________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તકાની પહોંચ
૧૩૩
મંા આપ્યો છે. હાલના શાંતિ સમાધાનીના સમયમાં આની અહુ જરૂર વહી. સાહ કરવામાં ને કાવ્યાના ભાષાંતરમાં મુનિરાજશ્રી ક્ષાંતિવિજયજીએ રો પ્રયાસ કર્યો છે. પ્રેસ ઠીક ન લેવાથી શુદ્ધિપત્ર બહુ લાંબુ કરવું પડ્યુ
કમત ખેતી નથી. એકદર રીતે બુક ઉપયેગી ને વાંચવા લાયક છે. પરાપ્રતિકમણત્ર હિંદી અનુવાદ અને ટીપ્પણી વિગેરે સાહત ૫. સુખલાલજી કૃત.
આ યુક શ્રી આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ આગ્રા તરફથી બહાર ડેલી છે. પિતએ પ્રયાસ બહુ સારો કર્યા છે. દરેક માગધી સૂત્રેાની નીચે સંસ્કૃતમાં ડ્રામા કહી છે. ટીપ્પણીમાં પણ ઘણી નવી હકીકતા સમાયેલી છે. ફળ પરિશિષ્ટમાં ભરતગવાળા જે વિશેષ સ્તવાદિ કહે છે તે આપેલ છે. તેમાં વ્યતિરુઅણુ રસ્તાક મૂળ, છાયા, અન્ધયા અને ભાવાર્થ સાથે આપવામાં આવેલ છે. ભ્રુષ્ઠ ઘણીજ ઉપયોગી છે. 'મત એ રૂપીઆ રાખે તા વું વધારે ન ગણાય છતાં કિરાત રાખેલીજ નથી. તમામ યુકે ભેટજ આપેલી એ. હાલ મળતી નથી, બીજી આવૃત્તિ છપાવાની છે. તેના લાભ અવશ્ય લેવા ગમારી ખારા વેલામણ છે.
શગાર વૈરાગ્ય તરગિણી. ગુજરાતી અનુવાદ તથા વિવેચન સાથે શ્રી જૈન તરફથી હાલમાં બહાર પડેલ મળી છે. પ્રયાસ સારા ૐ વાંચવા લાયક છૅ. તિત ૪ આના રાખેલી છે.
रिपोर्टानी पहोंच .
શ્રી ગોદયસમિતિના રિપાટ ને હીસાબ સ. ૧૯૯૩ના રેટિં ૧ થી સ. ૧૯૭૭ના આસોવિદ ૦)) સુધીના,
આ રિપોર્ટ ને હીસાખ સ. ૧૯૭૮ ના કાર્ત્તિક વિદ ૪ થે શ્રી રતલામ ખાતે ઘેલી જનરલ સીટીંગમાં પસાર કરવામાં આવેલા તે હાલમાં છપાઈને બહાર પડેલા અને વાળ્યો છે. જરૂર પૂરતી દરેક ખાખત રીપોર્ટમાં સમાવેલી છે. હીસાબ પણ એડીટ કરાવેલા છે. હાલ તે ખાતાનું કામકાજ ઝવેરી જીવણુચદ સાકરચંદને સોંપજુમાં આવેલ છે. તેઓ ને શેડ હીરાલાલ કારદાસને મેનેજીંગ સેક્રેટરી નીમેલા જેની પ્રી વેચવા છપાવવા વિગેરેનું કામકાજ શેઠ દેવચંદ લાલભાઈ પાકાહારી ની સાથેજ રાખવામાં આવ્યુ છે. મગાવવા ઇચ્છનારે ન. ૪૨૬ રાકુવા, ગુંબઈ, ઠેકાણુ કરીને પત્ર લખવા. છપાવવાનું અને મેટર વઘાર કરવાનું કામ આચાર્ય શ્રી રસાગરાનદસૂરિજીના હાથમાં રાખવામાં આવ્યું
For Private And Personal Use Only
સ્વયં સેવક મંડળ- દોર કર્યા છે. ધ્યાન આપી
''