________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
*
*
s
**
*
,
**
r,
,
,
,
તેના દ
રો.
: -
जंकल्ले कायव्यं, तं अज्जंचिय करेहु तुरमाणा। बहुविरघो हु महतो, मा अवरण्हं पडिरकह ॥ १॥ જે કાલે કરવું હોય (શુ કાર્ય) તે આજેજ અને તે પણ ઉતાવળે કર, કારણકે એક મુહુ ' બે ઘડી) પણ ઘણું વિનાવાળું હોય છે, માટે બપોર સુધી પણ ખમીશ નહીં:'
( વિલંબ કરીશ નહીં )
પુસ્તક ૩૦ મું. ] પાઠ-રાવત ૧૯૭૯ વીર સંવત ૨૦૮. [ અંક ૪ ,
વિષયવાસના.
(રનાર શાહ, છગનલાલ નહાનચંદ. નાણાવટી. વેજલપૂર )
વિષયવારાના તજ તું પ્રાણી, વિષ હળાહળ જાણો મનુષ્યજન્મ શિદ એળે ગાળ, કરી લે કાંઈ કમાણી. વિષય 1. પાંચ ઇન્દ્રિયના વીશ વિષ, સદા કાળ. તે સેવ્યારે; તે ન તૃત છે તું પ્રાણી, પાર બંધ જકડાયારે. વિધ્ય૨. હરણ હાથી ઈત્યાદિક છે, ઈદ્રિયસુખમાં રાચરે; વિષયવેદના દેહ વેઠી, મરણ શરણ લે ચીરે. વિષય .
તારમાં કાછ હોતાં, કદિ એ તૃત ન થાત? હિયારાનાં તેવી જાણે. જયમ સે ત્યમ વધે. વિષ૦ ૪. વિણ તાં લાગે મા, પરિણામે દુઃખદાયીરે;
For Private And Personal Use Only