SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra 3 작 www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ પૂજામાટે—પખાળ કરવાનું જે દશ વાગે થાય છે તેને બદલે આડ અને નવની વચ્ચે પાળ. થઇ જવી ચાગ્ય જણાય છે; એટલે પખાળની શરૂ આતથી એ કલાક સુધી પુરૂષાએ ધૃજા કરવી, તેમને સાડા દશ વાગ્યાથી વધારે ભય આપવા જેઈએ નહીં; તેમાં પણ જેમ વ્હેલુ થાય તેમ સારૂ છે. ત્યારપછી બે કલાક સ્ત્રીઓને માટે રાખવા. ત્યારપછી એક એક કલાકના વારા રાખવા. વારાના સમય પૂરા થવા અગાઉ પંદર વીશ મીનીટ પહે લાંથી નવા પ્રવેશ કરનારાને અટકાવવા, જેથી તેટલા સમયમાં દાખલ યેલા પૃથ્વને લાભ લઇ અડ્ડાર નીકળી શકે અને બીજા પછીના વારાવાળ દાખલ થઈ શકે. એક એક દિવસના વારા રાખવાથી અમુક માણસને એકજ દિવસમાં લાલ લેવાના હાય તેને માટે મુશ્કેલી જણાય છે. વળી કાર્તિકી-ચૈત્રી પૂર્ણિમાના ખાસ દિવસોમાં આ યાજનાથી એ પક્ષને સતાય મળે તેવું પણું ખ્યાલમાં આવતું નથી; કારણકે તે દિવસોમાં મૂળનાયકની પૂર્જાને લાલ લેવાનુ દિલ સાતુ હાય છે, બે વાગ્યા પછી રહી અને પુરૂષા અને સાથે પૂર્જા-ભક્તિ કરી શકે એ ખાગત પણ ખરાખર નથી; કારણ કે આથી તે આપણા મૂળ મુદ્દાને ખાધ આવે છે. ઉપરાંત તેવીરીતે સમય નિર્માણ થાય એટલે પાછી બન્ને જાતિની ભીડ થવાના સંભવ રહે છે, લારા નિર્માણ થાય તે વારાના સમયનો અમલ કરાવનાર અવશ્ય રાખવા પડશે. જેના દ્વારા પૂજા કરવાના હાય તેઓ જેટલે સમય મૂલનાયકજીની પૂ કરે તેટલા સમય બીન્દ્વવારાવાળાએ પાસેના જિનાલયમાં પૃદ્ધ કરી લેવી, જેથી સમયને દુરૂપયોગ તે ટર્ક. ખી લે સડી ખતમ ખિતમાં તંત્રીજીએ માત્ર હાર સમય ધ્યાન ખેંચ્યું છે, પરંતુ ઝુલેટ વેચનારા સ્નાન કરીને શુદ્ધ થઈ આવેલ કવગ ને ફુલની છાબડીઓદ્વારા પરા કરે છે, અને એક બીજા માટે ચારી મુંઝવી દે છે. આ પ્રથા પણ ઇષ્ટ નથી. જેથી ખુલે વેચનાએ નાટે નીશન ધારા કરવા રેગ્ય લાગે છે. સોયથી લીધેલા હાર કાઇ પણ છીએ વેચવા નહીં. આ કાયદાનું કે આળી ઉલ્લંઘન કરે તા તેને ત્યાં દાખલ થવા દેવા નહીં. કુલ વેચનારાઓએ પોતાના પુલે સારી રીતે શુદ્ધ કરી પોતાની દાખડીદ શેડવી રાખવાં અને પાતાનીજ જગ્યાએ બેસી રહેવું. બીલકુલ ઉભું For Private And Personal Use Only
SR No.533454
Book TitleJain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1923
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy