Book Title: Conferenceno Bhomiyo
Author(s): Purushottamdas Gigabhai Shah
Publisher: Purushottamdas Gigabhai Shah
Catalog link: https://jainqq.org/explore/034799/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ guzo જૈન શુભેચછકે પત્રના ગ્રાહકેને ભેટ, @kbbjlidk 16 જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪s. -સનો ભોમિયો. પ્રકાશક, પુરૂષે.ત્તમદાસ ગીગાભાઈ શાહુ. * જૈન શુભેરછકના ” અધિપતી. ભાવનગર કીંમત રૂ. એક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના, “ દાન્સ ” જેવી મહદ્ સંસ્થા કે જે ઉપર આપણો અને આપણી સમગ્ર કામના ઉદયના આધાર છે. જે આપ્યુંઃ સ સાર સુધારા. ધર્મ કર્તગ્ય અને વ્યવહાર દક્ષતા શીખવે છે, તે જીન્મથી અાપી પર્યંતનો ઇતિહાસ દરેકે દરેક જૈનને જાણવાની ખાસ જરૂર છે. ઉક્ત આવશ્યક કુબ્જ અદા કરવાને સાધન તરીકે દર વર્ષ કાન્ફ્રન્સ એક્ઝે વાર્ષીક સયુ રજી કરે છે ત્યારે દરવર્ષે ભ રાતી ક્રાન્ફરન્સના રિપીટો તે તે ગામ તથી પ્રકાશમાં મૂકવામાં આવે છે. આ સધળુ છતાં તે દરેક છૂટક છૂટક અને કિંમતી ઢે વાલથી દરેક તેને લાભ ન લઇ શકે તે સ્વભાવિક છે અને તેથી અમેએ આ ભામિયા તૈયાર કરવા જરૂર વિચારી છે. આ ગ્રંથ તૈયાર કરવામાં મી ટૅચ દામજી કુંડલાકરે લી શૈલ પરિશ્રમ માટે તેમને માન ધટે છે. તથા જે જે સ્ત્રીની મદદ લીધી છે તેના કતાના ઉપકાર માનવામાં આવે છે. ભાવનગર તા. એપ્રીલ ૧૦૦૮ પ્રથમ દિવસ , છઠ્ઠી કાન્ફરન્સ, લી. તમ પુરૂષોત્તમ ગીગાભાઇ શાહ મેનેજર જૈન કુંભેચ્છક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ કોન્ફરન્સનો ભોમિયો (દૂત) CONFERENCE GFIDE. વિભાગ પહેલો. કેન્ફરન્સ એટલે શું? તેની આવશ્યક્તા. જૈન બન્યુએને માટે કોન્ફરન્સનું ઉપયોગી મંડળ સ્થાપન થયાને લગભગ છ વર્ષ જેટલું લાંબે વખત થયા પછી અને તે વખત દરમિયાન કેમે અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ ફાયદા જેવા છતાં હજુ આપણામાં એ પણ મેટેિ ભાગ છે કે જે કેન્ફરન્સને અર્થ અને ઉદેશ ન સમજવાથી તેને નિદે છે, કવડે છે અને તેને બની શકે તે તેડી પાડવાને યત્ર કરે છે કે જે સ્થિતિ જ અમને કેન્ફરન્સને અર્થ સમજાવવાને ફરજ પાડે છે. કહેવું જોઈએ કે આપણામાં કેન્સરન્સ એ કંઈ નવું ડહાપણ કે નવું બંધારણ નથી. પરંતુ મુળ ધારણનું નવું અને જમાનાને અનુકુળ સ્વરૂપ છે. જેન તિએ પવિત્ર ભુમિ હેયને એકાંત અને શાંત ચિતે ભક્તિ કરવા માટે જરૂરનું સ્થાન છતાં ત્યાં મેળા તરીકે શ્રી સંઘને મોટા પ્રમાણમાં એકત્ર થવાને આપણા વડીલોએ શા માટે શરૂઆત કરી છે તે માટે આપણે જે વિચાર કરીશું તે પછી સહજ સમજી શકાશે એ સમેલન પણ કોન્ફરન્સનું એક સ્વરૂપ છે. અને તેવા સમેલનની જરૂર જેવાથી જ પુર્વ પુરૂએ શાંત અને એકાંત ભાવના ભાવવાના સ્થળોમાં તે વૃત્તિની અનુકુળતાના ભોગે પણ દર વર્ષ અને છ માસે તેવા મેળાવડા શરૂ રાખવાનું ડહાપણ વિચાર્યું છે. અલબત આવા સંમેલનને દેશ પ્રથમ તેટલાથીજ સંપૂર્ણ ફળી ભૂત થતું હતું પરંતુ જમાનાના વહેલા સાથે મુળ ઉદેશ ભુલાય જવામાં આવ્યું અને તેને બદલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ (3) ટાળા ખધ એકત્ર થઈ દોડા દોડી અને ધકા મુકીમા દર્શન કર્યા ન કર્યો અને નાસવાનેા વખત આવ્યે અને તે રીતે અરસ્પરસ વિચારાની આપલે કરવાનું વિસરાઇ જવામાં આવ્યુ તેમ શાંત ચિતે ભક્તિ કરવાની વાત પણ ભુલાઈ જવામાં આવી ત્યારે પછી કામના એકીકરણયાને વિચારના ય વિક્રય થવાના કોન્ફરન્સના નામે સમેલન કરવાના વિચાર કરવામાં આવેલછે અને તે રીતે કાન્ફરન્સએ પુર્વથી ચાલતા આવેલા રીવાજનુ' સુધરેલું. મધારણછે. તેમ આપણે જોઇ શકીએ છીએ. આ ઊપરથી સહજ સમજી શકાશે કે કાન્ફરન્સએ આપણા એકાકાર સ્વરૂપનુ નામછે ત્યારે તેની સ્વરૂપ શેભા, અતિ વૃદ્ધિ, અને મજબુતી કરવાને પાષક તરીકે કામ કરવાની તેના અંગોપાંગ ગણાતી સમગ્ર જૈન પ્રજાની સરખી ફરજછે. અમાને સખેદ આશ્ચર્ય થાયછે કે આ ફરજ ઘણા ભાગ સમજતા નથી અને તેથી કેટલીક વખત કાર્ય કરનારના ઊપકાર માંનવાને બદલે તેને નિર્દેછે. તથા અપમા નીત કરવા યત્ન કરેછે. પરંતુ તેમણે સમજવુ જોઇએ કે તેમ કરવામાં તેઓ ખરી રીતે પેાતાની જાતને નિદેછે અને પાછી પાડે છે. એટલુંજ નિહ પરંતુ જઈન કામના અભ્યુદયનુ ખુન કરેછે. અને તેથી તેઓ જઇન કહેવરાવવાનેજ ખરી રીતે ચેાગ્ય પાત્ર થઈ શકતા નથી. કેાન્ફરન્સના જન્મ આપવા માટે કાર્ય વાહક અને કાળજીવાળાઓને શુ' પરિશ્રમ કરવે પડયે ? કેટલીજહેમત ઉઠાવવી પડી અને કેટલાએને સમજાવવુ પડયુ. તેના વિચાર કરવા પછી તેમના આ ઊમદા યત્નના પરિણામે છ વરસમાં આપણી ક્રામમાં જે કઇ જાગૃતિ સુધારા અને સખાવત થવા પામી છે તે કાને માટે છે તેને વિચાર કરવા પછી સૈા કાઇ કબુલ કરશે કે કાર્ય વાઢુકા પેાતાના કિમતી વખત શારિરિક શ્રમ અને યથા શક્તિ ધનના ભાગે પણ નિઃસ્વાર્થ, કામના અશ્રુદય ઇચ્છેછે ત્યારે પછી અમારી ખાત્રીછે કે અજ્ઞાન વિચારા હવે દુર કરીને તેમને કાર્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ મદદ કરવા અને સ્વબળે આગળ વધવા સૈ તૈયાર થશે. અને જે કદાચ આગેવાનોની જે હુકમી અથવાતે એકહથી સનતા જોવાતી હશે તે તે પણ આ ધોરણે ફેરવી શકાશે. | મારામારિ અને શાંતિના એક સદી પૂર્વના વચલા પ્રસંગમાં કે જ્યારે લેકેને પેતાની જાતને સુધારવા કે સંભાળવાને પણ એ છે અવકાશ મળને તે જમાને જવા પછી કેળવણીના પ્રતાપે અને શાંતિના શામરાજયે જન સમુહને પિતાના જાતિય સુધારા તરફ દો. રાવ્યા તે ઊપરથી ક્રમશઃ નેશનલ કોંગ્રેસને જન્મ ત્રેવીસ વર્ષ પુર્વ હિંદમાં થવા પામ્યું અને તે પછી થોડા વર્ષમાં અપણા જૈન બંધુ ગુલાબચંદજી ઠદ્રાને વિચાર થયે કે આખા હિંદની જુદી જુદી જ્ઞાતિ અને જુદા જુદા ધર્મના જુદા જુદા પ્રાંતમાં વસ્તા લેકે એકત્ર મળી પિતામાં રાજકિય સ તા વધારવા માટે વિચાર કરી લાભ મેળવી શકે છે તે એકજ ધર્મના દરેક પ્રાંતના લોકો મળી નેપિત પિતાના ધર્મમાં એકતા કેમ ન વધારી શકે ? આ સઘળું છતાં તે વિચાર તેમના એકનાથી અમલમાં મુકાય શકે તેમ નહેાતે અને રેલવેએ તુર્તમાંજ વધતી જતી હોવાથી હજી એકબીજા પ્રાંતમાં અવર જવર અને ઓળખાણ પીછાણ વધી ગઈ નહોતી તેમ જૈન વર્તમાન પત્રનું સાધન પણ તે પ્રસંગે નહિ હતું તેથી ઉપરના વિચારો તેમને હદયમાજ દાબી રાખવા પડયા. આ પ્રસંગે જનમાં એકમાસિક નામે ” જઈને ધર્મ પ્રકાશ , ભાવનગરમાં નીકળતું હતું જેના મંત્રો દોશી કુંવરજી આણંદજી ના હૃદયમાં પણ અનુક્રમે તેજ વિચાર ઉન્ન થવા પામ્યું. અને તે તેમણે દબાવી ન રાખતાં જઈન ધર્મ પ્રકાશના પુસ્તક ૮ અંક ૭ સં ૧૯૪૯ ના અંકમાં પ્રગટ કર્યો. પરંતુ તેટલાથી લેકેનું લક્ષ તેના તરફ ગયું હોય તેમ જેવાઈ શકાયું નહિ. કેમકે તેના સંબંધમાં જઈને પ્રજાના વિચારે ખુલ્લી માગણથી મેળવવાનું જણાવવા છતાં એક પણ નોંધ આવી હતી નહિ ભલે એમ માની એકે આ વિચાર પ્રજાના કેટલાક ભાગને તે જ વખતે રૂએ હશે, છતાં એની વાત છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ (૪) કે આપણે વર્ગ મનમાં વિચારોને ગુંગળાવી નાંખવામાં હજી ડહાપણ સમજેતે જોવાય છે. કેઈને દુઃખ ન દેવું એ મુખ્ય સિદ્ધાંત છતાં પિતાનાજ મનેભાવને દબાવી મારી નાંખવા સુધીની મુર્ખતા કરવી તે શું દયા છે ? પિતાની જાતે કાળજીથી વિચાર આપવા બાજુએ રહયા પરંતુ જ્યારે બીજાઓ તરફથી વિચાર માંગવામાં આવે છતાં પણ તેના તરફ દુર્લક્ષ રાખી કામ લેવાય તે તેનાથી વધારે દીલગીર થવા જેવું અમે તે બીજુ કંઈ જોઈ શકતા નથી. આ પ્રમાણે સમાજના વિચારો મેળવવા વરષ ઉપરાંત યત્ન કરવા છતાં જ્યારે કંઈ પણ પરીણામ જોવામાં ન આવ્યું ત્યારે ભાવનગર જઈન ધર્મ પ્રસારક સભાએ એક પગલું આગળ ભરવા ગોઠવણ કરી. અને તેથી ૧૯૫૦માં કારતકી પુર્ણિમા ઉપર શ્રી શત્રુ. જય યાત્રાળુઓમાં છુટાં હેડબીલ વહેંચી તે રીતે જઈન કેગ્રેસની આવશ્યક્તા સમજાવવા યત્ન કર્યો અને શેઠ આણંદજી કલ્યાણજી વગેરેને વાકેફ કરી બીજે દિવસે ત્યાં જાહેર સભા ભરી અને આ કાર્ય હાથ ધરવું તે નિશ્ચય થતાં આગળ વધવુ કેમ તે વિચારને માટે આગેવાની એક મીટીંગમાં તથા ત્યારબાદ શેઠ આણંદજી કલ્યાણજીના પ્રતિનીધીઓ વગેરે ઘણું સ્થળોના આગેવાને રૂબરૂની બીજી મીટીંગમાં તે વિષયની જરૂરીયાત પુષ્કળ ચર્ચવા પછી પહેલી કોંગ્રેસ અમદાવાદમાં ભરવાનું કર્યું અને તે પ્રમાણે ૧લ્પના ફાગણ શુદી. ૧૨-૧૩–૧૪-૧૫ તા. ૧૮થી ૨૧ માર્ચ. ૧૮૯૩ના ચાર દિવસે પહેલીકોંગ્રેસ નામથી એક સભા અમદાવાદમાં નગરશેઠના બંગલામાં ભરવામાં આવી કે જેમાં ૯૦ ગામમાં આમંત્રણ કરવામાં આવેલું હતું જયારે ફક્ત ૨૩ ગામથી ૬ર ગ્રહસ્થાએ હાજરી આપી હતી. તેથી તેઓ તથા અમદાવાદી બંધુઓની મેટી હાજરી વચ્ચે કામ લેવામાં આવ્યું કે જે પ્રસંગે મુખ્યત્વે નીચેના ઠરાવે પસાર થયા હતા ૧ છાપરીઆળી પાંજરા પિળમાં એક (પશુ વધ) વેટરીનરી સરજન રાખવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨ છાપરીઆળી પાંજરા પિળ માટે પ્રથમ ઘર દીઠ રૂા. ૧ થી ૫ સુધી લેવા રીવાજ કરેલ હતું તે ઠરાવને આ સભા મંજુર રાખે છે. ૩ શ્રીસિદ્ધાચળજીના રખેપાને માટે કરવા પડતા ખર્ચને પહોંચી વળવાનું શરૂ કરેલી રખોપાટીપ ઉત્સાહ પૂર્વક ભરાવી જોઈએ છે. ૪ મુર્શિદાબાદ નિવાસી બાબુ લફિમપતિસિંહજી તથા બાબુ ધનપતિસિંહજી પાસે જે સિદ્ધાચળજીના રૂપિયા બાકી છે તે વસુલ કરી લેવા. ૫ પાલીતાણાની ધર્મશાળાવાળા યાત્રાળુઓ પાસેથી અમુક રકમ લઈ ઉતરવા દે છે તે રીવાજ બંધ કરાવવું જોઈએ. ૬ આપણા જીર્ણ મંદીરેને ઉદ્ધાર કરાવવા જરૂર છે. ૭ તિથિના વહીવટ રીતસર અને સારા ધોરણે ચાલે તે માટે કંઇ પણ બોબસ્ત થ જોઈએ. ૮ ગુરૂ હેમચંદ્રજી ખરતરગચ્છવાળા તેમાં ગડબડ મચાવી રહ્યા છે તેને બંદોબસ્ત થવા જરૂર છે. ( ૯ પાલીતાણાના બારોટ લોકે જે આસાતના અને અડચણ કરે છે તે માટે કંઈ ગોઠવણ થવાની આવશ્યક્તા છે. ૧૦ જ્ઞાન ભંડારે નવા કરવા તથા જીર્ણ પુસ્તકોદ્ધાર કરવાની જરૂર સ્વીકારવામાં આવે છે. ૧૧ બીજી જઈને કોંગ્રેસ મુંબઈમાં ભરવી. આ પ્રમાણે તેમાં ઠરાવ પસાર કરી કાર્યની શરૂઆત કરવામાં આવી. ઉપર જોઈ ગયા તેમ પ્રથમ કેંગ્રેસના નામે ભરાએલ પરીષદના ઠરાવે તરફ દષ્ટિ કરતાં સહજ સમજી શકાય છે કે તે ખરૂં કહીએ તે પાલીતાણાના વહીવટની વ્યવસ્થા અને સુધારા પર વિચાર કરવાને મળેલી એક કમિટિ અથવા તે આણંદજી કલ્યાણજીનું ખરૂં તત્વ પિતાના હસ્તકના ખાતાને વિચાર કરવાને મળેલું હતું. ગમે તેમ પણ તેમણે એકજ ખાતાના સંબંધમાં કરીને જે ખરડે ઘડી કાઢયે હતું તે બહુ વખાણવા જોગ છે તેમ કહેવામાં બીલકુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ અતિષક્તિ નથી. છતાં તેજ પ્રસંગે કહેવું જોઈએ કે જ્યારે તે ઠરાવે એકજ સંસ્થાના સંબંધમાં હોવા છતાં તેને પુરો અમલ થવામાં ન્યુનતા જોવાય છે તે તે તેના કરતાં વધારે દલગીર થવા જેવું છે. ગમે તેમ પણ તે પછી બીજી જઈને કોંગ્રેસ મુંબઈ ખાતે ભરવાને ઠરાવ ત્યારપછી અમલમાં આવી શક્યા ન હેતે તેવા પ્રસંગે કદાચ આ દરેક ઠરાવ કાગળ ઉપર જ રહી ગયા હેવાનું અનુમાન થઈ શકે છે. પરંતુ હવે જ્યારે જઈને કોંગ્રેસ પુનઃ કેન્ફરસના નાના નામથી પણ ઃ ગત્યના કામ કરતી જાગૃતિમાં આવી છે તો પછી તે ઠરાવ માંહેના કેટલાક સુચનારૂપે અને કેટલાક ઠરાવરૂપે પુનઃયાદમાં લાવવાની જરૂર શ્રી કન્ફરંસના નેતાઓએ વિચારવી જોઈએ છે. સદરહુ અમદાવાદ જઈને કોંગ્રેસને પ્રથમ ઠરાવ દરેક પાંજરાપોળને ઉપાડી લેવા જેવું છે. કેમકે, આપણા તરફથી જે પાંજરાપોળ ઉઘડવામાં અને તેમાં લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તે ફક્ત માતેલા સાંઢને માટે કે સરવાળે સુન્ય ગણતાં લવારાઓ અને ગાડરડાંઓને માટે જ નહિ. પરંતુ માંદા, અશક્ત, અને રખડતાં દરેક જાનવર યાને મુંગા જીના આશ્રમ તથા રક્ષણને માટે છે. અને તેથી ખરૂં કહીએ તે પાંજરાપોળે તે માંદા પશુપક્ષીને માળવે છે. છતાં ખેદની વાત એ છે કે હાલમાં ચાલતી પાંજરાપોળમાં તે વાત તરફ સેંકડે પાંચ પાંજરાપોળ ભાગ્યેજ લક્ષ આપે છે ત્યારે આવતા જાનવને ઘાસ ચારે આપવામાં પિતાને કૃત કૃત્ય સમજતી પાંજરાપોળની સંખ્યા મેટી થવા જાય છે. અને તેને માટે આ ઠરાવ તરફ અમે લક્ષ ખેંચી શકીશું કે પાંજરાપિળમાં (પશુ વૈદ્ય) વેટરીનરી સરજન રાખવાની દરેક પાંજરાપિળને વ્યવસ્થાપકાએ પ્રથમ ફરજ વિચારવી જોઈએ છે. બીજે ઠરાવ કે જે છાપરીઆળીની પાંજરાપોળ માટે પ્રથમ ઘર દીઠ ફાળે લેવાનો રીવાજ હશે તેને પુનરોદ્ધાર કરવા માટે હતે તેને અમલ કરવાના વિલંબ માટે કેને દોષીત ગણવા તે એક ગંભીર પ્રશ્ન છે. છાપરીઆળીની પાંજરાપરમાં દરવર્ષ આવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ જરૂર છે કે માતા ત્યારે કરતાં મોટી રકમનું ચાલું ખર્ચ છે તે સર્વ કઇ સમજે છે. અને આ વધારાને ખર્ચ હમેશાં પાલીતાણાની પેઢી ખાતે માંડી પુરે પાડયે જાય છે. અમે ન ભુલતા હેઇએ તે આ ખાતાની રકમને સરવાળે એક વખત એકલાખ ઉપર ગયે હતું પરંતુ તે આંકડે એક સાથે કચ્છી બધુ કેશવજી નાયકે ભરપાય ક્યું હતું જ્યારે પાછી તે પછી ઉધાર બાજી શરૂ થઈ છે અને હવે તે ભરપાય કરનાર વર્ગ નીકળવાને રાહ જોવા કરતાં તે ખાતાને માતબર કરવાને આવતા યાત્રાળુ કારખાને ધર્મદે ભરવા આવે ત્યારે તેવા ડુબતાં ખાતાં તરક પ્રથમ લક્ષ ખેંચવું એજ માર્ગ અમેને તુર્તમાં જરૂરને જોવાય છે. - તાજીબી એ છે કે આપણા વડીલે તેવા પાંચ રૂપિયા સુધીના વાર્ષિક હકકે ભરપાય કરતા હતા ત્યારે અત્યારે ચાર આનાને ટેક્ષ શરૂ કરવામાં પણ વર્ષોથી વિચાર થાય છે આ સઘળા જમાનાના ફારફેર માટે આગેવાન શહેરને વધારે જવાબદાર કહી શકાશે. કેમકે અત્યાર સુધી કેન્ફરન્સ આગેવાન શહેરમાં ભરાએલી છે ત્યારે તેમાંના કેઈ પણ શહેરે અથવા તેવાં બીજાં મુખ્ય શહેરોના આગેવાનેએ અને શ ઘ સમસ્તે મળીને ચાર આનાની ચેજનાને પોતાના ગામ માટે સ્વીકાર ક્યાને એક પણ દાખલે જાહેર દષ્ટિએ નોંધાયું નથી. આ પ્રસંગે પ્રાચિન ઇતિહાસ રજુ કરતાં વચે સુચના સંબંગે વિશેષ બોલી શકીશું નહિ તે પણ એને ખરૂં જ છે કે નાના ગામો અને સાધાર , વર્ગ મેટાએની પાછળ દોરાનારા છે અને તે પ્રમાણે અત્યાર સુધી ભાવે કે કભાવે રાતાજ આવે છે ત્યારે સોગરણે પાણી ગળનાર ચુસ્ત વર્ગ કંઈ પણ શરૂઆત કરવામાં પછાત છે તેમ ખેદ સાથે કહેવા સિવાય ચાલી શકતું નથી. પાંચમે ઠરાવ પાલીતાણાની ધર્મશાળાની ફરીયાદ સંબંધે છે કે જે પણ એછે અગત્યને નથી. પાલીતાણાની ધરમશાળામાં સગવડની ગેરહાજરી માટે આ પ્રમાણે લાંબા વખતથી ફરીયાદ શરૂજ છે અને તે અરસામાં જઈને જ નહિ પરંતુ સાધુ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ સાધવીજીએને ઉતરવા દેવામાં પણ છતા સાધને થતી અડચણના બના પ્રકાશમાં આવી ગયા છે. આવી અગવડો ટાળવા જઇન કોંગ્રેસે પ્રથમજ ધ્યાન ખેંચવા જરૂર વિચારી હતી અને તે સ્વાલ ગયા વરસમાં પણ પુષ્કળ ચરચાયે હતું કે જે પછી અપવાદ દાખલ કઈ કઈ ધર્મશાળામાં કંઈક બંદોબસ્ત થયાનું કહેવાય છે. પરંતુ જ્યાં સુધી ધર્મશાળાના બંધાવનારને આશય સંપૂર્ણ અશે ફળીભુત થાય તેવા ધોરણે કામ લેવાનું વિચારવામાં આવશે નહિ. એટલું જ નહિ પરંતુ તે પ્રમાણે પ્રમાણિક પણે વર્તતન થાય છે કે કેમ? તેની મુનીમે ઉપર દેખરેખ રાખવા માટે શેઠ આણંદજી કલ્યાણની હસ્તક અથવા તે એગ્ય કમિટિ ઉપર ફરજ નાંખવામાં આવશે નહિ ત્યાં સુધી સદરહુ ફરીયાદ સંપૂર્ણ અંશે દુર થવાની ઓછીજ વકી રાખી શકાય છે. સાતમે રાવ બહુજ આવશ્યક અને ચાલુ કેલ્ફરસે ઉ. પાડી લેવા જોગ છે કે જે તિર્થો વહીવટ રીતસર અને ધારા ધોરણે ચલાવવા સંબંધે છે. આપણું પ્રાચિન દ્રવ્ય કહો કે ભવિધ્ય સુધારવાનું શાંત સ્થાન ગણે પરંતુ કિમતીમાં કિમતી ખજાને તિર્થી છે તેની સુધારણ અને સુવ્યવસ્થા રાખવાનું કામ જીર્ણોદ્ધારથી પણ વધારે અગત્યનું માનીએ છીએ છતાં ખેદની વાત છે કે અત્યારે આપણી તિર્થ ભૂમીઓની દેખરેખ; વ્યવસ્થા અને પવિત્રતાની જાળવણ માટે ફરીયાદ કરવાના કારણે પ્રતિદિન ઘટવાને બદલે વધતાં જ જેવાય છે. સમેતશિખરના નજીકના દેખરેખ રાખનારાને સરકાર પાસેથી માનપાન જોઈએ છીએ. શ્રી આબુજીના વ્યવસ્થાપક સત્તાની શેહમાં દબાઇ ગયા છે. ગીરનારજીના ગવરનો ગુંચવણમાં પડયા છે અને તે સાંચવવા શક્તિ નથી તેમ મુકવા મરજી નથી તેવું છે. ઘણુ તિર્થે નજીવી દેખરેખ નીચે નભે જાય છે. અને તે રીતે આપણે પવિત્ર ભૂમીઓના રક્ષણ માટે અત્યારે તે નધણયાતી મામલે થઈ પડે છે. અને કહેવાની જરૂર જોઈએ છીએ કે આ પ્રમાણે હવે વધારે વખત ચલાવવા દેવું તે પાછળ પસ્તાવા જેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ છે અને તેથી આવતી કોન્ફરન્સમાંજ તિર્થ રક્ષણ માટે ખાસ કમિટિ (સર્વ માન્ય સંસ્થા) ઉભી કરવા જરૂર વિચારવી જોઈએ છે. સમાધીને સમય, મુનિગણની મદદ. અમદાવાદ કેસના ઠરાના સંબંધમાં વિચાર કરવા પછીને છે ઠરાવ કે જે બીજી કેંગ્રેસ મુંબઈમાં ભરવાને હતે તેના માટે વિચાર કરીએ છીએ ત્યારે આપણી અર્ધદગ્ધ કેળવણી તથા ઈરવાળુ તેમજ અજ્ઞાન તે વખતની સ્થિતિ માટે ખેદ થાય છે. કેમકે મુંબઈની જઈન પ્રજાએ બીજા વર્ષમાં પિતાને ઘેર સભા ભરવાના વિચારથી કમિટિએ નીમી હીલચાલ કરવા પછી અમદાવાદના વીશા શ્રીમાળી ભાઈઓને કોગ્રેસ માટે તે વખતે હજુ પ્યાર ઉત્પન્ન નહિ થવા પામેલ હેયને તે ખબર મુંબઈ જતાં ઉપરોક્ત હીલચાલ ત્યાં જ અટકી ઉઠી અને આ રીતે કોંગ્રેસ કહેકે જઈનેની મહાસભા સમાધીમાં પી. કેમના ઉત્સાહી હિતચિંતકને આ સમાધિસ્થ દિશા અનુકુળ જણાઈ નહિ. તેથી હવે કેવી રીતે કામ કરવું તેની ફિકર થવા લાગી અને મી. દ્વાએ આ મેલાવ તિર્થ ભુમીમાં કરવાને વિચાર પિતાના મનમાં ઘડી કાઢશે. કેમકે તિર્થ સ્થળમાં યાત્રાળું પણ જૈન સમુદાય સારી સંખ્યામાં એકત્ર થાય છે. અને તેથી હવે તે રીતે પ્રાચીન ઉદેશને પુનરોદ્ધાર કરવાનું તે એક પગથીયું હતું. તેને માટે કયું તિર્થ પસંદ કરવું તે સ્વાલ આવી પડે. કાર્ય બે પ્રકારનાં હતાં પ્રથમ તે સમાજ વિચાર કેળવી કોમના સંમેલનના ફાયદા તરફ લેક દષ્ટિ ખેંચી પછી સ્વાયકે ઉત્પન્ન કરવાના હતા બને તે પછી કામ લાઇન ઉપર મૂકવાનું હતું. આટલામાટે દ્વાએ પિતાના પ્રાંતમાં અનુકુળ તિર્થ સ્થળ પસંદ કરતાં રેલવેની ખાસ સગવડ ધરાવનારુ તિર્થસ્થળ શ્રી લેધી દર વરસ ભાદરવા વદી ૯-૧૦ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા હોયને ત્યાં જ પ્રથમ મેળાવડે કરવાનો વિચાર કર્યો. પરંતુ હવે સમાજના મત, એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ કરવાનું કામ આવી પડયું. તેમજ ત્યાં હાજર થતાં વિચાર સમાજ પ્રિય કરવાનું બીજી તરફથી ચાલ્યું કે જેમાં અજમેરના વતિ શેઠ ધનરાજજી કાસટીયા વગેરેને સમજાવી હાયક તરીકે તૈયાર કર્યા. અને સંવત ૧લ્પના મેળ પ્રસંગે “શ્રી ફલેધી તિથીન્નતિ સભા” નામની સંસ્થા સ્થાપન કરી, તેનું કામ તિર્થ રક્ષણ અને સગવડ સાચવવા ઉપરાંત મૈત્રી ભાવ વધારવા અને અરસ્પરસ વિચારેને વિક્રય કરવાનું રાખ્યું. આ રીતે સ્થાનને પાયે સ્થાપીત કરવા પછી મી. બ્રાએ ગુજરાત કાઠિયાવાડમાં પિતાની સફર શરૂ કરી અને અનુક્રમે વડનગર, પાટણ, અમદાવાદ, ભાવનગર, અને પાલીતાણામાં યાત્રાળુ વચ્ચે કનફરંસના ફાયદા સમજાવતાં દરેક સ્થળેથી તે વિચારોને સંમત્તિ મળી. વધારે ખુશીનું કારણ એ મળ્યું છે. આ પ્રમાણેની સમત્તિ આપવામાં તેમજ અપાવવામાં મુનિ મહારાજે તરફની પણ સારી હાય મળી અને તે પ્રમાણે આ અરસામાં મુનિમહારાજશ્રી વીરવિજયજી, મુનિરાજ કાંતિવિજયજી, મુનિરાજ નેમવિજયજી, મુનિ શ્રી દાનવિજયજી, મુનિશ્રી મણિવિજયજી, મુનિશ્રી કષ્ફરવિજયજી મુનિશ્રી કેસરવિજય, વગેરેએ શ્રાવક વર્ગને સંમેલનના લાભ સમજાવવા ઉપરાંત પાલીતાણામાં મુનિમહારાજશ્રી દાનવિજયજીનું પ્રમુખ સ્થાન તથા લગભગ દેઢ સાધુ સાધવીની હાજરી વચ્ચે ચતુવિધ શંઘને મેલાવો કરી મહા સભાની જરૂરીઆત દર્શાવવામાં આવી. જ્યારે પંડીત લાલનને પણ તેવા વિચારે ઘેળાયા કરતા હતા તેને માર્ગ મળતે જોઈ તેણે પણ હાજરી આપી સ્વામી ભાઈઓ સમજાવવામાં સહાય કરી. આટલે યત્ન કરવા પછી વધારે કામ પિસ્ટની મદદથી ચાલ્યું અને મી. હઠ્ઠાએ રજપુતાના, માળવા, પુર્વ પ્રદેશ (બંગાળ) પંજાબ. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ; મુંબઈ અને દક્ષિણ માટેના મુખ્ય સ્થળના અગ્રગણ્યના સંમત્તિપત્ર મંગાવ્યા, ને ઊત્સાહી મેંબરો શેઠ પુનમચંદજી સાવણસુખા, મહેતા બખતાવરમલજી, શેઠ હીરાચંદજી સચેત વગેરેને મત મળતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પુનઃ પહેલી મહા સભાને દિવસ સં ૧૫૯ના ભાદરવા વદી ૯-૧૦ તા. ૨૫-૨૬ સપ્ટેમ્બર સન. ૧૯૦૨ ઠરાવી શ્રીફલોધી તિર્થ રક્ષક સભા તરફથી હિંદના દરેક ભાગમાં વર્તમાન પત્રો માર્કત તથા પાસ્ટ માર્ફત જુદી કુમ કુમ પત્રીકા મેકલવામાં આવી. અને આ રીતે એક સખ્ત ઉત્સાહી શમ્સના ધનથી નહિ પણ તન મનના યને વર્ષની મહેનતના અંતે પણ આશાના અંકુરે ઉત્પન્ન કર્યા. જૈન કેન્ફરન્સને નામે પુનરજન્મ. અનુક્રમે સંમેલનને દિવસ નજદિક આવતાં યાત્રાળુઓને ડેલીગેટથી મેરતારોડ સ્ટેશન તથા ફલેધી હલમલી રહ્યું. અને નિયમસર તા. રપમીએ જોધપુર નિવાસી મહેતા બખતાવરમલજીના પ્રમુખપણું નીચે મેળાવડે તૈયાર કરેલા સમિયાણમાં એકઠે મળે. પ્રસંગોપાત કહેવું જોઈએ કે આ મેળાવડામાં બેઠક જાજમની રાખવામાં આવી હતી. પ્રથમ કેન્ફરન્સનો રીપોર્ટ. કાર્યની શરૂઆતમાં આવકાર દેનારી કમિટિના પ્રમુખ અજમેર વાળા શેઠ હીરાચંદજી સચેત તરફથી મી. ૮દ્રાએ ભાષણ આપતાં જઈન કેમનો મોટો જથે ઓશવાળ કેમની ઉત્પત્તિ મારવાડના ઈસા નગરમાંથી થઈ છે. તે મરુધર પ્રદેશમાંથી કેનફરંસને પાયે નાંખવા માટે અને સાની હાજરી માટે સંતેષ જાહેર કરતાં જણાવ્યું કે જઇન કનફરંસ એક દિવસ યા એક વરસ અને એક મનુષ્યના યત્નનું ફળ નથી પરંતુ વરસોના યત્નનું ફળ છે. તિર્થંકર ભગવાન જ્યારે વિચારતા હતા. ત્યારે દેવ દેવીએ સાધ સાધવી અને શ્રાવક શ્રાવિકા આતીથી તિર્યંચપર્યત સર્વે એક સ્થાને એકત્ર થઈને દેશના સાંભળતા હતા અને તેમાં એ પ્રસંગે પરસ્પર પ્રીતિ વધતી હતી. એટલું જ નહિ પરંતુ એ રીતની એકત્રતાથી ધર્મકાર્યમાં દરેક પ્રકારે સરલતા અને સુદઢતા વધતી હતી. વળી છ–રી પાળતા સંઘ નીક www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૨) - ળવાના ઉદ્દેશ પણ એ હતા કે જેજે ગામમાં કે શહેરમાંથી સધ પસાર થાય તેતે ગામના સઘ સાથે પરસ્પર પ્રીતિ વધવા સાથે જીનમટ્ઠીર તથા જીનપ્રતિમાજી અને ધર્મશાળાઓ વગેરેની સ્થિતિ માલુમ પડતાં તેમાં અનુકૂળ સુધારા થઇ શકતા. વળી આ પ્રસંગમાં મેટા રાજા મહારાજા અને રાજમંત્રી ધર્મરક્ષામાટે સતત યત્ન કરનારા હતા, પરંતુ અત્યારે સમય એવા આવી ગયા છે કે તેવા પ્રતાપી મહાનુભાવ આચાર્ય કે જઇન રાજા મેાજુદ નથી તેમ તેવા સંખ્યાખ`ધ ધનાઢય શેઠ શાહુકાર કે રાજમંત્રી જેવાઈ શકતા નથી. અને તેથી આપણને સૈાને એકત્ર થવાના વિચારથી કામ કરવા જરૂરછે, વિચારના વિક્રય તે કિમતી લાભછે. અકેક કાંકરાથી ગઢ અનેછે અને એકેક બીંદુ પાણીથી સમુદ્ર ભરાયછે તે પ્રમાણે એકત્ર મળીને આપણી જાતિ અને ધર્મની ઉન્નતિ કરવાના વિચારેા કરવાની ખાસ જરૂરછે. ત્યારખાદ તેમણે જ્ઞાન ભડારે ખાલાવી તેના ઉદ્ધાર કરાવવા તથા ચૈત્યદ્વાર કરવાના વિચાર કરવા ગ્રહ કરતાં પ્રતિમાજીની આવશ્યકતા સમજાવી તેવાં અપૂર્વ મદિરાની લાખા ખલકે કરોડોની મીલ્કતની સાર સભાળ કરવાની ફરજની યાદ આપી હતી. વળી આગળ વધતાં હેમચ’દ્રાચાર્ય પાટણમાં પધાી તે વખતે સામૈયામાં ૧૮૦૦ કાટાધીપતીઓ હતા તે જમાના સાથે આજની સ્થિતિ સરખાવી ખેદ દર્શાવતાં હાલ જઇન કામની આખા હિંદુસ્તાનમાં એકપણ હાઇસ્કૂલ કોલેજ કે ઓર્ડીંગહાઉસ કંઇ ન હોવા માટે ધ્યાન ખેચ્યુ હતુ. સપની આવશ્યક્તા માટે ખેલતાં કહ્યું કે–સપથી નાના નાના પણ મોટાં કામ કરી શકે છે. દાખલા તરીકે હું'સર જેવી નાકી કેમે એકતાથી અલીગઢ ફાલેજ તથા અલ્હાખાદમાં બેર્ટીંગાઉસ વગેરે સ્થાપેલછે. વળી આર્ય સમાજીસ્ટોએ લાહાર કોલેજ માટે યોગ્ય ક્રૂડ ઉત્પન્ન કરેલ છે. આ ઉપરાંત મુનિવરોના વિહારની દિશા સર્વ દિશી કરવા તેમજ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૩) નિરાશ્રીત અને નિરૂદ્યમી સ્વામી ભાઈઓને માટે હાય કરવા ભલામણ કરી પિતાનું ભાષણ ખતમ કીધું હતું. તેમના પછી પ્રમુખે પોતાના ભાષણમાં સંપ તથા કેળવણીની આવશ્યક્તા તરફ લક્ષ ખેંચી તિર્થોની આશાતના દુર કરવા તથા જઈન ફંડના હીસાબ ચેખા રાખવા ભલામણ કરી તેજ રાત્રે તથા બીજે દિવસે નીચેના ઠરાવ પસાર કરવામાં આવ્યા. ૧ આ સભાનું નામ જઈને કેફરન્સ રાખવું. ૨ આ પ્રમાણે આ કેન્ફરન્સનો મેળાવડે દર વર્ષ અનુકુળ સ્થળે ચાલુ રાખવે. ૩ આપણે જઈન કેમ કેળવણુ માં બહુ પાછળ છે તે તેમાં આગળ વધારવા આગેવાન ગ્રસ્થાએ યોગ્ય પ્રયાસ કર જોઈએ. ૪ વ્યવહારિક શિક્ષણની સાથે ધાર્મિક શિક્ષણ આપવાનું શરૂ કરવાની આવકતા છે સબબ તે માટે યોગ્ય યત્ન કરવાની જરૂરીયાત છે. ૫ નિરૂધમી તા નિરાશ્રય જઈને બધુઓને સહાય આપવા માટે યોગ્ય ગોઠવણ થવી જોઈએ. ૬ જેજે તિર્થ અને છુટક દેરાસરજી જીર્ણ સ્થિતિમાં આવી ગયાં છે. તેનું એક લીસ્ટ તૈયાર કરી પછી તેના દ્વાર માટે યેગ્ય યત્ન થવું જોઈએ. ૭ ફલેધી તિર્થના મંદિર વગેરેમાં જે ગેરબંદોબસ્ત અને આશાતના છે તેને માટે આ કોન્ફરન્સ દલગીરી સાથે નેંધ લે છે. અને આશા રાખે છે કે આ તિરથને હિસાબ ફલધી તિરથોન્નતિ સભા મેરતાના પ્રહસ્થ સાથે સમજ તાકીદે પ્રસિદ્ધ કરશે તથા આવકમાંથી મંદીરને રંગ રીપેર કરાવશે. ૮ જયાં જયાં આપણુ પુસ્તકોના ભંડાર હોય ત્યાંના પુસ્તકની ટીપ તેની અત્યારની સ્થિતિ સાથે આ કોન્ફરન્સ તરફથી તૈયાર કરાવી છપાવી જોઈએ. ૯ પવિત્ર તિરથ પર જે આશાતના અને ગેરવ્યવસ્થા થાય છે તેને જાહેરમાં લાવે અટકાવવા માટે એ પ્રયત્ન કરવા જરૂછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ૧૦ જેને કોમમાં ચાલતા હાનીકારક સંસારીક રીત રીવાજોમાં સુધારો કરવાને યોગ્ય પ્રયત્ન કરે જોઈએ. તે રીવાજોની તપસીલ. અ-વહેમી માનતાઓ અને મિથ્યાત્વ સેવન. બ-લગ્નમાં અઘટીત ખર્ચ અને વેશ્યા નાચ. ક-મરણ પછીનું બેશરમ રેવું કુટવું અને જમણ. ડ-અગરણ માં જમણ અને બ્રહ્મ ભજન. ઈ-કન્યા વિય, બાળલગ્ન, વૃધ વિવાહ અને એક કરતાં વધારે સ્ત્રી કરવાનો રીવાજ. ફ-દારૂ પીવાની પેસી ગએલી રસમ. ગ-લગ્નાદિ સંસ્કાર વિધિ મિથ્યાત્વી થાય છે. આ રીવાજમાં સુધારો થવા જરૂર છે. ૧૧ કોન્ફરન્સનું કામ કાજ ચાલુ કરવાને જનરલ સેક્રેટરી તથા પ્રાંતિક (પ્રેવીનશીયલ) સેક્રેટરી મુકરર કરવા (આ પ્રસંગે વધારે ઘટાડો કરવાની કોન્ફરન્સની સત્તા સાથે પ્રાંતવાર સેક્રેટરીઓ ચુંટી કાઢવામાં આવ્યા હતા) ૧૨ આવતી બીજી કોન્ફરન્સ પાલીતાણે અનુકુળ વખતે ભરવી. પહેલી કોન્ફરન્સના ચૂંટાએલા પ્રવીન્સીઅલ સેક્રેટરી. મુંબઈ ઈલાકો–મુંબઈ શેઠ ફકીરચંદ પ્રેમચંદ રાયચંદ જે.પી. ગુજરાત–અમદાવાદ શા મતદલાલ કશળચંદ. કાઠિયાવાડ–ભાવનગર દેશી કુંવરજી આણંદજી. દક્ષિણ-પુના શેઠ નાનચંદ ભગવાન. ગ્વાલીએ શેઠ નથમલજી ગુલેચ્છા. માળવા–ઇદેર શેઠ લર્મિચંદજી સીઆણું. પંજાબ–લાહોર મી. જસવંતરાય જઈની. બંગાળા-કલકત્તા ઝવેરી મેતીચંદ લાભચંદ. શેઠ જેઠાભાઇ જયચંદ. જયપુર શાહ સુજાણુ મલજી લલવાણી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ મારવાડ–જોધપુર પારેખ દીપચંદજી. રજપુતાના–અજમેર શેઠ હીરાચંદજી સચેતી. મેવાડ-ઉદયપુર પૂજાવત મગનલાલજી. બીજી કેન્ફરન્સ અગાઉની હીલચાલ. ઉપર જોઈ ગયા તેમ પહેલી કોન્ફરન્સ પ્રસંગે બીજી કોન્ફરન્સ પાલીતાણે ભરવાને ઠરાવ કરવામાં આવ્યા હતા. પરંતુ પાલીતાણાના ઠાકર સાથે તે અરસામાં વાંધો ઉઠવાથી તથા તિર્થસ્થળમાં આ મેળાવડો કે જેમાં તન મન અને ધનને પુષ્કળ ભોગ આપ જોઈએ તે ફરજ ઉઠાવનાર તેવા સ્થળમાં ભાગ્યેજ નીકળી આવવાની વકી સબબ બીજી કોન્ફરન્સને મેળાવડો બનતાં સુધી આગેવાન શહેરમાં કરવા માટે વિચાર ચલાવવા પ્રાંતિક સેકેટરીઓ તથા બીજા આગેવાન ગ્રહસ્થાની એક મિટિંગ તા. ર૬મી જુન. સન. ૧૯૦૩ના રોજ અમદાવાદમાં શેઠ જેસીંગભાઈ હઠીસંગના પ્રમુખ પણ નીચે મળી તેમાં છેવટે બીજી કોન્ફરન્સ મુંબઈ લઈ જવા ઠરાવ થયે. અને આ રીતે પૂર્વે અમદાવાદમાંથી બીજી કોંગ્રેસના નામે સ્થપાએલ મહાસભાને મુંબઈએ કરેલું આમંત્રણ તેજ સ્થાન માંથી પુનઃ ઉપાડી લેવામાં આવ્યું. અને તા. ૨જી જુલાઈના રોજ મુનિ મહારાજશ્રી મેહનલાલજી મહારાજના પ્રમુખપણ નીચે મુંબઇના શંઘપતિ શેઠ રતનચંદ ખીમચંદ મેતીચંદ તરફથી કચ્છી વિશા ઓશવાળ જ્ઞાતિની મહાઝન વાડીમાં મુંબઇના શંઘને એકત્ર કરી બેહજાર શ્રાવક શ્રાવિકાની હાજરી વચ્ચે હાથ ધરેલ કાર્યને સાંગોપાંગ કેમ પાર ઉતારવું તે માટે વિચાર ચલાવવા તથા કેન્સ રન્સને અર્થ તથા હેતુ અને એકતાની પુદીના ઉદેશ સમજાવવા પછી મુંબઈમાં વસ્તા ગુજરાતી, કસકી કાઠિયાવાડી, મારવાડી, દક્ષિણી વગેરે દરેક કોમના આગેવાન મેંબરે ચુંટી રીસેપ્શન કમિટિ નીમી કાર્યની શરૂઆત કરવામાં આવી અને દરેકના સતત યત્ન અને મોટા ઉત્સાહ વચ્ચે કેનફરંસને મેળાવડે સંવત ૧૯૫૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ના ભાદરવા વદી. ૧૩ ૧૪, ૦)) તા. ૧૯-૨૦-૨૧. સપ્ટેમ્બર ૧૯૦૩ વાર શની, રવિ, સોમના રેજે કલકત્તાવાળા બાબુ રાયબદ્રીદાસજી મુકીમ બહાદુરના પ્રમુખ પણ નીચે કરવામાં આવ્યું કે જેઓ મક્ષીજીના કેસ તથા સમેત શીખર પરનું ચરબીનું કારખાનું કઢાવી નંખાવવાના કામ માટે અને બંગાળામાં જઈન સ્વાલ માટે સારે ભાગ લેતા હોવા સાથે નામદાર વાયસરાયના ખાસ ઝવેરી હેયને રાારી રીતે જાણીતા છે. વળી આ મેળાવડામાં આવકાર દેનાર કમિટિના પ્રમુખ તરીકે શેઠ વીરચંદભાઈ દીપચદ. સી. આઈ. ઈ જે. પી. તયા ચીફસેક્રેટરી તરીકે મરહુમ . મહાન નર શેઠ ફકીરચંદ પ્રેમચદે બનાવ્યું હતું જ્યારે પેટા. કમિટિઓના કામકાજ માટે નીચે પ્રમાણે તેમનેક કરવામાં આવી હતી. .. કમિટિ. સેકેટરી, ઈ-ટેલીજેટ હેલ્થ શેઠ અંબાલાલ બાપુભાઈ મી. અમરચંદ પી. અને વલીય ટીઅર. પરમાર. ઉતારાકમિટિ. ઝવેરી કલ્યાણચસોભાગચંદ મી. અમ્રતલાલ કેવળદાસ કેસપેન્ડન્ટકમિટિ મી.લખમસી હીરજીમસરી મી.મેહનલાલ પુંજાભાઇ ફંડ કમિટિ. કઈ નહિ. શેઠ ત્રીભોવનદાસ ભાણજી ભેજનકમિટિ શેઠ બાલચંદ કનીરામ મી. મેહનલાલ હેમચંદ મંડપ કમિટિ રા. બા. માણેકચંદ કપુરચંદ મી. છેટાલાલ પ્રેમજી | મી. દેવકરણ મૂળજી હીસાબ કમિટિ. શેઠ ટોકરશી શ્યામજી મી. મુળચંદ હીરજી જનરલ સુપરવાઈઝર શેઠ માણેકલાલ ઘેલાભાઇ આ પ્રમાણે કમિટિઓ ચુંટી કામ વહેચી લેવાથી બીજી કોન્ફરન્સ બહુ આકર્ષણીય થઈ પડી હતી. અને તેથી તેને લાભ સેંકડે ગામોના હજારો ડેલીગેટે અને વઝીટ એ લીધે હતો સાથમાં સ્ત્રી વીઝીટરે પણ મોટી સંખ્યામાં ત્યાં હાજરી આપવાની શરૂઆત કરી હતી કે જેને માટે ખાસ મહાજાવાળી બેઠક રાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ રાયબહાદુર બદ્રીદાસજી મુકિમ. મુંબઈ–બીજી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના પ્રેસીડન્ટ. | કલકત્તા. * *૪=====ઈ- ૪ ૪ ૪ - =૪-૨૪૨૪-8--૪૪-૪છે. Shree Sud Page #21 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ વામાં આવી હતી આવેલ ડેલીગેટેમાં ૫૪૫ અમદાવાદ સર્કલ. ૨૪૯ સુરત સર્કલ, ૩૨૫ કાઠિયાવાડ, ૧૨૫ રજપુતાના ૧૨૦ પંજાબ ૧૮૦ દક્ષિણ અને ૮૯ બંગાળાના હતા. ખુશી થવા જેવું છે કે આ પ્રસંગથી આવા મંડળના લાભ જયન યુવકે પણ સારી રીતે સમજવા લાગ્યા હતા અને તેથી ગ્રહસ્થ અને વિદ્વાન યુવકેએ લીઅંટીયર (પટાવાળા) તરીકે શ્રીસંઘની ભક્તિ કરવાને મોટી સંખ્યામાં ઉમેદવારી કરી હતી, અને તેને વિકાર થતાં કામ ઘણું સરલ થઈ પડયું હતું. વળી આ ઉપરાંત સ્વાગત વગેરે માટે પણ વખાણવા જોગ સારી રીતે બબિત કરવામાં આવ્યું હતું અને દરેક રીતે કનફરંસનું કાર્ય ભવિષ્યને માટે સરલ તેમજ સર્વ પ્રિય કરવાને દરેક પરિશ્રમ સહન કરવામાં આવેલ હતું. | મુંબઈના જન ભાઈઓએ આ ઉપરાંત ખર્ચને માટે પણ સારી મહહ આપી હતી તે એટલા ઉપરથી જોઈ શકાશે કે જુદા જુદા હસ્થ તરફથી ભોજન ખર્ચ ઉપાડી લેવા ઉપરાંત પરચુરણ ખર્ચ માટે મળેલી રકમમાંથી ઉદાર રીતે કુલ ખર્ચ થવા પછી પણ ત્યાની કમિટિના હસ્તક લગભગ દશ હજાર રૂા, બચ્યા હતા. વળી કેરન્સ પ્રસંગે થએલા ભાષણની અસર થતાંજુદાં જુદાં છ ખાતામાં કેન્ફરસમાં હાજર રહેલાઓએ તેમાં ફંડ નહિ કરવા વિચાર છતાં ઉત્સાહથી નીચે પ્રમાણે રકમ ભરી આપી હતી. ૧ પુસ્તકેદ્વાર ખાતામાં રૂા. ૧૯૧૬૬ ૨ જીદ્વાર ખાતામાં રૂ. ૨૦૧૭ ૩ નિરાશ્રીત ખાતામાં રૂા. ૨૪૭૫૮ ૪ જીવ દયાના ખાતામાં રૂા. ૧૭૨૮૮ ૫ કેળવણી ફંડમાં. રૂા. ૧૮૭૧૬ ૬ કોન્ફરન્સ નીભાવ ફંડમાં રૂા. ૧૮૭૪૯ ૧૧૮૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે થએલા ભાષણ દરમિયાન લગભગ રૂ. એક લાખ એગણીશ હજાર રૂપિયા જેટલી મેટી રકમ ભરાઈ જતાં કેન્ફરન્સનું કામ મકમ પાયા ઉપર આગળ વધારવા તક મળી હતી. કે જેની વ્યવસ્થા સંબંધમાં હવે પછી જણાવીશું. પરંતુ તે પૂર્વે ' બીજી કેન્ફરન્સમાં થએલું કામકાજ આપણે તપાસીશુ. કોન્ફરન્સમાં જે ઠરાવ થયા હતા તેમાં ઉપકાર વગેરેના સામાન્ય વિવેક દર્શક ઠરાવે જવા દઈએ તે નવા કરાવેની સહજ વૃદ્ધિ સાથે પ્રથમ કોન્ફરન્સના ઠરાવોને વધારે સરલરૂપમાં પુનઃ તાજા કરવામાં આવ્યા હતા તેમ જોવાય શકે છે. પરંતુ પ્રથમ કેનફરંસ પ્રસંગે નામ પણ નહિ જાણનાર માટે ભાગ આ પ્રસંગે કેનફરસનું ખરું સ્વરૂપ જાણવા ભાગ્યશાળી થએલ હેયને તે ઠરાવે નવા જેટલા જ પ્રિય થઈ પડયા હતા. આ ઠરાવ પસાર થવા પૂર્વે આવકાર દેનારી કમિટિના પ્રમુખ શેઠ વીરચંદભાઇ એ ભા પણ આપેલ તેમાં કેટલેક ભાગ ખાસ અભ્યાસ કરવા જેવું છે કે જેમાંથી કંઈક આ તકે જાહેરમાં મૂકીશું. તેમણે આવકાર આપતાં પિતાને આનંદ કેનિફરસનું સ્વરૂપ અને ઠરાનું પુર્વ સ્વરૂપ દ શવતાં જણાવેલું છે કે, “ આવા મેળાવડા આગળ એક જુદી જ પદ્ધતિ ઉપર આપણે જઈન તીર્થમાં થતા હતા અને તેઓ શઘને નામે ઓળખાતા હતા. શ્રી શંઘને પચીશમે તીર્થકર કહેવાય છે. અને તેથી તેને શ્રી અરીહંત જેવા સમર્થ પણ નમોતિધ્યક્ષ કહી નમે છે. ( તેનું જમાના અનુકુળ સ્વરૂપ ) કોન્ફરન્સ અથવા મહાન સભાને હેતુ એક સંપ થવાનું છે, આપણે એક સંપ થઈ રણસંગ્રામમાં જઇ યુદ્ધ કરવાનું નથી. આપણે સંપ કરીને કેઈનું રાજ્ય લેવું નથી. પણ એક દિલથી સંપ કરી આપણું અને આપણા જઈન ભાઈનું ભલું કરવાનું છે, પવિત્ર જઇને ધર્મની ઉન્નતિ કરવાની છે, જ્ઞાનભંડાર તથા તિર્થોનું રક્ષણ કરવાનું છે. ધર્મના પવિત્ર નામને આપણા સદવર્તનથી દિપાવવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ (4) છે. ટુકામાં જેથી આપણું આભવ પરભવનું હિત થાય, જેથી આપણને મળેલા અમુલ્ય મનુષ્ય દેહનું સાર્થક થાય તેવી યેાજના સ્વીકારી તેને અમલમાં લાવવાનું છે. બંધુઓ બેલીને બેસી રહેવાનું નથી. પરંતુ જે જે કંઈ કહેવાય તેને અમલમાં મૂકવામાં આવે તેમ થવામાં આ મેળાવડાનું સાર્થક હોયને તે કેવી રીતે અમલમાં મુકી શકાય તે માટે વિચાર કરવાને હું ઈસાર કરૂં છું. તેમના પછી પ્રમુખ રાય બહાદુર બાબુ સાહેબ બદ્રીદાસ, મુ દીએ ભાષણ આપતાં દેવગુરૂ અને ધર્મનું સ્વરૂપ સમજાવી કોન્ફર સના કર્તવ્યનું ભાન કરાવનાર લંબાણ ભાષણ કરવા પછી નીચેના ઠરાવ પસાર થયા હતા. (બીજી કેન્ફરન્સમાં) થએલા ઠરાનો મુસદો ૧ થકાર–ગુજરાત મારવાડ દક્ષિણ આદી દેશમાં જુદે જુદે સ્થળે પરોપકારી મહાન પર્વચાર્યોએ રચેલા શાસ્ત્ર ગ્રંથના આપણા જ્ઞાન ભંડારો છે. જે દિન પ્રતિદિન અવસ્થાને પામતા જાય છે. તેથી કરી તે અનુપમ શાસ્ત્ર ગ્રંથની થતી આશાતના દૂર કરવા માટે તથા તેમના સંરક્ષણાર્થે ૧ તે ભંડારાના ગ્રંથની ટીપ ૨ તથા તેને છતાર બનતી ત્વરાએ કરવાની આવશ્યક્તા આ કોન્ફરન્સ સ્વીકારે છે. ૨ વ્યવહારિક તથા ધાર્મિક કેળવણી–ધર્મ પ્રમુખ ચાર ગરપા સિત કરવાને શક્તિમાન થવા સારૂ સી વર્ગ અને પુરૂષ વર્ગમાં વ્યવહારિક તથા ધાર્જિક ઉચી કેળવણને પ્રચાર કરવા માટે તલ પ્રાથમિક કેળવામાં પણ કેટલેક સ્થળે લેવામાં ન આવતા તેને માટે ૧ બની શકે તે અરજીઆત પ્રાથમિક કેળવણ દાખલ કરવા તથા તેને માટેની કુલ ૨ મોટાં શહેરોમાં હાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ૩ પિતાની ગરીબ સ્થિતિને લીધે ઊચે અભ્યાસ કરતાં અટકી પડતા જૈન વિદ્યાર્થીઓ માટે બેડીંગે તથા યોગ્ય સ્કોલરશીપ ૪ સંસ્કૃત તથા માગધી પાઠશાળાએ. ૫ કન્યા તથા શ્રાવિકા શાળાઓ. છે જેન લાયબ્રેરીએ. ૭ વ્યાપાર સંબંધી જ્ઞાન મેળવવા માટે વર્ગ તથા સ્કૂલ વિગેરે ખાતાં સ્થાપવા અને ૮ ધાર્મિક વિષય પર સસ્તું સાહિત્ય તથા વિદ્વતા ભરેલાં તેમજ બોધદાયક લખાણવાળાં જૈનપત્ર તથા માસિક પ્રગટ કરવા માટેની આ કેન્ફરન્સ ઘણી જ અગત્યતા જુએ છે. કેટલેક સ્થળે સારા પાયા ઉપર પાઠશાળાઓ તથા સ્કૂલે સ્થાપવામાં આવી છે તથા જૈન પત્ર અને માસિક પ્રગટ થાય છે તે સાંભળીને આ પ્રસંગે તેને માટે પિતાને હર્ષ આ કોન્ફરસ જાહેર કરે છે. અને આવા કાર્યોની સિદ્ધિને ધનાઢ્ય જૈનેની ઉદારતા ઊપર મુખ્ય આધાર લેવાથી ઓછી જરૂ રીઆતના માર્ગમાં પૈસા ખરચવાને બદલે વિદ્યાદાન જેવા પૂણ્ય ક્ષેત્રમાં પિતાના પૈસાને સદ ઉપયોગ કરવાને ભાવિક ગ્રહસ્થાને આ કેન્ફરન્સ ખાસ ભલામણ કરે છે. તથા જુદે જુદે સ્થળે મોટા પાયા ઉપર આ બાબત સંબંધી ફંડે ઉઘાડવાની આ કેન્ફરન્સ ઘણી જ આવશ્યક્તા વિચારે છે. ૩ નિરાશ્રિત જઈને આશ્રય-કેળવણીના તથા આશ્રયના અભાવે ગરીબ અને અનાથ જઈને બધુઓની થતી રહી અવસ્થા દૂર કરવાને માટે. ૧ તેમને સારા ઉગે લગાડવા. ૨ તેમને યથા શક્તિ દરેક પ્રકારની મદદ આપવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ () આ કોન્ફરન્સ દરે જઇન બંધને આગ્રહ કરે છે અને દરેક દેશાવરના આગેવાન તરફથી આ બાબત ઉપર પુરતું લણ આપવાની આ કેન્ફરન્સ બહુજ જરૂર જુએ છે. ૪– જીવદયા કા ઘર ઘર્ષ એ આપણા જઈન ધર્મને મૂળ સિદ્ધાંત છે તેથી કરી ૧ સર્વે ની રક્ષા કરવી. ૨ તેમની હિંસા થતી હોય તે યોગ્ય પ્રયાસ લઈ અટકાવવી. ૩ સારા બંધારણથી પાંજરાપોળ જેવાં દરેક ખાતાં સ્થળે સ્થળે સ્થાપવાં તથા ચોખવટથી ચલાવવાં. ૪ પશુઓ ઉપર ગુજરતું ઘાતકી પણું અટકાવવા માટે એચ ઉપાયે જવા. ૫ પ્રાણીઓના શરિરનાં અવયથી બનતી ચીજો માટે પ્રાણીઓ ઉપર જુદી જુદી અને ઘણજ ક્રૂરતા ગુજરે છે તેથી કરી તે બનાવટથી બનેલી ચીજો ઊપગમાં ન લેવી. ૬ તથા તેવા અનેક બીજા રસ્તે જીવદયા જેવા ઉત્તમ કાર્યોને ઉત્તેજન આપવાને માટે આ કોન્ફરન્સ દરેક જઈને બધુ એનું ખાસ ધ્યાન ખેંચે છે. ૭ જીવ દયાના સંબંધમાં જે રાજાઓએ તથા અન્ય દેશની ગ્રહસ્થોએ પ્રસંશાપાત્ર પગલાં ભરેલાં હોય તેમનો તાર અથવા પત્રકારો ઉપકાર માન. ૫–જૈન ડીરેકટરી–આપણા જન સમુદાયની વસ્તી કેટલી છે. ન મંદિરે જનપ્રતિમા, જ્ઞાનભંડારે, પાઠશાળા, પૂર્વાચાર્ય પ્રણીત ગ્ર, જન સભા અને મંડળે કેટલાં છે. તે વગેરે આપણા જન સમુદાય સંબંધી ઉપયોગી બાબતની પુરતી માહિતી મેળ વવા માટે તેવી વીગતેથી ભરપુર એક ઉપયોગી ગ્રંથ ( જઈન વરાટી) તાર વસતી આ કરન્સ બહુજ આવાયકા વિકારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ બાબત- આ મરણ પાછીપ) અને (૨૨) -હાનીકારક રીવાજો દૂર કરવા તથા ભાતુ ભાવ વધારવા બાબત–આધુનિક પ્રચલિત રીવાજે પૈકી (૧) મરણ પાછળ રડવું કૂટવું (૨) મરણ પાછળ જમણવાર (૩) બીજા ખાટાં ફરજીઆત ખર્ચે (૪) કન્યાવિક્રય (૫) અન્ય શાસ્ત્ર પ્રમાણે વ્યવહારીક ક્રિયા કરવામાં આવે છે તે (૬) બાળલગ્ન અને વૃદ્ધવિવાહ (૭) તથા આપણી કોમને અવનતીને રસ્તે લઈ જનારા તેવા બીજા હાનીકારક રીવાજે, જે જે દેશોમાં ચાલતા હોય ત્યાં ત્યાં તેમને બનતા પ્રયાસે સત્વર બંધ કરવા, તથા આપણા સ્વધર્મ બધુઓમાં વારંવાર થતે કુસંપ અટકાવી ઐકય તથા વિશેષ ભ્રાતુ ભાવ થાય તેવા સંગીન ઊપાયે જવાને માટે આ કોન્ફરન્સ દરેક બધુઓનું આ પ્રસંગે વિશેષ ધ્યાન ખેંચે છે. ૭–ણું જઈને મંદિરોધ્ધાર–શ્રી સંપ્રિતિ મહારાજાએ કુમારપાળ આદિ પ્રતિષ્ઠીત રાજાઓએ તથા તે પહેલાં થએલા રાજાએ. બહાડશા, વિમળશા, વસ્તુપાળ, તેજપાળ, વગેરે મંત્રીઓએ, ધનાશા, જાવડશા, વગેરે શેઠ શાહુકારેએ શ્રીજઈન ધર્મ યેતિના ચિરકાળ પ્રકાશને માટે અઢળક દેલતના વ્યયે આ પંચમ કાળમાં આધારભુત એવાં ભવ્ય મંદિર, તિર્થે તથા શીલા લેખે અખિલ ભારત વર્ષમાં જગે જગે કરાવેલાં છે. જેને આજે ઘણે લાંબે વખત થઈ જવાથી તેમને સત્વર છદ્ધાર કરવા માટે, ૧ જીર્ણ થઈ ગએલાં મંદિરે, તિથી અને પુરાતન લેખોનું લીસ્ટ કરવા ૨ તથા જુદા જુદા વિભાગોમાં સારાપાયા ઉપર છદ્વાર ખાતાં ઉઘાડવાની આ કેન્ફરન્સ ઘણી જ અગત્યતા વિચારે છે. ધાર્મિક ખાતાં તથા શુભ ખાતાંના હિસાબો રાખવા સબ -- ૧ આપણા જઈને ધર્મનાં સાર્વજનિક ખાતાઓ, જેવાં કે દવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૩) દ્રવ્ય, સાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્ય સંબંધી ખાતાઓ બહુજ ચેખવટવાળાં રાખવાં. ૨ ચાલ જમાનાને અનુસરીને તે ખાતાંઓના આવક જાવકના હિસાબ અને સરવૈયાં પ્રત્યેક વર્ષે બરાબર તૈયાર કરવાં. અને બની શકે તે તે ખાતાઓને હિસાબ પ્રગટ કરવા માટે દરેક શહેરના તથા ગામના જઈને આગેવાનોને આ કેરન્સ ખાસ સૂચના કરે છે. સંવતસરીના તહેવાર સબવે-અંગ્રેજ સરકારના રાજ્યમાં ભાદરવા સુદ ચોથના સંવતસરીના દિવસે જઇને તહેવારની રજા નથી. તેથી તેઓને અરજ કરવાનું આ કેન્ફરન્સ યે ધારે છે. જે ઉપર એગ્ય ધ્યાન આપવામાં આવશે. આ પ્રમાણે મૂખ્ય ઠરાવ કરવા ઉપરાંત પાલીતાણાના રાજ્ય કરેલી આશાતના માટે દલગીરીને અને કાર્ય વાહકો તથા રાજ્યને ઉપકાર માનવાના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. અને તે રીતે કાર્ય ફતેહમતીથી પાર ઉતારવામાં આવ્યું હતું. જણાવવું જોઈએ કે મુંબઈએ આ પ્રમાણે ઠરાવ કરીને સતિષ માનવા ઉપરાંત કેન્ફરન્સ કાયમી નભી શકે અને તેના સંબંધના કાર્યમાં વિચાર કરવાને તક મળે તેટલા માટે તથા થએલ ફંડની શું વ્યવસ્થા કરવી તે વિચારવા માટે પણ જરૂર જોઈ હતી અને તેથી તે થએલ ફંડ માટે નીચે પ્રમાણે ઠરાવ કર્યો હતે. પંડની વ્યવસ્થા બાબત--આ ઈન કોન્ફરન્સને લગતાં પાંચે ખાતાના ફડામાં જે રકમે ભરાઈ છે તેની તમામ મુડી એટલે મુળ મુદલ રકમ તથા તેનું વ્યાજ પાંચે ખાતાના સંબંધમાં વાપરવા વ્યવસ્થા કરવા તથા ખર્ચ કરવા આ કેનફરંસના ચારે જનરલ સેટરીએ શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ ફકીરચંદ પ્રેમચક, જે.પી. બાબુશય કુમારા હજી બદ્રીદાસજી, અને મી. ગુલાબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૪) દજી દ્રા ) ને તેમના ચાના એક મતથી અથવા તેઓમાંના ત્રણના એક મતથી કરવા આ કેનફરંસ સત્તા આપે છે. આ પ્રમાણે વ્યવસ્થાને ઠરાવ કરવા સાથેજ કેન્ફરન્સની થેજના પારપાડવાના ઉપાય બાબત નીચે પ્રમાણે ઠરાવ કર્યો હતે. ૧ કેઈપણ મેટા શહેરમાં વર્કિંગ ઓફીસ ઉઘાડવા ૨ કેન્ફરન્સ સંબંધી બધી દેખરેખ રાખવા માટે એક વિદ્વાન પગારદાર સેક્રેટરી નીમવા. ૩ જુદાં જુદાં મોટાં શહેરોમાં પ્રવીન્સીઅલ સેક્રેટરીઓને બદલે જેઈટ સેક્રેટરીઓ નીમવા તથા તેમની દેખરેખ નીચે તે શહેરમાં સ્ટેન્ડીંગ કમિટિએ સ્થાપવા. ૪ જુદાં જુદાં ગામે તથા શહેરમાં કેન્ફરન્સ સંબંધી હીલ ચાલ કાયમ રાખવા માટે લેટરી સેક્રેટરીઓ નીમવા. પ સ્ટેન્ડીંગ કમિટિએ કનફરંસની જનાઓ અમલમાં મૂકવા અને આસપાસના ગામમાં જાગૃતિ રાખવા સંબંધમાં ખર્ચની વ્યવસ્થા પિતાના શહેરમાં કરી લેવા. ૬ પ્રત્યેક વર્ષ કનફરંસની મિટિગની એક માસ અગાઉ જેઈટ સેકેટરીઓએ તથા લંટીઅરી સેક્રેટરીએ કેનફરંસ સંબંઘમાં થએલા કામકાજને પિતાને રીપોર્ટ જનરલ સેક્રેટરીને મોકલી આપવા. તથા તેના ઉપરથી તૈયાર કરેલે રિપોર્ટ જનરલ સેકટરીઓ પ્રત્યેક કનફરંસ વખતે વાંચી જવા. ૭ વિગેરે બાબતે માટે ઉચું બંધારણ કરવા માટે ચાર વિદ્વાન પ્રતિષ્ઠિત જનરલ સેક્રેટરીઓ નીમવા આ કેનફરંસ ઘણી જ આવશ્યકતા વિચારે છે. તથા ત્રીજી કેનફરંસ ભરવા માટે સ્થળ અને વખત નકકી કરવામાં આવશે. ( જેને માટે વડોદરા પસંદ કરવામાં આવ્યું હતું. ), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે મુંબઈનું કામ પૂરું થયા પછી આપણે છેલ્લે જોઈ ગયા તેમ બંધારણ અને વ્યવસ્થાના ઠરાવને ચાલુ અમલ કરવાને માટે મુંબઈમાં કાયમી ઓફિસ ખેલી એક પગારદાર સેક્રેટરીની નેમનેક કરી ફંડની વ્યવસ્થા તથા કામની વહેચણીના ચાર વિભાગ કરી નાંખી નીચે પ્રમાણે ગોઠવણ કરવામાં આવી. ૧ શેઠ ફકીરચંદ પ્રેમચંદ જે.પીને રેસીડેન્સી જનરલ સેક્રેટરી કરાવી મુંબઈની એફિસનું કામ પણ તેમની દેખરેખ નીચે સોંપવા ઉપરાંત સુરતથી દક્ષિણે મુંબઈમૃધીને પ્રદેશ તથા ખાનદેશ બીરાર અને દક્ષિણ હિંદુસ્તાનને લગતું કામકાજ અને જીવ દયાનું ખાતું 'તેમની દેખરેખ નીચે મૂક્યું. ૨ મી. ગુલાબચંદજી ઠંદ્રાને રજપુતાના, મધ્યપ્રાંત અને માળવાને લગતું કામકાજ અને કર્ણ પુસ્તકેદ્ધાર તથા નિરાશ્રીત ખાતું તેમની દેખરેખ નીચે મૂક્યું અને તેની એફીસ જેપુરમાં રાખવામાં આવી. ૩ શેઠ લાલભાઈ દલપતભાઈને સુરતથી પાલણપુર સુધીને પ્રદેશ તથા કાઠિયાવાડ, કચ્છ અને સધને લગતું કામકાજ અને કેળવણીખાતું તેમની દેખરેખ નીચે મૂકયું તથા તેમની ઓફિસ અમદાવાદમાં રાખવામાં આવી. ૪ બાબુરાય કુમારસિંગછ મુકીમને બંગાળા વાયવ્યપ્રાંતે બ્રહ્મદેશ, એરીસા(નાર્થ વેસ્ટ ઝેવિન્સીસ) અને પંજાબને લગત કામકાજ તથા જીર્ણ તિર્થોદ્ધારનું ખાતું તેમની દેખરેખ નીચે મૂક્યું અને તેમની ઓફિસ કલક-તે રાખવામાં આવી. જયારે પ્રવન્સીઅલ સે ટરી તરીકે અમદાવાદમાં મી. હીરાંચ દ કકલભાઈ તથા મી. ભગુભાઈ ફતેહચંદ કાર્યભારી. ભાવનગર શેઠ કુંવરજી આણંદજી, એવલા મી. દાદર બાપુશા. માલેગામ. મી. બાવચંદ હીરાચંદ. અજમેર રાયબહાદુર ભાગમલજી ઠઠ્ઠા. રતલામ શેઠ ચાંદીમલજી તથા ભરૂચ શેઠ અનુપચંદ મલકચંદ નીમ્યા. અને જનરલ સેક્રેટરીએ પિતતાનું કામ આગળ ચલાવતાં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ખાતામાં પૈસાનો સદઉપયોગ કરવા માટે જદી જુદી રીતે તપાસ તથા આપલે શરૂ કરી અને કામ આગળ ચાલ્યું. તેટલામાં દુર્ભાગ્યે મુંબઈના રેસીડેન્સી જનરલ સેક્રેટરી અને બીજી કેન્ફરન્સના ચીફ સેનેટરી શેઠ ફકીરચંદ પ્રેમચંદના ભવિષ્યથી એક મટે ફટકો પડયે. શેઠ ફકીરચંદને ઉત્સાહ લાગણી અને વિચાર વખાણવા લાયક હતાં. મુંબઈની કોન્ફરન્સની અસાધારણા ફતેહ તેમને આભારી હતી તેમ કહેવામાં પણ કઈ અતીશક્તિ નથી. વળી તેમણે પિતાના કાર્યની શરૂઆતમાં જ મુંબઈમાં જઈનફ્રીડીસ્પેન્સરી વગેરે શરૂ કરવાને ઘટતી તૈયારી કરી હતી, પરંતુ દુર્ભાગ્યે આ સઘળું અમલમાં મૂકી શકે તે પુર્વે તેમનું ભવિષ્ય થવાથી જઈને પ્રજામાં ભારી અફસેસ ફેલાય અને છેલ્લે તેજના હદે શેઠ સા. વીરચંદ ભાઈ દીપચંદ સી. આઈ. ઇ અને. જે. પી. ની નેમનેક કરી કામ શરૂ રાખવામાં આવ્યું અને આ પ્રમાણેની કાર્યની વહેચણથી વડોદ્રા ખાતે ભરાએલી ત્રીજી કન્ફરન્સ દરમિયાન તેમણે નીચે પ્રમાણે કામ કર્યું હતું. બીજી અને ત્રીજી કેન્ફરન્સ દરમિયાનનું કાર્ય. આ વર્ષની મુદત દરમિયાનમાં મુંબઈની કેન્ફરન્સ ઓફિસે ડીરેકટરીનું કામ કેવી રીતે પાર ઉતારવું તે માટે જુદી જુદી રીતે કાર્યારંભ કર્યો. પરંતુ તે છેવટ નીશ્ચય ઉપર આવી શક્યા નહિ. કેકરન્સ પ્રત્યે ચાહ વધારવા અને ચાર આનાની એજના હાથ ધરવા માટે ઉપદેશકો મેકલવામાં આવ્યા હતા કે જેમણે કરેલા નથી પચાસ ગામે સુકૃત ભંડાર નામે ચારઆનાની યેાજના સ્વીકારી, પરંતુ ખેદની વાત છે કે તેને અમલ ફક્ત ત્રણ ગામે તરફથી કરવામાં આવ્યે હતે. આવી રોજનાઓ જ્યાં સુધી મોટાં શહેર નહિ સ્વીકારે ત્યાં સુધી તેની ફતેહ માટે એછીજ આશા રાખી શકાય તે સ્વાભાવીક છે. અને તેથી સુકૃત ભંડાર જેવા કેન્ફરન્સની મજબુતીના મહાન બંધારણાને મોટા ગામેએ તાકીદે સ્વીકારી તેને અમલ સર્વત્ર કરાથવા મહતગાર થવું જોઈએ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપરના કોન્ફરન્સ ઓફિસે કરેલ સામાન્ય કામકાજ સિવાય જુદાં જુદાં ખાતાં જે સેક્રેટરીઓને વહેચી દેવામાં આવ્યાં હતાં તેમના તરફથી વર્ષ દરમિયાન જુદા જુદા ખાતા માટે નીચે પ્રમાણે વ્યવસ્થા થઈ હતી. નિરાશ્રીત ખાતા માટે ખાસ યત્ર અને તપાસ ઉત્તર હિંદમાં કરવામાં આવતાં ફક્ત પાંચ છ ઉમેદવારો મળી આવ્યા હતા. ત્યારે ગુજરાત કાઠિયાવાડમાં તેવીશ જણને મળી રૂ. ૨૫૬ ની મદદ આ પવામાં આવી હતી. મી. ઢઢ્ઢાએ પુસ્તકેદાર ના કાર્યમાં સારે શ્રમ લઈ પાટણ ખંભાતના ભંડાર માટે ટીપ કરાવવાનું શરૂ કરવા ઉ૫ રાંત જેસલમેરને ભંડાર ઉઘડાવવામાં મહા પરિશ્રમે ફતેહ મેળવી હતી. અને તેની ટીપ પણ શરૂ કરવામાં આવી હતી. કેળવણખાતામાંથી જુદી જુદી ઓગત્રીશન શાળાઓ માટે રૂ. ૧૧૯૫-૧-૬ આપવામાં આવ્યા હતા. અને વ્યવહારીક કે ળવણીમાં આગળ વધવામાં અશક્ત હોય તેમને સરતા અને મદદ માટે બાવીશ વિધારર્થીઓ વચ્ચે રૂ. ૨૪–૧૦–૦ આપવામાં આવ્યા હતા. કે જેમાં હાઇસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને પણ સમાસ થાય છે. તે સિવાય હુન્નર લાગની કેયવણી માટે પણ એક વિદ્યા રથને સંકોલરશીપ આપવામાં આવી હતી. છતારમાટે પ્રાચીન કલ્યાણકભૂમી. શ્રીરી પુરજી, શ્રી મી જિલાનગરી, શ્રી બનારસ, શ્રી રાજગૃહી નગરી, વડગામ, કાપેડા, એ વાડના મંદિરે, અને શાહજહાનપુર તથા રાકૂલાના રાધનપુરનાં મંદિરના દ્વાર માટે રૂ. ૧૮૬ના ખર્ચ કરવામાં આવ્યો તે. જીવદયાના પ્રચાર અર્થે જુદા જુદા ચાર ઉદેશકેને તરફ મોકલવામાં આવેલા છે જેને અંગે તેમણે કેટલીક પાંજરાપળાના ચાલતા ધોરણમાં સુધારા કરવા ઉપરાંત અશકત પાંજરાપોને મદદ અપાવી ઘેરણસર શરૂ રખાવી હતી. પરંતુ પાછળથી તેવા ઉપદેશકોની ગેરહાજરીમાં કામ અટકયું હતું, વાર કલ્યાણ નિરૂધમીને ઉધમ આપવાના ઉદેશથી હાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ઊગમાં પ્રેરવા કરેલી ચેજનામાં ચાલુ તાત્કાલીક પદાએશના ધંધા કપિઝીટર, ફેટાઈપરાઈટર, બુક કીપીંગ, શોર્ટ હેન્ડરાઈ ટીંગ, ઘડીયાળી, ગીટ, રબરસ્ટેપ વગેરે વગેરે કામમાં જોડવાની સર તે ઉમેદવારોની તપાસ કરી સતેષ પકડવામાં આવ્યું હતું જ્યારે મુંબઈમાં લાલબાગ જઈન બેડીંગ ઊઘાડવામાં કાર્યની પુર્ણાહુતી થઈ હતી અને આ રીતે એકંદર રૂા. ૭૨૦-૯–૦ પુસ્તકેદ્વારામાં રૂા. ૪૦૭૦-૯-૦ મંદિરદ્વારમાં ૧૦૮૧–૯–૦ નિરાશ્રીત ખાતે રૂા. ૨૩૮૪–૧૧-૬ જીવદયા ખાતે રૂા. ૪૬૧૦-૧૫–૦ કેળવણમાં અને રૂ. ૩ર૭૩-૧૭ કોન્ફરન્સ નીભાવફંડમાંથી ખર્ચ કરવામાં આવ્યા અને આરીતે કેનફરન્સ ઓફિસ પાસેના ફંડમાંથી વ્યાજની આવક જમા કરવા પછી ખર્ચ જતાં રૂા. ૮૮૯લ્પ-૧૦-દબાકી પ્રાંત રહ્યા હતા. ત્રીજી કોન્ફરન્સની તૈયારી અને કામકાજ. આપણે ઉપર જોઈ ગયા તેમ ત્રીજી કોન્ફરન્સ વડોદ્રા ખાતે ભરાવવાનું બીડું ઝડપ્યું હતું તે વડોદ્રાએ પોતાના ગામ ઉપરાંત છાણ, પાદ્રા દરાપુરા વગેરે સ્થળના શ્રી સંઘને પેટામાં લઈ શરૂ કર્યું હતું. અને તેમાં તેમણે મુંબઈ ઊપરાંત જૈન સાહિત્યનું લાક્ષણીક પ્રદર્શન ભરવાના કાર્યને ઉમેરો કરવા ને ઠરાવ કરી તેમાં ફતેહ મેળ વી હતી. કેન્ફરન્સના કાર્યમાં સરલતા દર્શાવવા માટે અને દરેક રીતે તેને ફતેહમદ ઉતારવામાં આપણા મુનિગણુની હાજરી શરૂઆતથી જ બહુ ઉપયોગી થઈ પડી છે. તેમ સર્વકઈ કબુલ કરશે. કેમકે મું બઈ ખાતે આવી ફતેહ સુનિ મહારાજ મેહનલાલજી મહારાજને આભારી છે ત્યારે વડતા ખાતે શરૂઆતથી બીરાજતા આચાર્ય મુનિ મહારાજ શ્રી કમલવિયસુરીની હાજરી કિમતી થઈ પડી હતી. બદ્રાની કેન્ફરન્સની ફતેહમાં એક બીજો અણમૂલી, લાભ એ હતું કે વડાદ્રાના નામદાર મહારાજા શ્રીમંત સરકાર ગાયકવાડ તરફથી આપણને દરેક પ્રકારની મદદ અને કોન્ફરન્સ પ્રસંગે હાજરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ =-= —- ===—.. :- -- . ઋ૦૦+ --- S9xt રાયબહાદુર બુદ્ધસિંહજી દુધેડીઆ-મુરસીદાબાદ. પ્રમુખ–શ્રી ત્રીજી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ (વડોદરા) જન્મ સં૦ ૧૮૪૭. Page #36 -------------------------------------------------------------------------- ________________ ( હતું માપવાનું જાહેર કર્યું હતું તથા પ્રમુખ સ્થાન શ્રી અજીમગંજ (મુર્શિદાબાદ નિવાસી રાય બહાદુર બુદ્ધિસિગજી દુધેડીયાએ સ્વીકાર્યુંહતું. જ્યારે કેન્ફરસને દિવસ સં. ૧૯૬૧ના કાર્તિક વદી ૫ તા. ર૭ નવે બર સન. ૧૯૦૪ રવિવારથી ત્રણ દિવસ ડરાવવામાં આવ્યા હતા. અને લાક્ષણીક પ્રદર્શન તા. ૨૪ મી નવેબરે શ્રીમંત યુવરાજ ફતેહર્સીહરાવ મહારાજના હસ્તક ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. સદરહુ પ્રદર્શનમાં જ્ઞાનની પ્રાપ્તિ, દર્શનની શુદ્ધિ, અને દેગુરૂની પૂજા તથા ચરિત્રની નિર્મળતા માટેના અગત્યનાં નિત્ય નૈમિતિક ક્રિયામાં જે જે સાહિત્ય વપરાય છે તે તમામ ઉપ ગ અને હેતુ સાથે બતાવવામાં આવ્યા હતાં. અને તેમાં મધુ બીને દેખાવ, બીડાની સઝાયનો ભાવાર્થ, વણઝારાના સ્વાધ્યાયનું ચિત્ર, વેશ્યાનુને અનેકાંત મતની સિદ્ધિ દર્શાવનારૂં પાંચ આંધળા અને હાથીનું તેમજ ચાર સંજીવની ન્યાયનું ચિત્ર સમજાવવાના દેખાવ ખાસ લક્ષ ખેંચી શક્યા હતા. કેન્ફરન્સના કાર્ય તરફ દષ્ટિ ફેરવીશું તે શરૂઆતમાં આવકર દેનારી કમિટિના પ્રમુખ રા. રા. ફતેહભાઈ અમીચંદ ઝવેરીએ સત્કાર આપતાં કેન્ફરન્સને હેતુ તથા તે દર વર્ષ ભવાની આવશ્યકતા સમજાવી તેમાં થતા કરાવે અમલમાં મૂકવા રોતાઓનું લણ ખેચ્યું હતું. ત્યારબાદ વડાદ્રાના નામદાર ગાયકવાડ સરકાર સર સયાજીરાવ સેના ખાસ ખેલ સમશેર બહાદુરે જણાવ્યું કે “તમારા જઈન વર્ગ પદીને ઘણે ભાગ વેપારી છે, અને પરમેશ્વરે તમને જે કંઈ સંપત્તિ આપી હોય તેને સદ ઉપયોગ કરી સંસારમાં પિતાની અને સર્વની સારી રીતે ઉન્નતિ થાય તેમ કરવું જોઇએ. તમે આ સમારંભમાં રેક વિષય ઉર શાંતતા અને સારી સમજ એ રાવ કરશે. અને તે સર્વે સંસાર વ્યવહારમાં અમલમાં પણ હશે. ” આ પ્રમાણે તેઓ શ્રી એ કિમતી સુચના મવા બાદ પ્રમુખે પિતાના વિચારે જણાવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) રાય બહાદુર બુદ્ધિસિંગજી દુધેડીયા. પ્રમુખ રાય બુદ્ધિસિંગજી દુધેડીયા અંછમગજ (મુશદાબાદ) ના વત્નિ અને મોટા જહાંગીરદાર છે. તેમની જન્મ તિથિ અને ઉદાર ઇતિહાસ કહેવા કરતાં તેના વિચારે તેમના સદગુણનું ઉચું સ્વરૂપ બતાવી આપે છે. અને તેથી તે તરફ દષ્ટિ કરીશું તે આપણને ઘણું જાણવાનું મળી આવશે. ફરીને કરે તે તેમનું પ્રથમ સિદ્ધાંત હતું અને તેથી તેમણે જણાવેલું કે, “આપણે જે કામ શરૂ ક રેલ છે તે એક વખતે સંપૂર્ણ ન થાય તે નિરાશ થઈ બેશી ન રહેતાં ફરી પ્રયત્ન કરે, ત્રીજી વખત કરો અને તે રીતે જ્યાં સુધી તે ઊચ કામ પૂર્ણ ન કરી શકીએ ત્યાં સુધી તે માટે પ્રયત્ન શ રૂાખીશ તે તે સંપૂર્ણ ફતેહમદ જેવાશે. લાંબા વખતથી આપ શામાં સ્વાર્થ સાધવાની બૂરી ટેવ પડી ગઈ છે તે ધીમે ધીમે દૂર કરીને શઘનું હિત કેવી રીતે થાય તે વિચાર કર જોઈએ. દરેક રસ્તા સાફ નથી, દરેક કુલ કાંટા વિનાનાં હેતાં નથી, જેમ આપણા રસ્તામાં ક્રોધ, માન, માયા, લેભ, ઈર્ષ, ષ, કલહ, મી ધ્યાભિમાન, કુસંપ વગેરે પ્રકૃતિવાળા લુટારા બહુજ મળશે. કે જે નાથી બચીને ચાલવું અને તેને સન માર્ગે લઇ જવા તે ખરા જઈનનું મુખ્ય કર્તવ્ય છે અને તે કામ સંપ અને અકયતાથીજ બની શકે છે. આ દુનિયા પણ પરસ્પની સહાયતાથી ચાલે છે, એ પ્રમાણે આ સમાજ એક પુરૂષ છે અને ભરતખંડમાં વસ્તા દરેક જૈન તેનાં અંગે પાંગ છે અને તેથી સાએ પોતાનું કામ બજાવી તેને પુષ્ટ કર વાનું છે. અને તે રીતે કેન્ફરન્સની તમામ ફતેહ સંપ ઉપર આ ધાર રાખે છે, મોટાઓએ મેટી ધીરજ રાખવી રાખવી જોઈએ તે પ્રમાણે કેન્ફરન્સમાં માન ઓછું કે વધારે મળે, પોતાની મરજીના વાલ પાસ થાય કે ન થાય, તે માટે બીલકુલ નાખુશ થવું નહિ મેટા નાના કે ધનવાન ગરીબને કશો ભેદ રાખ નહિ, પરંતુ કે લટા બનવાને ધનથી, વિદ્વાનને વિદ્યાર્થી અને શક્તિવાને શારિરિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ (A) "" મથી ફ્રાન્સના ક્રમમાં મદદગાર થવું.... આ ઉપરાંત તેમની સ્ ચના વ્યવહારિકની સાથેજ ધાર્મીક શિક્ષણ દેવા માટે તથા શ્રી શિ ક્ષણની જરૂરીઆત અને વાંચનમાળા તૈયાર કરવાની સૂચના વગેરે વિચારો તરફ઼ દષ્ટિ ફેરવતાં તેમના જીવનમાં છુપાએલા સદગુણના ઊંચા અભ્યાસ પાઠ શીખવાના મળી આવે છે, કરાવાનુ સ્વરૂપ. વડાદ્રા કોન્ફ્રરન્સમાં પસાર થએલા ઠરાવામાં કેટલાક મુ`બઈના ઢરાવાને અનુસરતા હતા. ત્યારે જોકે તેમાં અનુકુળ સુધારા વધારા કરવામાં આવ્યા હતા. તેપણ તે દરવર્ષે વધારે આબાદ રૂપમાં મૂકતાં છેવટ ભાવનગરની કાન્ફરન્સમાં પસાર કરાવવા માટે જે ખરડા તૈયાર થયેછે તે અમારા વાંચનાર માટે રજી કરેલ હાવાથી તેવા ઢાવને ક્રૂરી કરી પ્રગટ કરી વાંચનારને કંટાળા આપવાને દુરસ્ત ન ધારતાં તેમાં જે નવા વિચારા મુકાયા હોય તે તરફ લક્ષ ખેચીદ્યુ તે તેમાં સાથી વધારે આનંદ યુક્ત ઠરાવ આગલા વર્ષમાં કેન્ફ્રરસના ઠરાવે અમલમાં મૂકાવવાના કામમાં મુનિ મહારાજેએ જે પ્રસશા પાત્ર પ્રયાસ કર્યો તેના ઉપકાર માનવાના હતા. આ ઉપરાંત ફ્રાન્સ એછા ખર્ચે ભરાય શકે તેમ સગવડ કરવા તે પછીથી ડેલીગેટાની રૂ. બે ક્િરાખવામાં આવી હતી. અને જૈન સમુદાયમાં સ`પની વૃદ્ધિ થાય તેવા યત્ન કરવા વિચારવામાં આવ્યું હતું. તથા પ્રાચિન થાપ ખાળ કરવાની જરૂરીઆતને નવા ઠરાવ સ્વીકાર્યા હતા. સખાવત આપણે મુંબઇ માટે જોઇ ગયા તેમ વડેદરા પણ મુંબઇ જેટલે અશે નહિ પર`તુ સારી રીતે ફંડને વધારવા શક્તિવાન થયું હતુ, કે જેમાં મુખ્ય ભેટ પ્રમુખ તરફ્થી રૂ. ૫૦૦૦ ની જાહેર કરવામાં આવી હતી ત્યારે નામદાર ગાયકવાડ સરકારે ફા. એકહજાર અને ગાદી પરચુરણ મળી તેના સરવાળે દશહજાર ાના કે હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ( હરે ! ગ્રેજયુએટ એશીએસન. આ ઉપરાંત મીઢઢાના પ્રમુખપણ નીચે જૈન ગ્રેજયુએટ એસોશીએસન સ્થાપી તેમાં નીચે પ્રમાણે ઠરાવ કર્યા હતા. ૧ હિંદના સઘળા પ્રવેતાંબર જઈને ગ્રેજ્યુએટેનું એક મંડળ કેન ફરંસના સંબંધમાં ઉભું કરી તેનું નામ “ જન શ્વેતાંબર ગ્રેજ્યુ એટસ એસોસીએશન ” રાખવામાં આવે છે, તેના પ્રમુખ તરીકે મિ ગુલાબચંદજી ઠઠ્ઠા એ. એમ. ઉપપ્રમુખ ડે. બાળાભાઈ મગનલાલ એલ. એમ. એન્ડ એસ. અને સેક્રેટરી મિ. મેતીચંદ ગીરધરલાલ કાપડીયા બી. એ એલ. એલ. બી. ને નીમવામાં આવ્યા છે. ( ૨ કનફરંસના હેતુઓ પાર પાડવા માટે દરેક પ્રયત્ન કરે. ૩ કેનફરંસ તરફથી મિ. ઢઢ્ઢાના તંત્રીપણું નીચે નીકળનાર મે ગેજીન ( માસીક)માં કરેકે ધારાર્મિક તેમજ સામાજીક વિષયો લખવા. ૪ પાંચ વર્ષ તથા તે ઉપરની મુદતના ગ્રેજ્યુએટએ કેનફ રસના નિભાવ માટે વાર્ષિક લવાજમ રૂા. ૪ આપવું. ૫ પાંચ વર્ષની મુદતની અંદરના ગ્રેજ્યુએટેએ વાષક લવાજમ રૂા. ૨ આપવું ૬ એસેસીએશનના દરેક સભાસદને કોનફરંસ તરફનું માસિક વગર લવાજમે મેકલવા કેનફરંસના સેક્રેટરીને વિનંતી કરવી. - ૭ આ ગ્રેજયુએટ મંડળમાં બારીસ્ટ, હાઈકોર્ટપ્લીડરો અને ડીસ્ટ્રીકટ પ્લીડરોને પણ દાખલ કરવા, કેનફરંસ પછી થએલાં ભાષણોમાં મુનિ મહારાજ શ્રી આચાર્ય કમળ વિજ્યજી સુરી મહારાજ તથા મુનિશ્રી વિનય વિજ્યજીએ કરેલે ઉપદેશ બહુ અસરકારક થવા ઉપરાંત ભવિષ્યને માટે ઘડો આપનાર થઈ પડયે હતે. વળી પુનાના કેસરી પત્રના અધિપતી મી. બાળગંગાધર બલકે જઈને ધર્મની મહતા માટે રજુ કરેલા વિચારો તથા મી વીરચંદ રાઘવજી પેઠે પરદેશ ગમન કરી જઈન ધર્મને ઉપદેશ આપનાર બીજા તયાર થાઓ તેમ સુચના કરી અહેસાના પ્રસાર માટે મુખ્ય ભાન જઈને ધર્મને સ્પપ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ). અને જાતના નાગર છતાં વિચારમાં જઈન, જુનાગઢવાળા ભી લાભ શકર લક્ષ્મિશંકરે જીવદયા માટે ક્યા ધરણે કામ લેવું તે સમજાવતાં હાલમાં થતી ધર્મને નામે, ખેરાક માટે, શિકારના શેખની તૃપ્તિ અર્થે, ફેશન સારૂ અને સાયન્સ નિમિતે જીવહિંસાના વાતા ભેદ સમજાવી અટકાવવાના ઉપાય સુચવ્યા હતા. ' શ્રીમંત યુવરાજ ફતેહસિંગરા ખાસ સૂચના કરી કે “ દરેક કોન્ફરન્સ કંઈ કંઈ મુશ્કેલી દુર કર્યાની અને ભવિષ્યના સુધારા વધારાના રસ્તા કર્યાની પિતાને દફતરે નેંધ લીધાનું પણ જોઈ શકીશું.” છેલે કેન્ફરન્સના જનરલ સેક્રેટરીઓ તરફને અનુભવ શેઠ લાલભાઈ દલપતભાઈએ રજુ કરતાં ચાલતા બંધારણમાં સુધારા વધારાની ભવિષ્ય માટે જરૂર સ્વીકારી. કમ નવું અને ઘણું હેવા સબબ દરેક જઈનભાઈઓને બનતી મદદ કરવા ભલામણ કરી. સુકૃત ભંડારની યેાજના અમલમાં લાવવાના લાભ સમજાવ્યા હતા. કેનફરન્સના મેટા ખર્ચ માટે બોલતાં જણાવ્યું કે કોન્ફરન્સને આપણે કાયમી કરવી છે. તે પરણને જેમ બેચાર દિવસ માટે રોકવા મીઠાં જોજન પીરસાય છે તેમ ન કરતાં તેને ઘરના માણસ પેઠે નિત્યના ખેરાકથી કાયમી કરવી જોઈએ. વળી કેન્ફરન્સને પૈસાની મદદ મળશે પરંતુ જે સંપ નહિ હોય તે આપણે કેન્ફરન્સને નિભાવી શકવાના નથી. કારણ પૈસાની મદદ કરતાં પણ વધુ જરૂર કંપની છે. તે ખાતર આપણે દરેકે ઝીણી ઝીણી બાબતોનો મત ભેદ દૂર કરી એક જ મુદા ઉપર આવવું જોઇએ. ડેલીગેટે બે હજાર ભેગા થઈ હકીકત સાંભળી જાય છે તેની અસર કમનીમાં કમતી પાંચ હજાર માણસો ઉપર થયા વગર રહેતી નથી એ અસર કાંઈ નાની સુની નથી. ડેલીગેટેના પ્રમાણની હદથી હું વિરૂદ્ધછું. હું ઇચ્છું છું કે હું એવું કેન્ફરન્સ જેવા ભાગ્યશાળી થાઉં કે તેમાં કમીમાં કમી દશ હજાર જઈનભાઈએ ભેગા થયા હેય. પણ તે સાથે આવું ખર્ચ કમી થાય તે હું ઈચ્છું છું. કે જેથી કેન્ફરન્સ આપણને બેજા રૂપ થઈ ન પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૪). કેટલાક સારા ગ્રહસ્થ એવો અભિપ્રાય ધરાવે છે કે ગમે તેટલી માથાઝીક કરે છે. પણ થાય છે શું? માટે અમે તે એ પસંદ કરતા નથી. તેવા મહેરબાનેને મારો જવાબ એ છે કે તેટલા માટે પ્રયત્ન બંધ કરવું તે આપણને ઊચીત નથી તમારા ઘરને માણસ તમારા વિચારથી ફેર વર્તે છે તે તેને શું તમે છોડી દે છે? ના, ત્યારે આ પણ બીજા ભાઈઓ પ્રત્યે પણ તેમ વ. વડોદ્રા અને પાટણ વચ્ચે. વડોદ્રા ખાતે ઉપર પ્રમાણે કાર્ય થવા પછી તથા ઉત્સાહમાં આગળ વધવા પછી ત્યાંની ફતેહથી ખુશી થઈ પાટણખાતે કોનફરન્સ લાવવાને ત્યાંના વત્નિ શેઠ પુનમચંદ કરમચંદે માગણી કરી અને તે મંજુર થવાથી ચેાથે મેળાવડો પાટણ લાવવાને કર્યો અને તેથી મુદત દરમિયાન જાગૃત્તિ જાળવી રાખવાનું કામ કોનફરંસની કાયમી ઓફિસ તથા ચાર જનરલ સેક્રેટરી ઉપર આવી રહ્યું. જેથી ચારે જનરલ સેક્રેટરીને પિતપોતાના કામને માટે પ્રથમ કરેલ ગોઠવણમાં ફારફેર કરી દરેકને પોતપોતાના પ્રાંત માટે દરેક ખાતાની દેખરેખ રાખવા ઠરાવ્યું. અને પ્રેવીશીયલ સેક્રેટરીમાં વધારો કરી માળવા, રંગુન, સોલાપુર, બેંગર, નીઝામહૈદ્રાબાદ, પુના, સુરત, બાલાપુર, અને લાહોર માટે અમુક નવી નેમનેક કરી. દરેક જુદા જુદા પ્રાંત માટે અનુકુળ જણાતું ખર્ચ કરવામાં આવ્યું હતું. કે જે થયા પછી વર્ષ આખરે દરેક ખાતામાંથી ખર્ચ જતાં. રૂા. એકલાખ જેટલી રકમ બાકી પ્રાંત વધી હતી. વર્ષ દરમિયાન આરીતે ચાલુ કાર્ય થવા ઉપરાંત મુંબઈ ખાતે નવી બેડીંગ સ્થાપવા માટે રૂા.૭૫૦૦૦ પતેરહજાર શેઠ ગોકળ ભાઇ મૂળચદે અને રૂ. ૨૫૦૦૦ પચીશ હજાર કોન્ફરન્સ આપવા ન થયું હતું. પરંતુ જ્યારે તે કબુલાતને અમલ અદ્યાપી થએલે જય શકાતું નથી ત્યારે આનંદ કરતાં ખેદ બેવડ વધી જાય છે. તા 2 ગોકળભાઈ ગુજરી જવા માટે ખેદ દર્શાવવા પછી આશા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ રાય બહાદુર સીતાબચંદ નાહર. પાંચમી શ્વેતામ્બર કોન્ફરન્સના પ્રેસીડન્ટ, અમદાવાદ. Page #43 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) રહે છે કે તેમના પુત્રરત્ન તે કાર્ય હાર પાડશે કેમકે હાલમાં રાખવામાં આવેલ મનની અપૂર્ણતા કાર્યને અધવચ્ચે લટકાવે છે. પ્રાંતિક કેન્ફરન્સ. આ ઉપરાંત બહુ અગત્યનું કાર્ય વર્ષ દરમિયાન પ્રાંતિક કેન્ક રસના મેળાવડા થવા સંબંધનું થયું હતું. આવા મેળાવડામાં એક દક્ષિણમાં અમલનેર ખાતે અને બીજે, ઉત્તર ગુજરાત માટે પે થાપુરમાં થયા હતા. અને તેમાં પેથાપુરના મેળાવડા પ્રસંગે અમ દાવાદમાં જઈને બેડગ ખોલવા ફંડ થયું હતું કે જે બીજના શુભ ફળરૂપે શેડ લલુભાઈ રાયજી જઈને બોડીંગ મજબુત પાયાઉપર એક લાખની માતબર સખાવતથી સ્થાપીત થવા પામી છે. પાટણ કેન્ફરન્સ. આપણે અગાઉ જઈ ગયા કે પાટણ ખાતે કોન્ફરન્સ લઈ જ વાનું બીડું ત્યાંના વત્નિ ખાનદાન કુંટુંબના નબીરા શેઠ પુનમચંદ કરમચંદે જડપ્યું હતું. અને તેથી તેને ફતેહમદ રીતે પાર ઉત રવાને તેમણે મકાને અને તન મન તથા ધનના મેડા ભેગે રાત્રી દિવસ શ્રમ શરૂ રાખે હતે. તથા શ્રીસંઘે મળી આવકાર દેનારી કમિટિના પ્રમુખ તરીકે તેઓશ્રીને પસંદ કર્યા હતા. જયારે નગરશેઠ હેમચંદ વસ્તાચંદને જનરલ સેક્રેટરી અને રતનચંદ વસ્તાચંદને ચીફ સેકે ટરી નેમવામાં આવ્યા હતા. તથા કેન્ફરન્સના પ્રમુખ તરીકે શેઠ વીરચંદભાઈ દીપચંદ સી. આઈ. ઈ. અને જે. પી. ને સ્વીકારવા વિનંતી કરી નકી કર્યું. શેઠ વીરચંદભાઈ દીપચંદ શેડ વીરચંદભાઈ જ્ઞાતે વિશાશ્રીમાળી અમદાવાદ તાબે સાણંદ તાલુકાના ગોધાવી ગામના વનિ છે. તેમને જન્મ સન. ૧૮૮૯માં થએલો તેમણે બચપણમાં શામક અભ્યાસ કરવા પછી સતર વર્ષની ઉમરે ગુજરાતી તથા અંગ્રેજી અભ્યાસની અમદાવાદમાં જઈ શરૂઆત કરી. તેમના બાળજીવનમાંથી શીખવાનું છે કે તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) મુળ સ્થિતિ નરમ છતાં હિંમત અને દઢતાથી સંવત. ૧૮૫૭માં રૂ. ૨૪માં નેકર રહી તે પછી બુદ્ધિબળે અને અમદાવાદના શેઠની પ્રીતિથી વેપારમાં આગળ વધ્યા અને તે રીતે દીર્ઘદષપણથી અત્યારે લક્ષાધીપતી થવા ભાગ્યશાળી થયા છે કે જે પેદાશ મુખ્યત્વે શેર અને મીલના વેપારને આભારી છે. આ પ્રમાણે તેઓ આગળ વધવા પામ્યા તે સાથે તેમની ઉદારતા વખાણવા લાયક છે. શા. વીરચંદ રાઘવજીને અમેરીકા મોકલવામાં અને કેળવણીના કામમાં સારી સખાવત કરી છે. તેમના વિચારે તેમના સદગુણની અછી છાપ રજુ કરે છે. તેમનું ભાષણ ઘણું મહવતાવાળું હતું અને દરેક વિષય ઉપર બહુ સારા વિચારે રજુ ર્યા હતા. છેવટ પંચાયતથી કજીઆ પતાવવાના ધરણની શરૂઆત કરવા ભલામણ કરી જણાવ્યું કે અગાઉના વખતની આપણું શકિતઆપણું ગારવ, આપણું જાહેરજલાલી ઐક્ય અને ધર્મની શ્રેષ્ઠતા વિષેખ્યાલ કરે. આપણે ધર્મ તેને તેજ છે, સિદ્ધાંતે તેનાં તેજ છે, ફક્ત આપણે આપણું કર્તવ્ય ભુલ્યા છીએ. અને તેનું આ પરિ ણામ છે. પરંતુ હવે જયારે તે પરિણામના કારણે અને ઉપાય આપણને સૂચવવામાં આવ્યા છે. માટે બધાએ એકજ દઢતા અને નિયમથી પ્રયાસ કરીને પુરૂષાર્થ કરે. ચેથી કેન્ફરન્સમાં થએલા ઠરાવે તરફ દષ્ટિ કરી શું ત્યારે અંદર અંદરના કજીયા પતાવવા માટે લવાદથી કામ લેવા, જઈન લગ્ન વિધિ શરૂ કરવા, અને યુનિવર્સીટીમાં જઈને સાહિત્ય દાખલ કરવાના ઠરાવ નવા હતા. આ કોન્ફરન્સ વખતે મુનિગણમા મહારાજ શ્રી પ્રવર્તક કાંતિ વિજયજી. તથા તેમના શિષ્ય ચતુરવિજયજી, મહારાજ વગેરે હતા જ્ઞાના ભાનિધિ પ્રદર્શન વડેદ્રામાં લાક્ષણીક પ્રદર્શન ભરવામાં આવેલું ત્યારે અત્રે જ્ઞાનાં નિધિ પ્રદર્શન ભરવામાં આવેલ હતું, એટલે તેમાં પ્રાચિન ગ્રંથ કાગળની. મખમલની પેટીઓ, સાબુ, મીણબતી, કેતર કામના * www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #46 -------------------------------------------------------------------------- ________________ મુના, શાલે અને કાપડના નમુના હતા, સદરહુ પ્રદર્શન વડોદ્રાના અમાત્ય રમેશચંદ્ર દતે ખુલ્લું મૂક્યું હતું પહેલી મહિલા પરિષદ. પાટણે પિતાના કાર્યમાં નવે વધારો કર્યો તે મહિલા પરિષદની શરૂઆત કરવાને હતો, કે જેનું પ્રમુખ સ્થાન મી. ઢઢ્ઢાનાં માતુશ્રીને આપવામાં આવેલ અને સ્ત્રીઓએ બારસોની મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જેમાં સ્ત્રી વકતાઓએ ભાષણે આપવા પછી નીચેના ઠરાવ પસાર થયા હતા. ૧ જાન બાનુઓએ ધાર્મિક, વ્યવડારિક તથા હુન્નર કળાની કે ળવણી લેવી. ૨ જઈને જ્ઞાતેમાં સંસારિક હાનીકારક રીવાજે ચાલે છે, તે દુર કરવા. ૩ જાન કેનફરસે જઈને બાનુઓની ઉન્નતિ માટે જે કરો કર્યા તે માટે આભાર માનવામાં આવે છે. ૪ જઇન બાનુઓની આજે મળેલી આ સભા આ સંમારંભનું નામ પહેલી જઈને મહિલા પરિષદ રાખે છે. ૫ બીજી જઈને મહિલા પરિષદની બેઠક અમદાવાદ ખાતે પાં ચમી જઈન કનફરંસ ભરાય તે પ્રસંગે ભરવાનો ઠરાવ કરવામાં આવે છે ૬ આ ઠરાવ કનફરંસ ઉપર મોકલી આપી તેઓ જે પ્રયાસ કરે છે. તેમાં યથા શક્તિ મદદ આપવી. છેલે પાંચમી કેન્ફરન્સ અમદાવાદ અને છઠ્ઠી ભાવનગર ભરવા ઠરાવ કરી તથા વ્યવસ્થા માટે ત્રણ આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરીની તેમનેક કરી મેળાવડો વિસર્જન થયેલ હતું. જ્યારે પાટણખાતે દરેક ખાતામાં મળી રૂા. ૧૩૬૪૩-૫-૨નું ફંડ થવા પામ્યું હતું. પાટણ પછી અમદાવાદ સર્વે મળે તે દરમિયાન મારવાડમાં કલેલી ખાતે રાજપુતાના પ્રાંતિક કેન્ફરન્સ ભરવામાં આવી હતી. ત્યારે સુકૃત બઢાર શરૂ ન થવાની ફરીઆદ ચાલુ રહેવા પામી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) અને હિસાબ તપાસવા માટે એક માણસ એકલી શરૂઆત કરવામાં આવી હતી. | કોન્ફરન્સ ઓફિસના હસ્તકનાં દરેક ફંડમાંથી જનરલ સેક્રેટરીઓએ જરૂર જેગું ખર્ચ કર્યું હતું જે જતાં વર્ષ આખરે નીચે પ્રમાણે દરેકમાં પ્રાંત રહી હતી. કેન્ફરન્સ નીભાવ ફંડ રૂા. ૮૮૬૫ જીર્ણ પુસ્તક દ્વાર ખાતે રૂા. ૧૭૨૭જીર્ણમંદિરે દ્વાર ખાતે રૂા. ૨૯૩ શ્રી નિરાશ્રીત ફંડખાતે રૂા. ૧૫૮૯૭ શ્રીજીવ દયા ખાતે રૂા. ૧૧૪૦૧ શ્રી કેળવણીખાતામાં રૂા. ૪૬૧૬ શ્રી ધામક હિસાબ તપાસણી ખાતે રૂા. ૨૧૩ શ્રી સુકૃત ભંડારબતે રૂા. ૧૪૬૩. પાંચમી કેન્ફરન્સ અમદાવાદમાં ગુજરાતની પ્રાચિન રાજધાની પાટણમાંથી કેન્સરને નવી રાજધાની અમદાવાદમાં ગમન કર્યું અને તેથી પ્રથમ આવકાર દેનારી કમિટિના પ્રમુખ તરીકે નગરશેઠ ચીમનભાઈ લાલભાઈને નીમી કાર્ય આગળ વધારતાં પાંચમી કેન્ફરન્સ માટે તા. ૧૬ મી ફેબ્રુઆરી સન. ૧૯૦૭, ૧૯૬૩ના ફાગણ સુદી. દિવસ નકી કરી પ્રમુખ તરીકે રાયબહાદુર બાબુ સિતાપચંદજી નહારને પસંદ કરવામાં આવ્યા. રાય બહાદુર સિતાપચંદજીનહાર, તેઓ જાતે ઓશવાળ અને મુળ ક્ષત્રિય વંશના છે. કે જે વંશ સ્થાપનાર મુળ પરમાર હતા. અને ત્યારથી જ ઉતરોતર દરેક વંશજો ધર્મકાર્ય તથા સખાવતમાં મુળથી જ આગળ પડતે ભાલ લેતા આવ્યા છે. બાબુ સિતાપચંદજીને જન્મ સન. ૧૯૪૭માં થયે અને તેમના માતુશ્રી કેળવાએલ હેવાથી બચપણથીજ તેણે પિતાના પુત્રને વિદ્યા દેવીના આશ્રીત કર્યા. અને તેથી ઉરદુ હિંદી અને બંગાળી ભાષાનો અભ્યાસ કરી વેપાર વ્યવહારમાં જોડાયા. શરૂઆતથી તેમનું દિલ બહુ ઉદાર હતું અને તેથી પિતાનું જલદી ન પતી શકે તેવું લેણું માફ કરવા ઉપરાંત. ૧૮૭૩-૭૪ના બંગાળાના દુષ્કાળ વખતે સારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ () મદદ કરી હતી કે જે ઉદારતાથી ખુશીથઈ નામદાર સરકારે તેમને રાય બહાદુરને માનવતે ખીતાબ આપે. તેમની ઉદારતાના નમુના તરીકે આ ઊપરાંત ધર્મશાળાઓ, જઠન મદિર, અનગ્રહે. વગેરે અનેક હસ્તી ધરાવે છે, આ સઘળા કરતાં વધારે સંતેષનું કારણ એ છે કે તેમને ચાર પુત્ર વગેરે સંનતી છે તેને ગર્ભ શ્રીમંત છતાં કેળ વણીમાં બહુ આગળ વધાર્યા છે કે જે રણ ખાસ વડે લેવા જોબ છે. અમદાવાદ કોંનફરંસમાં ડેલીગેટ, ૨૬૪૨ વીઝીટર ૮૭૬ સ્ત્રી વીઝીટર ૧૪૯૯ આવેલાં ત્યારે કુલ ટિકિટો ૬૪૭૭ આપવા માં આવી હતી. અને ફંડમાંથી ખર્ચ જતાં વધારાની રકમ જઇન બોર્ડ માં આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કાંનફરંસના કાર્યની શરૂઆતમાં આવકાર દેનારી કમિટિના પ્રમુખનું ભાષણ અમદાવાદને ઈતિહાસ રજુ કરવા સાથે કોનફરે. સથી થએલ લાભ માટે સારો અનુભવ રજુ કરતું હતું જ્યારે પ્ર મુખ સીતાપચંદજીનહારના ભાષણમાં પણ તેમણે ઘણી સુચના કરી હતી કે જેમાં ધાનિક વાચનમાળાની જરૂર, સેંટ્રલ જઈન કેલેજની આવશ્યકતા, શિલ્પા શિક્ષણની જરૂરીઆત, શ્રીસંઘબેક સ્થાપવા જઈનલે દાખલ કરવા જઇન પવમાં છુટીની જરૂર, વગેરે નવા અગત્યના વિષયો અને તેની શરૂઆત થવાની આવશ્યક્તા માટે દલીલસર લક્ષ ખેંચ્યું હતું. જ્યારે ત્રણે દિવસમાં પસાર થએલા ડરામાં અગાઉની કેનફરંસનું અનુકરણ હતું. મહિલા પરિષદમાં સખાવત, અમદાવાદે પ્રદર્શન ભરવા જરૂર વિચારી નહતી ત્યારે બીજી મહિલા પરિષદ શેઠાણ અંગાર બાઈ તે શેઠ જેસીગભાઈ હઠીસિંગ ના પત્નિના પ્રમુખ પણ નીચે ભરવામાં આવી હતી. જેમાં બેન અનુસુયા સારાભાઈ મગનભાઈએ સેક્રેટરી તરીકે ઉમદા સેવા બજાવી હતી. પરિષદમાં થએલા ભાષણની અસર એટલી તે સચેટ થવા પામી છે ત્યાં મહિલા પરિષદમાં ફંડ ઉધાડીને રૂા. પાંચ હજાર તેમાં ભરાયા હતા ત્યારે નીચે પ્રમાણે કરાવે પસાર કરવામાં આવ્યા હતા www.umaragyanbhandar.com હતા. સારાભાઇ મગનભાઇ ભરવામાં આવીગભાઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #49 -------------------------------------------------------------------------- ________________ . ઠરાવ-પહેલો-કેળવણ–સ જાતિની સંપુર્ણ ઉન્નતિ અર્થે આપણું બાળાઓને ધાર્મિક, નૈતિક, માનસિક, અને શારિરીક કેળ વનું ઉત્તમ પ્રકારની મળે તથા મોટી વયની સ્ત્રીઓને યોગ્ય ઔધોગિક અને ધાર્મિક શિક્ષણ અપાય તેવી સંસ્થાઓ સ્થાપવાની આ મહિલા પરિષદ આશ્યક્તા સ્વીકારે છે. ઠરાવ બીજે-સ્ત્રીનાં કર્તવ્ય-પતિ, વડીલે, બાળકો, સ્નેહી સંબંધીઓ, અને દાસજન પ્રતિ પિતાનાં કર્તવ્ય ફરજે સ્ત્રી સમજતી થાય એવા પ્રકારને ઉત્તમબોધ અપાય તેવી ગોઠવણ કરવાની આવયક્તા આ પરિષદ સ્વીકારે છે. ઠરાવ ત્રીજો હાનીકારક રીવાજ-બાળલગ્ન, રડવું ફૂટવું વગેરે હાનીકારક રીવાજેથી આપણી સાંસારિક સ્થિતિ ઘણી શોચનીયા થઈ છે તે રીવાજની અગ્યતા દર્શાવી તેને ઝડમૂળથી દૂર કરવાને આ પરિષદ આગ્રહ કરે છે. છેલ્લે છઠ્ઠી કોન્ફરંસ તથા ત્રીજી મહિલા પરિષ ભાવનગર લાવવાના નિમંત્રણને સ્વીકાર કરી સૌ વિસરજન થયા હતા. કે જે પછીના ગયા પસાર થએલા વર્ષમાં મારવાડામાં ગોલવાડ પ્રાંતિક કેન્ફરસ ભરવામાં આવી હતી. અને છઠ્ઠી કેન્ફરન્સ માટે ભાવનગર તરફ લક દષ્ટિ ખેંચાઈ રહી હતી. - ' ઉના : " ઇ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧ •o¢૦ શેઠ વીરચંદ દીપચંદ, સી. આઇ. ઇ., જે. પી. ચાથી કેવેતામર કે-ફરન્સના પ્રેસીડન્ટ. પાટણ. Page #51 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ કોન્ફરન્સનો દૂત. વિભાગ ૨ જો. કોન્ફરન્સને જોત જોતામાં પાંચ વર્ષ પૂરાં થયાં અને છઠ્ઠા વર્ષને, જોત્સવ ભાવનગરને ઉજવવા પ્રસંગ આવ્યું ત્યારે કેન્ફરન્સનું શપથ કાવુંઘવું મટી ગયું છે. પાંચ વર્ષે બાળકને ફરજીઆત નિશાળે જવું જોઈએ છે. પારેવાના પગ પાંચ દિવસ રાતા કહેવાય છે. અને તે રીતે હવે કોન્ફરન્સને વાત કરવાને વખત વહી જ જોઇએ છીએ. તે પ્રસંગે આપણે પાંચ વર્ષના કાર્ય નરફ નજર ફેરવીણ તે, જો કે ઘણાં ખાતાંઓ ખુઘાં છે, પાઠશાળાએ સ્થપાશે છે. જ દ્વાર, ગ્રંથશે.ધન, વગેરે થએa છે લેકમત કેળવાતે જાયછે. સ્વામીભક્તિ નેવાય છે પરંતુ તેજ વખતે તે કાર્યોમાં સંગીતતત્વ બહુ ઓછે અંશે લેવામાં આવે છે અને તેથી જ હજુ વિચાર અને આચારને અવકાશ બહુજ છે તેમ કહેવાય છે. • સંસાર સુધારે અને રીતિ રીવાજોમાં નિછ સુષારે થવા પામેલ છે અને તે પણ વાયા કરતાં હા બનેલા જણાએલ જવાય છે. આટલા માટે સંસાર મુધારે કે જેની પ્રથમ જરૂર છે, તેના માટે જુદી જુદી જ્ઞાતિએ એ પ્રાંતિક કેન્ફરંસ પડે. મળી કે જુરના ઠરાને અમલમાં મુકવા જોઈએ છીએ. પ્રાંતિક કેજર સનું સંમેલન તેને પ્રાંત માટે વધારે જાગૃતિ કરે છે. લેક મત વધારે મેળવે છે. પિતાના પ્રાંતને જરૂરના વિષય તરફ શિવ લિ ચાર કરી શકે છે. અને તેજ પ્રમાણે જ્ઞાતિનું સંમેલન પિતાપિતા ની જ્ઞાતિમાં જણાતા કુરીવાજોને ફરજીઆત અટકાવી શકે છે. જે બને પિટા મેળાવડા કોયના મુખ્ય દ્રા રૂ૫ ર તેના ક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ને સલ કરવામાં અગત્યના સાધન રૂપ છે તેમાં કેઈથી ના કહી શકાશે નહિ. ભવિષ્યને માટે જરૂરના આટલા વિચારે તરફ લક્ષ પી વાંચનારને ભાવનગર તરફ લઈ જઈશું." - ભાવનગર ભાવનગર કાઠિયાવાડમાં પહેલા વર્ગનું અને જાણીતું રાજ્ય છે શહેર ભાવનગર, ખંભાતના અખાતને છેડે દરિયા કિનારે આવેલ ડવાથી અને ત્યાંથી રેલવે કાઠિયાવાડમાં તેમજ ગુજરાતમાં જુદા જુદા ફાંટાથી સર્વત્ર પ્રસરતી હોવાથી તે સ્ટેશન તેમજ બંદર હોવા સબબ વેપારમાં આબાદ અને દમામદાર છે. સદરહુ શહેર પ્રથમના મહારાજા ભાવસિંહજીએ સન ૧૭૨૩ માં ખાડીની સુંદરતા અને અનુકુળતા વિચારી વસાવ્યું હતું અને ત્યારથી અનુક્રમે તે આબાદ થતું આવ્યું છે. કેમકે આ શહેર વસાવવાની સાથે૪ ગેહલ વંશ (આ રાજના વંશની ઓળખ છે) ની ગાડી શોરથી તુર્ત અતરે લાવીને વાવનગર રાજધાનીના શહેર તરીકે મુકરર કરવાથી તેમજ વ્યાપારની બહાળી છુટ તથા સગવડ કરી આપવાથી જોત જોતામાં આ શહેર બહેળી વસ્તી સાથે કાઠિયાવાડમાં પ્રથમ પંકિતમાં મૂકાયું છે અને રાજય વ્યવસ્થા નમુનેદાર, તેમજ અનુકરણીય બનેલ છે. આ રાજયને અંગ્રેજ સરકાર સાથે પ્રથમથી જ બહુ સારો સંબંધ છે, કેમકે અને ગ્રેજ સરકારને હિંદમાં પગ પસાર થવા પુર્વે સુરન સાથે ભાવન અને બહ સાથે વેપાર હતો. અને તેથી અંગ્રેજની કેડી સુરતમાં પડતાં જ બંનેને ઠીક સંબધના આવવું થયું હતું અને ત્યાર પછી પણ રિયાઈ લૂટમાં ચાંચીયા લેકોને જુલમ વધતાં તેને છીન્નબિન કરી નાંખવાથી તેમાં વધારે થે હતે તથા તે પછી અનુકશે તેમ હારાજા અખેરાજજી, મહારાજ વ તસિહજી. મહારાજ જસવંત સિંહજી અને મડારાજ તખ્તસિંહજી ના વખતમાં તે સંબંધને વ પારે મજબુત કરવા અનેક પ્રસંગ મળ્યા હતા. મડારાજ તખ્ત સિંહજી સંવત ૧૫રમાં સ્વર્ગવાસી થયા ત્યારે તેમના પાટવી કું માર અને હાલના નેકનામદાર મહારાજા સર ભાવસિંહજી કે. સી. એસ.આઇહર તખ્તનશીન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ શામળદાસ કોલેજ, સર તખ્તસિંહજી એસ્પીટાલ, તખેશ્વર, બાર્ટન લાઈબ્રેરી, બંદર, રવાપરી, વગેર તેમજ હજાર ઊગ માટેનાં કાપડ, બરફ, થાકડહેરના કારખાનાં જોવા લાયક છે. કે જે પછી કેટલાકનાં ચિત્રો અમારા વાંચક વર્ગ માટે આ સાથે રજુ કર્યો છે. કાંનફરન્સ માટે રજુ થનાર કરાવને મુસદો. આ પ્રમાણે સ્થાનિક સ્થિતિનું ગિદર્શન કરવા પછી અમે કે નફસમાં રજુ થનાર કાર્ય તરફ વાંચનારને દોરી જઈશું. કેન્સરમાં ઠરાવ રજુ થનાર છે. તેમાં શરૂઆતમાં નામદાર હિ દના શહેનશાડ સ મ ર ને આભાર માનવાને તથા નાનદાર મહારાજ સાહેબ આ કાર માનવાને અને ગયા વર્ષમાં જેન કે મમાં થએલા આગેવાન મરણ માટે દિલગીરીના ઠરાવ પસાર થ ના પછી પાંચમે ડરાવથી કેળવણીના વિષયને હાથ ધરવામાં આવેલ છે, એટલું જ નહિ પરંતુ અત્યાર સુધી તે કર ને ટુંકમાં પતાની દેવામાં આવતા અને તેને બદલે આ પ્રસંગે કેવી ઠરાવને વી તારથી ચર્ચા ક મ મ ચાર હરા' ” , શિક કેળા વણી, ધાર્મિક કેળવણી, હુન્નર ઉદ્યોગની કેળવણી તથા સ્ત્રી કેળવાણી) માં વહેચી નાખવામાં આવેલ છે. વ્યવહારીક કે વની. વ્યવહારીક કેળવણી માટે નામદાર સરકાર અને દેશી રાજ તરફથી સગવડ રાખવામા આવે છે. અને તે ઉપરાંત આગળ લિ. ખાતે અને ગામમા લેકલ બેન્ડ તેમજ નેશનલ સ્કુલે થાપવામાં આ છે. આપણે વર્ગ એક મોટા પ્રમાણમાં ગરીબ છનાં પાન ! વર્ગ પણ ઠીક પ્રમાણમાં અને સખાવતે મશહુર છે. કે જે બ. તે પણ સ્વતંત્ર સકુ ઉધાડવા સશકત થઈ શકે, પરંતુ તેવી રીતે ગણતરીની કુ ખાવાનો માર્ગ ગ્રહણ કરવા કરતાં “દરેક જૈન બાળક તથા બાળકને પ્રથમથી જ કેળવણી ફરજીયાત તેમજ મફત આપવાના સાધને મેળવી આપવા જરૂરીયાત ” સ્વીકારી તેલ રીતે કરાત કેળવણી ન લઇ શકે તેમને માટે મફત સા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ (૪૮) અને પુરાં પાડીને પણ દરેક જૈન બાળકો અને બાળાઓની. અને કુળતા સાચવવા માટે ગ્ય સગવડ ઉભી કરવામાં આવે તે તે ઓછું ખુશી થવા જેવું નથી. કેમકે તેટલાથી થોડા વખત પછી દરેક જઈને કુટુંબ કેળવાએલ ઉત્પન્ન થઈ શકવાથી ધર્મ શ્રધા અને વ્યવહાર સુધારામાં આગળ વધવું એટલું તે સરલ અને અનુકુળ થઈ પડરો કે જેથી ભવિષ્યમાં બીજા કઈ પણ ખાતા માટે ખર્ચ પણે એ છે થવા સાથે કાર્યવાહકેને માટે સ્વાયકે અને આ રીતે ધારકેનું પ્રમાણ વધવાથી બહુ ઠીક થઈ પડશે. આ સિવાય મુંબઈ. પુના જેવા ઉચ્ચ કેળવણીના સ્થાને માટે જેન બેડગે ઉઘાડવા તથા કેલરશિપ અને ફી બેડરની સગ વડ કરવા તથા ફેલેશીપ અને લેકચર શીપ સ્થાપવાની જરૂરીઆ ત સ્વિકારવામાં બહુ ડહાપણ વિચારવામાં આવેલ છે. સ્કોલરશીપ વગેરે બીને સગવડવાળાને મ્હાય તરીકે જરૂરનાં છે, એટલું જ નહિ પરંતુ ધનવાન અને ગરીબ દરેક વચ્ચે સ્પર્ધાનું એક હથીઆર છે.' રિકોલરશીપ તેમજ ઈનામી સ્પધાથી અભ્યાસીઓને આગળ વધવા માં બેવડી ઉલટ આવે છે. તથા ન ધારેલ કાર્ય સાધ્ય કરી શકે છે. તેમજ રહેવા આવકના સાધન સMવની ગેરહાજરીના કારણે આગળ આવનારાને માટે તેમજ આપણા અજ્ઞાત સંસારની રૂઢી રસ મમાંથી બાળકો પિતાને માટે ઉપરની સગવડ છતાં એકાંત અભ્યાસ ગ્રહ નડિ મેળવી શકવાથી વખતે વખત ફેલાડી વખત અને પિસે બરબાદ કરે છે તેમને માટે બેડગે આશીર્વાદ સમાન છે. તેમ આપણે સે આટલા અનુભવ પછી જઈ શક્યા છીએ અને તેથી ઈ ચ્છીશું કે ઉપરોકત ઠરાવ તરફ જૈન પ્રજા પ્રથમ તકે લક્ષ આપી તેવીજ બડગે ઉભી કરવાની જરૂર વિચારશે. છેલ્વે અંગ કસરતના સાધનોની જરૂરીઆતને પણ વિસરી જવામાં આવેલ નથી તે વિચાર હદની પરિસીમા દર્શાવે છે. હાલ બચપણથીજ પિઝીશનને સ્વાલ બાળકોના મગજમાં ઘુસી જવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પાપ. અને તેથી આપણી શી શરિર પદની રમત ગમતમાં તેડાવામાં પણ તે શરમ સમજે છે. અને તેડાવા ધારે છે તે અનું કળ વખતના અથવા રસ્થાન અને સાધનના અભાવે તેમજ બાળપ થી પડતી પાપીના અસાધારણ ભારનું વહન ન થઈ શકવાથી અગ કસરતની ગેરહાજરીમાં શરીર કૃષ અને નિ:સત્વ થવા પામે છે તેને માટે અંગ કસરતના સાધનાની અનુકુળતા આશિર્વાદ સનમાને થઇ પડે તે સ્વાભાવિક છે. ધાર્મિક કેળવણી. પાર્મિક અભ્યાસ બાળકને સુલભ થાય તેટલા માટે કમવાર વાંચન માળા તૈયાર કરાવવાની અને તે વાંચન માળા જેન બોડ. ગેમાં તેમજ જેન શાળાઓમાં ચલાવવાની ગોઠવણ કરવાની ધાર્મિક કેળવણીના ફેલાવા માટે પ્રથમ જરૂરીઆત દર્શાવવામાં આવી છે. અને એ પણ સમજાય ચુકયું છે કે ધાઅિંક જ્ઞાનના સંસાર વિના બાળવય પસાર થવા દેવી તે ભવિષ્યને માટે બાળકને કી સ્થિતિમાં અને ભ્રમિત વિચારોમાં ખેંચી જવાની અણી ઉપર હાવી મુકે છે. પરંતુ અજાયબ જેવું એ છે કે કેનફરંસના જન્મની સાથેજ વાંચન માળાની જરૂરીઆતને ઠરાવ પસાર કરવા છતાં અત્યાર સુધી તેના માટે કશી તૈયારી કરવામાં આવી નથી. આપણે પસાર કરવાના ઠ નામદાર સરકાર પાસે કોંગ્રેસની પેઠે દાદ માગવાના નથી. ૫ રંતુ જાતે અમલમાં મુકવાના છે. અને તેમાં પણ વાંચન માળા તૈયારકર ૧ના ઠરાવને અમલ તે આખી જેન કમ મળીને નહિ પણ અમુક વિદ્વાન વ્યકિતઓનાં મંડળ પાસે તૈયાર કરાવવા સંબંધે છે. છ તાં અદ્યાપી તે માટે કશી તૈયારી કેમ થવા પામી નથી તે સમજી શકાતું નથી, અરબત એ વાત ખરી માનીએ કે એક ધેર સત્તા વાર નકકી કરવ. પુ તે માટે પુષ્કળ ચર્ચ, સૂચના અને ખેડ ખાપણ બહાર આવે તે તેનું છેલ્લું રવરૂપ બહુ સંતોષ કારક થઈ શકે. અને તે પ્રમાણે ગુજરાતી ભાષાની છેલ્લી સદીમાં થએલીસારા પ્રમાણમાં ખીલવણી પણ નવા રણ પ્રમાણે તયાર થતી વન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ માળાને આશા છે, તેમ છતાં હાપ ગુજરાતી વાંચનમાળા તૈયાર કરવું સર્વ પિડા વખત બાળમિત્ર અને અને તેવાં સામાન્ય પુસ્તકોથી ચલા વવા પછી વધારે વખત તેવી ટિકાની રાહમાં બેવામાં આવ્યું નહેાતે પતુ તેવી વાચનમાળે તે પાર કરી તેમાંથી વર્ષો સુધી અભ્યાસી એને કસેજન આપી છેવટ હાલ નવી વાંચનમાળાનુ સ્વરૂપ શું ? રવામાં આવેલ છે. ખા તકે જણાવવું જોઈએ કે ઉપરોકત વાંચન માળા તેપાર કરવામાં જે સર્વ દેશી વિચાર કરવાને હતે. નીતિ સાથે વ્યવહારને જોડી ઇતિહાસ, ભૂગોળ, સુષ્ટિ સાંદર્ય અને કાર્ય દ સતાના પાઠો જવાના હતા તે પ્રમાણે આપણું વાંચન માળા માટે નથી છતાં તે રોજના ઠરાવમાં પડી રહે તે વધારે દીલગીર થવા જેવું છે. આપણી વાંચનમાળા માટેનુ ધારણ ઘડવામાં પણ પુષ્કળ ચર્ચ વાણી વિચાર ક્ષેત્ર વિકાસમાં છે, તેમજ તેવી વાંચનમાળાની સ્વતંત્ર વિશ્વનાથી તૈયાર થએલ સીરીઝ (પતલાલનની માર્ગ પ્રવેશીકા અને પ્રારંભથી વણથલી. જૈનશાળાની વાંચનમાળા-પાલીતાણાના, વિધા પ્રકારક વર્ગની વાંચનમાળા–વગેરે તૈયાર છે. અને શેઠતાકચંદ માણેકચંદ પિતાને ખર્ચે મી.મનસુખ કિરતચંદસાક્ષર બધુ પાસે નવી વાંચનમાળા વર્ષ ઉપરાંત વખતથી તૈયાર કરાવે છે. આ પ્રમાણે અકેક વ્યક્તિના મગજથી થતી સિરિઝને વધારે વખત રોકવા છતાં તેને માટે સ પ્રમાણ સર્ટીફીકેટ અથવા ટેકસ બુટ પાવર મળી શકતું નથી અને તેથી તાકીદે વિદ્વાનોની કમિટિથી અથવા પાઠની સંકલના તૈયાર કરી તે તે માટે જાણીતા અને સમજુ જુદા જુદા વિદ્વાન પાસે લખાવી માંગી તેને સ્પર્ધામાંથી પસાર કરતાં છેવટ સીરીઝ તૈયાર કરાવી પહેલી તકે હવે બહાર મુકવી જોઈએ છીએ અને તે પ્રમાણે તાકીદે થશે તેમ આપણે માનીશુ. બીજે સ્વાલ જૈન પુસ્તકો અને ફરીથીંગ ઉમે લાવવા સંબધે છે. વાંચન સીરીઝ જેમ બાળકને જમાને ઓળખાવી ભાસામાં લાવવાનું જરૂરનું સાધન છે. તેમ વર્તમાન સ્થિતિથી સંજણ વખતમાંથી પસાર થવું એ અંધારી રાત્રીમાં અજાણ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨સ્તા વચ્ચેની મુશ્કેલીથી પણ વધારે મુશ્કેલ છે. અને તેથી તેવી રાત્રીમાંથી પસાર થવાને પ્રકાશરૂપે સ્થળે સ્થળે લાયરીએ અને પુસ્તકાલયે ખેલાવવાનું બની શકે તે સંપૂર્ણ લાભ પદ છે કેમકે તે સાધને ધામીક ઉપરાંત વ્યવહારીક કેળવણી માટે સર્વોત્તમ મદદગાર સાધન થઈ પડશે. આપણા ધાર્મીક ગ્રથના પ્રાચિન ભંડારે એટલા બધા કિમતી અને વખાણવા યોગ્ય છે કે તેને નમુને બીજી કોઈપણ પ્રજા કે કેમ ભાગ્યેજ ધરાવી શકે છે પરંતુ આપણે અજ્ઞાનતાએ તેવા ભંડારને અધ્યથી અંધારામાં રાખી મુકવા તેમજ તેવા છુટક ગ્રંથ ભિન્ન ભિન્ન સ્થાને પડી રહેવાથી આપણું કિમતી સાહિત્ય બહુ વિભાગમાં વહેચાયજવા પામેલ છે. આપણે અકેક ગ્રંથ યુરોપ અને અમેરીકાને નવા હાર ઊગમાં આગળ વધારે છે એટલું જ નહિ પરંતુ અત્યાર સુધીમાં થએલી કિમતીમાં કિમતી શુદ્ધ ખેલ પણ જેન ની બહાર નથી તેમ આપણે મળેલ સાહિત્ય પુરવાર કરી શકે છે તેમ છે તે પછી તેવાં છુપાં અને જાહેર પાન તેમજ થે તથા શાસ્ત્રાના હસ્ત લીખીત તેમજ છાલ દરેક થે એકજ સ્થળે હેય શકે તેવી યેજના માટેની સંકલના અમલમાં મુકાયા બહુ લાભપ્રદ થઈ પડશે. વળી માગપીભાષા તે આપણા શાસ્ત્રાનની ચાવી છે. અને તેથી તેની ખીલવણીથી આપણે કિમતીમાં કિંમતી ખજાને શો અમુલ્ય રત્ન પ્રાપ્ત કરી શકીશું, તેટલા માટે માગધી કે તેમજ ડાકોર ભાંડારકરની સંસ્કૃત બુકેની ઢબે માગણી કે ચાવવા તેમજ તે ભાષા યુનીવર સીટીમાં સેકન્ડ હંગવેજ તરીકે દાખલ કરાવવા પ્રયાસ પણ તેટલો જ જરૂર છે. ઉપરના ઠરાવ અમલમાં લાવવા હાયક તથા કિ બાપનાર શિક્ષક તૈયાર કરવાના ખાસ ઉદેશથી બનારસ ખાતેની શ્રીમત યોવિજયજી ઇન પાઠશાળા આપવી કેમે માતબર સંશતો સ કરી. છતાં તે આ૫ અને ઇમછાએ અત્યારે પ્રમાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) ન આવી શકવાની સ્થિતિમાં હોવાથી તેના ધેરણમાં સુધારો કરવા માટે કેનફરસે જરૂર વિચારી ઊપરોક્ત પાઠશાળાને કેનફરંસના આશ્રયની નીચે મુકી છે અને તેથી આશા રહે છે કે તેથી હવે ધારણ તૈયાર થતાં તે પાઠશાળા મુળ ઊદેશને બર લાવતી થશે. હુન્નર ઉદ્યોગની કેળવણું. ઉપરની બને કેળવણી સાથે હાર ઉદ્યોગની કેળવણીને પણ વિસારી મુકવામાં આવી નથી તે ખાસ આનંદને વિષે છે. હુન્નર ઉધેમ ભવિષ્યને વ્યાપારનું જીવન છે. કેમકે તેવા હુન્નર ઉદ્યાગ તરફના દુલક્ષે આપણા પ્રદેશનેતદન પછાત સ્થિતિમાં મુક છે એટલુજ નહિ પરંતુ એક નજીવી વસ્તુ માટે પણ આપણને પારકી પ્રજા ઉપર અને પરદેશ ઉપર આધાર રાખી મેં વીકાસી બેસી રહેવું પડે છે. આ સ્થિતિ માંથી બચવા માટે હુન્નર ઉદ્યોગ તે સબળ હથિયાર છે. અને તેથી આ ઠરાવની આપણે ફતેહ ઇચ્છીશું સ્ત્રી કેળવણું. કેળવણીના ચેથા ભાગમાં સ્ત્રી કેળવણને સમાસ કરવામાં આવેલ છે. ગૃહસંસાર સરલ થવાને સ્ત્રી એ બીજું ચક્ર છે. અને તેથી બંને ચક્રની સમાન સ્થિતિ નિરવિન ગમન કરવામાંઆધાર રૂપ થઈ પડે છે. સ્ત્રીઓને ચગદી મારવાના વિચારે હવે આપણે છેડી દેવા જોઈએ છીએ. અને તેટલા માટે જ સ્ત્રી કેળણું જરૂર ને વિષય છે. વાંચનારને યાદ આપવાની જરૂર નથી. કે કેળવા એલ સી ગૃહ કાર્યને સંપૂર્ણ ભાર ઉપાડી લે છે. અને તેથી જ ચી કળવણુની ખાસ જરૂર છે વળી સ્ત્રી કેળવણુના વિષયના પણ ત્રણ ભાગ રાખવામાં આવેલ છે તે વધારે ખુશી થવા જેવું છે કેમકે એક તરફથી કન્યાઓને કેળવવા માટે વિચારવામાં આવે છે ત્યારે બીજી તરફથી મોટી ઉમરની સ્ત્રીઓ માટે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ મિક શાનની સગવડ અને વિધવા (ઉદર નિર્વહ જાતી માં હેનત ઉપર કરતી ) સ્ત્રીઓને માટે નોતિક સાથે હુન્નર ઉદ્યોગ ની કેળવણી આપવાનો વિચાર કરવામાં આવેલ છે. કે જે છે જનાથી આપણે ભાગે તાત્કાલીક સરલ થઈ શકે. ઉપરના સઘળા કેળવણીને લગતા ઠરાવે તેને સત્વર અમલ થવા માટે છે કે એજ્યુકેશન બોર્ડ સ્થાપવાને વિચારવામાં આવેલ છે તે સૌથી વધારે ખુશ થવા જો છે કેમકે હવે આપણે થતા ઠર અમલમાં મુકાએલા જોઇને જ સંતોષવાનું છે તેમ પ્રથમ જણાવવામાં અાવેલ છે. કેન્ફરન્સનું બંધારણ. આ સઘળું છતાં આવા ઠરાદો પસાર કરાવાની પ્રથમ જરૂર છે તે આપણે વિસરી જવું જોઈતુ નથી અને કોન્ફરન્સના કાર્ય વાહકે પણ તે વાતને ખાસ અગત્યની સમજતા આવ્યા છે. પરંતુ ને બંધારણના ખરડામાં હજુ દરવર્ષે આ છો વધતે સુધારાને અવકાશ જોવા આવે છે. અને તે પછી છેલ્લે હવે પછી તે માટે વધારે અનુકુળ સુધારે કરવામાં આવેલ છે. જેમાં એક અને બીજી કોન્ફ રન્સની વચ્ચેના વખતમાં ચલવલ શરૂ રાખવા માટે જનરલ અને પ્રોવીન્સીયલ સેક્રેટરીઓ નીમવા અને તેમના માત તથા જરૂર પડતાં રીકટ સેક્રેટરીએ માફત જામતી રાખવા અને તેમના વર્ષના રિપોર્ટ અનુક્રમે મેળવી બીજી કોન્ફરન્સ પ્રસંગે રજુ કરવા ઠરાવવામાં આવ્યું છે. આ ઠરાવ અગાઉના ઠરાવની પુનઃ યાદ રૂ૫ સહજ સુધારા સાથે રજુ થયે છે ત્યારે જે નવું તત્વ રજુ થનાર તે ડેલીગેટની સંખ્યાના પ્રમાણ સંબંધે છે. ડેલીગેટેએ તે ગામના સમગધનું પ્રતિનીધિત્વ લઈને આપે છે અને તે રીતે ડેલીગેટની મહા, દિવ, ડહાપણ ઉત્સાહ અને દઢતા એટલાં તો વખાણવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ લાયક જોઈએ કે તે ફરજ સમજવા પછી ડેલીગેટ ચુંટાતા હતા તે પસાર કરેલ પાંચ વમ, અફઘાર રીતે જે "ળ વધી શક્ય હતે. પરંતુ ખેદની વાત છે કે ડેલીગેટનો ખરો આ લેકે સમજતા નથી. ડેલીગેટની ફરજ અને જેમનું ડેલીગેટ થનારને જ નહિ પરંતુ ચુંટનારને પણ કેટલેક અંશે ઓછું જ્ઞાન જેવાય છે અને તેથી કેટલીક વખત કોન્ફરન્સએ મેળાનું બીજું રૂપ થઈ પડે છે. આ સઘળી અણસમજ દુરથવા ડેલીગેટની કંઈક હદ બાંધવા જરૂર લાબા વખતથી જોવાતી આવે છે અને અંતે તેની જરૂરીઆત ભાવનગર સ્વીકારવાનું ડહાપણ વિચાર્યું છે કે જેને અંગે તે નીચે પ્રણાણે ઠરાવ પસાર કરવા ધારે છે. ડેલીગેટનું પ્રમાણે ડેલીગેટોની સંખ્યા ચેકસ હદમાં લાવવા માટે દરેક સે ઘરે પાંચ ડેલીગેટ આવી શકે તેવી વ્યવસ્થા કરવી તેમાં પાંચથી ઓછા બરવાળા ગામમાંથી પણ બે ડેલીગેટ મોકલી શકાય તેવી સત્તા આપવી. અને સભાઓ વગેરે સેંકડે દશ ચુંટી શકે તેમ ફરાવવું. ૨ મુખ્ય મુખ્ય સંસ્થાઓને મેમ્બરોની સંખ્યા અને સંસ્થાની મહત્વતાના પ્રમાણમાં અમુક ડેલીગેટે ચુંટી નેકલવાની સત્તા આપવી. ડેલીગેટની ઉમર અઢાર વર્ષથી નાની ન જોઈએ અને ઠરાવેલ સંખ્યા કરતાં વધારે ડેલીગેટે મેકલવ ની કેપણ ગામ કે સંસ્થાને જરૂર જણાય તે તેણે તે વાતની રીસેપ્શન કમિટિની મંજુરી મેળવવી. ૪ ગ્રેજ્યુએટે, સંભવીત રહસ્થ, અન્ય વિદ્વાને અને જઇન એપાનીયા અને ન્યૂસપેપરના અધિપત વગેરેને ડેલીગેટ તરીકે આવવાને હકક આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે પ્રમાણ મુકરર થવા પછી માની શકીશું કે ડેલીગેટ માટે થતી ચુંટણી બ આવકારદાયક થવા સાથે તે તેની ખી કિમત મિજતાં શીખશે. ઉપરનું ડેલીગેટનું પ્રમાણ કેફરન્સના ખર્ચમાં પણ બહુ લાભારનાર થઇ પડવાથી કોન્ફરન્સને ભવિષ્યમાં નિમંત્રણ કરનારને વધારે અનુકુળ થઈ પડશે. એટલું છતાં વળી તે ઉપરાંત કેન્ફરન્સની વધારે વિશ્વાસ યુક્ત દઢતા ખર્ચની હદવાળી અનુળતા ઉપર આધાર રાખતી હેવાથી તે પ્રમાણે ઓછા ખર્ચે કેન્ફરન્સ કાર્યમાં આગળ વધી શકે તેટલા માટે વિચાર કરવા સારૂ એક ખાસ કમિટિ નીમવા અને તે કમિટિ પોતાને રીપોર્ટ આ પોન્ફરન્સ પછી ત્રણ માસમાં બહાર પાડે તેવા ઠરાવ કર વાનું જણાવી કોન્ફરન્સના ભવિષ્યની આશા યુકત દઢતા માટે જે વિચાર જવામા આવેલ છે. તે બહુ ખુશી થવા લેમ છે. હાનીકારક રીવાજે હવે આપણે આપણા રીત રીવાજ તરફ દણિ ફેરવવું તે સંસારની સરલતા આમ કલ્યાણના માર્ગનું પ્રથસ પગથિયું છે. બગડેલા યાને સડીગએલા આપણા સંસારે આપણે આચાર વિ ચાર અને રહેણી કરણીમાં બહુ ઓછળ પાડી દીધા છે, અને તેથી રીત રીવાજ સુધારાને આગળ વધવાના માર્ગને સરલ કરવા એ જ ફને વિષે છે. આવા રીવાજોના સંબંધમાં આપણ દરેકને શુભા શુભ પ્રસંગ પર આવવું પડે છે. એટલે કે લગ્ન પ્રસંગમાં કન્યા વિ દય, વૃદ્ધ વિહ, એક કરતાં વધારે સી કરવાનો રીવાજ. બળવાન વસ્થા નૃત્ય કાવવા. દારૂનું છે શ્વવું ફટાણા ગયાં. ધાધિ સિવાય લગ્ન ક્રિયા કરવી એ ૧રે છે કે તેને ચાલે છે. તે તથા મરણ પ્રસગે અમરઝાદ કડવું, કુ, ૮. પાછળ જમણવાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ અને ફરજીઆત ખેટાં ખર્ચ તેમજ મીથ્યાત્વ પર્વ સેવનથી બચવા જરૂર છે. ઉપરના કુરીવાજો પછી કન્યા વિક્રય, બાળ લગ્ન અને વૃદ્ધ વિવાહ દૂર કરવા અથવા યોગ્ય અંકુશ મુકવા માટે વિચાર ચલા વવા અત્રેની રીસેપ્શન કમિટિ (કેપેન્ડન્સ કમિટિ ) એ હિ લચાલ કરી કતી. પરંતુ તેના ફળરૂપ કરી લાભ થએલ જેવાઈ છે કતિ નથી. તે તેને માટે કંઈક આવકાર દાયક યત્ન શરૂ રહેશે. તેમ ઇચ્છીશું. તિર્થ રક્ષણ રજુ થનાર ફરામાં આ ઉપરાંત સમેત શિખરની ૫ વિત્રતા જાળવવાના સ્વાલને પણ સમાસ થાય છે. આપણું તિ ના રક્ષણ માટે વગવાળી કમિટિની ગેરહાજરીમાં આપણા આ મુ કિમતીહકકો અને જાહેરજલાલીમાં ન્યૂનતા જોતાં આવ્યા છીએ અને તેને અંગે આપણી પાસે સમેત શિખરને જ નહિ પરંતુ તે ઉપરાંત શ્રી આબુઝ, ગિરનારજી અને સિદ્ધક્ષેત્રના સ્ત્રા લે પણ તૈયાર ઊભા છે અને તેટલા માટે આવી તિર્થ સંબધની ફરીયા છે માટે દલધીરીના ઠરાજ પસાર કરી કૃત કૃત્ય ન થતાં તેવી વગવાળી કમિટિથી તિર્થ રક્ષણ માટે કાળજી પાળે બંદોબસ્ત કરવાને કોન્ફરન્સે વિચારવું જોઈએ છે. સ્વદેશી ઉદ્યોગ અને બેંક. તેના પછીને ઠરાવ દેશી ઉદ્યોગને ઉત્તેજન આપવા સંબંધે અને તે પછી થી જૈન બેંકની જરૂરીઆત સંબંધે છે. આ બંને ઠરાવ અકેકથી વધારે અગત્યના છે તેમાં કેઈથી ના પાડી શકાશે નહિ. કેમકે સ્વદેશી ઉપગની વૃદ્ધિ ઉપર બે કની ફતેહને આધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) છે ત્યારે પંપની મજબુતી ઉપર વિદેશી ઉપગની જમાવટને આ ધાર છે. અને આ રીતે બનેની ફતેહ થવાથીજ જન સમાજ અને દેશને અભ્યદય છે. ઉધોગ શિવાયની આપણા વપરની સ્થિતી તદન પરાધ ન થઈ પડી છે. એક છણામાં છ વરતુથી ગમે તેને માટે પરદેશ પર આધાર લટકી રહેલ છે. ત્યારે બીજી તરફની અંદર અંદરના અવિશ્વાસ અને ધંધા ઊગગની બીન કાળથી પૈસા પરદેશી બેંક માં કંગાલ વ્યાજે રાખી મુકવા પડે છે. અને તેથી આ અરા સન (વાંધાઓના નીકાલ માટે અત્યુ થના વિચારને જે અવકાશ મિ છે ત સ ષ લેવા જ છે. વળી જઈ બે થી નાણાની છુટ છે ઉપરાંત અનેક ધરમદા કેડે તે જ વિધવા વગેરેના પિતાનું થવા પામશે. તે વગના લાભ છે. આ સિવાય સદરહુ કામમાં જૈન બધુનેહાય આ ૫ જણ પુસ્તક દાર. ડાર, જીમ દયા, ધારમિક જ નાંઓના હિનાબ તપાસવા બાબત, વાંચનમાળાની ફરીયાદ, રાસભ માં દાખલ થવા સંબંધી, તેમજ સં૫ વૃદ્ધિ સંબંધના રાવા રજુ થનાર છે તે પછી એ દિવસ મહિલા પરીષદ. ભરવામાં આવશે કે જેમાં દરેક કામ અને ધર્મની કોઈ પણ મીને મફત જવા દેવામાં આવશે. આ સઘળાથી ફારેગ થવા પછી રેલવે તેમજ સ્ટીમર કે દેશ ન પાસને પગ સાથે આવેલ તે એક સાથે જ જવાથી લઈને તેમ છે. સબબ સગવડ હોય તે આ તરફ પંચતિર્થ કરવા જેવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) અત્રથી નજીકનું તિર્થ ગોઘા બંદર છે કે જયાં જવા માટે ઘેટાના ટપ મળી શકે છે. ગોધામાં નવખંડા પારનાથ રવામીનું જીનાલય છે. ગધેથી તળાજા, દાઠા, મહુવા, ખુટવડા એ વગેરે દુર દુરના ગામે છતાં જીનાલયે ભવ્ય હેવાથી લાભ લેવા જેવું છે. અને આ રીતે યાત્રા કરી છેટલે શ્રીસિદ્ધાચળની યાત્રાને લાલ લઈ છેવટ પાલીતાણેથી સેનગઢ સ્ટેશનેથી રેલવેની સફર શરૂ થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ echbllo E ved સરતામાં સસ્તુ' જૈન વર્તમાન જેન૨' ભરછકે | જૈન અ‘ધુ એમાં વાંચન શાખ વચ્ચે વધારે ખર્ચ કરી શકવાની સગવડતાના અભાવે, અથવા જોઇએ તેવુ' સ્વતંત્ર લખાણ ન મળવાથી તે શાખને પરિતૃપ્ત કરી શક્તા નથી. અને તેટલાજ માટે અમારા તરફથી જાનેવારીની પહેલી તારીખથી જૈન શરછકે એ નામનું’ એક પાક્ષિક જેન વર્તમા. પત્ર દરેક માસની તા-૧ લી અને 16 મીએ ત્રણ ફાર્મનું' અત્રેથી બહાર પડે છે. વે' . વત’ત્ર અને જુદા જુદા વિદ્વાનોની કલમથી તેમના હિતના દરેક સ્થળેાના સ્વતંત્ર વિચારો ગુજરાતી ભાષામાં ચર્ચવા ઉપરાંત સર્વદેશીય નવા ખખરા પુરા પાડવા માં આવે છે, લવાજમ ટપાલ સાથે વર્ષનું ફક્ત રૂ. દોઢ અગાઉથીજ, સંદર્ય ( વાતામાળા ) | દર પખવાડીયે બહાર પડે છે, મનને આનંદ આપનાર બોધદાયક-ઐતિહાસિક, રસીક વાર્તા આને સમૂહ દાખલ કરવામાં આવે છે. જે વાંચતા ઉદાસ થયેલ મન તુર્ત શાંન્ત થાય છે, એક વખત હાથમાં લીધા પછી સુવાનું મન થતુજનથી. ભાષા સરલ લેવામાં અવેિ છે. હૈંમત થઈ એકના ટપાલસહિત રૂ. 2-6-0 અગાઉથીજ લેવામાં આવેછે, નમુનાને અકે એક નાની ટીકીટ મેકલવાથી મફત મોકલવામાં આવરો, ગ્રાહકે જોગ કેકત નકલ છપાઈ છે. પૈસા આવ્યા સિવાય નામ નોંધવામાં આવશે નહી. પત્ર વ્યવહાર નીચેને શીરનામે કરે. પુરૂષોતમદાસ ગીગાભાઇ શાહ, સાલીક થી વિદ્યા વિજય ** પ્રિ. પ્રેર.. ભાવનગર-રાધનપુરી જા૨, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com