SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પણ જોડ્યા હતા. નાની મોટી વિવિધ તપશ્ચર્યાઓ, જ્ઞાનદાન, સામાન્ય વ્રત નિયમે, વિગેરે પિતાના સાથ્વી જીવનની મર્યાદાને અનુસરતે ઉપકાર કરી અનેક આત્માએને ધર્મમાં જોડ્યા હતા. લક્ષ્યબિન્દુ સદેવ આત્મ શુદ્ધિનું હેવાથી આશ્રિતને પણ આન્તરિક કષાયાદિને કાપવાની વારવાર પ્રેરણા કરતાં, નવાં કર્મો ન બન્યાઈ જાય તે માટે જાગ્રત રહેતાં અને અશાતાના ઉદયમાં પણ કમની પરિ. કૃતિને વિચાર કરી સમતામાં ઝીલતાં. બોધ-પ્રકરણે, કર્મગ્રન્થ, બૃહસંગ્રહણ, ક્ષેત્રસમાસ, કુલકે, સંસ્કૃત પ્રાકૃત ભાષાજ્ઞાન, વિગેરે પ્રકીર્ણક ગ્રાને છતાં સચોટ હતે, વારંવાર પરિશીલન સાથે અનુપ્રેક્ષાની શક્તિ સારી હોવાથી તેમાંથી ભાવેને સમજી લેતાં પિતાના આત્માને ઉપકાર કરે તે જ “ધ પિતાને ગણાય, પરને ઉપકાર કરે તે પારકે ગણાય એવી દઢ સમજથી જે જે વાંચતાં વિચારતાં તેને સ્વશક્તિ અનુસાર પિતાના જીવનમાં ઘટાવતાં, યથાશક્ય અમલ પણ કરતાં અને અમને પણ ભણેલું પિતાને ઉપકારક બનાવવાની સતત પ્રેરણા આપતાં. એમની અમારી ઉપરની કૃપાદૃષ્ટિ અતુલ હતી, એ કારણે વારંવાર અણમૂલ હિતશિક્ષાઓ આપ્યા જ કરતાં, એ બધું કેટલું નેંધી શકાય? એટલું જ પર્યાપ્ત છે કે તેમના ઉપકારને યથાર્થ રૂપે સમજાવવાની અમારામાં શક્તિને જ અભાવ છે. છેલી અવસ્થા–વિ. સં. ૨૦૧૦નું ચાતુર્માસ પૂર્ણ થયા પછી ઉત્તરોત્તર શરીર અસ્વસ્થ બનતું ગયું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035228
Book TitleHeershreeji Sadhviji Maharaj
Original Sutra AuthorN/A
AuthorNava Upashray Sangh
PublisherNava Upashray Sangh
Publication Year1957
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy