________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ. છે હાલનાં-નીરોની છ ભાવનાથી રામકિત અધિક દ્રઢ થાય છે. ૧ સમકિત એ ચારિત્રરૂપી ધર્મવૃક્ષના મજબુત મૂળરૂપ છે. , શુત ચારિત્ર રૂપી ધર્મ-નગરમાં પ્રવેશ કરવા કારરૂપ છે.
, ધમ–પ્રાસાદ(મહેલ નો મજબૂત પાયો છે. , ધર્મજગતના આધારરૂપ છે. , ધર્મ—રસને ટકાવી રાખવા પાત્રરૂપ છે.
,, ધર્મ—રત્નોને સંઘરી રાખવા ભંડારરૂપ છે. છ સ્થાન – ચેતના લક્ષણ જીવ સહુ સચેતન પ્રાણી વર્ગમાં પ્રતીત વાય છે. ૨ જેમ બાળકને સ્તનપાનની વાસના પૂર્વ ભવના અભ્યાસથી થવા પાએ છે તથા સુવર્ણના અનેક આભુષણમાં સુવર્ણ નિત્ય-અભંગ દીસે છે તેમ અનેક ગતિ–નિમાં જૂદા જૂદા દેહ ધારણ કરતા છતાં જીવ આત્મા અભંગ કાયમ રહે છે. ૩ મિથ્યાત્વ, કષાય ને અવિરતિ પ્રમુખ સામાન્ય વિશેપ બંધ હેતુઓવડે જીવ નવાં નવાં કમ બાંધ્યા કરે છે. ૪ બાંધેલાં શુભાશુભ કર્મના ફળ - વિપાકને તે જીવ પોતેજ વેદ- અનુભવે છે. પ ઉકત કમબંધના કારણે રાગ
મહાદિકને સાર્વથા ક્ષય થતાં જીવને મોક્ષ થવા પામે છે. જે ગમ્ય દર્શન, - પં ને ચારિત્ર મોક્ષને અમેઘ ઉપાય છે. તેના વડે અનંત ભવ્ય આત્મઆ સુ કાં થયા છે ને થઈ શકે છે. ઇતિહા
(સ. મુ. કે.)
દિર પર માં, પ્રતિકમણમાં તેમજ તીર્થયાત્રા પ્રસંગે બોલાતા ત્યવંદન
અને સ્તવને માટે ખાસ સૂચના.. ત્યવંદ પરમાત્માની કો-રસ્તાવના-પ્રાર્થનાદિ નિરિ ને લાવજ તરીકે કરવામાં આવે છે. તેમાં બોલાતા ત્યવંદન, સ્તવન અને સ્તુતિએ માં માત્ર નાના
ટાનો જ ભેદ છે. ત્રણેમાં ભાવ સરખો હોય છે. તુતિ બહોળતાએ એક ગાથાની, કે ત્યવંદન ૩ ગાયનું ને સ્તવન પ-૭-૯ ગાથાનું હોય છે. આની ભાષા પ્રત્યે ગુજરાતી હોવા છતાં (કવચિજ કોઈ કૃત બેલે છે, તેનો અર્થ સમજ્યા વિના
લવાથી તેમાં પરમાત્માની તેને બદલે વખતપર નિંદા થઈ જાય છે. જો કે 'ભાવ તે હેત નથી. તો પણ જે શીખ્યા હા એ તેનો અર્થ તેના કરનાર પાસે અવશ્ય સમજવાની ખાસ સૂચના કરવામાં આવે છે. આ સંબંના ના વિશેષ કીજે પ્રસંગે લખ. હાલ આટલું બસ છે.
For Private And Personal Use Only