________________
કોન્ફરન્સનો દૂત. વિભાગ ૨ જો.
કોન્ફરન્સને જોત જોતામાં પાંચ વર્ષ પૂરાં થયાં અને છઠ્ઠા વર્ષને, જોત્સવ ભાવનગરને ઉજવવા પ્રસંગ આવ્યું ત્યારે કેન્ફરન્સનું શપથ કાવુંઘવું મટી ગયું છે. પાંચ વર્ષે બાળકને ફરજીઆત નિશાળે જવું જોઈએ છે. પારેવાના પગ પાંચ દિવસ રાતા કહેવાય છે. અને તે રીતે હવે કોન્ફરન્સને વાત કરવાને વખત વહી જ જોઇએ છીએ. તે પ્રસંગે આપણે પાંચ વર્ષના કાર્ય નરફ નજર ફેરવીણ તે, જો કે ઘણાં ખાતાંઓ ખુઘાં છે, પાઠશાળાએ સ્થપાશે છે. જ દ્વાર, ગ્રંથશે.ધન, વગેરે થએa છે લેકમત કેળવાતે જાયછે. સ્વામીભક્તિ નેવાય છે પરંતુ તેજ વખતે તે કાર્યોમાં સંગીતતત્વ બહુ ઓછે અંશે લેવામાં આવે છે અને તેથી જ હજુ વિચાર અને આચારને અવકાશ બહુજ છે તેમ કહેવાય છે.
• સંસાર સુધારે અને રીતિ રીવાજોમાં નિછ સુષારે થવા પામેલ છે અને તે પણ વાયા કરતાં હા બનેલા જણાએલ જવાય છે. આટલા માટે સંસાર મુધારે કે જેની પ્રથમ જરૂર છે, તેના માટે જુદી જુદી જ્ઞાતિએ એ પ્રાંતિક કેન્ફરંસ પડે. મળી કે જુરના ઠરાને અમલમાં મુકવા જોઈએ છીએ. પ્રાંતિક કેજર સનું સંમેલન તેને પ્રાંત માટે વધારે જાગૃતિ કરે છે. લેક મત વધારે મેળવે છે. પિતાના પ્રાંતને જરૂરના વિષય તરફ શિવ લિ ચાર કરી શકે છે. અને તેજ પ્રમાણે જ્ઞાતિનું સંમેલન પિતાપિતા ની જ્ઞાતિમાં જણાતા કુરીવાજોને ફરજીઆત અટકાવી શકે છે. જે બને પિટા મેળાવડા કોયના મુખ્ય દ્રા રૂ૫ ર તેના ક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com