પણ એક ગમાર. ( ૧૨ ) પેાતાની સ્ત્રી હાય પણ, સેવીને પરનાર પૈસા આપે પ્રીતથી, એ પણ એક ગભાર. (પરસોલ પર વાટે આ ઉપમા આપવામાં આવી છે. તે ખરાખર ઘટે છે.) ( ૬ ) ખાય નહીં ખરચે નહીં, જઇને મે જુગાર; હાથ ઘસે હાર્યા પછી, એ પણ એક ગંભાર. ( ૪ ) નહીં, આળસને! નહીં પાર; ઘર્મ કાંઈ કરે બીનનું ધન વાવરે, એ પણ એક વાર (24) ; ર. જે માગ્યુસ સદા, નશીપ વખત ગુમાવે વાતમાં, એ પણ એક મા (15) ઘરે કદિયે જો મળે, લક્ષ્મીના દેનાર, આળસ લેવાની કરે, એ પણ એક ગમાર (કંઈ ઘરે આવીને લક્ષ્મી આપ તેમાં પણ લેવાતુ આળસ કરે તેને આ ઉપમા આપી છે.) ( ૧૭ ) તેના પેપટ ના મળે, ન મળે કૈયલ ટહુકાર ખાંત માણે કુતરાં, એ પણ એક ગાર. ( ૧૮ ) સાનું હાય. શરીર પણ, તુમ કરી બહાર ખાય દવાઓ હોંશથી, એ પણ એક ગમાર For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજય તીથ મૂળનાયકજીની પૂજા સંબધીવિચારે, ( ૧૯) બેલાવ્યા વિણ બહુ બકે, વણતેડ્યો જાનાર; આપ્યા વિણ આસન ચડે, એ પણ એક ગમાર, ( ૨૦ ) હુધા કાંઇ કરે નહીં, કરે નહીં વ્યાપાર; જુગાર આદિ બહુ રમે, એ પણુ એક ગમાર. ( ૨૧ ) કામ નહીં કરનાર ઘર, રામ નહીં રટનાર; ફાગઢ બેઠે। જે રહે, એ પણ એક ગમાર. ( ૨૨) પૈસા આપે અવરને, મૈં કરે કાંઈ વિચાર; પાછળથી પસ્તાય છે, એ પણ એક ગમાર. ( ૨૩ ) લાભ સબંધી યાન નહીં, ખર્ચ ઘણા કરનાર; હિસાબ રાખે નહીં કઢી, એ પણ એક ગમાર. ( ૨૪ ) માને નહીં જે માનવી, શિખામણ દેનાર; દોઢ ચતુર કહેવાય છે, એ પણ એક ગમાર. ( ૫ ) રાવત ઘર દેખીને, પ્યાલા ભરી પીનાર; પાણી પી ઘર પૂછશે, એ પણ એક ગમાર. For Private And Personal Use Only ૧૨૭ વિદ્યાર્થી ડાહ્યાભાઇ મલુકચંદ શાહુ-લીબડી. શ્રીશત્રુંજ્ય તીથે મૂળનાયકજીની પૂજા સંબધીવિચારે. આ વિષય સંબ ંધી ઘણી વખત ચર્ચા થઇ ગયાનુ જેવાયુ છે, પરંતુ તેને યથાસ્થિત અમલ ન થયાનુ કારણ યાગ્ય પ્રયાસ સેવાયા નથી તેજ સમજાય છે, લાંખા સમય સુધી ચાલવાથી અમુક પ્રથા જડ ઘાલી જાય છે અને પછીથી તેમાં સુધારા કરવાનુ અરૂચિકર જણાયા કરે છે. આ બાબતમાં આવુ જ મનેલુ છે, પરંતુ તે પરત્વે વિચારકેએ વિવેકદ્રષ્ટિથી પોતાના વિચારે જાહેરમાં મૂકી તેને ત્વરાથી અમલ કરાવવાની આવશ્યકતા છે. રા. કુવરજીભાઇને આ સવાલ હાથ ધરવા માટે ધન્યવાદ ઘટે છે અને તેઓશ્રી સમાજના વિચારે જાણી તેમાંથી અમલમાં આવી શકે તેવા ઉપાય! તારવી કાઢી-કાં વાણુકાને અમલમાં શુકલા પ્રેરણા કરશે મેં ઇચ્છુ છું. Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 3 작 www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ પૂજામાટે—પખાળ કરવાનું જે દશ વાગે થાય છે તેને બદલે આડ અને નવની વચ્ચે પાળ. થઇ જવી ચાગ્ય જણાય છે; એટલે પખાળની શરૂ આતથી એ કલાક સુધી પુરૂષાએ ધૃજા કરવી, તેમને સાડા દશ વાગ્યાથી વધારે ભય આપવા જેઈએ નહીં; તેમાં પણ જેમ વ્હેલુ થાય તેમ સારૂ છે. ત્યારપછી બે કલાક સ્ત્રીઓને માટે રાખવા. ત્યારપછી એક એક કલાકના વારા રાખવા. વારાના સમય પૂરા થવા અગાઉ પંદર વીશ મીનીટ પહે લાંથી નવા પ્રવેશ કરનારાને અટકાવવા, જેથી તેટલા સમયમાં દાખલ યેલા પૃથ્વને લાભ લઇ અડ્ડાર નીકળી શકે અને બીજા પછીના વારાવાળ દાખલ થઈ શકે. એક એક દિવસના વારા રાખવાથી અમુક માણસને એકજ દિવસમાં લાલ લેવાના હાય તેને માટે મુશ્કેલી જણાય છે. વળી કાર્તિકી-ચૈત્રી પૂર્ણિમાના ખાસ દિવસોમાં આ યાજનાથી એ પક્ષને સતાય મળે તેવું પણું ખ્યાલમાં આવતું નથી; કારણકે તે દિવસોમાં મૂળનાયકની પૂર્જાને લાલ લેવાનુ દિલ સાતુ હાય છે, બે વાગ્યા પછી રહી અને પુરૂષા અને સાથે પૂર્જા-ભક્તિ કરી શકે એ ખાગત પણ ખરાખર નથી; કારણ કે આથી તે આપણા મૂળ મુદ્દાને ખાધ આવે છે. ઉપરાંત તેવીરીતે સમય નિર્માણ થાય એટલે પાછી બન્ને જાતિની ભીડ થવાના સંભવ રહે છે, લારા નિર્માણ થાય તે વારાના સમયનો અમલ કરાવનાર અવશ્ય રાખવા પડશે. જેના દ્વારા પૂજા કરવાના હાય તેઓ જેટલે સમય મૂલનાયકજીની પૂ કરે તેટલા સમય બીન્દ્વવારાવાળાએ પાસેના જિનાલયમાં પૃદ્ધ કરી લેવી, જેથી સમયને દુરૂપયોગ તે ટર્ક. ખી લે સડી ખતમ ખિતમાં તંત્રીજીએ માત્ર હાર સમય ધ્યાન ખેંચ્યું છે, પરંતુ ઝુલેટ વેચનારા સ્નાન કરીને શુદ્ધ થઈ આવેલ કવગ ને ફુલની છાબડીઓદ્વારા પરા કરે છે, અને એક બીજા માટે ચારી મુંઝવી દે છે. આ પ્રથા પણ ઇષ્ટ નથી. જેથી ખુલે વેચનાએ નાટે નીશન ધારા કરવા રેગ્ય લાગે છે. સોયથી લીધેલા હાર કાઇ પણ છીએ વેચવા નહીં. આ કાયદાનું કે આળી ઉલ્લંઘન કરે તા તેને ત્યાં દાખલ થવા દેવા નહીં. કુલ વેચનારાઓએ પોતાના પુલે સારી રીતે શુદ્ધ કરી પોતાની દાખડીદ શેડવી રાખવાં અને પાતાનીજ જગ્યાએ બેસી રહેવું. બીલકુલ ઉભું For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત ૧૨૯ થવું નહીં. પૂજા કરનારાઓને પિતાને પસંદ પડે ત્યાંથી પુલ લેવા અવકાશ રેળવો જોઈએ. માળીએ તેમને બીલકુલ અડકવું જોઈએ નહિ; કારણકે દેહશુદ્ધિની સ્વીકારાયેલી પ્રથાને સંઘટ્ટનથી બાધા પહોંચે છે અને હેતુને લેપ થાય છે. ઉપરોક્ત બને બાબતો માટે ખાસ લક્ષ્ય આપવા અધિકારી વર્ગને સૂચના છે. ઉપર મુજબ સ્વમતિ અનુસાર લેખક પિતાના વિચારો સમાજસમક્ષ રજી કરે છે. આપણી ધર્મક્રિયાઓમાં વિવેક પ્રાધાન્યપણે છે, માટે ક્રિયા કરનારાઓ વિવેક જાળવતા થાય તે આ બાબત વિશેષ સરલ થઈ શકે અને અમલ પણ જલ્દીથી થાય. હું આશા રાખું છું કે આ વિચારો ઉપર સમાજના વિદ્વાનો જરૂર ઉહાપોહ કરી પોતાના વિચારો જાહેરમાં મૂકશે અને સુધારાને ત્વરાથી અમલમાં મૂકવામાં પિતાની સહાનુભૂતિ દાખવશે. શા. અમૃતલાલ માવજી –કલકત્તા. વચનામૃત. (સંગ્રાહક સંધવી યંતીલાલ છબીલદાસ, જયભુવન, મોરબી) ૧ જ્યાં ધર્મ નથી ત્યાં વિદ્યા નથી, લમી નથી, આરોગ્ય નથી; ધર્મ રહિત સ્થિતિ સર્વથા શુષ્ક છે, સર્વથા શૂન્ય છે. ૨ આપણી સ્વતંત્રતા આપણે ચાહતા હોઈએ તો બીજાની છીનવી લેવાને, આપણે શો અધિકાર ? ૩ વિવાહ એ લાકિક ધાર્મિક ક્રિયા છે, પ્રેમ એકજ વખત પરણી શકે છે. ૪ “શરીર માનું તે મન તાજું’ એ આત્માનું એક સૂત્ર છે. પ આખા જગત પ્રત્યે પ્રેમ રાખતાં શીખવું તેમાં ઇશ્વરની ઓળખ છે. જ્યાં પ્રેમ છે ત્યાંજ લેમ છે. જ્યાં વેર છે ત્યાં નાશ છે. ૬ પુરૂએ પુનર્વિવાહ નહિ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ૭ લમી ચંચળ છે, પ્રાણ પ્રણા છે, જુવાની જવાની છે, આયુષ્ય અને સ્થિર છે, ધીરજનું સ્થાન એક ધર્મ જ છે. 1 - અભયપદ મેળવવું હોય તો બીજાઓને અભય આપે, તેમજ સુખ તે કાવવું હોય તે બીજાને સુખ આપ. ૯ જે ધનથી દીન અને દુઃખી જનેનો ઉદ્ધાર કર્યો નહિ; સત્પાત્રમાં દાન નામું નહિ અને કુટુંબનું પોષણ કર્યું નહિ તે ધન નહિ, પણ ધૂળ છે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી ન રામ કા. છે . હા એ કવૃત છે, મોટા અને યુદર એ એ તેના ફળ છે. જી, કિ, કરૂણા, સાયર, ઉપેક્ષા એ ચાર પાવન તેનું મૂળ છે. છે. હાલ તે ભાવનારૂપ ને મજબુત બનાવે. ૧ વખત કુદરતને ખજાનો છે, ઘડી અને કલ કો તેની તીકરીઓ છે. ૧. ક કા તેના પર છે. ડાહ્યા માણો કિંમતોમાં કિંમતી હીરાને ગુમાવવા કરો ક પળને વ્યર્થ ગુડવવામાં વધારે નુકશાની સમજે છે. ૧૨ જે માગસ નાની છે અને કાબુમાં રાખી શકે નહિ. તે જીવનની મુશ્કેલી હર કરી વિજય મેળવી શકે નહિ. ૧૩ તલવારની કિંમત મ્યાનથી નહિ પણ ધારથી થાય છે, તેમ માણસની કિંમત માનથી નહિ પણ સદાચારી થાય છે. ૪ ઘરના ખુણામાં ભરાઈને આપણે ઘ વખત સુધી રહ્યા કર્યું છે, હવે વિશેષ રડવાની જરૂર નથી, આંખ છીને તમારા પગ પર ઉભા થાઓ અને વજ જેવા મજબુત ખરા. મનુષ્ય બને. ૬પ આ માનવ ! ઉદાર, નમ્ર અને સરળ થા ! પ્રભુએ જે પા તારાપર વરસાવી છે, તે બીજા પ્રાણી પર વરસાવતાં તું શીખે. ૧૬ હે આત્મન ! તુજ દુઃખ. તુંજ સુખ, તું જ નરક, અને મોક્ષ પણ તું જ. વળી તું જ કમર અને મન પણ તું જ. અવિધાને તજી દે અને સાવધાન છે. ૧૭ અફીણ કરતાં કરજ વધારે ઝેરી છે, અફીણ ખાનારને જ મારે છે, ત્યારે કરજ દીકરાના દીકરાને પણ મારે છે. ૧૮ રને વિના જીવનની મુખીએ: જાણી શકાતી નથી. ૧૦ જીલા અને હાજરીને કાબુમાં રાખે, કેમકે દુરસ્તે અને સલામતીનો આધાર તેના પર છે. ર૦ જીવનના ત્રણ ચતુર્થાશ ભાગ વનમાં રમાવી રહેલ છે. ૨૧ સ્ત્રીઓને એટલું જુટા પણ ન આવે કે જે ઓ ઇદી ની અનારકારને માગે ઉતરી જાય, તેમ એટલું દબાણ ન રાખો કે જેથી તે ગુલામડી જેવી સ્થિતિમાં રહી ગુલામ જેવી પ્રજા ઉત્પત કરે. પરધન પર શો, પરરી માત - માન” એ શિક્ષા વચનને એક પળ પણ ભૂલી જાઓ નહિ. ર૩ કરકસર એક ભાઇની ગરજ સારે છે, પણ તે કુપગુનામાં ન ભળે ત્યાં સુધી. કુપતા એ એક હોટું કલંક છે. ૨૪ નિરીએ. અને બાળકને કહો કે કડાં, સાંક, બંગડીઓ છે. માં પર ભૂષણ નથી. પણ હાનું દુષણ દાન છે, કંઠનું પણ સત્ય છે અને કાનનું વા હિતવચનો સાંભળવા તે છે. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુટ નોધ અને ચર્ચા. છુટ નોંધ અને ચર્ચા. શ્રી અબુ દેલવાડા તીર્થના મુનમની બેદરકારી, આ જ બંધમાં મુંબઈવાળા ઝવેરીલલ્લુભાઈ દીપચંદ વિગેરે ત્યાં યાત્રા કરવા વાયેલા તેમણે તે તીર્થ ના મુનીમ કેશવલાલની બેદરકારી વિગેરેને તે અને નુભવ કરીને બધા યાત્રાળુઓ મળી સર્વાનુમતે કરેલ ઠરાવની નકલ અમારી ઉપર મોકલી છે. તેની અંદર શ્રી જયપુર નિવાસી રા. રા. ગુલાબચંદજી ઠઠ્ઠાની પણ હાજરી છે. આ હરાવ વાંચતાં અમને બહુ દિલગીરી થઈ છે. એવા સુનીમ કે નોકરીના સંબંધમાં તે તીર્થ ના વહીવટ કરનારા ગૃહસ્થોએ તાત્કાળિક દયાન આપવું જોઈએ. કોઈ પણ તો થે યાત્રાળુઓને તે અસંતોષ થવો નજ જોઈએ. તેને માટે બને તેટલી કાળજી રાખવા દરેક કાર્યવાહકોએ નોકરોને ખર રામજુતી આપવી જોઈએ. આ બાબતના સંબંધમાં ત્યાંના ટ્રસ્ટી સાહેબએ શું પગલાં લીધા તે જાણ્યા પછી લખવા એ હશે તે લખશું. કાંકરોળી તીર્થે થયેલો અત્યાચાર. આ સંબંધમાં અનેક ન્યૂસોમાં ઘણું લખવામાં આવ્યું છે. મુંબઈથી જૈન એસસીએશન ઓફ ઈડીઆએ તાર પણ કરેલ છે, તે આશા છે કે ઉદેપુર નરે આ બાબતમાં અવશ્ય ધ્યાન આપી ચ ઇસાફ કરશે. કોઈ પણ માણસ પોતાના ધર્મ ઉપર ગમે તેટલે ચુસ્ત હોય પણ તેનાથી બીજાના ધર્મનું અપમાન થઈ શકતું નથી. આમાં તે અા અત્યાચાર થયેલ છે તેથી તેનું નિવારણ કર્યા વિના છ જ નથી. નવને તે વિના શાંતિ થાય તેમ નથી. ફારસર્ષના ઇતિહાસ ભાગ પહેલામાં લાલા લજપતરાયે જેનધન સંબંધી લખેલ લેખની ટુંકી સમાલોચના. 1 જૈન ધર્મની શરૂઆત પાર્શ્વનાથથી નથી પણ અનાદિથી છે. તે વિષે નામાં જેવું. ' ર દ્ધ ને જેન અને ધર્મ તદન અલગ છે. તેમાં ઘણા વિચાર-મંતવ્ય એક બીજાથી તદન જુદા છે. ૩ ન થ ય કાયર બનાવતો નથી–અહિંસક બનાવે છે. શૂરવીર ક્ષત્રીએજ એ ધર્મ છે. ખરી રીતે ક્ષત્રીઓજ તે ધર્મ પાળી શકે છે. " જેના અન્ય મનુષ્યની સાથે નિર્દયતા રાખી શકે નહીં. જે છે For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કલા કારી. " ! | : ર મ ગાયક " નો આ જ થઈ શકે. . . !' : ઇ ના ઝાડનીની ઇનકારી કરા! મથી, પણ ઈ -1 .. : : - કાર કરે છે. જ નહિ છે અને રપ કિ - - ' ',: - નથી અને તે કcથી બને તેવું નથી. આ માં. • ડી મા ડાકરણ જેવું. ! ! ! ! પુરૂં ગાડ કર્યા સિવાય તે જ તેના વિદ્વાનોને ૪ - . . . લવ મેળવ્યા શિવારા લાલા લજપતરાય જેવા વિતા. પોતાના વિચારો ' 'દે તે ચોગ્ય નથી. તેમણે જણાવેલા અભિપ્રાય માં શું શું હા શર્વ ઉપર જણાવેલા છે. * સંબંધમાં અંબાલામાં સમુદાયે દિલગીરીના ઠરાવ કર્યો છે. : - તેને મળતા થઈએ છીએ. ઉપરની હકીકત નવ તે બીજી - ના થવા તેમજ લેખકે શું ભૂલ કરી છે તે તેમના દયાનમાં આવવા માટે पुस्तकोनी पहन : પાપગી શિક્ષણમાળા પછી બાળપોથી. બીજી આવૃત્તિ કડી મહેસાણા જૈન શ્રેયકર મંડળનો આ પ્રયાસ રતુતિપાત્ર છે. બાળ૧. ની પહેલી આવૃત્તિ છેડા વખતમાં પી જવાથી આ જી આવૃત્તિ : : છપાવીને બહાર પાડી છે. એ સારો હોવાથી કામ લીક થયું છે. પી. એ વખતે અમે અને બીજા સુરાએ કરી સૂચનાઓનો આ વખતે અઘ1 , મૂળ દશજ રાખ્યા છે, તેના ટાઈપ મોટા કર્યા છે ને ? - - :! નથી. નીતિના ને સામાન્ય જ્ઞાનના પાડો હક આપ્યા છેકાવ્યવિભાગ : : : : લોકો આવ્યા છે તે પણ વાત છે .જે મો? કઈ બાપ તેવા છે. .. ( Rા ભાડા માટે વિશેષ ઉપયોગી થવા સંભવ છે. કે . દાહ - . છે. દરેક શાળાઓમાં ચલાવવા લાયક છે. ચમકારી સ્તોત્રોનો સંગ્રહ તથા વંકળિયા રાશિ. જ બુક મુનિરાજશ્રી કાંતિવિજયજીએ તેયાર કરી તે શા ડી. * . . . . છપાવેલી મળી છે. તેમાં સંશા બહુ સારો કરવામાં આવ્યા છે : - તને અ યાસીઓને મારા ઉપરી છે. મારી . શિવાભ કાવ્ય બાપ ર ા છે આલ છે અને મારી ના . . . ભાવવિજય પતાનું અરિ થી બની , કિ . ર ો આપેલ છે. તેના લેક ૧૪૪ છે. ત્યારપછી સંકળિયા રાવને For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તકાની પહોંચ ૧૩૩ મંા આપ્યો છે. હાલના શાંતિ સમાધાનીના સમયમાં આની અહુ જરૂર વહી. સાહ કરવામાં ને કાવ્યાના ભાષાંતરમાં મુનિરાજશ્રી ક્ષાંતિવિજયજીએ રો પ્રયાસ કર્યો છે. પ્રેસ ઠીક ન લેવાથી શુદ્ધિપત્ર બહુ લાંબુ કરવું પડ્યુ કમત ખેતી નથી. એકદર રીતે બુક ઉપયેગી ને વાંચવા લાયક છે. પરાપ્રતિકમણત્ર હિંદી અનુવાદ અને ટીપ્પણી વિગેરે સાહત ૫. સુખલાલજી કૃત. આ યુક શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ આગ્રા તરફથી બહાર ડેલી છે. પિતએ પ્રયાસ બહુ સારો કર્યા છે. દરેક માગધી સૂત્રેાની નીચે સંસ્કૃતમાં ડ્રામા કહી છે. ટીપ્પણીમાં પણ ઘણી નવી હકીકતા સમાયેલી છે. ફળ પરિશિષ્ટમાં ભરતગવાળા જે વિશેષ સ્તવાદિ કહે છે તે આપેલ છે. તેમાં વ્યતિરુઅણુ રસ્તાક મૂળ, છાયા, અન્ધયા અને ભાવાર્થ સાથે આપવામાં આવેલ છે. ભ્રુષ્ઠ ઘણીજ ઉપયોગી છે. 'મત એ રૂપીઆ રાખે તા વું વધારે ન ગણાય છતાં કિરાત રાખેલીજ નથી. તમામ યુકે ભેટજ આપેલી એ. હાલ મળતી નથી, બીજી આવૃત્તિ છપાવાની છે. તેના લાભ અવશ્ય લેવા ગમારી ખારા વેલામણ છે. શગાર વૈરાગ્ય તરગિણી. ગુજરાતી અનુવાદ તથા વિવેચન સાથે શ્રી જૈન તરફથી હાલમાં બહાર પડેલ મળી છે. પ્રયાસ સારા ૐ વાંચવા લાયક છૅ. તિત ૪ આના રાખેલી છે. रिपोर्टानी पहोंच . શ્રી ગોદયસમિતિના રિપાટ ને હીસાબ સ. ૧૯૯૩ના રેટિં ૧ થી સ. ૧૯૭૭ના આસોવિદ ૦)) સુધીના, આ રિપોર્ટ ને હીસાખ સ. ૧૯૭૮ ના કાર્ત્તિક વિદ ૪ થે શ્રી રતલામ ખાતે ઘેલી જનરલ સીટીંગમાં પસાર કરવામાં આવેલા તે હાલમાં છપાઈને બહાર પડેલા અને વાળ્યો છે. જરૂર પૂરતી દરેક ખાખત રીપોર્ટમાં સમાવેલી છે. હીસાબ પણ એડીટ કરાવેલા છે. હાલ તે ખાતાનું કામકાજ ઝવેરી જીવણુચદ સાકરચંદને સોંપજુમાં આવેલ છે. તેઓ ને શેડ હીરાલાલ કારદાસને મેનેજીંગ સેક્રેટરી નીમેલા જેની પ્રી વેચવા છપાવવા વિગેરેનું કામકાજ શેઠ દેવચંદ લાલભાઈ પાકાહારી ની સાથેજ રાખવામાં આવ્યુ છે. મગાવવા ઇચ્છનારે ન. ૪૨૬ રાકુવા, ગુંબઈ, ઠેકાણુ કરીને પત્ર લખવા. છપાવવાનું અને મેટર વઘાર કરવાનું કામ આચાર્ય શ્રી રસાગરાનદસૂરિજીના હાથમાં રાખવામાં આવ્યું For Private And Personal Use Only સ્વયં સેવક મંડળ- દોર કર્યા છે. ધ્યાન આપી '' Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ ૧૩૪ શ્રી જૈન ધર્મ પ્રકાશ. છે. કાંઈક કામ ધીમું ધીમું ચાલે છે, તેમાં તેજ આવવાની જરૂર છે. આગમ વાંચના તે બંધ કરેલી છે, પરંતુ અમે તે હજુ પણ તેની જરૂર જોઇએ છીએ. છેદસૂત્રને અંગે પણ કાંઈક વિચાર કરવાની જરૂર છે. અમે તો માત્ર સૂચના ને વિનંતિ કરીને વિરમીએ છીએ. શ્રી સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી શેડ દેવકરણ મુળજી જૈન બેડીંગ હાઉસ. જુનાગઢને દશ વર્ષને હીસાબ તથા રિટ. આ હીસાબ ને રિપોર્ટ બહુ વિસ્તારથી ઘણી હકીકતે સમાવીને છાપાવે છે. પુસકેપ સાઈઝના બાવન પેજ પૈકી પ્રારંભના નવ પેજમાં રિપોર્ટ અને બાકી તમામ ભાગમાં હિસાબ આપેલ છે. આ બોડીંગની રીતસરની સ્થાપના ૭ વર્ષથી થયેલી છે. તેના સહાયક તરીકે મુખ્ય તો દાનવીર તરીકે ઓળખાતા શેઠ દેવકરણભાઈ મુળજીજ છે. તેમણે એક લાખ રૂપીઆની રકમ અર્પણ કરી છે. બોડીંગનું ભડળ અત્યારે દોઢ લાખ રૂપીઆ લગભગનું છે, આજ સુધીમાં એ બેડીંગને લાભ ૧૨૦ વિદ્યાર્થીઓએ લીધા છે. રિપોર્ટ ને હીસાબ વાંચતાં બેડીંગની વ્યવસ્થા સારી જણાય છે. આવા ખાતાં બીજા શ્રીમાને અનુકરણ કરવા યોગ્ય છે. અમે એ ખાતાની ફતેહ ઈચ્છીએ છીએ. શ્રી જૈનબાળ મિત્રમંડળ મુંબઈનો સાતમે રિપોર્ટ. આ મંડળ સને ૧૯૧૬માં સ્થપાયેલ છે. તેને સને ૧૯૨૨ ને રીપોર્ટ અભિપ્રાયાર્થે મળે છે. તે વાંચવા લાયક છે. મેમ્બરની સંખ્યા મોટી છે. કાર્ય પણ ઠીક કરે છે. ગરીબ વિદ્યાર્થીઓને મદદ આપે છે અને લેખનશક્તિને તેમજ વકતૃત્વકેળવિકોર્સ કરો" બનતા પ્રયાસ કરે છે. શ્રીમંત વર્ગો સહાય આપવા લાયકે છે. આ શિવાયં નીચે જણાવેલા રિપોર્ટો મળ્યા છે તેની પહોંચ માત્ર આપવામાં આવે છે. અવસરે તે સંબંધી વિશેષ રીવ્યુ - આપવામાં આવશે. ૧ શ્રી લીંબડી જે શ્વેતાંબર મૂર્તિપુજક વિદ્યાર્થી ભવનનો ચોથા તથા . પાંચમા વર્ષને રિપોર્ટ રઃ શેઠ સારાભાઈ સ્કોલરશીપ ફંડનો સને ૧૯૨૨ નો રિપોર્ટ ૩ જૈન શ્વેતાંબર મદદ ફડનો સને ૧૯રર નો રિપોર્ટ. ૪ શ્રી અમદાવાદ જેન વેતાંબર મૂર્તિપૂજક ! બોડીંગને સને ૧૯૨૨નો રિપોર્ટ ૫ શ્રી મોહનલાલજી જૈન ઍટલે લાઈબ્રેરી ને પાઠશાળાને રિપિટ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુબોધ વ્યાખ્યાન. ૧૩૫ ૬ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળનો ત્રીજા વર્ષને પિટ ૭ શ્રી મહુવા જૈન યુવક મંડળને સં. ૧૯૭૬ થી ૭૮ ને રિપોર્ટ. ૮ શ્રી મુંબઈ જેન માંગરોળ સભાને સં. ૧૯૭૮ ને રિપેર્ટ. ૯ શ્રી અમરેલી ગેરક્ષક પાંજરાપોળનો સં. ૧૯૭૮ ને રિપિટ ૧૦ શ્રી આત્માનંદ જૈન ટેકટ સેસાઇટી અંબાલાને રિપોર્ટ: ૧૧ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા-પાટણને સં. ૧૭૬-૭૭ને રિપોર્ટ. આ સિવાય પણ કેટલાક રીપેટ મળેલા છે તે બાબત હવે પછી પ્રસંગેપાત લખશું. સુબેધ વ્યાખ્યાન. મનુષ્યની જીદગી ટૂંકી છે. કોઈને માલુમ નથી કે તે કયારે નાશ પામશે. અજાણપણમાં માણસ અંધારામાં અડબડીયાં ખાય છે, માયામાં મહી પડે છે, લોભને આધીન થઈ નહિ કરવાનાં કામ કરે છે, જુવાની ને અધિકારના મદમાં તે આંધળો થઈ જાય છે. પોતાની ભૂલ પિતાને માલમ પડતી નથી. જ્ઞાની છતાં તેના જ્ઞાન ઉપર માયાનું પડ બંધાઈ જવાથી લાભ તેને જે રીતે દોરે છે તે રસ્તે જાય છે. ખરા બેટાની પરીક્ષા પડતી નથી. પણ અંતકાળે તેની આ ખો ઉઘડે છે, માયાનું મજબુત પડ ઉઘડી જાય છે, તેનાં કરેલાં બુરા કાર્યની તેને સમજણ પડે છે. જુવાનીની મજબુત છાતી નરમ પડે છે. સાંધા નબળા થાય છે ત્યારે તે જાણે છે કે લોભને વશ થઈ તથા રાજસત્તામાં આંધળા. થઈ તેણે જે જે કામ કર્યા છે તે પાપથી ભરેલાં છે. જુવાનીના તારમાં તે જાણુતે હતો કે હું જે જે કમાઉં છું તે મારું છે, પણ અંતકાળે તેને જ્ઞાન થાય છે કે તે સઘળું તેનું નથી. તેમાંનું કાંઈ પણ તેની સાથે આવવાનું નથી. આ દુનિયામાં ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે. નાસ્તિક માણસને પણ પરમાત્માનું જ્ઞાન થાય છે. જુવાનીમાં જેને લગાર પણુ પરમાત્માને ડર હતા નથી તેને પણ મરણ સમયે તેને ડર થાય છે. તેના કરેલાં બુરાં કામોનો પસ્તા થાય છે. જે જ્ઞાન તેને અંતકાળે આવે છે તે જ્ઞાન જે અગાઉથી, આવ્યું હોય તો ખચીત તે બુરાં કામ કરે નહિ. . * * દિલ્હીનો પાદશાહ ઔરંગજેબ જે જુવાનીમાં રાજલભનેજ વશ થયું હતું, જેણે ઈશ્વરને ડર મરવા સુધી જા નહોતે. પિતાના બાપને ભાઈ ભત્રીજાને ને છેવટે પિતાના દીકરાઓને જે રાજભાને લીધે કાળરૂપ થયું હતું. હિ દની વસ્તી જે પિતાની જ વસ્તી હતી તેમાં હિંદુ મુસલમાનમાં તફાવત રાખી ::::: : : : : - For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. હિંદુઓ ઉપર જુલમ ગુજારી જેણે પાપને જ માત્ર સંગ્રહ કર્યો હતો, તેની પણ આખો મરતી વખતે ઉઘડી હતી. તેનાં બુરું કામોને તેને પસ્તાવો થયે હતે. જે રાજલોભને વશ થઈને ભુંડી રીતે ચાલ્યા તે મરતી વખતે સમજાયું હતું. અંતકાળે તેણે જાણ્યું કે તેણે કરેલાં સંગ્રહમાંનું કાંઇ પણ સાથે આવવાનું નથી. ખાલી હાથે આ દુનિયામાં આવ્યા હતા અને ખાલી હાથે જવાનો છે. - રતાં સુધી જે એણે મારું મારું કર્યું હતું તેમાંનું કાંઈ પણ એનું નથી એ જ્ઞાન તેને મરણ સમયે થયું, એટલું જ નહિ પણ રાજભ માટે હિંદુઓના દેવળે તોડ્યાં, તેમને વટલાવ્યા, તીર્થોની જગ્યા ઉપર તેમજ મનુષ્ય ઉપર નહિં છાજતા વેરા નાખ્યા, પિતાની વસ્તીમાં ભિન્નભાવ રાખ્યો, પિતે જાણતા છતાં ઓટો ઇન્સાફ કર્યો, બીનગુન્હેગારને પિતાની સત્તા જમાવવા કારાગ્રહમાં પૂર્યા, લેકની વ્યાજબી દાદ સાંભળી નહિ, હિંદુઓના ધમની જગ્યા ઉપર ગેરકાયદેસર પિતાને પગ પેસારો કર્યો. આવાં બુરાં કામે પિતાના દીકરા ન કરે માટે પોતાના અંતકાળને ખરે હેવાલ પિતાના દીકરાને તેણે લખી જણાવ્યું છે તે આ પ્રમાણે– ૧ આજીમશાહ ઉપર લખેલે કાગળ. તમારી કુશળતાં ચાહું છું. તમને મળવાને ઇચ્છું છું. ઘડપણ આવ્યું છે. આખા શરીરમાં નબળાઈ ભરાઈ ગઈ છે અને સઘળા સ્નાયુઓ નબળા પડી ગયા છે. આ દુનિયામાં અજાણ્યા મુસાફર તરીકે આવ્યો છું ને અજાણ્યા મુસાફર તરીકે જાઉં છું. હું જાણતા નથી કે હું કોણ છું અને મારું શું થવાનું છે? મેં અધિકાર ભેગો પણ તેણે મને પાછળથી દીલગીરી ઉત્પન્ન કરી છે. મેં રાજ્યનું ભલું ઈચ્છયું નથી ને સંભાળ રાખી નથી. મારો અમૂલ્ય વખત નકામે ગયે છે. મારા આત્માને પીછા નથી. મને દોરનાર મારે આત્મા હતા, પણ અજ્ઞાનના ને લેભના મારી આંખે પડળ આવ્યાથી મેં આત્માના જ્ઞાની ચળકાટને દીઠે નહિ. આ દુનિયામાં માણસની જીંદગી કાંઈ અમર નથી. મારા કરેલા નઠારા કામને લીધે ભવિષ્યમાં મારું સારું થવાની હવે કાંઈ પણ આશા નથી. શરીરમાં તાવે છે. ચામડી ને હાડકાં વિના હવે કાંઈ રહ્યું નથી. મારે પુત્ર કામબ જે કે વિજાપુર તરફ ગયે છે પણ મારી નજીક હોય એમ લાગે છે, અને તું તેથી પણ વધારે નજીક જણાય છે. મારા વહાલે પુત્ર શાહઆલમ ઘણે દૂર છે. અને મારો પિાત્ર અજીમઉશાન ઈશ્વરેચ્છાથી ઉત્તર હિંદુસ્થાનમાં આવે છે. છાવણીનાં અને તેમાંનાં બીજાં માણસ દુઃખી હાલતમાં પારાની માફક અસ્થિર અને ભયંકર સ્થિતિમાં છે. પિતાના ધણીથી જુદા પડ્યા પછી તેઓને માલમ નથી કે તેમને ધણી છે કે નહિ ? આ દુનિયામાં હું કાંઈ પણ લઈને આવો નથી અને માણસની નબળાઈ વગર કોઈ પણ લઈ જતે For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુબોધ વ્યાખ્યાન ૧૩૭ નથી. મને ભય છે કે મારે ઉદ્ધાર કેમ થશે અને કોણ જાણે શી શિક્ષા થશે? છે કે મને તે પરમ દયાળુ પરમેશ્વરની મહેરબાની અને દયાઉપર સંપૂર્ણ વિ. શ્વાસ છે. તે પણ મારા કર્મો તરફ જોતાં મને ઘણે ડર લાગે છે, પણ મારા મરી ગયા પછી એમાંનું કાંઈ રહેવાનું નથી. હશે, હવે જે થવાનું હોય તે ભલે થાય, મેં તે મારું વહાણ ભરદરીએ કાવ્યું છે. મારી છાવણીની પરમેશ્વર સંભાળ લેશે, પણ તેમ કરવામાં મારા પુત્રોની મહેનત આવશ્યક છે. મારા પિત્ર બેદર બપ્તની ખબર પૂછજો. એને જે કે હું જોઈ શકતા નથી તે પણ મને મળવાનું મન થાય છે. તમારી બહેન બહુ દુઃખી જણાય છે, પણ અંતઃકરણને સાક્ષી માત્ર ખુદા છે. સ્ત્રીઓના મૂર્ખાઈ ભરેલા વિચારે માત્ર નિરાશા ઉત્પન્ન કરે છે. રાલામ, સલામ, છેલ્લી સલામ.” ૨ કામબખ્ખ ઉપર લખેલો કાગળ. મારા હૈયાના હાર દીકરા ! જો કે મારી પૂર ચડતીમાં ઇશ્વરેચ્છાથી મેં તમોને સલાહ આપી છે, અને દુઃખી વખતે સાથે રાખ્યા છે, પણ દેવગે તેમ તે ઉપર લક્ષ્ય દીધું નથી. હવે મેં મારી આ દુનિયાની મુસાફરી પૂરી કરી છે ને જાઉં છું. મને મારા નીચપણનો પસ્તાવો થાય છે. મને તેથી શું ફાયદો થયે? મારાં પાપનાં અને બુરાં કાર્યોનાં ફળ હું સાથે લઈ જાઉં છું. અને એકલો આવ્યું અને એકલે જાઉં છું. શરીરરૂપી વણઝારનાં વણઝારાએ મને તેજી દીધો છે. જે તાવે બાર દિવસ સુધી દુઃખ દીધું તે તાવ મટી ગયો છે. મારી આસપાસ હું જોઉં છું તો કાંઈજ નહિ પણ ખુદા દેખું છું છાવણીનો માણસો માટે મને ભય રહે છે. પણ અરેરે ! હં કરું છું તે મને માલમ પડતું નથી. મારો વાંસે ફાટે છે. મારા પગમાંથી ચાલવાનું જેર જતું રહ્યું છે, મારામાં દમ રહ્યો નથી અને મને જીવવાની આશા લગારે નથી.' મેં ઘણા પાપ કર્યા છે. મને સમજાતું નથી કે કેટલી સજા થશે. જો કે જગકર્તા છાવણના માણસોનું રક્ષણ કરશે. તો પણ તમારે સંભાળ લેવી આવશ્યક છે. જ્યાં સુધી હું હયાત હતો ત્યાં સુધી તમે કોઈ સંભાળ લીધી નથી, પણ હવે હું જાઉં છું માટે સંભાળ નહિ લ્યો તો તેનાં ફળ માઠાં થશે. લેકની સંભાળ લેવાની ઈશ્વરી આજ્ઞાને અમલ કર્વાનું હવે હું તમને સોંપું છું. અજીમશાહ મારી નજીક છે. કઈ પણ મુસલમાનનું મોત થાય નહિ એવી સંભાળ રાખજે; નહિ તે તેમનાં દુઃખ મારે માથે આવી પડશે. હવે હું જાઉં છું. તને, તારી માને અને છોકરાને ખુદાને આશરે સંપું છું. મરણ હવે જલદી જલદી આવે છે. બહાદુરશાહ હજી જ્યાં હતે ત્યાંજ છે, અને એને દીકરો ઉત્તર હિંદુથાનની નજીક આવ્યું છે. બેદરબખ્ત ગુજરાતમાં છે. હાલનીસા જેણે હજુ સુધી દુઃખનું નામ જા" For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. નથી તે રીલગીરીમાં ગીરફતાર છે. તમારી બહેનનું દીલ પણ ઘણું ઉદાસ જણાય છે. તમારી મા ઉદેપુરી જે મારા દુ:ખમાં ભાગીઓણ હતી તે મારી પાછળ સતી થવા ઈચ્છે છે. સઘળું વખત પ્રમાણે થયાં જશે. ઘરના ચાકરો અને દરબારીઓ ગમે તેવા કપટી છે તો પણ તેમની સંભાળ લેજો. ગજ ઉપરાંત પગલાં ભરશે નહિ. પગાર નહિ આપેલા લશ્કરની ફરિયાદ જેવી ને તેવી જ છે. દારાશા ઈસાફી ને શાણો હતો, તેણે લોકોને મોટા મોટા વષાસન આપ્યા હતા, તે પણ તેમને પગાર બરાબર નહિ મળ્યાથી તેઓ હમેશાં નારાજ રહેતા હતા. હું જાઉં છું, મેં જે કાઈ સારૂં નઠારું કર્યું છે તે મારા દીકરા! તમારે માટે છે. મારા ઉપર ખોટું લગાડતા નહિ અથવા તમને ખોટું લાગે એવું કાંઈ કીધું હોય તે તે સંભારશે નહિ. હવે તેનો કોઈ જવાબ દેનાર નથી. કોઈએ પિતાને આત્મા જતા નથી પણ મને મારો આત્મા જતો જણાય છે.” પ્રિય વાંચનાર! ઉપરના કાગળો વાંચવાથી આપના મનમાં ખ્યાલ આવશે કે જુવાનીમાં કરેલાં કર્મો અંતસમયે યાદ આવે છે. કારણ કે મુકમ કરનારને આ લેકમાં ને પરલોકમાં કશાનો ભય નથી, પણ કુકર્મ કરનાર માણસ અંતસમે આકુળ વ્યાકુળ થાય છે, તેવી જ રીતે ઔરંગજેબને થયું. મુગલ શહેનશાહતની અકબર જેવા મહા ન્યાયી પાદશાહે સર્વ રેયતને સરખી ગણીને વ્યાજબી ઇન્સાફ આપી દરેક કામમાં પરમાત્માને ડર રાખી આબરૂ જમાવી હતી, તે શહેનશાહત ઔરંગજેબ જેવા લોભી અને દ્વેષી પાદશાહે રાજલભ માટે કરેલાં કુકર્મથી જર્જરિત થઈ. ગઈ. જુવાનીમાં તે સમયે નહિ કે માંધાતા અને મહમ્મદ ગિંબર જેવા મહાન પુરૂ પણ ખાલી હાથે ચાલ્યા ગયા તેમ એક દિવસ મારે પણ જવાનું છે. પરમાત્મા પાસે હિંદુ, મુસલમાન, ખ્રિસ્તિ, યાદી, જૈન, વૈષ્ણવ તમામ સરખાં છે. તેની પાસે રંક અને રાજાને વ્યાજબી ઇન્સાફ મળે છે, કોઈનો પક્ષપાત થતો નથી. આખી પૃથ્વીને તાબે કરનાર, વસ્તી ઉપર જુલમ કરી લાખો પૈસા પેદા કરી ભંડાર ભરનાર, ગેર ઈસાફ આપનાર, પિતાને ધર્મ શ્રેષ્ઠ માની અન્ય ધમ ઉપર વેરભાવ રાખનાર, વ્યાજબી દાદ માગવા જતાં હેગાર ઠરાવી આપખુદીથી જેલમાં મોકલનાર, સત્તાના બળમાં ગમે તેવી રીતે વર્તે છે, તેઓ પણ આ ફાની દુનિયામાં નગ્ન આવ્યા અને નગ્ન જવાના છે. એક રાતી પાઈ પણ સાથે લઈ જવાના નથી, માટે હે જીવ! તું વિચાર ! રાજસત્તા, અધિકાર, વૈભવ, ખજાનો સર્વ ધુમાડાના બાચકા જેવા છે, માટે સદાચરણથી આખા જગતમાં તારું નામ અમર કરી જા. એજ તારા જમનું સાર્થક છે. તથાતુ. અમીચંદ કરસનજી રોહ–જુનાગઢ. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રં. મૂળ. ભાગ ૪ થા. કિંમત ત્રણ રૂપી, આ ભાગ હાલમાં બહાર પડ્યો છે. એમાં એ ગ્રંથ પૂર્ણ થયે છે, એની અંદર સહાય ખીલકુલ મળેલી નથી. છતાં અનેક સ સ્થાને તેમજ મુને મહારાજને અને સાધ્વીજીને ભેટ અપાયેલ છે. જે મગાવે તે સર્વને ભેટ આ પવાનુ બની શકતુ નથી, તેથી કેટલાક મુનિરાજને ખાટું લાગવા જેવું થાય છે, પણ અમે નિરૂપાય છીએ. લાઈફ મેમ્બરના કિમતમાં એક રૂપીએ એ લેવામાં આવે છે. પોસ્ટેજ આડ આના લાગે છે. બહુજ ઉપયાગી છે. શ્રી ત્રિષત્રિશલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતરના દરો પત્ર દરેક જૈન બંધુએ રાખવા લાયક છે વિભાગ ૧ લા. પંવ ૧૨ શ્રી ઋષભદેવ અજિતનાથ ચર્ચિ વિભાગ ૨ જો. ૫૧ ૩થી ૬ શ્રી સભવનાથજીથી યુનિસુવ્રત સ્વામી સુધીના ચરિત્રો. મળી શકે. વિભાગ ૩ જો. પૂર્વ ૭-૮ જૈન રામાયણ અને ૨૧-૨૨. મા પ્રભુના ચરિત્રા. વિભાગ ૪ થા. પૂર્વ ૧૦ શ્રી મહાવીરસ્વામી, ચરિત્ર ચારે વિભાગ સાથે મગાવનાર પાસેથી રૂા. ૧૧)શ્લેવામાં આવશે, પરિશિષ્ટ પર્વ ભાષાંતર પણ આના સંબંધવાળું જ છે. તેમાં શ્રી જખસ્વામીનુ ને બીજા આચાયનાં ચરિત્ર છે. શ્રી પ્રિય કર નૃપ ચરિત્ર ભાષાતર. આ શ્રી ઉવસગ્ગહર સ્તોત્રના પ્રભાવ ઉપર આપેલુ ચરિત્ર છે. તેની પીજી આવૃત્તિ છે. બહુ રસીક છે. વાંચવા માંડ્યા પછી પૂરૂ કર્યા શિવાય મૂકાય તેમ નથી. પ્રાંત ભાડામાં વધારે ગાથાના વસગ્ગહર આપેલા છે. કિંમત છે આના રાખેલ છે. શ્રી આઠ દૃષ્ટિની સઝાય વિગેરે સગ્રહ, સ્થ’ભ ૧૯થી૨૪. For Private And Personal Use Only આ બુકમાં આઠ ષ્ટિની સઝાય બાળાવાધ સહિત આપવા ઉપરાંત છુટા વાકયો ૧૪૫, ગિરનારજીની તીર્થ માળ, આત્મશિક્ષા ભાવના, અધ્યાત્મ બાવની અને દયાછવીશી આપવામાં આવેલ છે. મહિતના જીજ્ઞાસુઓને માટે દરેક વસ્તુ ખાસ ઉપયોગી છે. ક’મત છ આના. પાસ્ટેજ દોઢ આના, આ બુકની નકલ ૫૦૦ અમારી સભાના પ્રમુખ તરફથી તેમના સદ્ગત પત્નીના શ્રેયાર્થ ભેટ આપવાની છે. તેથી સાધુ સાધ્વી અને સંસ્થાએ વિગેરેને ભેટ આપવામાં આવશે. સસ્થાએ વિગેરેએ પાટેજના દોઢ આને માકલવા. Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી સન્મ કલ્પદ્રુમ. આવૃત્તિ ત્રીજી. ડી ઉપમિતિ ભવપ્રપંચ કથા ભાષાંતર-વિભાગ 2 ને. - શી ઉપદેશ પાસાદ ભાષાંતર. વિભાગ 1 લે. આવૃત્તિ ત્રીજી. 4 શ્રી વિશ્વર્ણિ શલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર. પર્વ 7-8-9 (આવૃત્તિ ત્રિીજી ) 5 શ્રી વર્ધમાન દેશના પ્રાકૃત. સરકૃત છાયા સાથે, 6 શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય (જૈનધર્મપ્રકાશમાંથી) 7 શ્રી સંધ સારી પ્રકરણ ભાષાંતર સહિત * : 1 તૈયાર થાય છે. 8 શ્રી હેમચંદ્રાચાર્ય ચરિત્ર 9 શ્રી પ્રકરણ પુષ્પમાળા. વિભાગ 2 . ( નાના નાના પ્રકરણે-સાથ.) 10 શ્રી ભેજ પ્રબંધ ભાષાંતર 11 ચારે દિશાના તીર્થોની તીર્થમાળા (સાથે) નવતર વૃક્ષ. શા ખેતશી જીવરાજ મુંબઈવાળાએ આ વૃક્ષ તૈયાર કરી છપાવીને બહાર પાડેલ છે. તેની અંદર વૃક્ષાકાજે તત્ત્વના ભેદે પાંદડાંઓમાં લખેલા છે. આ ભેદ નવતત્ત્વ પ્રકરણ પ્રમાણે બધા તરવના નથી. તેમાં અનુક્રમે 14-14 9-18-20-20-12-4-4 આ પ્રમાણે ભેદે આપેલા છે. એમાં મધુબિંદુ ને છ લેશ્યાનું ચિત્ર પણ આપેલ છે. વૃક્ષ રાખવા લાયક છે. કિમત રગીતના એ આના છે. અમારી સભામાંથી પણ મળી શકશે. પિસ્ટેજ -0- વધારે * * * * * * * - -- .. શ્રી નમસ્કાર મહામ્ય તથા પુત્ર ચરિત્ર ભાષાતર (આવૃત્તિ બીજી.) આ બને છે કે જે સંસ્કૃત ને પ્રાકૃત ભાષામાં છે, તેના ભાષાંતર કરાવીને શ્રી જૈન ધર્મ પ્રકાશ પુ. 35-36 ની ભેટ તરીકે આપવામાં આવેલ તે થઈ રહેવાથી કેટલાક સુધારા સાથે આ બીજી આવૃત્તિ બહાર પાડી છે. બંને વસ્તુ બજ ઉપયોગી છે. વાંચવા લાયક છે. વાંચતાં કર્મની નિરા થાય તેમ છે. કિંમત બે આના રાખેલ છે. - આ આવૃત્તિની 500 નકલ આ સભાના પ્રમુખ શા. કુંવરજી આણંદજીએ તેમની સદ્દગત ધર્મપત્ની બાઈ રૂપાણીના શ્રેયાર્થે રાખેલી છે તે સાધુ સાધ્વીઓને તેમજ જૈન સંસ્થાઓ વિગેરેને ભેટ આપવાની છે. તેના ઇરછકે પત્ર સભા તરફ ખો. પટેજ એક આને મેકલ. - "દ–. For Private And Personal Use Only