SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ગુરૂમહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને દર્શનવન્દને કરવાની ભાવનાથી સાધન દ્વારા અમદાવાદ પધાર્યા અને સં. ૨૦૦૯ તથા સં. ૨૦૧૦નું બને અતિમ ચાતુર્માસ ત્યાં જ રહ્યાં. વિ. સં. ૨૦૧૦માં સાવ જયસેનાશ્રીજી, સા. કીર્તિસેનાશ્રીજી, સા. મહાનન્દશ્રીજી, સારા માર્ગોદયાશ્રીજી અને સા. નિત્યેાદયાશ્રી. જીને દીક્ષા આપી તથા વિ. સં. ૨૦૧૧માં સાવ જીતસેનાશ્રીજી, સા. વિનયજ્ઞાશ્રીજી, સા. ચારૂશીલાશ્રીજી, સા. ચારૂધર્માથીજી, સા. જયપક્વાશ્રીજી, સામૃગનયનાશ્રીજી, સા. બિનપૂર્ણાશ્રીજી, સાવ જયપૂર્ણાશ્રીજી,સા. શીલપૂર્ણાશ્રીજી સા.વિમલયશાશ્રીજી સાસયરેખા માજી તથા સારા જયરેખાશ્રીજીને દીક્ષાઓ આપી. એમ તેમની વિદ્યમાનતામાં દીક્ષિત થયેલા આત્માઓનાં નામ માત્ર અહીં જણાવ્યાં છે. કાલધર્મ પછી પણ બે વર્ષમાં આજ સુધી દશેક દીક્ષાઓ થઈ છે. આ બધે મહિમા તેઓના પવિત્ર ચરિત્ર અને પુણ્યપ્રકર્ષને જ કહી શકાય. ગુરૂશિષ્યાના સંબન્ધથી ઓળખી શકાય એ ઉદેશથી ચરિત્રની પછી માત્ર તેમના પરિવારની કેષ્ટકથી નોંધ લીધી છે તે વાંચતાં કોણ કેનાં શિષ્યાઓ છે તે પણ સમજી શકાશે. ધર્મ આરાધના પણ તેઓએ યથાશક્ય સારી કરી કરાવી હતી. ઉપરના સાધ્વી પરિવારથી સહજ ખ્યાલ આવે તેમ છે કે તેઓએ પોતાના જીવન કાળમાં દીક્ષાઓ આપી હતી તે પ્રમાણમાં અનેક આત્માઓને દેશવિરતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035228
Book TitleHeershreeji Sadhviji Maharaj
Original Sutra AuthorN/A
AuthorNava Upashray Sangh
PublisherNava Upashray Sangh
Publication Year1957
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy