________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી ન રામ કા.
છે . હા એ કવૃત છે, મોટા અને યુદર એ એ તેના ફળ છે. જી, કિ, કરૂણા, સાયર, ઉપેક્ષા એ ચાર પાવન તેનું મૂળ છે.
છે. હાલ તે ભાવનારૂપ ને મજબુત બનાવે.
૧ વખત કુદરતને ખજાનો છે, ઘડી અને કલ કો તેની તીકરીઓ છે. ૧. ક કા તેના પર છે. ડાહ્યા માણો કિંમતોમાં કિંમતી હીરાને ગુમાવવા કરો ક પળને વ્યર્થ ગુડવવામાં વધારે નુકશાની સમજે છે.
૧૨ જે માગસ નાની છે અને કાબુમાં રાખી શકે નહિ. તે જીવનની મુશ્કેલી હર કરી વિજય મેળવી શકે નહિ.
૧૩ તલવારની કિંમત મ્યાનથી નહિ પણ ધારથી થાય છે, તેમ માણસની કિંમત માનથી નહિ પણ સદાચારી થાય છે.
૪ ઘરના ખુણામાં ભરાઈને આપણે ઘ વખત સુધી રહ્યા કર્યું છે, હવે વિશેષ રડવાની જરૂર નથી, આંખ છીને તમારા પગ પર ઉભા થાઓ અને વજ જેવા મજબુત ખરા. મનુષ્ય બને.
૬પ આ માનવ ! ઉદાર, નમ્ર અને સરળ થા ! પ્રભુએ જે પા તારાપર વરસાવી છે, તે બીજા પ્રાણી પર વરસાવતાં તું શીખે.
૧૬ હે આત્મન ! તુજ દુઃખ. તુંજ સુખ, તું જ નરક, અને મોક્ષ પણ તું જ. વળી તું જ કમર અને મન પણ તું જ. અવિધાને તજી દે અને સાવધાન છે.
૧૭ અફીણ કરતાં કરજ વધારે ઝેરી છે, અફીણ ખાનારને જ મારે છે, ત્યારે કરજ દીકરાના દીકરાને પણ મારે છે.
૧૮ રને વિના જીવનની મુખીએ: જાણી શકાતી નથી.
૧૦ જીલા અને હાજરીને કાબુમાં રાખે, કેમકે દુરસ્તે અને સલામતીનો આધાર તેના પર છે.
ર૦ જીવનના ત્રણ ચતુર્થાશ ભાગ વનમાં રમાવી રહેલ છે.
૨૧ સ્ત્રીઓને એટલું જુટા પણ ન આવે કે જે ઓ ઇદી ની અનારકારને માગે ઉતરી જાય, તેમ એટલું દબાણ ન રાખો કે જેથી તે ગુલામડી જેવી સ્થિતિમાં રહી ગુલામ જેવી પ્રજા ઉત્પત કરે.
પરધન પર શો, પરરી માત - માન” એ શિક્ષા વચનને એક પળ પણ ભૂલી જાઓ નહિ.
ર૩ કરકસર એક ભાઇની ગરજ સારે છે, પણ તે કુપગુનામાં ન ભળે ત્યાં સુધી. કુપતા એ એક હોટું કલંક છે.
૨૪ નિરીએ. અને બાળકને કહો કે કડાં, સાંક, બંગડીઓ છે. માં પર ભૂષણ નથી. પણ હાનું દુષણ દાન છે, કંઠનું પણ સત્ય છે અને કાનનું વા હિતવચનો સાંભળવા તે છે.
For Private And Personal Use Only