SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - * * s ** * , ** r, , , , તેના દ રો. : - जंकल्ले कायव्यं, तं अज्जंचिय करेहु तुरमाणा। बहुविरघो हु महतो, मा अवरण्हं पडिरकह ॥ १॥ જે કાલે કરવું હોય (શુ કાર્ય) તે આજેજ અને તે પણ ઉતાવળે કર, કારણકે એક મુહુ ' બે ઘડી) પણ ઘણું વિનાવાળું હોય છે, માટે બપોર સુધી પણ ખમીશ નહીં:' ( વિલંબ કરીશ નહીં ) પુસ્તક ૩૦ મું. ] પાઠ-રાવત ૧૯૭૯ વીર સંવત ૨૦૮. [ અંક ૪ , વિષયવાસના. (રનાર શાહ, છગનલાલ નહાનચંદ. નાણાવટી. વેજલપૂર ) વિષયવારાના તજ તું પ્રાણી, વિષ હળાહળ જાણો મનુષ્યજન્મ શિદ એળે ગાળ, કરી લે કાંઈ કમાણી. વિષય 1. પાંચ ઇન્દ્રિયના વીશ વિષ, સદા કાળ. તે સેવ્યારે; તે ન તૃત છે તું પ્રાણી, પાર બંધ જકડાયારે. વિધ્ય૨. હરણ હાથી ઈત્યાદિક છે, ઈદ્રિયસુખમાં રાચરે; વિષયવેદના દેહ વેઠી, મરણ શરણ લે ચીરે. વિષય . તારમાં કાછ હોતાં, કદિ એ તૃત ન થાત? હિયારાનાં તેવી જાણે. જયમ સે ત્યમ વધે. વિષ૦ ૪. વિણ તાં લાગે મા, પરિણામે દુઃખદાયીરે; For Private And Personal Use Only
SR No.533454
Book TitleJain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy