Page #1
--------------------------------------------------------------------------
________________
Bolellidk lo
૨ જૈન ગ્રંથમાળા - A- દાદાસાહેબ, ભાવનગર.
becheze-2૦૦ : PIB
8 અ નમઃ
૩૦૦૪૮૪s.
માધ્વીજી મહારાજ શ્રીહીરશ્રીજી મહારાજ.
પ્રકાશક:
તાશાની પાળના નવા ઉપાશ્રયને
શ્રી સંઘ રાજનગર
વિ. સં. ૨૦૧૩
આ
આવૃતિ ૧ લી ૨૦૦૦
મૂલ્ય-ગુરૂભક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રવૃતીનું ગળ9લ બ 1 0
પ્ર* નારી ૧૦૮ સબ વન 1
ગુજે નમઃ. પૂ૦ સાધ્વીજી મહારાજ
શ્રીહરિશ્રીજી મહારાજ.
પ્રકાશક-નવા ઉપાશ્રયના સંધ તરફથી શા. સારાભાઈ જેશીંગભાઈ કે ફતાશાની પણ
અમદાવાદ
આવૃત્તિ ૧ લી]
નિકલ ૨૦૦૦
વિ. સં. ૨૦૧૩ મૂલ્ય સદુપયોગ.
-:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
गुरुभक्ति प्रणिधानाष्टकम् । "याऽप्रमत्ता सदा साधु-साधाचारविभूषिता । यां द्रष्टुमीहतेऽद्यापि, मनोऽस्माकमतृप्तिगम् ॥१॥ यया कृताः कृतार्थाः स्मः, सर्वदा गुणपोषतः । यस्या ऋणं महन्नित्यं, धार्यते स्माऽस्मदादिभिः ॥२॥ यस्या विनिर्गताः काम-क्रोधाद्या आन्तरा द्विषः । यस्याः कीर्तिर्यशश्चारु, भासते गगनाङ्गणे ॥३॥ यस्यां स्थितं मनोऽस्माकं, नान्यत्र लभते रतिम् । मङ्गलनामधेया सा, गुरुर्नोऽवतु हीरश्रीः ॥ ४ ॥ ताम् भजामः सदा प्रीता-मनन्यवत्सलां गुरुम् । तयाऽऽशीर्वादिता नित्यं, सर्वत्र शममाप्नुमः ॥ ५॥ तस्यै नमः सदानन्ददायिन्यै भन्यप्राणिनाम् । तस्या विनिर्गता सद्वाग, हृदि स्थैयं करोतु नः ॥६॥ तस्याश्चरणसेवायाः, प्राप्तिमाशास्महे वयम् । तस्यां पुण्य पवित्राया-मात्मस्नानं भवेच्च नः ॥७॥ इति स्तुते गुरो ! दद्याः, सद्भक्तिं जिनशासने । यया नित्यं वयं हीर-श्रियोऽवियोगमाप्नुमः ॥८॥"
“एवं स्तुता चरणधर्मददा वदान्या, शिष्यादिनाऽऽश्रितजनेन परप्रमोदात् । स्वर्गऽपि सा स्थितवती शरणप्रदात्री
सर्वस्य हीरगुरुरस्तु शुभं विधात्री ॥९॥" મુદ્રક : જીવણલાલ પુરુષોત્તમદાસ પટેલ : શ્રી ઉત્કૃષ્ટ મુદ્રણાલય
ગાંધીરોડ, પુલ નીચે–અમદાવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્વ. પૂ. ગુરૂણીજી મહારાજ
શ્રી ચન્દ્રનશ્રીજી મહારાજ
સ્વ. પૂ. ગુરૂણીજી મહારાજ
શ્રી અશાકશ્રીજી મહારાજ
Page #5
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગસ્થ પૂ. સાધ્વીજી મહારાજ
શ્રી હીરશ્રીજી મહારાજ
Page #6
--------------------------------------------------------------------------
________________
સાધ્વી શ્રીહીરથીજી. परमेष्ठिपदं नत्वा-ऽस्माकं गुरोर्नमस्कृतिम् । कुर्मस्तद्पकारांशा-ऽऽलेखनद्वारसंश्रयात ॥१॥ हीरश्रीरिति विख्याता, पवित्रा संयमेन या। रत्नत्रितयदात्री च, तस्याः शरणमाभवम् ॥ २ ॥ भवेद्यस्माद्धितं यस्य, तस्य पूज्यतमः स तु । ब्रुवतामिति विज्ञाना-मिदं नानुचितं हृदि ॥३।। यया मात्रेव वात्सल्या-ल्लालिताः पालिताः सदा । शिक्षिता ज्ञानक्रियाभ्याम् , तस्या ब्रूमः कियद्वयम् ॥४॥ तथापि पूज्यस्तोत्रेण, स्तोता गुणी भवेदिति । न्यायादनुभूतं, श्रुतं, किञ्चित्स्वार्थाय चिन्महे ।। ५ ॥
ભાવાર્થ– શ્રી અરિહન્તાદિ પંચપરમેષિઓના ચરણમાં નમસ્કાર કરીને અમારાં ગુરૂને પણ તેઓએ કરેલા ઉપકારિનો અંશ માત્ર અહીં લખવા દ્વારા અમે નમસ્કાર કરીએ છીએ. (૧)
જે હીરશ્રી એ નામથી પ્રસિદ્ધ, સંયમથી પવિત્ર અને જ્ઞાનાદિ ત્રણ રને આપનારાં હતાં તે ગુરૂનું અને ભવભવ શરણ થાઓ. (૨)
જેનાથી જેનું હિત થાય તે તેને અધિક પૂજ્ય ગણાય” એમ ઉપદેશ આપનારા વિદ્વાનોના હૃદયમાં અમારું આ કાર્ય અનુચિત નહિ ગણાય, (કારણ કે તેઓએ ઉપકારીઓના ગુણ ગાવાને ઉપદેશ કર્યો છે, બીજા અન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
આત્માઓને ઉચિત લાગે કે ન લાગે તેનું અમારે કંઈ પ્રયોજન નથી). (૩)
જેણે માતાની જેમ સદેવ વાત્સલ્યથી અમારું લાલન-પાલન કર્યું છે અને સમ્યગ જ્ઞાન તથા ક્રિયાનું શિક્ષણ આપ્યું છે (મેક્ષમાર્ગ આપે છે) તે પરમપકારી ગુરૂનું અમે કેટલું વર્ણન કરી શકીએ ? ()
“તે પણ પૂજ્યની સ્તુતિથી તેના ગુણ બને છે? એ ન્યાયથી અમારા હિતને માટે અમે જે અનુભવ્યું અને સાંભળ્યું છે તેને (પુનઃ પુનઃ સ્મરણ કરવાના ઉદ્દેશથી) કંઈક માત્ર અહીં લેખ રૂપે એકઠું (સંગ્રહિત) કરીએ છીએ. (૫)
સ્વ. ગુરૂણ શ્રીચન્દન શ્રી જી. અહીં જે અમારાં ગુરૂણીને અંગે લખવાનું છે તેઓનાં દાદી ગુરૂજી પૂજ્ય શ્રીચર્જનશ્રીજી મહારાજ હતાં, ઉત્તમ આત્માઓને ઉત્તમ ગુરુઓને કે સુન્દર વેગ મળે છે તે જાણવા માટે તેઓને અંગે પણ જે અલ્પમાત્ર જાણવામાં આવ્યું છે તે અહીં નોંધી અમે કંઈક માત્ર કૃતજ્ઞતા અનુભવીએ છીએ.
અમદાવાદ (રાજનગર)ના રાયપુર વિભાગમાં આકાશેઠના કુવાવાળી પળ' નામે પ્રસિદ્ધ પિળમાં ધર્મનિષ્ઠ શેઠ વરજીવનદાસ આશારામ નામે ઉત્તમ શ્રાવક રહેતા હતા, તેઓનું કુટુમ્બ “ખરીદી આભઅટકથી આજે પણ પ્રસિદ્ધ છે. તેઓને સુશીલા જયકરભાઈ નામે ધર્મશીલ પત્ની હતાં. વ્યવહાર કૌશલ્ય, કુલીનતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ધર્મના આચારાનું યથાશકય પાલન, વિગેરે ગૃહસ્થ જીવનના શણગારથી ભૂષિત તે દમ્પતીને સુખ પૂર્વક કાળ નિમન કરતાં વિ. સ. ૧૯૧૧ના પોષ સુદ ૨ ના દિવસે એક પુત્રીના જન્મ થયા અને તેનુ નામ ચન્દનન્હેન રાખ્યું. આત્યચેષ્ટા રૂપે પણ ખાલકના ગુણેા મહુધા તેના ભૂત અને ભાવિ જીવનના સૂચક હોય છે. ન્હાની વયથી જ પ્રસન્નચિત્ત, હસમુખ રહેરા, ધર્મના આદર, વડીલેા પ્રત્યે વિનય, કહ્યાગરા સ્વભાવ, વિગેરે પૂર્વભવની આરાધનાનાં લક્ષણા તેમનામાં પ્રગટ દેખાતાં હતાં. જીવને ઉત્તમ જીવનની શરૂઆત કાઈ ભવમાં શરૂ થાય છે, પછી જો આગામી લવામાં અનુકૂળ સામગ્રીના ચેાગ મળતા રહે તેા ઉત્તરત્તર વિકાસ પામતાં તે પરાકાષ્ટાએ પહોંચે છે, પણ એવી સામગ્રી અતિદુર્લભ હોય છે. કદાચ મળી જાય તે પણ તેને સફળ કરવી અતિ દુષ્કર હોય છે. ચન્દ્રનન્હેનના ગુણા માતા-પિતાદિના સ્નેહરાગનું નિમિત્ત અન્યા અને અનાદિ સંસ્કારના બળે માતાપિતા તેને સંસારના સુખથી સુખી કરવા મનેારથ કરવા લાગ્યાં. માણેકચાકની આજુમાં આવેલી ક્ષેત્રપાળની પાળના રહીશ વિશાળ કુટુમ્બી મેતા મનસુખરામના પુત્ર ચુનીલાલ સાથે ચન્દનહેનનું વેવિશાળ કરી ઘણા મનેારથાને સેવતાં માતાપિતાએ મંગળ મહાત્સવપૂર્વક તેમનુ લગ્ન પણ કરી નાખ્યું. આ ચુનીલાલભાઇ એ જ આજે વિદ્યમાન શતાધિકવર્ષાયુ સંઘવિર પરમેાપકારી દીર્ઘ તપસ્વી પ્રશાન્તમૂર્તિ આચાય મહારાજ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
મહારાજ. લગ્ન કરતાં માતાપિતાને કચાં ખમર હતી કે અમારાં સતાનેા ભાવિ અલૌકિક જીવન જીવી અનેકનાં ઉપકારક બનવાનાં છે? લગ્ન થઈ ગયું, પણ ભાવિ જીવનકળાને વિકસાવવામાં સ'સારનાં એ અન્યના બન્નેને વિઘ્નભૂત જણાયાં. માતાપિતાની આજ્ઞાને વશ લગ્નનાં અન્યનથી જોડાવા છતાં એમને એ માર્ગ ન રૂચ્ચા અને ભર યુવાવસ્થામાં સંયમ સ્વીકારવાની ભાવનાએ અંકુરિત થઈ.
તે કાળે સાધુઓની સંખ્યા અલ્પ હત્તી, દીક્ષાનાં માન અને મહત્ત્વ અનેરાં હતાં, શ્રીપૂજ્યેાની (જતિઓની) સત્તા નીચે દખાએલા સમાજ થાડા કાળ પૂર્વે જ કાંઈક છૂટકાર મેળવી શકળ્યો હતા અને એ કારણે થાડા માત્ર સંવેગી સાધુ સમાજમાં આગળ આવી શકયા હતા.
મનુષ્યને તે કાળે પેાતાની જવાબદારીનુ કર્તવ્યપથનું સારૂં ભાન હતુ, એથી મોટે ભાગે જવાબદારીભર્યો જીવનના સ્વીકાર કરતાં પહેલાં સેા ગળણે ગળીને પાણી પીવાની જેમ તે બહુ પર્યાલેાચન કરતા, પોતાના ખળામળના વિચાર કરી શકય જવાખદારીને ઉઠાવતા, કારણ કે જવાબદાર જીવન જીવનારાઓને તે કાળે લેાકેા મહાન માનતા અને એની આજ્ઞાને ઉઠાવવામાં ગૌરવના અનુભવ કરતા. એમ પણ કહી શકાય કે આવી ઉત્તમ પ્રકૃતિને યાગે સમાજ દીક્ષિત થનારને ખૂબ કસી જોતા, વૈરાગ્યની પરીક્ષામાં પાસ થયા પછી તેને સાથ આપતા, દીક્ષા લીધા પછી તેને વિકાસ માટેની સઘળી સગવડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
કરી આપતા અને સયમથી પડી જવા જેવા પ્રસગને આવવા પણ નહિ દેતા.
એક બાજુ માતાપિતા સંબન્ધીઆના સ્નેહરાગ, ખીજી માજી સમાજની આવી સ્થિતિ, ઈત્યાદિ કારણેાથી ચુનીલાલ અને ચન્દ્રનહેનની ભાવનાને પ્રેત્સાહન આપનાર કાઈ ન હતું, આપ મેળે જ એ ભાવનાને પોષી દૃઢ બનાવવાની હતી, છતાં અને સાત્ત્વિક આત્માએ નાહિમ્મત ન થયા, સમયની રાહ જોતા વૈરાગ્યને પાષવા લાગ્યા. પ્રારમ્ભમાં ચન્દ્રનન્હેનને વૈરાગ્ય તેવા દૃઢ ન હતા, છતાં પતિના વૈરાગ્યે તેને બળ આપ્યું. વીશ વર્ષ જેવી ઇન્દ્રિઓના ઉન્માદવાળી ઉમ્મરમાં ભાગેા ઉપર કાબૂ મેળવી બ્રહ્મચર્યનું પાલન શરૂ કર્યું, પોતાના પતિને એ રીતે અનુકૂળ બનેલાં ચન્દનમ્હેને ખરેખર! પેાતાના સ્ત્રીધમને શાભાન્ગેા એમ કહી શકાય. લગ્ન કરવું કે સામાને પોતાની ઈચ્છાઓને આધીન બનાવવા એ દામ્પત્ય જીવનનું લક્ષણ નથી. કિન્તુ પરસ્પર એક બીજાની ઈચ્છાઓને આધીન અની સદાચારા પાળવાપળાવવામાં સહાયક થવું એ જ ખરા દામ્પત્ય ધર્મ છે, એમ સમજતાં ચન્દ્રનન્હેન તા પતિની ઈચ્છાને આધીન ખની તેમના મામાં સહાયક થયાં, પણ સ્નેહરાગથી બંધાયેલા સ્વજનાએ દીક્ષાની અનુમતિ ન આપી. આખરે ચુનીલાલભાઈ સત્ત્વ કેળવી વિ॰ સ’૦ ૧૯૩૪ના જેઠ વદી ૨ ના દિવસે દીક્ષિત થયા અને ચન્દ્રનન્હેનને એ માર્ગે જવાની સગવડ આપતા ગયા, તા પણ સંબન્ધીઓના સ્નેહથી સંકળાએલાં ચન્દ્રનહેન પાંચ વર્ષ વધુ ગૃહસ્થજીવનમાં રહ્યાં અને વિ॰ સં॰
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
•
૧૯૩૯ ના ફાગણ સુદ ૩ ના દિવસે સ્વજનેાની સમ્મતિપૂર્વક તે પણ દીક્ષિત થયાં.
સ'સારી સ્વજનાદિનાં અન્યના તાડવાં કેટલાં દુષ્કર છે, એ બન્યનેાની પાછળ અનાદિ મેાહની વાસનાઓનું કેવું બળ હાય છે અને એક સત્ત્વશાળી આત્મા તેને વિજય કરે છે ત્યારે કેટલાઓને પ્રેરણા મળે છે, વિગેરે ઘણું તાત્ત્વિક રહસ્ય એમાં છૂપાએલું હાય છે એને વિરલા જ સમજી શકે છે, મેાટા ભાગના માનવગણુતા સદૈવ તેનાથી અજ્ઞાત જ રહે છે. ચુનીલાલભાઇની દીક્ષા વખતે દૃઢ વિરોધ કરનારા પણ સ્વજનાદિ વર્ગ પાછળથી ચન્તનમ્હેનની દીક્ષામાં સાથ આપી શક્યું એ પ્રભાવ પૂ. મુનિ શ્રીસિદ્ધિવિજયજીના દૃઢ વૈરાગ્યના અને સત્ત્વના હતા એમ અતિશયાક્તિ વિના કહી શકાય, એટલું જ નહિ તે પછી તા કુલીન આત્માઓની કુલીનતા ઝળકી ઉઠી. પુત્રીની દીક્ષા પછી માતા જયકારમ્હેનને પણ સંસારની અસારતાના ખ્યાલ આવ્યા, તેઓએ પણ દીક્ષા લીધી અને માતા-પુત્રી સાધ્વીજીવનમાં અનુક્રમે ગુરૂણી-શિષ્યા બન્યાં. માતાની દીક્ષા પાછળથી થવા છતાં ડહેલાના ઉપાશ્રયે બિરાજમાન તે કાળે વિદ્યમાન પૂ॰ ૫૦ મહારાજ શ્રીરતનવિજયજી ગણીના હાથે વડી દીક્ષા બન્નેની સાથે થઈ, તેમાં માતાનું નામ સાધ્વીજી જયકારશ્રી રાખી ચન્તનહેન તેમનાં શિષ્યા સાધ્વીજી ચન્દનશ્રી બન્યાં. કેટલાક વખત પછી ચન્દ્રનહેનના ગૃહસ્થભાઈ પણ પૂ॰ મુનિરાજ શ્રીસિદ્ધિવિજયજીના હસ્તે દીક્ષા લઈ તેઓના જ શિષ્ય મુનિ શ્રીપ્રમાદવિજયજી થયા. કેવું સૌભાગ્ય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
ગુરૂણીની (માતાની) સેવાને લાભ સાટ ચન્ટનશ્રીને બે જ વર્ષ મલ્ય, બે વર્ષના ટૂંકા દીક્ષા પર્યાયમાં આરાધના કરી સારા જયકારશ્રીજી કાળધર્મ પામ્યાં અને સારા ચન્દનશ્રીજી સંયમની સાધનામાં સહાયક વિનાનાં બની ગયાં. “ગીતાર્થને પણ ગુરૂકુળવાસ વિના સંયમની આરાધના થતી નથી” એમ સમજતાં સાવ ચન્ટનશ્રીજીએ યેગ્ય નિશ્રાની શેધ કરતાં તે કાળે અમદાવાદ પાંજરાપોળના શ્રાવિકાઓના ઉપાશ્રયે બિરાજમાન શમ–દયાદિ ગુણોથી ભૂષિત સાધ્વીજી શ્રી શિવશ્રીજીનાં ગુરૂહેન સાધ્વીજી શ્રીહેતશ્રીજીની નિશ્રા સ્વીકારી. તેઓની પાસે રહી પિતાના ચારિત્રની ઉત્તમ આરાધના માટે વિનય વૈયાવચ્ચ આદિ અભ્યન્તર અને બાહ્ય તપની યથાશકય સાધના કરતાં તેઓએ પ્રકરણે કર્મગ્રન્થ, ભાષ્ય, સંગ્રહણી આદિને સારા બેધ મેળળે.
તે કાળે સંસ્કૃત પ્રાકૃત વિગેરે ભાષાજ્ઞાનને ઝેક ઓછા હતા, છતાં સંયમ સાધક ચરણ—કરણ સિત્તરીના બેધને અને પાલનને મહિમા વધારે હતું. વર્તમાનમાં જ્ઞાનયોગ વિકાસને પામે છે, પણ ચરણ કરણાનુગમાં શિથિલ્યને પ્રવેશ વધતો જાય છે તેને બદલે તે કાળે જ્ઞાન
ગની મદતા હતી છતાં ચરણકરણાનુયોગનું બળ સારું હતું, તે કાળે જ્ઞાનીઓ દુર્લભ હતા તેમ વર્તમાનમાં દઢ નિર્મળ આચાર દુર્લભ થતું જાય છે. કાળને વેગે આવાં પરાવર્સને અનાદિ કાળથી થયા જ કરે છે, તેને સમજીને જે કાળે જે દુર્લભ-દુષ્કર હોય તેની રક્ષામાં વધારે સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
કેળવવું જોઈએ. કેરા જ્ઞાનથી કે માત્ર ક્રિયાથી નહિ, પણ ઉભયના સુમેળથી સ્વ–પર હિત સાધી શકાય છે.
- જ્ઞાનાભ્યાસ, વિનય, વૈયાવચ્ચ, ત્યાગ, તપ, વિગેરે ગુણેથી સાધના કરતાં સાધ્વીજી ચન્દનજીશ્રીને પૂ. સાધ્વીજી જ્ઞાનશ્રીજી પ્રથમ શિષ્યા થયાં. તેઓની પછી અનુક્રમે સાધ્વીજી અશકશ્રીજી, સા૦ સુભદ્રાશ્રીજી, સા. ચતુરશ્રીજી, પંજાબી સાઠવી રામશ્રીજી, સા. શ્રીજિનશ્રીજી અને સા૦ સુતાશ્રીજી વિગેરે શિષ્યાઓ થયાં.
સંયમને રાગ, અષ્ટપ્રવચન માતાઓનું પાલન, પ્રતિજ્ઞાની શ્રદ્ધા, જવાબદારીનું ભાન અને શિષ્યાઓને સંયમની શિક્ષા આપવી, વિગેરે તેમના વિશિષ્ટ ગુણો હતા. તેઓનાં પરિચિત આજે પણ જે જે વિદ્યમાન છે તેઓ તેમના ગુણની પ્રશંસા કરે છે. અમારાં સ્વ. પૂજ્ય ગુરૂણજી હીરશ્રીજી મહારાજમાં જે કઈ ગુણે અમારા અનુભવમાં આવ્યા છે તે તેઓએ પિતાનાં દાદી ગુરૂ આ શ્રીચન્દનશ્રીજી મહારાજની સેળ વર્ષ પર્યન્ત અખડ અન્તિમ વૈયાવચ્ચ કરી હતી તેની કૃપાનું પરિણામ હતું એમ કહેવામાં કંઈ અતિશયોક્તિ નથી.
ગ્ય ગુરૂની એવા ઉત્તમ શિષ્યને કલ્પવૃક્ષની જેમ ફળે છે' એ સાચું જ છે. ગુરૂના ગુણે અને આશીર્વાદના બળે શિષ્ય પોતાની સાધના કરી શકે છે.
એમ કુલ ૪૩ વર્ષે ચારિત્ર પાળી મોટા પરિવારને પાછળ મૂકી પૂ. સા. શ્રીચન્દનાશ્રીજી વિ. સં. ૧૯૮૨ ના અષાઢ વદ ૭ ના રોજ કાલધર્મ પામ્યાં, આજે પણ તેમના પરિવારમાં આશરે ૩૦૦ સાધ્વીઓ વિચરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૩૧
સ્વ॰ ગુરૂણી શ્રીઅશાકશ્રીજી. ઉપર્યુકત દાદી ગુરૂણીજી શ્રીચન્દ્રનશ્રીજીનાં બીજા નમ્બરનાં શિષ્યા સ્વ॰ સાધ્વીજી શ્રીઅશાકશ્રીજી મહારાજ, એ અમારાં સ્વ૰ ગુરૂણી શ્રીહીરશ્રીજી મહારાજનાં ગુરૂણી હતાં. સા॰ ચન્દ્રનશ્રીજી દેશકાળને અનુસરી વિહાર કરતાં વિ॰ સં ૧૯૫૭ની સાલમાં સુરત પધાર્યા, ત્યાં ગેાપીપુરા વિભાગના હજીરાન મહેાલ્લામાં ઝવેરી પ્રેમચંદભાઈ નામે ધર્મશ્રીમન્ત અને ગ શ્રીમન્ત શ્રાવક રહેતા હતા, તેઓનાં સુપુત્રી લક્ષ્મીમ્હેનને પૂ॰ ચન્દ્રનશ્રી મહારાજના પરિચયથી સંસારની અસારતાને ખ્યાલ આવતાં તેઓ સંયમ સ્વીકારવા ઉત્સાહિત થયાં અને વિ॰ સ૦ ૧૯૫૭ ના વૈશાખ વદ ૬ ના દિવસે તે કાળે ત્યાં વિરાજમાન પૂ॰ મુનિરાજ શ્રીસિદ્ધિવિજયજી ( વર્તમાનમાં પૂ દાદા શ્રીવિજયસિદ્ધિ સૂરીશ્વરજી) મહારાજને હાથે તેઓએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. તેઓનું નામ સાધ્વીજી શ્રીઅશાકશ્રીજી રાખી સાધ્વીજી શ્રીચન્દ્રનશ્રીજીનાં શિષ્યા અનાવ્યાં. તે પછી સુરતમાં જ છાણીનાં રહીશ હીરાકુવર અને સુરતની છાપરીયાશેરીનાં રહીશ હેન કામુમ્હેનને દીક્ષા આપી અનુક્રમે સા॰ શ્રીહીરશ્રીજી અને સા॰ શ્રીકલ્યાણશ્રીજી નામ રાખી તે અન્નેને પૂ॰ સા॰ શ્રીઅશેશકશ્રીજીનાં શિષ્યા બનાવ્યાં. એમાં સા॰ શ્રીહીરશ્રીજી એ જ અમારાં સ્વ૦ ગુરૂણી હતાં.
સા॰ શ્રીઅશેાકશ્રીજી એક ગભ શ્રીમન્ત કુલીન માતાપિતાના પુત્રી હતાં, એટલે માલ્યકાળથી જ તેઓનું જીવન અક્ષુદ્ર વિગેરે ગુણેાથી ભૂષિત હતું. ઉત્તમ ક્ષેત્રમાં જન્મ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
માતાપિતાના જીવનની વિશિષ્ટતા, શ્રીમન્નાઈ અને ઉત્તમ કુળાચાર, વિગેરે પુણ્ય સામગ્રી માનવતાની સાધના ઉપરાન્ત આત્માના વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે, એવી સામગ્રીથી જીવને ઉદાર સ્વભાવ ઘડાય છે અને પરિણામે એ બાહ્ય ઉદારતા હદયની વિશાળતાને લઈને અનેક કડવા મીઠા પ્રસંગમાંથી સમતાપૂર્વક પસાર થવાનું બળ પ્રગટાવે છે, એના પરિણામે બીજા પ્રત્યે વાત્સલ્યભાવ પ્રગટે છે અને સ્વ–પર ઉપકારમાં સફળ થઈ શકાય છે. માટે તે વિપુલ જીવન સામગ્રીને આપનારા પુણ્યની પણ ઉપાદેયતા માની છે. આત્માની ગ્યતા અને પુણ્યસામગ્રીન ગ બેથી પવિત્ર બનતે જીવ પુણ્યને ભેગવવા છતાં તેનાથી પર રહી આખર પુણ્યથી પણ પાર થઈ શકે છે. આ હકિકત સા. અશેકશ્રીજીમાં પ્રગટ દેખાતી હતી, રાજવૈભવ જેવી સુખ સામગ્રીમાં ઉછરવા છતાં સંયમ માટેની તૈયારી, તેને સ્વીકાર અને યથાશકય સંયમના પાલન ઉપરાન્ત જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટેને અપ્રમાદ, વિગેરે ઉત્તમ ગુણેને તેઓ પ્રગટ કરી શકળ્યાં હતાં. કુલ ૩૧ વર્ષ ચારિત્રપાલન કરી વિ. સં. ૧૯૮૮ના આ સે. સુ૭ ના દિવસે સુરત છાપરીયા શેરીમાં તેઓ કાળધર્મ પામ્યાં હતાં. પોતાની મુખ્ય શિષ્યાને દાદી ગુરૂણીની સેવામાં રાખી પિતે સા. શ્રી કલ્યાણશ્રીજી સાથે રહેતાં હતાં. એમના
જીવનના પણ અનેક પ્રસંગે અનુકરણીય હતા. સા. શ્રીકલ્યાણશ્રીજીએ પણ અન્તકાળ સુધી તેમની અખ૩ સેવા કરી હતી અને આજે પણ તેઓ પર્યાયવૃદ્ધ છતાં લઘુતા કેળવીને સહુને સંભાળવામાં જાગ્રત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૩
પૂર્વ સ્વ॰ ગુરૂણી શ્રીહીરશ્રીજી મહારાજ.
અમારાં નિકટનાં ઉપકારી સ્વ૰ ગુરૂણી શ્રીહીરશ્રીજી છે, તેઓના ઉપકારનું ઋણ અનેક ભવાની સેવાથી પણ ચૂકવી શકાય તેમ નથી, છતાં તેએાના જીવનની સ્મૃતિ માટે કંઇક માત્ર લખી આત્મ સતે।ષ અનુભવવા અમારા આ પ્રયાસ છે.
ઉપર તેઓનાં દાદી ગુરૂણી શ્રીચન્દ્રનશ્રીજી મહારાજ અને ગુરૂણી શ્રીશેકશ્રીજી મહારાજ હતાં એમ જણાવ્યું.
તેઓના જન્મ વિ॰ સં. ૧૯૨૭ ના કારતક વદ ૧ના રાજ છાયાપુરી (છાણી) ગામમાં થયા હતા. છાણી ગામ નાનું છે, શહેરના જેવી ત્યાં જીવનસામગ્રી નથી, વડાદરાની દક્ષિણ દિશામાં ચારેક માઇલ દૂર એ ગામમાં શ્રાવકનાં આશરે ૮૦ ઘરા છે, છતાં ત્યાંની ધર્મ સામગ્રી અને ધર્મની આરાધના એક શહેરથી પણ પ્રમાણમાં વધી જાય તેવી આકર્ષક અને પવિત્ર છે, ત્યાં સેાળમા તી - કર અને પાંચમા ચક્રવર્તીશ્રીશાન્તિનાથ ભગવાનના આકર્ષક આશરે ૪૫ ઈંચના મૂળનાયકના ખિમ્બથી વિભૂષિત શ્રીજિનન્દિર એક તીની ગરજ સારે તેવું છે. આજુમાં જ ભવ્ય ઉપાશ્રય, સામે સુશેાભિત અને જૈનાગમાના સંગ્રહથી ભરપૂર જૈન જ્ઞાનમન્દિર છે. વીશમી સદીના શાસનના નાયક સમા કેટલાય આચાર્યાદિ મુનિવરાનાં અને · અનેક સાધ્વી ગણુનાં ત્યાં ચાતુર્માસ થયેલાં છે. એટલું જ નહિ, એવા ઉત્તમ દેવ-ગુરૂના ચાગને સફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
કરતા આશરે ૧૭ જેટલા પુરૂએ અને આશરે ૫૦ જેટલી બહેનએ છેલ્લા ૧૦ વર્ષોમાં પરમ પરમેશ્વરી દીક્ષાને અંગીકાર કરી સ્વ પર જીવનને ધન્ય બનાવ્યું છે. માત્ર ૮૦ જેટલા ઘરમાંથી આટલા આત્માઓ સંયમને સ્વીકારે એ આ યુગમાં આશ્ચર્ય ઉપજાવે તેવું જ નહિ, કિન્તુ સંસારના રસીયાને પણ અનુમોદના ઉપજાવે તેવું છે, આ ધર્મની છાયા પામેલા છાયાપુરી ગામમાં ધર્મનિષ્ઠ શ્રાવક કીલાદભાઈ અને શ્રાવિકા જડાવબહેનનાં તેઓ પુત્રી હતાં. બે બહેન અને એક ભાઈ એમ ત્રણમાં તેઓ વડીલ હતાં, તેઓનું નામ હીરાકુંવર બહેન હતું. નામ પણ નામ માત્ર ન હતું, પણ ગુણવાચક હતું, એમ કહી શકાય. કારણ કે હીરાની જેમ ઘરમાં સહુને તે અતિપ્રિય હતાં તેમ બાલ્યકાળથી સ્વભાવે જ તે કાળના માનવ સમૂહમાં હીરાની જેમ વૈરાગ્યના તેજથી તેજસ્વી હતાં. પૂર્વભવની આરાધનાના સંસ્કાર અને એના પરિણામે આ ભવમાં મળેલી ઉત્તમ ધર્મસામગ્રી, બનેના બળે નાની ઉમ્મરથી જ તેમને દેવ-ગુરૂ-ધર્મને રાગ સારે હતે. સમયને અનુસાર વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરતાં સ્ત્રીજીવનને અનુરૂપ ઘરનાં કામકાજની કળાઓમાં પણ પ્રવીણ બન્યાં. પછી તેઓ યૌવન વય પામ્યાં ત્યારે દુન્યવી વ્યવહારમાં આસક્ત માતાપિતાએ તેમના જીવનને સંસારના પ્રવાહમાં દેયું.
એ કાળે જીવનમાં મર્યાદાઓનું મહત્ત્વ હતું, એથી સંતાને ઈચ્છાએ કે અનિચ્છાએ માતાપિતાની ઈચ્છાને માન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫
આપતાં, વડીલોની ઈચ્છાથી વિરુદ્ધ વર્તાવ તે કાળે એક મોટા દૂષણ તરીકે મનાતે, એથી વૈરાગી પણ આત્માઓ માતાપિતાદિની ઈચ્છાને આધીન બની સંસારના માર્ગે ચઢી જતા.
હીરાકુંવર માટે પણ પ્રાયઃ એવું જ બન્યું. કાવી અને ગન્ધારની વચ્ચે આવેલા જબુસર નામના શહેરમાં પ્રતિષ્ઠાવન્ત શેઠ પાનાચંદભાઈ અને તેમનાં ધર્મપત્ની ગંગાબેન રહેતાં હતાં, તેઓને પુરૂષોત્તમદાસ, મેહનલાલ અને બાલુભાઈ નામે ત્રણ પુત્રો ઉપરાન્ત આદિતી નામે એક પુત્રી હતાં. વ્યવહાર અને કુલાચારથી પ્રધાન એ કુટુમ્બમાં પુરૂષોત્તમદાસની સાથે હેન હીરાકુંવરનું વેવિશાળ કરી માતાપિતાએ જાણે પોતાને માથેથી ઋણ ઉતારવું હોય તેમ તેમનું લગ્ન પણ કરી નાખ્યું. હીરાકુંવર બહેન કુમારિકા મટીને ગૃહિણું બન્યાં, પણ તેનું ચિત્ત એમાં માન્યું નહિ. ધનાઢય ઘરમાં ભેગની વિપુલ સામગ્રી પણ તેમને આકર્ષી શકી નહિ, બલકે વૈરાગ્ય દઢ થતો ગયો. પરિણામે સંયમ ન લેવાય ત્યાં સુધી છવિગઈઓને સામાન્ય રૂપે ત્યાગ કરી પોતાની સંયમની ભાવના પ્રગટ કરી. ભર યૌવનમાં સાંસારિક સુખોના મનોરથ સેવતા પુરૂષોત્તમભાઈ તે ન પીગળ્યા, પણ તેમનાં માતાપિતા કે સાસુ-સસરાને પણ તેની અસર થઈ નહિ. એમ છતાં સત્ત્વ કેળવી હીરાકુંવર બહેન પિતાના માર્ગે અડગ રહ્યાં. એમ સેળ વર્ષ જેટલા લાંબા કાળ વહી ગયે, તે ગાળામાં પોતાના બે દીયરે પિકી ન્હાના દીયર મેહનભાઈમાં વૈરાગ્યને રંગ પૂરી તેઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
સંયમના અર્થી બનાવ્યા અને ચૌદ વર્ષની ન્હાની ઉમ્મરમાં વિ. સં. ૧૯૬૭ ના મહા વ ૫ ના રોજ તે કાળે પં શ્રી આનન્દસાગરજી ગણિવર (સાગરાનન્દસૂરીશ્વરજી) પાસે દીક્ષા અપાવી. વર્તમાનમાં તેઓ તેમના પટ્ટધર શ્રીમાણે કસાગરસૂરિજી તેઓના સમુદાયના મુખ્ય આચાર્ય તરીકે પ્રસિદ્ધ છે.
હીરાકુંવર હેનને પિતાને આત્મા પણ સંયમ માટે ઉત્કતિ થતું ગયું અને આખરે છેલ્લા છ મહિને નાઓમાં મૂળથી સર્વ વિગઈઓને ત્યાગ કરી શીધ્ર સંયમ સ્વીકારવાને દઢ સંકલ્પ કરી લીધું. ગૃહસ્થજીવન દરમ્યાન કરેલી જિનભક્તિ, ગુરૂભક્તિ અને ધર્મક્રિયાઓએ તેમના આત્માને વૈરાગ્યના રંગથી રંગી દીધું અને વડીલેની સમ્મતિ દુર્લભ માની સ્વયં સંયમ લેવા તૈયાર થયાં. વિ. સં. ૧૯૬૭ના જેઠ વદ ૬ ના મંગળ પ્રભાતે સુરતની પાસે જલાલપુર જવા માટે ઘેરથી નીકલતાં શુભ શકુનાદિ ઉત્તમ નિમિત્તા મળતાં તેમને ઉત્સાહ વધી ગયે અને ત્યાં જઈ શ્રીશાન્તિનાથ પ્રભુની છેલ્લી દ્રવ્ય પૂજાભક્તિ આદિ માંગલિક કરી સ્વયમેવ સાદેવીને વેશ ધારણ કરી લીધો.
છાણ અને જમ્બુસર સમાચાર પહોંચી ગયા, પુરૂ ષોત્તમદાસ તુર્ત ત્યાં પહોંચ્યા અને કરવા યોગ્ય શક્ય પ્રયત્નો કર્યા છતાં ત્યાંના સંઘની સમજાવટથી અને હીરાકુંવર
હેનના દઢ નિશ્ચયથી આખરે મન શાન્ત કરી તેઓ પાછા જમ્બુસર ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૭
હીરાકુંવર મ્હેનને આ એક બન્ધન હતું તે તૂટી ગયું અને સયમના પન્થ નિષ્કંટક થયા. તે પ્રસ ંગે વમાનમાં સા॰ કલ્યાણશ્રીજી કે જેઓ ગૃહસ્થ હતાં તેઓએ સુન્દર સહાય કરી હતી. તે પછી સુરતના ઝવેરી ઝવેરચંદ્નભાઈનાં સુપુત્રી રતનમ્હેન કે જેએ હાલ તેઓનાં જ શિષ્યા સા॰ શ્રી સુમિત્રાશ્રીજી તરીકે વિદ્યમાન છે તેની સાથે પાદચારી વિહાર કરી તે સુરત ગયાં. તે અવસરે ત્યાં ચાતુર્માસ માટે પધારેલા શ્રીસાગરાનન્દ સૂરીશ્વરજી બિરાજતા હતા, તેઓને મળી સઘળી હકિકત જણાવી અને તેએશ્રીએ વિ॰ સ’૦ ૧૯૬૭ના અષાડ સુદ ૧૧ના રાજ હીરાકુંવર મ્હેનને વિધિપૂર્વક દીક્ષાની ક્રિયા કરાવી જાવજ્જીવ સુધીનું સામાયિક ઉચ્ચરાવી સા॰ શ્રીચન્દ્રનશ્રીજીનાં શિષ્યા સા॰ શ્રીઅશાકશ્રીજીનાં શિષ્યા સા॰ શ્રીહોરશ્રીજી નામ સ્થાપન કર્યુ.. એમ ગૃહસ્થાશ્રમનાં અન્યન તેાડી ત્યાગી અનેલાં હીરાકુંવર હૅનની ઈચ્છા લગભગ વીશ વર્ષે પૂર્ણ થઇ એના આનન્દ તેમના ઉત્સાહના પાષક બન્યા. વડી દીક્ષા ન થાય અને ગુરૂણી પાસે ન પહેાંચાય ત્યાં સુધી ચેાગ્ય નિશ્રા માટે પૂ॰ સાગરાનન્દ સૂરીશ્વરજીએ તેમને સુરતમાં વિચરતાં ચાગ (જોગ)શ્રી નામનાં સાધ્વીને સાંપ્યાં. ચાતુર્માસ દરમ્યાન ત્યાં રહી વિનય વૈયાવચ્ચ જ્ઞાન ધ્યાન આદિમાં દત્તચિત્ત મનેલાં સા॰ શ્રીહીરશ્રીજીએ સા॰ જોગશ્રી પાસેથી સાધુ જીવનનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું.
ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરૂણીની પાસે જવા સુરતથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૮
વિહાર કરી છાણી (છાયાપુરી કે જે પેાતાની જન્મભૂમિ છે ત્યાં) ગયાં. તેમનાં ગુરૂણી વિગેરે સાધ્વીગણ પણ ત્યાં પધારેલા હતા અને પૂ૦ પન્યાસજી મહારાજ શ્રીસિદ્ધિવિજયજી ગણી (વર્તમાનમાં પૂ॰ દાદા શ્રીસિદ્ધિસૂરીશ્વરજી) પણ ભરૂચનું ચાતુર્માસ પૂર્ણ થતાં છાણી પધાર્યા હતા, તેની પાસે ચેાગેાનાદિ કરી લીધું અને વિ॰ સ૦ ૧૯૬૮ના મહા સુદ ૧૦ ના રાજ તેઓશ્રીના મુખે મહાનતા ઉચ્ચરી (વડી દીક્ષા સ્વીકારી) પેાતાના આત્માને કૃતા કર્યાં (વધુ જવાબદારીવાળા બનાવ્યા). દીક્ષા વખતે જે સંબન્ધીએ સાથ ન આપી શક્યા તે વડીદીક્ષા વખતે પૂર્ણ સહાયક થયા અને તેના ગૃહસ્થ પિતાશ્રી કીલાચંદ્રભાઈ એ નૂતન દીક્ષાની જેમ ઘણા આડમ્બરપૂર્વક ગામ બહાર વટવૃક્ષની નીચે પૂ॰ ગુરૂદેવને હાથે વડીદીક્ષા અપાવરાવી. એક કાળે જે અનુચિત જણાતું હતું તે પણ આખરે સહુને ચેાગ્ય જણાયું. પાતે મેાહાધીન બની આટલાં વર્ષે અન્તરાયભૂત બન્યા તેનેા પશ્ચાત્તાપ થયે અને છેલ્લે છેલ્લે પણુ સહુએ તેઓની દીક્ષાની ખૂબ ખૂબ અનુમેાદના કરી. ગુરૂણી અને દાદી ગુરૂણી વિગેરેની નિશ્રામાં સંયમનું પાલન કરતાં ગુણના પ્રક થતા ગયા તેમ તેમ પુણ્યને પ્રક પણ વધતા ગયા. તેઓના સંયમનેા આદર અને પુણ્યખળ કેવું હતું તે જાણવા માટે તેમણે સ્વ–પર કરેલી આરાધના ઉપરાન્ત મહેાળે! શિષ્યાએના પરિવાર એ મેાટું પ્રમાણ છે. તેઓએ સયમ લીધુ' ત્યારથી યથાશકશ્ર વિહાર કરી જુદા જુદા પ્રદેશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ચાતુર્માસો કર્યો, એટલું જ નહિ, પણ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં પોતાના ચારિત્રની છાયાથી લોકેને આકર્ષણ કર્યો, ઘણા આત્માઓને ધર્મમાં જેડયા અને પ્રાયઃ દરવર્ષે એકાએક બહેનને દીક્ષા આપી સંયમી બનાવ્યાં. સુમારે ૪૩ વર્ષ જેટલા દીક્ષા પર્યાયમાં લગભગ શિષ્યા પ્રશિષ્યાદિ કુલ અઢીસે જેટલાં સાધ્વીઓનાં તે ગુરૂણી બન્યાં હતાં. દીક્ષાઓ આપવા માટે જ આપી ન હતી. પણ સમય અને શક્યતાને અનુસારે દરેકને જ્ઞાન અને ક્રિયામાં પૂર્ણ સહાય કરી તેઓનું આત્મહિત સાધવાનું તેઓનું મુખ્ય લક્ષ્ય હતું અને તેમાં તેઓ સમયાનુસાર સફળ પણ થયાં હતાં, દીક્ષિતેમાં મેટે વગ કુલીન, ભેગ સામગ્રી સમ્પન્ન, સ્વજન વર્ગને પ્રિય અને સુશિક્ષિત છે, તેમ ઘણે ભાગ બાલબ્રહ્મચારિણીઓને છે.
તેઓના જીવનમાં ત્યાગ વૈરાગ્ય સાહજિક પ્રગટેલા હતા, જીલ્ડા ઉપર સારે કાબૂ હતું, ભાષામાં મધુસ્તા હતી, અપ્રમાદ પણ તે જ હતું અને આશ્રિત વર્ગ પ્રત્યેનું વાત્સલ્ય પણ આદર્શરૂપ હતું. થોડા પણ ઉપકારને તેઓ ભૂલતાં ન હતાં, લઘુતા એક શણગાર હતો અને એ બધું હવા સાથે ઉદારતા અદ્ભૂત હતી, ભાવ ઔદાર્ય પણ અનુકરણીય હતું, જ્હાની વાતને પણ સમજી શકતાં છતાં કરવા ગ્યની ઉપેક્ષા પણ કરી શકતાં હતાં. ઉપરાન્ત ગુણાનુરાગથી હૈયું હમેશાં પ્રસન્ન રહેતું, પૂજ્યવર્ગ પ્રત્યે પૂજ્યભાવ અને વિનયાદિ પણ તેવાં જ સુન્દર હતાં, ન્હાનામાં ન્હાના સાધુ પ્રત્યે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૦
પૂજ્યભાવ ધરાવતાં હતાં, જ્ઞાન પ્રત્યેના આદર, જિનાજ્ઞાને રાગ, વ્યાખ્યાન સાંભળવાના પ્રેમ, વિગેરે બીજાઓને પણ પ્રેરણા આપે તેવાં હતાં અને પુણ્ય પ્રક પણ અદ્ભૂત હતા. દરેક ગુણાના પૂ ખ્યાલ તા શી રીતે આપી શકાય ? પ્રત્યક્ષ જોએલા પણ ભાવા લેખનમાં ઉતારી શકાતા નથી, એ તા અનુભવથી જ સમજાય, તે પણ કંઈક માત્ર અહીં સંગ્રહ કરીએ છીએ.
ત્યાગ વૈરાગ્ય—ઉભય કુટુમ્બમાં ભર્યા પાથર્યા ભાગેાની વિપુલ સામગ્રી છતાં ભરયૌવન વયથી સંયમની અભિલાષા, સેાળ સેાળ વર્ષ સુધી છ (કાચી) વિગઈઆને ત્યાગ અને બ્રહ્મચર્યનું પાલન કરવાપૂર્વક ગૃહસ્થાશ્રમના નિર્વાહ કરવા, વિગેરે તેઓના ત્યાગ ગૃહસ્થજીવનથી જ વૈરાગ્ય મૂલક હતા. સંયમ જીવનમાં પણ એ ગુણ અધિકાધિક ખીલતા જ રહ્યો હતેા, અને ઔપચારિક નહિ રહેતાં નૈષ્ઠિક (નૈસર્ગિક) બની ગયા હતા. માટે જ અનેકાનેક જીવાને તેઓ સંયમ માર્ગે જોડી શકવ્યાં હતાં. તેમના થાડા વખત પરિચય કરનારા પણ યાગ્ય જીવે સંયમ પ્રત્યે સન્માનવાળા અની જતા, તેમાંના કેટલાકે તે સંયમ પણ લીધું છે.
રસનાને વિજય શેષ ઇન્દ્રિઓના વિજયથી અતિ દુષ્કર ગણેલા છે, તેના કાબૂ પણ તેમણે ઠીક કેળવ્યો હતા. દશ દ્રવ્યથી કોઈ દિવસ વધારે બ્યા નહિ વાપરવાં એવા તેમના અભિગ્રહ હતા. દશમાં પણ ઓછામાં આધુ એક તા છેાડવું, કાઈ દિવસે દશ પુરાં વપરાય તે બીજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
દિવસે આઠ જ વાપરવાં, એ નિયમનું છેક સુધી પાલન કર્યું હતું. દીક્ષાદિનથી વશ વર્ષ એકાસણાથી એ તપ કર્યો ન હતું, તેમાં પણ દશતિથિ તે આયમ્બિલ ઉપવાસથી ઓછું નહિ. છેક બાલ્યવયથી આરમ્ભલી નવપદની શાશ્વતી ઓળીની આરાધના છેક છેલ્લા વર્ષ સુધી ચાલુ રાખી હતી. વર્ધમાન તપની પણ ૧૭ ઓળીઓ કરી હતી. અઢાઈને તપ પણ તેઓએ કર્યો હતો, વિગઈઓ પણ પ્રમાણભૂત જ લેતાં, અનેક જાતની વસ્તુઓ મળવા છતાં આ યુગમાં આ રીતે તેમણે સાચવેલો રસનાને કાબૂ સહજ પ્રશંસા માગી લે છે. એમના આ ગુણની છાયાથી આશ્રિતવર્ગ પણ વિના પ્રેરણાએ તેમને અનુસરવા યથાશક્ય જાગ્રત રહે છે. અનેક જીના કલ્યાણની જવાબદારી માટે તેમને આ ગુણ તેમને સારે સાથીદાર બન્યા હતે.
ભાષામાં મધુરતા ઉપરાન્ત દઢતા અને સત્તવ પણ હતાં. પ્રાયઃ આદેયં નામકર્મના ઉદયને લીધે તેઓનું વચન કઈ ઉત્થાપતું નહિ, વર્ષો સુધી સેંકડે સાધ્વીઓને સમ્માળવા છતાં તેઓ પ્રત્યે એક પણ સાધ્વીને અસદ્ભાવ થવાને પ્રસંગ બન્યું નથી, દરેક તેમની સેવામાં રહેવા ઈચ્છતાં, હિતશિક્ષા સાંભળતાં અને જુદાં વિચરતાં વિરહનું દુઃખ અનુભવતાં, એ એમની મધુર પ્રિય અને હિતકર વાણીને મહિમા હતા.
અપ્રમાદ અનુકરણીય હતું, ક્રિયામાં જાગૃતિ હતી, ઉભય ટાઈમ બનતાં સુધી ઉભા ઉભાં પ્રતિક્રમણ કરતાં, નિદ્રા પરિમિત હતી, પાછલી રાત્રે વહેલા જાગ્રત થઈ દરરોજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨
ઋષિમણ્ડલના પાઠ, ચઉસરણુ, આઉર પચ્ચક્ખાણુ, પંચસૂત્રમાંનું પ્રથમ પાપપ્રતિઘાત ગુણુખીજધાનસૂત્ર, નવસ્મરણ, ગૌતમાક, વિગેરે માંગલિક પાઠ કરતાં, જ્ઞાન વિગેરેના કાચેાત્સર્ગી, નવકારવાળીથી જાપ, દરરાજ હજાર ઉપરાન્ત ગાથાઓના સ્વાધ્યાય, માંધી નવકારવાળીથી નમસ્કાર મહામન્ત્રના જાપ, વિગેરે તેમનું નિત્યકર્મ હતુ. શક્તિ પહેાંચી ત્યાં સુધી દરાજ જ્ઞાનનાં ૫, નવપદનાં ૯ અને શત્રુ જયનાં ૨૧, ખમાસમણા ઉભાં ઉભાં દેતાં, માંઢગીનાં છેલ્લાં એ વર્ષ સ્વયં ન કરી શકયાં ત્યારે અન્ય સાધ્વી મુખે સાંભળીને પણ એ આરાધના અતૂટ રાખી હતી.
વાત્સલ્ય અદ્ભુત હતુ. એના પ્રતાપે કાઈ તેમના વચનના અનાદર કરતું નહિ, મેાટાથી ન્હાના સુધી દરેક પ્રત્યે વિવેક પૂર્વક સમભાવ ધરાવતાં, પાતે ઉપવાસી હાય તે પણ પારણે અન્ય સાધ્વીઓને વપરાવીને (સાથે રાખીને) પછી જ વાપરતાં. સારી વસ્તુ વાત્સલ્યભાવે બીજાને આપવામાં તેમને અધિક આનન્દ થતા. પ્રસંગે ખીજાને જ્ઞાનધ્યાનમાં સગવડ આપવા કાઇ કાઇ કાર્ય પેાતાની જાતે કરી લેતાં, કઠોર વચન પણ વાત્સલ્યથી મીઠું' અને આદ્રેય બની જતું. જીવ માત્રને કર્મના ઉદય અનુસાર રુચિની ભિન્નતા હોય છે એમ સમજી દરેકની રુચિને વાળવા (સુધારવા) કાશીષ કરતાં પણ વિષ કરતાં નહિ ઈચ્છકાર સામાચારીનુ` શકય પાલન કરતાં, એ જ કારણ હતુ કે સહુના પ્રત્યે તેઓના હૃદયમાં માતાથી પણ અધિક વાત્સલ્ય હતુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
કૃતજ્ઞતા સુન્દર હતી, ગૃહસ્થ જીવનમાં પિતાને અન્તરાય કરનાર પણ માતાપિતાદિ સ્વજને પ્રત્યે તેમને અલ્પમાત્ર બેરાજી ન હતી, બલકે તેમના ઉપકારને યાદ કરતાં. પૂ. આચાર્ય મહારાજ શ્રીસાગરાનન્દસૂરિજીએ કાચી દીક્ષા આપી જે આશ્રય આપેલ તેનાં તે ભારોભાર અણી હતાં, એથી જ તેઓ પ્રત્યે તેમને સારું માન અને પૂજ્યભાવ હતો. સિવાય સાધ્વી જીવનમાં પણ પોતાને જેનાથી જેનાથી લાભ થયો હતો તેનું વારંવાર સ્મરણ કરતાં અને એ ગુણ કેળવવા અમને વારંવાર પ્રેરણા કરતાં. જે ઉપકારીને પણ સમજી ઓળખી શકે નહિ તે અપકારીએને પણ ક્ષમા કરવા જેવા કે ઉદ્ધરવા જેવો વીતરાગને માર્ગ કદી પણ આરાધી શકે નહિ, માટે કૃતજ્ઞ બનવાની તે ખાસ ભલામણ કરતાં.
લઘુતા અપૂર્વ હતી, બસે જેટલાં શિષ્યાઓનાં ગુરૂણી છતાં માન તેમને નડ્યું ન હતું. વ્યવહારને બાધ ન આવે તેમ અન્ય સાધ્વીગણની સાથે વર્તાવ કરતાં. બિમારી જેવા પ્રસંગે કે કારણે વિહારાદિકમાં બીજાં સાધ્વીની સેવા કરવા પણ ઉત્સાહ ધરાવતાં. અન્ય સાધ્વીઓ પ્રત્યે વિનયાદિ ઔચિત્યને બરાબર સાચવતાં.
ઉદારતા એવી હતી કે પિતાની કઈ પણ વસ્તુ યોગ્ય આત્માને સંયમમાં ઉપકારક કેમ બને તેનું પૂર્ણ : લક્ષ્ય રાખી વસ્ત્ર, પાત્ર, પુસ્તક કે બીજું જે જે બીજાને આપી શકાય તેટલો તે વધારે આનન્દ માનતાં. બાહ્ય વસ્તુની જેમ અભ્યન્તર ઔદાર્ય પણ વિશિષ્ટ હતું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
એથી ભૂલ થયે શિક્ષા કરી શકતાં. એથી જ ગયાં હતાં અને સર્વના
૨૪
કરતાં તેમ અયેાગ્યની ઉપેક્ષા પણ આગ્રહ કે દુરાગ્રહથી તે ખચી પ્રેમ જીતી શકયાં હતાં.
ગુણાનુરાગ એવા હતા કે નિન્દા તા કદી તેમના મુખે થતી જ નહિ. સ્વ કે પર સમુદાયના પણ ઉત્તમ આત્માના ગુણને આગળ કરી અમેને તેવું અનુકરણ કરવાને સમજાવતાં, જ્ઞાન પ્રત્યેને રાગ એવા હતા કે ભણનારને જોઇ તે પુલકિત થઈ જતાં, પેાતાના સાધ્વીજીઆને અધ્યયન કરાવવા તે ખૂબ કાળજી ધરાવતાં, રાત્રે જાગે ત્યારે ઉધેલાંને જગાડી પાઠ કરવા બેસાડતાં, વૃદ્ધા વસ્થામાં પણ ખાળકની જેમ પોતે ગેાખતાં, ભણતાં, ભૂલ થતાં ખીજાને પૂછતાં સકાચ ધરતાં નહિ, અમે જે કંઈ ઘેાડુ પણ જ્ઞાન મેળવી શકળ્યાં તે તેની કાળજીનું પરિણામ હતું, તેએની ઈચ્છા સાધ્વીઓને કાયમી ભણવાની સગવડ કરી આપવાની તીવ્ર હતી, અમારા ભાગ્યે થેાડુ વધારે જીવ્યાં હોત તે એ સગવડ પણ જરૂર તેઓ કરી શકળ્યાં હેાત. પેાતાને સંસ્કૃત પ્રાકૃત ભાષાઓના સામાન્ય એધ હતા, છતાં ખીજાં સારા અભ્યાસ કરી યેાગ્ય અને એ માટેની તેમની લાગણી કદી ન ભૂલાય તેવી હતી. આજે પણ તેમના એ ગુણને અમે જેટલા યાદ કરીએ તેટલા ઓછા છે.
વિનય વૈયાવચ્ચ તરફ તેમના પક્ષપાત હતા, કારણ કે વડીલે। પ્રત્યે પૂજ્યભાવ અદ્ભૂત હતા, એથી પેાતાની ક્ષતિઓને અંગે ચુર્વાદિ તરફથી ઠપકો મળતાં કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પ
શિક્ષા થતાં તેઓ નારાજ નહિ થતાં, ઉપકાર માનતાં. પેાતાના અતિ ઉપકારી અનન્ય શરણ તુલ્ય પૂજ્ય પ્રાતઃ સ્મરણીય દાદા શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીની કૃપાને અખણ્ડ રાખવા તે સદૈવ જાગ્રત હતાં.
જિનાજ્ઞાના રાગ એવા હતા કે ન્હાની મેાટી કોઈ પણ પ્રવૃત્તિ પાછળ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કઈ પણ ન થઈ જાય તેની કાળજી રાખતાં, માટે જ ક્રિયામાં વિધિના આદર હતા, અને સહુને અવિધિથી બચાવવા સારણા–વારાદિ કરવામાં સદૈવ જાગ્રત હતાં. વ્યાખ્યાન સાંભળવામાં ખૂબ આદર હતા એમાં પણ સારા વ્યાખ્યાતાના ચાગ હાય ત્યારે તા શરીરની સ્વસ્થતાની પણ ઉપેક્ષા કરતાં. જિનવાણી ન હેાય તે આ જગતનું શું થાય ? એ તે સમજતાં હતાં અને પ્રત્યેક ભવમાં એને યાગ આત્માને દુર્લભ હાવાથી એ વિષયમાં સારા આદર ધરાવતાં હતાં.
પુણ્ય પ્રષ અદ્ભુત હતા. શ્રીમન્તા અને સત્તાધીશા પ્રત્યે પણ તેમના પુણ્યની છાયા પડતી. મેવાડમાં રાજગઢ પાસે બે માઇલ દૂર વિધર્મિઓ દરવર્ષે ૫ંચેન્દ્રિયનું (પાડાનું) દેવીને બલીદાન આપતા, તે તેઓએ સામાન્ય ઉપદેશ કરતાં પણ અન્ય થઈ ગયું હતું; સત્ર માન સન્માન પામતાં. વિના પ્રયત્ને શાસનના ઉદ્યોત થાય તેવું તેનું પુણ્ય પ્રભાવક હતું, અતિપરિચયમાં આવતા આત્માએ પણ અવજ્ઞાને બદલે આદર ધરાવતા, રાજનગરમાં જ્યારે જ્યારે રહ્યાં ત્યારે પ્રાયઃ એક જ ઉપાશ્રયમાં રહેવા છતાં
અને ૫તિથિ આરાધનાને અંગે સંધમાં મતભેદ હાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
છતાં તેની તરફ કેઈને અનાદર ન હતું. એમ પુણ્યની વિશેષતા છતાં તેઓ એ સઘળો શાસનને કે વીતરાગે પ્રરૂપેલા ચરિત્રધર્મનો મહિમા સમજતાં અને પિતાના આત્માને એ ગૌરવના ભારથી બચાવી લેતાં.
વિહાર ચાતુર્માસ અને દીક્ષાઓ પણ અનુમોદનીય છે. પહેલું ચાતુર્માસ સં. ૧૯૬૭નું સુરત કરી છાણી ગયાં ત્યાં વડી દીક્ષા વિગેરે થયા પછી ગુરૂણી વર્ગની સાથે સં. ૧૯૬૮નું ચાતુર્માસ છાયાપુરી જ કર્યું, ત્યાં મૂળ પેથાપુરનાં વતની પાવતી બહેન કે જે પિતાના મેસાળ છાયાપુરીમાં રહેતાં હતાં તેમણે પૂ. ગુરૂણીના પરિચયથી સંયમ લેવા ઈચ્છા કરી અને વિ. સં. ૧૯૬લ્માં ૫૦ પૂ. આચાર્ય (તે કાળે પંન્યાસ) શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજીના વરદ હસ્તે દીક્ષા આપી, પ્રથમ શિષ્યા સા. શ્રી પ્રધાનશ્રીજી બનાવ્યાં. વિસં. ૧૯૬૯નું ચાતુર્માસ વડેદરા કર્યું. ત્યાંથી વિહાર કરી વિ. સં. ૧૯૭૦ માં ભરૂચ ચાતુર્માસ કરી સુરત તરફ વિહાર કર્યો, ત્યાં છાપરીયા શેરીનાં વતની કાબુહેનની દીક્ષા પિતાના ગુરૂણીના નામની થઈ નામ સાધ્વીજી શ્રી કલ્યાણજી રાખ્યું તેઓશ્રી સ્વભાવે શાન્ત સરળ અને લઘુતા ગુણધારક છે. તેઓએ ગુરૂણીજી શ્રી અશોકશ્રીજી મહારાજની વૈયાવચ્ચમાં રહી અન્ત સુધી ગુરૂસેવાને પૂર્ણ લાભ લીધો હતે, આજે પણ અમારાં પૂ. ગુરૂણીના વિરહમાં અમારા દરેક પ્રત્યે ગુરૂણી જેટલું મમત્વ રાખી વાત્સલ્યભાવે સદેવ માર્ગદર્શન આપે છે અને પિતે પણ યથાશકચ આરાધનામાં રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૭
પૂ. ગુરૂણીજી વિ. સં. ૧૯૭૧નું ચાતુર્માસ સુરત કરી સં. ૧૯૭૨માં ભરૂચ ગયાં ત્યાં મહુધાવાળાં ચંચળ
હેન અને છાણીવાળાં જડાવબહેનને દીક્ષાઓ અપાવી. બન્નેનાં અનુક્રમે સારુ દાનશ્રીજી અને હરખશ્રી નામ રાખી પિતાનાં શિષ્યાઓ કર્યા. ત્યાંથી વિહાર કરી સીનેર ગયાં, સં. ૧૯૭૨નું ચાતુર્માસ ત્યાં રહ્યાં. ચાતુર્માસ પછી વિહાર કરી છાણી ગયાં, ત્યાં કપડવણજનાં વતની ચંપાહેનને દીક્ષા અપાવી પિતાનાં પ્ર=શિષ્યા સાવ દમયન્તીશ્રી બનાવ્યાં, ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા ચાતુર્માસ સં૦ ૧૯૭૩નું અમદાવાદ કર્યું અને ત્યાં અમદાવાદ કાલુપુર વિભાગની કડીયાની પોળનાં રહીશ શ્રાટ ચંચળબહેનને દઢ વૈરાગ્ય થતાં વિ. સં. ૧૯૭૪માં પતિ પત્નીની સાથે દીક્ષાઓ થઈ પતિ સુશ્રાવક મણીલાલ પૂ. આચાર્ય મહારાજ વિજયસિદ્ધિસૂરીશ્વરજીની નિશ્રામાં ચારિત્ર સ્વીકારી મુનિશ્રી મહોદય વિજયજી (વર્તમાનમાં આચાર્ય શ્રીવિજયમને હરસૂરીશ્વરજીના પ્રથમ શિષ્ય થયા અને ચંચળબહેનનું નામ સાધ્વીશ્રી સુનન્દાશ્રીજી રાખી ગુરૂશ્રી હીરશ્રીજીના શિષ્યા કર્યા. સાણંદથી વિહાર કરી પાટણ ગયાં, વિ. સં. ૧૯૭૪નું ચાતુર્માસ પાટણ કર્યું, ત્યાંથી છાણી તરફ વિહાર કરી સં. ૧૯૭૫નું ચાતુર્માસ છાણીમાં કર્યું. ત્યાંથી વિહાર કરી વઢવાણ પધાર્યા અને ત્યાં ઉંઝાવાળા મણીબહેનને તથા બીલીમેરાવાળાં હરકેરહેનને દીક્ષાઓ અપાવી પિતાનાં શિષ્યાઓ અનુક્રમે સા, રેવતીશ્રી અને સારા હમશ્રીજી કર્યો ત્યાંથી વિહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
કરી છનીઆર ગયાં અને ૧૯૭૬માં ચાતુર્માસ ત્યાં રહ્યાં. ત્યાંથી વિહાર કરી અમદાવાદ ગયાં, ત્યાં શ્રા, શકરીબહેનને દીક્ષા અપાવી પિતાનાં શિષ્યા કરી સાશાનિત શ્રી નામ આપ્યું. ચોમાસું પણ વિ. સં. ૧૭૭નું ત્યાં જ પૂર્ણ કર્યું. વિહાર કરતાં વિ. સં. ૧૯૭૮માં ઘમડાચાનાં વતની પાલીહેન, અમદાવાદ ઘાંચીની પિળનાં રહીશ સમરતબહેન તથા ઘુસા પારેખની પિળનાં જાસુદહેન અને પછીબહેન, એમ ચારને દીક્ષા આપી અનુક્રમે પ્રબોધશ્રીજી, સંજમશ્રીજી, સુશીલાશ્રીજી અને પક્વાશ્રી નામ આપ્યાં. સં. ૧૯૭૮નું ચાતુર્માસ પુનઃ ત્યાં જ કર્યું, ચાતુર્માસ પછી વિચરી પુનઃ સં. ૧૯૭નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. ત્યાંથી વિચરી છાણી ગયાં અને વડોદરાનાં વતની જશકે રહેનને ઉમેટામાં દીક્ષા અપાવી તેમનું નામ સુદશનાશ્રી રાખ્યું. ૧૯૮૦નું ચાતુર્માસ છાણમાં કર્યું અને ૧૯૮૧માં અમદાવાદ ચાતુર્માસ માટે પધાર્યા. ચોમાસા પછી વિહાર કરી પાલીતાણા પધાર્યા, ત્યાં છરી પાળતાં નવાણું યાત્રાથી શ્રી ગિરિરાજની આરાધના કરી, પુનઃ અમદાવાદ પધાર્યા, ત્યાંનાં રહીશ હીરાહેનને દીક્ષા આપી સારા વસતશ્રીજી નામ રાખ્યું. સં. ૧૯૮૨માં પણ ચાતુર્માસ અમદાવાદ કર્યું. ચાતુર્માસ પછી ત્યાં શામળાની પળવાળાં લલિતાબહેનને, વાઘણપિળવાળાં લીલાબહેનને, વીરમગામવાળાં ચન્દનહેનને, ફતાશાની પળવાળા માણેકહેનને, ખેતરપાળની પોળવાળાં કમળાબહેનને, પાટણનાં રહીશ વિજયાબહેનને, ઘાંચીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
પિળવાળાં કુલ્લીહેનને અને ઝવેરી પાળનાં રહીશ જાસુદ બહેન તથા લીલાનને, એમ કુલ ૯ દીક્ષાઓ આપી અનુક્રમે સાવ સુમતિશ્રીજી, દર્શનશ્રીજી, ચારિત્રશ્રાજી, પ્રજ્ઞાશ્રી, કુમુદ શ્રીજી, વિનયશ્રીજી, વિધાશ્રીજી, લક્ષ્મી શ્રીજી અને જયાશ્રીજી નામ રાખ્યાં. ચાતુર્માસ પણ સં. ૧૯૮૩માં અમદાવાદ રહ્યાં. પુન: ચાતુર્માસ પછી અમદાવાદનાં સુભદ્રાબહેનને અને છાણવાળા ડાહીબહેન તથા ચન્દનપ્લેનને એમ ત્રણને દીક્ષાઓ આપી અનુક્રમે સાવલભશ્રીજી, સા. દેવશ્રીજી અને સારા ચદ્ધાશ્રીજી નામ રાખ્યાં. સં. ૧૯૮૪માં પણ ચાતુર્માસ અમદાવાદ રહ્યાં, તે પછી સં. ૧૯૮૫નું ચાતુર્માસ પાલીતાણ કર્યું અને તે વર્ષે ત્યાં છાણનાં ચન્દનબહેન તથા કપડવણજનાં મેતીહેનને દીક્ષા આપી અનક્રમે સારા ચરણુશ્રીજી અને સારા મંગળશ્રીજી નામ આપ્યાં. ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા અને સં. ૧૯૮૬નું ચાતુર્માસ પણ અમદાવાદ કર્યું. વિ. સં. ૧૯૮૭માં છાણીમાં સારા પુષ્પાશ્રીજી, સા. સુજ્ઞાનશ્રીજી, સા. સુમલયાશ્રીજી, અને સારા વિદ્યુતશ્રીજી ને દીક્ષા આપી ચાતુર્માસ પણ છાણું કર્યું. વિ. સં. ૧૯૮૮માં સાવ સુમંગળાશ્રીજી, સા. સુરેન્દ્રશ્રીજી, સા, સુમિત્રાશ્રીજી, સારા કમળાશ્રીજી અને સારુ ચન્દ્રોદયાશ્રીજીને દીક્ષા આપી, પુનઃ ચાતુર્માસ છાણીમાં જ રહ્યાં. વિ. સં. ૧૯૮ળું ચાતુર્માસ અમદાવાદ થયું, તે વર્ષે સારુ હંસાશ્રીજી, સા. સુલોચનાશ્રીજી, સા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ગીર્વાણુશ્રીજી, સા. કનકશ્રીજી, સારા સુયશાશ્રીજી, સાવ સુકાતાશ્રીજી તથા સા. ચન્દ્રપ્રભાશ્રીજીને દીક્ષા આપી. ત્યાંથી વિહાર કરી વિ. સં. ૧૯૦માં માળવા મેવાડ પ્રદેશમાં વિચરી ચાતુર્માસ રતલામ કર્યું. ચાતુર્માસ પછી સં. ૧૯૯૧માં સારુ મનકીજી, સાવ મનેહરશ્રીજી, સારા વિચક્ષણશ્રીજી, સા. દેવેન્દ્રાશ્રીજી અને સારા કૈલાસશ્રીજીને દીક્ષા આપી ચાતુર્માસ માળવામાં રાજગઢમાં કર્યું. વિ. સં. ૧૯૨નું ચાતુર્માસ માળવામાં મેતપુર ગામમાં થયું અને તે વર્ષે સારા મિત્રાશ્રીજી અને સારા મંજુલાશ્રીજીને દીક્ષાઓ આપી. સં. ૧૯૯૩નું ચાતુર્માસ રતલામ કર્યું અને તે વર્ષે સારા મહેદયાશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૧૪નું ચાતુર્માસ પણ પુનઃ રતલામમાં જ કર્યું અને તે વર્ષે સારા ચેલણથીજી, સાટ ઉર્મીલાશ્રીજી, સા. રંજનશ્રીજી, સા રાજેન્દ્રપ્રીજી અને સારા ત્રિલોચનાશ્રીજીને દીક્ષાઓ આપી. વિ. સં. ૧૯૫માં પુનઃ ગુજરાત બાજુ વિહાર કરી તે સાલનું ચાતુર્માસ અમદાવાદ કર્યું. તે વર્ષે ત્યાં સારા સગુણાશ્રીજી, સા. પદલતાશ્રીજી, સાવ નિરંજનાશ્રીજી, સારા સ્નેહલતાશ્રીજી, સાપ્રજનાશ્રીજી, સા. કનકપ્રભાશ્રીજી, સા. તિલકશ્રીજી, સા. અરૂણુશ્રી, સારમણીકશ્રીજી, સા. મને જ્ઞાશ્રી, સા૦ સુયયશાશ્રીજી, સાવ વિસાનકીજી, સાટ ચન્દ્રકાશ્રીજી સા. વિદ. શ્રીજી, સા. ભદ્રકામી છે, અને સારા હેમલતાશ્રીજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
વિગેરેને દીક્ષાઓ આપી. સં. ૧૯૬નું ચાતુર્માસ અમદાવાદ શહેર બહાર જૈન સેસાયટીમાં કર્યું. તે વર્ષે ત્યાં સાતીર્થશ્રીજી, સાવ નદનશ્રીજી, સાવ જીતેન્દ્રશ્રીજી અને સારા મહિમાશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૧૯૭નું ચાતુર્માસ પાલીતાણામાં કર્યું અને તે વર્ષે સાપ્રિયંકરાશ્રીજી, સાવ મલયમભાશ્રીજી, સા. જયપ્રભાશ્રીજી, સા કમળપ્રભાશ્રીજી, સા. ચારૂલતાશ્રીજી, સાકેવલ્યશ્રીજી, સાહેમેન્દ્રશ્રીજી અને સારૈલોકયત્રીજીને દીક્ષાઓ આપી. સં. ૧૯૯૮માં સા. તરૂણ શ્રીજી, સારા કીતિપ્રભાશ્રી અને સારા હેમપ્ર. ભાશ્રીજને દીક્ષા આપી અને ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. સં. ૧ માં ચાતુર્માસ અમદાવાદ કર્યું અને સારુ કાશયાત્રીને તે વર્ષે દીક્ષા આપી. સં. ૨૦૦૦ નું ચાતુર્માસ પણ અમદાવાદ થયું અને તે સાલમાં સારા ચિદાનન્દશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૨૦૦૧નું ચાતુર્માસ પણ અમદાવાદ રહ્યાં અને તે વર્ષે સારા પૂર્ણ ભદ્રાશ્રીજી, સાવ ધનંજયાશ્રીજી, સારા દીનેશ્રીજી, સાઈન્દિરાથીજી, સા. રતિપ્રભાશ્રીજી, સા. જ્યોતિ પ્રભાશ્રીજી અને સાથે પ્રવીણાશ્રીજીને દીક્ષા આપી સં. ૨૦૦૨માં પણ ચાતુર્માસ અમદાવાદ રહ્યાં અને તે વર્ષમાં સારુ જક્ષાશ્રીજી, સા. હિરણ્યશ્રીજી, સા. જયલક્ષ્મીશ્રીજીને તથા સાજયવત્તાશ્રીજીને દીક્ષાઓ આપી સં૦ ૨૦૦૩માં વિહાર કરી ચાતુર્માસ છાણીમાં કર્યું અને તે વર્ષે સાદેવાંગનાશ્રીજી, સા૦ ચન્દ્રયશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રીજી, સા. દીવ્યશ્રીજી, સા રત્નચૂડાશ્રીજી, અને સા. શીલગુણાશ્રીજીને દીક્ષીઓ આપી. તે પછીનાં સં. ૨૦૦૮ સુધીનાં પણ પાંચ ચમાસાં વિહાર માટે શરીર અશક્ત બનવાથી છાણીમાંજ કર્યા અને અનુક્રમે સં૦ ૨૦૦૪માં સાવ હંસપ્રભાશ્રીજી, સાવ રત્નપ્રભાશ્રીજી, સારુ રવિપ્રભાશ્રીજી, સા. અનુપમા શ્રીજી. સા. વિઘુપ્રભાશ્રીજી, સારા લબ્ધિશ્રીજી, સા. દીવ્યયશાશ્રીજી અને સાપદયશાશ્રીજીને, વિ. સં. ૨૦૦૫માં સાવ મને રંજનાશ્રીજી, સા. હિરણયપ્રભાશ્રીજી, સા. હર્ષપ્રભાશ્રીજી, સાપુષ્પલતા બીજી, સા પદ્યકીતિશ્રીજી અને સાથે જયકીતિશ્રીજીને દીક્ષા આપી. સં. ૨૦૦૭ માં સા. યશોભદ્રાશ્રીજી સા, સુરપ્રભાશ્રીજી, સારુ વિનીતાશ્રીજી સા. વસન્તમભાશ્રીજી, સારા સમાલાશ્રીજી, સા ગુણમાલાશ્રીજી, સા. હર્ષપૂર્ણાશ્રીજી, સા. ભદ્રપૂર્ણાશ્રીજી, સા. જયાનન્દશ્રીજી, સા. નયાનન્દશ્રી, સા) રત્નપ્રભાશ્રીજી અને સાહર્ષકાન્તાશ્રીજીને દીક્ષાઓ આપી. વિ. સં૨૦૦૮માં સારા પૂર્ણા નદીજી, સા. મદનરેખાશ્રીજી, સા. રત્નરેખાશ્રીજી અને સાથે કીર્તિલતાશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૨૦૦૯ માં સા. ઇન્દ્રપ્રભાશ્રીજી સા. અરૂણોદયાશ્રીજી, સાવ ગુણદયાશ્રીજી સાઅર્ક પ્રભાશ્રીજી સાશુદયાશ્રીજી, સારા હસકીતિશ્રીજી અને સારા યશકીતિશ્રીને દીક્ષાઓ આપી. એ વર્ષે અમદાવાદના શ્રાવિકા વર્ગના આગ્રહથી અને છેલ્લી અવસ્થામાં અનન્ય ઉપકારી પૂજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૩
ગુરૂમહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને દર્શનવન્દને કરવાની ભાવનાથી સાધન દ્વારા અમદાવાદ પધાર્યા અને સં. ૨૦૦૯ તથા સં. ૨૦૧૦નું બને અતિમ ચાતુર્માસ ત્યાં જ રહ્યાં. વિ. સં. ૨૦૧૦માં સાવ જયસેનાશ્રીજી, સા. કીર્તિસેનાશ્રીજી, સા. મહાનન્દશ્રીજી, સારા માર્ગોદયાશ્રીજી અને સા. નિત્યેાદયાશ્રી. જીને દીક્ષા આપી તથા વિ. સં. ૨૦૧૧માં સાવ જીતસેનાશ્રીજી, સા. વિનયજ્ઞાશ્રીજી, સા. ચારૂશીલાશ્રીજી, સા. ચારૂધર્માથીજી, સા. જયપક્વાશ્રીજી, સામૃગનયનાશ્રીજી, સા. બિનપૂર્ણાશ્રીજી, સાવ જયપૂર્ણાશ્રીજી,સા. શીલપૂર્ણાશ્રીજી સા.વિમલયશાશ્રીજી સાસયરેખા માજી તથા સારા જયરેખાશ્રીજીને દીક્ષાઓ આપી. એમ તેમની વિદ્યમાનતામાં દીક્ષિત થયેલા આત્માઓનાં નામ માત્ર અહીં જણાવ્યાં છે. કાલધર્મ પછી પણ બે વર્ષમાં આજ સુધી દશેક દીક્ષાઓ થઈ છે. આ બધે મહિમા તેઓના પવિત્ર ચરિત્ર અને પુણ્યપ્રકર્ષને જ કહી શકાય. ગુરૂશિષ્યાના સંબન્ધથી ઓળખી શકાય એ ઉદેશથી ચરિત્રની પછી માત્ર તેમના પરિવારની કેષ્ટકથી નોંધ લીધી છે તે વાંચતાં કોણ કેનાં શિષ્યાઓ છે તે પણ સમજી શકાશે.
ધર્મ આરાધના પણ તેઓએ યથાશક્ય સારી કરી કરાવી હતી. ઉપરના સાધ્વી પરિવારથી સહજ ખ્યાલ આવે તેમ છે કે તેઓએ પોતાના જીવન કાળમાં દીક્ષાઓ આપી હતી તે પ્રમાણમાં અનેક આત્માઓને દેશવિરતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૪
પણ જોડ્યા હતા. નાની મોટી વિવિધ તપશ્ચર્યાઓ, જ્ઞાનદાન, સામાન્ય વ્રત નિયમે, વિગેરે પિતાના સાથ્વી જીવનની મર્યાદાને અનુસરતે ઉપકાર કરી અનેક આત્માએને ધર્મમાં જોડ્યા હતા. લક્ષ્યબિન્દુ સદેવ આત્મ શુદ્ધિનું હેવાથી આશ્રિતને પણ આન્તરિક કષાયાદિને કાપવાની વારવાર પ્રેરણા કરતાં, નવાં કર્મો ન બન્યાઈ જાય તે માટે જાગ્રત રહેતાં અને અશાતાના ઉદયમાં પણ કમની પરિ. કૃતિને વિચાર કરી સમતામાં ઝીલતાં.
બોધ-પ્રકરણે, કર્મગ્રન્થ, બૃહસંગ્રહણ, ક્ષેત્રસમાસ, કુલકે, સંસ્કૃત પ્રાકૃત ભાષાજ્ઞાન, વિગેરે પ્રકીર્ણક ગ્રાને છતાં સચોટ હતે, વારંવાર પરિશીલન સાથે અનુપ્રેક્ષાની શક્તિ સારી હોવાથી તેમાંથી ભાવેને સમજી લેતાં પિતાના આત્માને ઉપકાર કરે તે જ “ધ પિતાને ગણાય, પરને ઉપકાર કરે તે પારકે ગણાય એવી દઢ સમજથી જે જે વાંચતાં વિચારતાં તેને સ્વશક્તિ અનુસાર પિતાના જીવનમાં ઘટાવતાં, યથાશક્ય અમલ પણ કરતાં અને અમને પણ ભણેલું પિતાને ઉપકારક બનાવવાની સતત પ્રેરણા આપતાં. એમની અમારી ઉપરની કૃપાદૃષ્ટિ અતુલ હતી, એ કારણે વારંવાર અણમૂલ હિતશિક્ષાઓ આપ્યા જ કરતાં, એ બધું કેટલું નેંધી શકાય? એટલું જ પર્યાપ્ત છે કે તેમના ઉપકારને યથાર્થ રૂપે સમજાવવાની અમારામાં શક્તિને જ અભાવ છે.
છેલી અવસ્થા–વિ. સં. ૨૦૧૦નું ચાતુર્માસ પૂર્ણ થયા પછી ઉત્તરોત્તર શરીર અસ્વસ્થ બનતું ગયું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૫
છેલ્લે તે લેહી સ્થિર થઈ જતાં અંગ (અવયવો) પણ નિષ્ક્રિય બની ગયા. ધીમે ધીમે અસ્વસ્થતા વધતી ગઈ તેમ તેમ લાંબા જીવનની આશાઓ ઘટતી ગઈ. ચિત્રમાસની એળીની આરાધના પછી કૃષ્ણપક્ષમાં શરીર ખૂબ અશકત બન્યું અને ગુરૂદેવનાં દર્શન કરવા તેઓની ભાવના થઈ, એથી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયમને હરસૂરી. શ્વરજીને ઉપાશ્રયે પધારવા વિનતિ કરી. તેઓ કૃપાળુ પધાર્યા ત્યારે તેઓશ્રીના મુખે પુનઃ મહાવ્રતનું ઉચ્ચારણ વિગેરે અન્તિમ કિયા સ્વસ્થતા પૂર્વક કરી સર્વ જીવોને ક્ષમાપના વિગેરે સ્વસ્થ ચિત્ત કરી લીધું. તેઓના ઉપકારને યાદ કરી તેમની આરાધના નિમિત્ત શ્રીસંઘે કહેલી ધર્મકરણ પણ અનુમોદનીય હતી. સાધ્વી વર્ગ અને શ્રાવક-શ્રાવિકા વર્ગો જે ધર્મ કરવાનું તેઓને કહ્યું હતું તેની નોંધ નીચે પ્રમાણે છે. ૧૬૯૨ ઉપવાસ.
૧૧૦૦૦૦૦ અગીઆર લાખ ૪ વષતપ.
નવકારને જાપ. ૨૦ વીશસ્થાનકની ૬૮૮૫૦૦૦ અડસઠલાખપંચાશી એળીઓ.
હજાર સ્વાધ્યાય. ૧૪૬૯ આયંબિલ.
૧ માસક્ષમણ. ૨૭૩૫ એકાસણાં.
૩ અઠ્ઠાઈને તપ. ૪૦૪૫ બેસણાં.
૨ છમાસી. ૩૬ નવપદજીની ઓળીઓ
૧ ચેમાસી. ૨૫૦૦ બાંધીનવકારવાળીથી.
૧ ત્રણ માસી. અઢી લાખ નવકારને
૨૦૦૦૦ સામાયિક.
જી૫, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૩ અઢી માસી
૪ નવાણુયાત્રાઓ ૨ દ્વિમાસી
સિદ્ધાચલજીની ૨ દેઢમાસી
૫ શંખેશ્વરજીની યાત્રાએ
૧૧ ગીરનારજીની યાત્રાએ ૧ એકમાસી
૫૦ સિદ્ધગિરિજી આદિની ૧૦૦ પૌષધ
તીર્થ યાત્રાઓ. એ સિવાય પણ નાનાં મોટાં તીર્થોની યાત્રાઓ, પૂજા પ્રભાવનાઓ તથા જીવદયા વિગેરેમાં દ્રવ્યત્યય કરવાનું, ઈત્યાદિ ઘણું આરાધના કહી હતી. આ નોંધથી જણાશે કે આશ્રિત સાથ્વી વર્ગ અને ગૃહસ્થવર્ગ તેઓ પ્રત્યે કેટલે સુન્દર સભાવ ધરાવતે હતો.
એમ સંઘે કહેલા ધર્મની અનુમોદના કરતાં તેઓને આત્મા વિ. સં. ૨૦૧૧ના વૈશાખ વદ ૧ના સાંજે લગભગ પાંચને પંચાવન મિનિટે નશ્વર દેહને છોડી ચાલ્યો ગ, શેકની છાયા પથરાઈ ગઈ છતાં તેઓએ આપેલી હિતશિક્ષાઓએ અમને એ વિરહને સહન કરવાની પણ શક્તિ આપી અને કરવા યોગ્ય વિધિ કરી સિરાવ્યા પછી ગૃહસ્થાએ સ્નાનાદિ કરી મૃતકને શણગાયું.
બીજે દિવસે સવારના સાડા આઠ વાગતાં તેમની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી, હજારો નરનારીઓ એ પવિત્ર આરાધનાથી પૂજ્ય બનેલા મૃતદેહનું દર્શન કરવા ઉલટ્યાં અને જય જયનદા-જય જય ભદ્દાના પ્રષ સાથે રાજનગરના રાજમાર્ગે જતાં હજારે મનુષ્યની વચ્ચે ચૂલતા એ મૃતકને જોઈ જોઈ અનુમોદના કરી ગયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૭
કાળના અટલ નિયમને કણ અટકાવી શકયું છે? આખરે અમારી આશાઓ પણ અધુરી જ રહી અને એ વન્દનીય પૂજનીય દેહને પણ અગ્નિ સંસ્કાર કરી ગૃહસ્થાએ પિતાને ધર્મ બજાવ્યો.
ગુરૂણજી ગયાં, પણ તેમના ગુણે વિસરે તેમ નથી. અમારી પ્રાર્થના છે કે ભભવ શ્રી જિનશાસનનાં આરાધક ઉત્તમ એ ગુરૂને અમને યોગ મળે અને અમે કૃતાર્થ થઈએ.
તેઓના કાળધર્મને વેગે અનેક સ્થળે ઓચ્છ મહોત્સવ ઉજવાયા હતા. રાજનગરમાં પણ ફતાશાની પળના ચરમતીર્થપતિ શ્રી મહાવીર પ્રભુના મન્દિરમાં ભવ્ય અઠ્ઠાઈ મહેત્સવ બૃહદ સ્નાત્ર સહિત ઉજવાય હતે.
અમે અને બીજા પણ ભવ્ય પૂજ્ય ગુરૂણીના ઉપકારનું અને ગુણેનું વારંવાર સ્મરણ કરી શકીએ એ ઉદ્દેશથી યાદ રહેલું જેની પાસેથી જે જે મલ્યું તે તે મેળવીને અહીં લેખ રૂપે સંકલિત કરાવ્યું છે. ભવ્ય આત્માઓ તેને વાંચી વિચારી યથાશકય લાભ લેશે એવી અમે આશા રાખીએ છીએ.
છેલ્લે આ વિગતેમાં અમારી અજ્ઞાનતાદિને કારણે કેઈને પણ અન્યાય થાય તેવું કે અનુચિત યા જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તે તેને “મિચ્છામિ દુક્કડં ” દઈએ છીએ.
લી. અમે છીએ તેઓના ઉપકારનાં બાણી
શિષ્યા-અશિખ્યાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રીહીરશ્રીજીના શિષ્યા—પ્રશિષ્યાદ્વિપરિવાર
પૂ૦ સ્વ. પ્રવર્તિની સાધ્વી ચન્દનશ્રીજી મહારાજનાં.* શિ॰ પૂજ્ય શ્રીઅશાશ્રીજી મહારાજજી.* તેઓનાં શિ પૂર્વ શ્રીહીરશ્રીજી મહારાજ*
ગુરૂણીજી શ્રીહીરશ્રીજીનાં શિષ્યાએ પ્રધાનશ્રીજી આદિ ૧૭ અને તેનાં પણ શિષ્યાદિ પરિવારનાં નામે નીચેના કાષ્ટકાથી સમજવાં.
૧. સા સા॰ પ્રધાનશ્રીજી* તેનાં શિષ્યા છે, ૧. પદ્માશ્રીજી ૨. મહેાદયાશ્રીજી તેમાં પદ્માશ્રીજીનાં ૧ પ્રજ્ઞાશ્રીજી અને મહેાદયાશ્રીજીનાં ૧ પરમપ્રભાશ્રીજી.
૨. દાનશ્રીજી શિષ્યાઓ. ૧, દયાશ્રીજી. ૨. ચન્દ્રાશ્રીજી તેમાં ૧. દયાશ્રીનાં શિષ્યાએ. ૧. દર્શનશ્રીજી, ૨. વલ્લભશ્રીજી, ૩. રાજેન્દ્રશ્રીજી. ૪. તી શ્રીજી, ૫. જયપદ્માશ્રીજી. તેમાં ૧--દનશ્રીજીનાં શિષ્યા. ૮, ૧. વિદ્યુતશ્રીજી, ૨. હું સાશ્રીજી, ૩. ત્રિલેાચનાશ્રીજી, ૪. ર્જનશ્રીજી, ૫. કીતિપ્રભાશ્રીજી. ૬. જ્યેાતિપ્રભાશ્રી ૭. દીવ્યયશાશ્રી, ૮. હું પૂર્ણાશ્રી. તેમાં
પુરી શ્રીમતી ચન્દનશ્રીજીનાં બીજા શિષ્યા જ્ઞાનશ્રીજી, ચતુરશ્રીજી આદિહતાં. પરિવારમાં હાલ ઘણાં સાધ્વીઓ છે તથા સા અશાકશ્રીજીનાં શિષ્યા પણ કલ્યાણુશ્રીજી આદિ અન્ય સાધ્વીઓ છે. * નિશાનીવાળાં કાળધર્મ પામેલાં છે એમ સમજવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૯
૧. વિધુતશ્રીજીનાં શિ. સુમંગલાથીજી. ૨. હંસાશ્રીજીનાં શિ. પકીતિશ્રી.
૩. ત્રિલોચનાશ્રીજીનાં શિ૦ ૬.૧, કનકલતાશ્રી. ૨. જયકીતિશ્રી. ૩ ભદ્રપૂર્ણાશ્રી. ૪. જયમાલાશ્રી. પ. માર્ગો દયાશ્રી. ૬. નિદયાશ્રી.
૪. રંજનશ્રીજીનાં શિ. રતિપ્રભાશ્રી, તેમના શિષ્યા જયલતાશ્રી.
૫. કીતિપ્રભાશ્રીજીનાં શિ. હેમપ્રભાશ્રી, તેમનાં શિષ્યાઓ પ. ૧. પદ્મયશાશ્રી. ૨. સૂર્યમાળાશ્રી, ૩. ગુણમાળાશ્રી, ૪. સૂર્યરેખાશ્રી, ૫. જયરેખાશ્રી.
૪. તીર્થશ્રીજીનાં શિષ્યાઓ ૩, ૧. કીર્તિલતાશ્રી, ૨. અર્ક પ્રભાશ્રી, ૩. શુભદયાશ્રી. ૩. સા. હરખશ્રીજી શિષ્યા નથી.
૪. સાવ સુનન્દાશ્રીજી, તેમનાં શિષ્યાઓ, ૧. સુશીલાશ્રીજી* ૨. ચારિત્રશ્રીજી.
૧. સુશીલાશ્રીજીનાં શિષ્યાઓ ૪, ૧. સુદર્શનાશ્રીજી, ૨. ચન્દ્રપ્રભાશ્રીજી, ૩. સુમતિથીજી, ૪ સુજ્ઞાનશ્રીજી.
તેમાં સુમતિશ્રીજીનાં શિષ્યાઓ ૭, ૧. સુયશાશ્રી* ૨. મિત્રાશ્રી, ૩. અરૂણશ્રી, ૪. ધનંજયાશ્રી, ૫. હંસપ્રભાશ્રી, ૬. રત્નપ્રભાશ્રી, ૭. મનરંજનાશ્રી, તેમનાં શિષ્યા મદનસેનાશ્રી,
૨. ચારિત્રશીજીના શિષ્યાઓ ૧૦, ૧. મહિમાશ્રી, ૨, 4. તરૂણશ્રી, ૩. દીનેન્દ્રશ્રી, ૪. કલ્પલતાશ્રી, ૫. લબ્ધિશ્રી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૦
૬, શીલગુણાશ્રી, ૭. પુષ્પલતાશ્રા, ૮. હિરણ્યપ્રભાશ્રી, ૯. ચારૂશીલાશ્રી, ૧૦. ચારૂધર્માત્રી તેમાં મહિમાશ્રીજીનાં શિષ્યા રવિપ્રભાશ્રી,
૫. સા. રેવતીશ્રીજીનાં* શિષ્યાઓ ૧. સંજમશ્રીજી, ૨. કાન્તિશ્રીજી તેમાં કાન્તિશ્રીજીનાં શિષ્યાઓ ૧. ભૂપેન્દ્રથી, ૨. નન્દનશ્રી.
૬. સા॰ હેમશ્રીજીનાં શિષ્યા ૪, ૧. પ્રમાધશ્રીજી, ૨. મંગલશ્રીજી. ૩. ચન્દ્રોદયાશ્રીજી, ૪. પ્રવીણાશ્રી. તેમાં ચન્દ્રોદયાશ્રીજીનાં શિષ્યાએ ૯. ૧. ઉમી°લાશ્રી, ૨. હેમલતાશ્રી, ૩. કૌશલ્યાશ્રી, ૪. નયાનન્તશ્રી, ર.
૫. જયાનન્તશ્રી,. વિજયલતાશ્રી, ૭. મહાનન્દશ્રી, ૮. કીર્તિસેનાશ્રી, ૯. જયસેનાશ્રી.
તેમાં હેમલતાશ્રીનાં શિ॰ હષપ્રભાશ્રી અને વિજયલતાશ્રીનાં શિ॰ વિમળયશાશ્રી.
૭. સા॰ શાન્તિશ્રીજીનાં શિષ્યા મજીલાશ્રીજી*,
૮. સા॰ હેમન્તશ્રીજી શિષ્યા નથી.
૯. સા૦ વસતશ્રીજીનાં શિષ્યા ૪, ૧. વિદ્યાશ્રીજી, ૨. લક્ષ્મીશ્રી, ૩. દેવેન્દ્રશ્રીજી, ૪. સદ્ગુણાશ્રીજી,
તેમાં દેવેન્દ્રશ્રીનાં શિ॰ કૈલાસશ્રી, અને તેમનાં શિ॰ રત્નચૂલાશ્રી,૧૦.સા॰ કુમુદશ્રીજીનાં શિષ્યાએ ૪, ૧. સુરેન્દ્રશ્રીજી*, ૨. ગીર્વાણુશ્રીજી, ૩. કનકશ્રીજી, ૪. હેમેન્દ્રથી, તેમાંગીર્વાણુશ્રીજીનાં શિષ્યાએ ૧ ચેલણાશ્રી, ૨ જીતેન્દ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી તેમાં ચેલણાશ્રીનાં શિ. ૧. હિરણ્યપ્રભાશ્રી. તથા જીતેન્દ્રશ્રીનાં શિ૦૧. જીતસેનશ્રી.
૧૧. સા. વિનયશ્રીજી શિષ્યા નથી.
૧૨. સા. દેવશ્રીજીના શિષ્યાઓ ૧૬, ૧. ચરણપ્રીછ, ૨ સુલોચનાબીજ, ૩ રમણકશ્રી, ૪મનેજ્ઞાશ્રી, ૫. સૂર્યયશાશ્રી, ૬. વિજ્ઞાનશ્રી, ૭. ચન્દ્રકળાશ્રી, ૮. વિનેદશ્રી, ૯. ચારૂલતાશ્રી, ૧૦. કેવલ્યશ્રી, ૧૧. ચિદાનન્દશ્રી, ૧૨. દેવાંગનાશ્રી, ૧૩. દીવ્યશ્રી, ૧૪ અનુપમાશ્રી, ૧૫. રત્નશ્રી, ૧૬. હિંસકીર્તિ શ્રી,
તેમાં ૧. ચરણશ્રીજીના શિષ્યાઓ ૪. ૧, ભદ્રકરાશ્રી, ૨. પ્રિયંકરાશ્રી, ૩. જયપ્રભાશ્રી, ૪. રત્નરેખાશ્રી,
તેમાં ૧. ભદ્રકાશ્રીનાં ૧, અરૂણોદયાશ્રી, ૨.ગુણદયાશ્રી
૨.પ્રિયંકરાશ્રીનાં ૬.૧, કમલપ્રભાશ્રી. ૨. જયલક્ષ્મીશ્રી. ૩. મૃગનયનાશ્રી, ૪. જયપૂર્ણાશ્રી, ૫. બિનપૂર્ણાશ્રી, ૬. શીલપૂર્ણશ્રી.
૩. જયપ્રભાશ્રીનાં શિયા-૧. જયવન્તીશ્રી, ૨. વિધુર ભાશ્રી, ૩. હર્ષકાન્તાશ્રી.
૨. સુલોચનાત્રીનાં શિ૦ ૧. મલયપ્રભાશ્રી, તેમનાં ૧. મેરૂપ્રભાશ્રી, તેમનાં ૧ મિત્રપ્રભાશ્રી ૩. રમણીકીનાં શિ. મદનરેખાથી.
૪. મને જ્ઞાશ્રીનાં શિ. ૧. ચન્દ્રયશાશ્રી અને તેમનાં .શિ. વિનીતાશ્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૫. સૂર્યયશાશ્રીજીનાં શિ. ૧. પૂર્ણનનથી. ૬. વિનાનશ્રીનાં શિ૦ ૪.૧. પૂર્ણભદ્રાશ્રી, ૨. સુરપ્રભાશ્રી, ૩. વસન્તપ્રભાશ્રી, ૪. ઈન્દ્રપ્રભાશ્રી.
૭, ચન્દ્રકળાશ્રીનાં ૨-શિષ્યા. ૧. યશોભદ્રાશ્રી, ૨. વિનયજ્ઞાશ્રી.
૮. વિનેદશ્રીનાં ૧. શિ. ઈન્દિરા શ્રી. ૧૩. દીવ્યશ્રીનાં શિ૦ ૧ હર્ષલતાશ્રી અને ૧૬. હંસકીતિશ્રીનાં શિ. ૧ યશ-કીર્તિશ્રી.
૧૩. સા. પુપાશ્રીજીના શિષ્યાઓ ૬. ૧. સુમલયાશ્રી, ૨. મનકશ્રી, ૩. નિરંજનાશ્રી, ૪. પ્રભૂજનાશ્રી, ૫. નેહપ્રભાશ્રી, ૬. ચન્દ્રગુપ્તાશ્રી તેમાં
૧. અમલયાશ્રીજીનાં શિ. ૧. સૂર્યકાન્તાશ્રી, ૨. વિચ ક્ષણાશ્રી, ૩. તિલકશ્રી, ૪. મહેન્દ્રશ્રી, ૫. તારકશ્રી, ૬. કિરણશ્રી, ૭. તિલોત્તમાશ્રી, ૮. હર્ષલતાશ્રી, ૯. શુભેદયાશ્રી, ૧૦ વિપુલયશાશ્રી તેમાં
:૧ સુર્યકાન્તાશ્રીનાં ૧–પલતાશ્રી, રચશે ધરાકી, ૩, મયણાશ્રી, ૪ વસન્તપ્રભાશ્રી, તેમાં પઘલતાશ્રીનાં ૧. નિરુપમાશી, ૨. કલ્પલતાશ્રી, ૩. વીરભદ્રાશ્રી.
૨. વિચક્ષણાશ્રીનાં શિ૦ ૧. ગુણદયાશ્રી. ૩. તિલકશ્રીનાં ૨. ૧. તીર્થયશાશ્રી, ૨. શુભંકરા બી. ૪. મહેન્દ્રશ્રીના શિ. ૧ સુકાકી. ૭. તિલોત્તમાશ્રીનાં ૧ અરૂણોદયાથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૨. મનકીનાં શિ. બે ૧. સવેગશ્રી, ૨. કલ્પયશાશ્રી. || ૩. નિરંજનાશ્રીનાં શિ. ૧. દીવ્યોદયાશ્રી. ૪. પ્રભંજનાશ્રીનાં શિ૦૧. કનકપ્રભાશ્રી, ૨. હેમેન્દ્રથી, હેમેન્દ્રથીનાં ૨. ૧. આત્મપ્રભાશ્રી, ૨. હેમપ્રભાશ્રી. ૬. ચન્દ્રગુપ્તાશ્રીનાં ૧. નિત્યેાદયાત્રી. ૧૪. સા. સુમિત્રાશ્રીજી શિષ્યા નથી. ૧૫ સા કમળશ્રીજી, શિષ્યા ૧. શ્રી. ૧૬ સારુ મનેહરશ્રી, શિષ્યા. ૧ ધર્મોદયાથી. ૧૭ સાવ જક્ષાશ્રીજી શિષ્યા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
સદગુરૂનાં લક્ષણે.
બાહ્ય ધનધાન્યાદિ અને અત્યંતર કષાય–નેકષાયાદિ પરિગ્રહના ત્યાગી, કિપાક ફળ સરખાં સંસારનાં સુખમાં નિસ્પૃહ, જ્ઞાન ધ્યાનાદિ આત્મહિતનાં કાર્યોમાં સ્પૃહાળુ અને પ્રશમરૂપ અમૃતનું પાન કરનારા કરાવનારા
ગુરૂઓ જ જગતને સાચે આધાર છે. ૨. શિષ્યના હિત માટે દંડાનું તાડન કરનારા પણ ગુરૂ
કલ્યાણ સાધક છે, કિંતુ જે ગુરૂ શિષ્યના આત્માની ચિંતા નહિ કરતાં પોતાની જીન્હાથી શિષ્યના
પગ ચાટે તે પણ ગુરૂના લેબાશમાં તે શત્રુ છે. ૩. જેમ કેઈ દુજેન પોતાના શરણે આવેલાનું મસ્તક
છેદે તે દુષ્ટ–વિશ્વાસઘાતી કહ્યો છે તેમ પિતાની નિશ્રામાં રહેલા શિષ્યોને જે અજ્ઞાન–મેહ પ્રમાદ વિગેરે શત્રુઓથી બચાવવા માટે સારણ–વારણાદિ
કરતા નથી તે ગુરૂ પણ દુષ્ટ વિશ્વાસઘાતી છે. ૪. જે ગુરૂ (અથવા શિષ્ય) ગચ્છની ઉપેક્ષા કરે છે તેને
અંગે પિતાની જવાબદારીને પૂર્ણ નથી કરતે તે દીર્ઘ સંસારી થાય છે અને જે ગચ્છનું પાલન કરે
છે તે ત્રીજે ભવે સિદ્ધિગતિને પામે છે. ૫. જેણે સ્ત્રીને સંગ ત્રિવિધ ત્રિવિધ ત્યાં છે, જે
સદા પંચાચારના પાલનમાં તત્પર છે અને જે મુક્ત
ભેગી–ભેગમાં સંતુષ્ટ હાઈ જિતેન્દ્રિય છે, એવા ગુરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૫
આ જગતમાં સર્વ જીવાને અભયદાન દેનારા–ભયથી મુક્ત કરનારા છે.
૬. જે મીનને પ્રમાદથી બચાવે છે, સ્વયં પાપ રહિત– શુદ્ધ માગે ચાલે છે અને સર્વ જીવાના હિતને ઈચ્છતા જે ભવ્ય જીવાને તત્ત્વના ઉપદેશ કરે છે, તેને જ્ઞાનીઓએ ઉત્તમ ગુરૂ કહ્યો છે.
૭. જે રાજા મહારાજાઓ કે દેવેન્દ્રોથી પૂજાવા છતાં ઉત્કર્ષ ને ધરતા નથી તથા કેાઈ નિન્દા કરે તે પણ જે દ્વેષ કરતા નથી, કિન્તુ વશ કરેલા મનથી જે ચારિત્રમાં (પોતાના સ્વરૂપમાં) રમે છે તેવા ગુરૂ રાગ-દ્વેષના નાશ કરે છે-કરાવે છે.
૮. જે જિનાગમના રહસ્યને જાણે છે, ઉત્સ-અપવાદની મર્યાદા સમજે છે, અને વિના કારણે અપવાદને આશ્રય કરતા નથી, તે શુદ્ધ પુરૂષાર્થ કારી અશઢચારિત્રી સત્ર જૈનશાસનની પ્રભાવના કરે છે.
ચાગ્ય કાઈ હાય તા
૯. ઉત્તમ શિષ્યને ધ્યાન કરવા
ગુરૂની મૂતિ-આકૃતિ છે, સેવા કરવા ચાગ્ય ગુરૂના ચરણા છે, મહામત્ર તુલ્ય ગુરૂનું વાકય છે, અને મેાક્ષપ્રાપ્તિ માટે જરૂરી એક જ ગુરૂ કૃપા છે. અર્થાત ઉત્તમ ગુરૂની આકૃતિનું ધ્યાન કરવાથી, તેના ચરણની સેવા કરવાથી અને એના વચનને મન્ત્ર તુલ્ય માની પાલન કરવાથી શિષ્ય ગુરૂની કૃપાને મેળવી શકે છે · અને ગુરૂકૃપાને મળે સંસારમાંથી પેાતાના નિસ્તાર કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૩
શિષ્યનાં લક્ષણા.
૧. ગુરૂ પેાતાની સારણા--વારણાદિ કરે એવું જે ઈચ્છે નહિ અને સારાદિ કરતાં જે કાપ કરે, તે દુષ્ટ શિષ્ય ઉપદેશને પણ લાયક નથી તેા શિષ્યપણું તે તેમાં આવે જ કયાંથી?
૨. પેાતાની ઈચ્છા પ્રમાણે જાય, ઈચ્છા પ્રમાણે આવે, ઈચ્છા પ્રમાણે વર્તે, એમ ગુરૂની આજ્ઞાની અપેક્ષા ન રાખે તેવા કુશિષ્યને ઉત્તમ ગુરૂએ (તેને વધુ કર્માના બંધ ન થાય એવી કરૂણા દૃષ્ટિથી) છેાડી દેવા જોઇએ.
૩. ગુરૂઆજ્ઞામાં રહેનારા, પેાતાના જીવનની જવાખદારી ગુરૂને સાંપી નિશ્ચિંત આનંદ અનુભવનારા શિષ્ય સમ્યગ્ જ્ઞાનને પામી શકે છે અને સમ્યગ્દર્શન તથા ચારિત્રમાં અત્યંત સ્થિર બને છે. દેવા પણ તેને ચલાયમાન કરી શકતા નથી, માટે ધન્ય પુરૂષા જીવતાં સુધી ગુરૂની નિશ્રાને તજતા નથી.
૪. હિતકારી વચન પ્રાયઃ કડવુ` હોય છે, તેથી તે ઔષધની જેમ કડવું લાગવા છતાં આત્માના અનાદિ રાગેાના નાશ કરે છે.
૫. ગુરૂનું વચન (અનાદિ મેાહની વાસનાવાળા) શિષ્યને પ્રારંભમાં ભરસાડના અગ્નિની જેમ (સંતાપ) તાપ કરે છે, પણ પરિણામે કમળના દંડના સ્પર્શની જેમ તે શીતલતા ઉપજાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
ક૭
૬. ઉત્તમ શિષ્યો ગુરૂની સેવા એવા પ્રસન્ન ચિત્ત કરે છે
કે પંથક સાધુની જેમ ગુરૂને પણ તે સંસારથી પાર
ઉતારે છે. ૭. ગુરૂની સાથે રહેવા છતાં જે ગુરૂથી પ્રતિકૂળ વર્તન
કરે છે, તેઓને ગુરૂકુળવાસ નિષ્ફળ છે, અથવા ઉલટ સંસાર વર્ધક–હાનિકારક છે. માટે મોક્ષાથી સાધુ ગુરૂની સેવાને મોક્ષનું પ્રથમ અંગ (પ્રબળ કારણ) માનતે ગુરૂની ઈચ્છાને વશ બની જાય છે અને છેડી પણ મન-વચન-કાયાથી ભૂલ થાય તે નિષ્કપટ ભાવે ગુરૂને તે જણાવી પ્રાયશ્ચિત્ત કરે છે. જે પિતાના પરિણામને વારંવાર ગુરૂની આગળ જણાવે છે, જે ગુરૂના હદયના ભાવને ઈગિત આકારથી જાણી તે પ્રમાણે વતે છે, અને જે મુક્તિ માટે સતત પ્રયત્નશીલ (અપ્રમત્ત) રહે છે, તેને સાચે શિષ્ય કહે છે. છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ ઉપવાસ કે માસક્ષમણ વિગેરે અતિ આકરાં તપ કરવા છતાં ગુરૂ આજ્ઞાને વિરાધે
છે તે અનંત સંસારી થાય છે. ૧૧. સર્વ ક્રિયાઓ કરનાર અને ગુણવામાં અગ્રેસર પણ
શિષ્ય ગુરૂઆશાની આરાધના વિના સિદ્ધિ પામતું નથી. ૧૨. ગુરૂના મુખમાંથી નીકળતા શબ્દ સર્વપાપના પ્રાય
શ્ચિતરૂપ બને છે, કોઈપણ બીજી ક્રિયા નહિ કરનારે છતાં ગુરૂ વચનને અનુસરનારો સર્વ કર્મથી મુક્ત થાય છે, પણ જે ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તેની કોઈ (જિનાજ્ઞાને અનુસરતી) ક્રિયા પણ સફળ થતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૮
ગુરુગુણ ગીત. ધન્ય ધન્ય તે ગુરૂ જે નિજમાં રમે, ધરતા નિજગુણ રાગરે; હરતાં પાપે જે ભવિજીવનાં, કરતાં પરલય ત્યાગરે—ધન્ય ધન્ય (૧) સમ સુખ દુઃખને રે જે ગણતાં સદા, નહિ નિજ પરને ભેદ રે; તે પણ નિજને રે જે નવિ ભૂલતાં, અદભૂત એહ વિવેક રે—ધન્ય ધન્ય (૨) જ્ઞાન ચક્ષુથી જ અવલોકતાં, પર દૂષણ પ્રતિ અંધરે; મૂક રહે જે વિકથા વાદમાં, ધરતાં શીલ સુગધરે—ધન્ય ધન્ય. (૩) રત્નત્રયીધર નવિ કિચન ધરે, કદી ન કોપે જેહ રે; એપે જગને રે જે નિજ સંગથી, દેતાં માને છેહ રે...ધન્ય ધન્ય (૪) શરણ થજો એ ગુરૂનું સર્વદા, જેહથી ભવદુઃખ જાય રે; આવે નિજ ઘરમાં સેવક સદા, હર તુલ્ય શ્રી થાય રે–ધન્ય ધન્ય૦ (૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________ alchbllo rollere bare le " ध्यानमूलं गुरोप॑तिः पूजामूलं गुरोः पदम् / मन्त्रमूलं गुरोर्वाक्यं, मोक्षमूलं गुरोः कृपा // " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com