Page #1
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રકાશ
': સંપાદકા : યશવન્ત શુકલ • મધુસૂદન પારેખ
પુસ્તક ૧૧૬ મું )
સપ્ટેમ્બર ૧૯૬૯
[ અંક ૯ મે
એજ્ય ચાલો આપણે ભૂલી જઈ એ કે, “ હું હિંદુ છું', ‘તું મુસ્લિમ', અથવા હું ગુજરાતી છું’, ‘તું મદ્રાસી’. ચાલો આપણે “હું” અને “મા રુ: 'ને સમગ્ર ભારતીય રાષ્ટ્રીયતામાં એકરૂપ કરી દઈએ. સાથે ડૂબવાને કે સાથે તરવાને આપણે બહુજનસમાજ કૃતનિશ્ચય બનશે ત્યારે જ આપણે ખરે ખરા સ્વતંત્ર થઈશું.
ગાંધીજી
ગુજરાત વિધા સભા : C/o શ્રી. હ. કા. આ
સ ક લે જ : અ મ દા વાદ-૯
Page #2
--------------------------------------------------------------------------
________________ शुद्धिप्रकाश સૂ ચ ના વર્ષ 116 મું] સપ્ટેમ્બર : 1969 [ અંક 9 મે આ માસિકનો અંક દર અંગ્રેજી માસની ૨૧મી તારીખે બહાર પડે છે. પ્રસિદ્ધ થયેલા લેખે, અને અભિપ્રાય માટેની જવાબદારી તે તે લેખકની રહેશે. અનુક્રમણિકા હરિયાળી ટેકરીઓ (કાવ્ય) ઉશનસ્ બે હાઈકુ (કાવ્ય) મનહર ચરાડવા 307 ત્રણ હાઈકુ (કાવ્ય) સતીશ વૈષ્ણવ 309 થંભી ગયો વરસાદ (કાવ્ય) મૂળ કવિતઃ શ્રી આલુરિબેરાગી અનુવાદ: રજનીકાન્ત રાવલ હસિત હ. બૂચ 311 નાગદમનનું કર્તુત્વ પુષ્કર ચંદરવાકર 315 નાટક અવિનાશ મુનશી 319 રમણભાઈની તત્ત્વમીમાંસા જયેન્દ્રકુમાર યાજ્ઞિક 322 દેશ અને દુનિયા દેવવ્રત પાઠક પુસ્તક પરિચય કે કા શાસ્ત્રી, મધુસૂદન પારેખ 329 ઐકય ગાંધીજી પૂઠા ઉપર તપ >> માસિકની રવાનગી, વ્યવસ્થા, લવાજમ તેમ જ જાહેરખબર અંગે પત્રવ્યવહારનું સરનામું : ગુજરાત વિદ્યાસભા, C/ હ. કા. આર્ટસ કોલેજ, 2. છો. માર્ગ, અમદાવાદ-૯ 326 લેખ અંગે સંપાદકે સાથે પત્રવ્યવહારનું સરનામું : શ્રી. હ. કા. આર્સ કોલેજ, 2. છે. માર્ગ, અમદાવાદ લવાજમના દર વાર્ષિક લવાજમ: આઠ રૂપિયા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક લવાજમ : પાંચ રૂપિયા 2ક નકલ 75 પૈસા * જાહેરખબરના દર પાછલું પૂછું 120 રૂપિયા અંદરનું પૂરું 90 રૂપિયા આખું પાનું 60 રૂપિયા અરધું પાનું 40 રૂપિયા 5 પાનું 25 રૂપિયા માલિકઃ ગુજરાત વિદ્યાસભા વતી પ્રકાશકઃ યશવન્ત શુકલ, ગુજરાત વિદ્યાસભા, C/શ્રી. હ. કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદ-૯ મુદ્રક : મણિભાઈ પુ. મિસ્ત્રી, આદિત્ય મુદ્રણાલય, રાયખડ, અમદાવાદ - 1
Page #3
--------------------------------------------------------------------------
________________
बुद्धिप्रकाश
સે
મ્બર ૧૯૬૯
બે હાઈકુ / મનહર ચરાડવા
[[૧] અબુ ચોધાર વહી ગયઃ આભીની
પાં પણ—કેડી!
[૨] મૃદંગ બાજે ભીતર પડે છાપ તવ દૃષ્ટિની !
હરિયાળી ટેકરીઓ / ઉશનસ્
લીલી લીલી ક્રિીમ-છાંટની ટેકરીઓની તાજી તાજી કેક ! તીર્ણ નજરનો ભૂખે ઊભો વાઢ મૂકીને ડાગળા કાપી દાઢમાં મૂકું એક ! ચશ્યશ, ચશ્યશ ચાખું, ગળું, ચગળું, ચાખું; આ બાકીની કથા જે મૂકી રાખું ? લાવ, પછી તે કઈ જુએ ના . એમ હવે તો ચારે ગમથી ડાવિયા જેવા બત્રીશ દાંતે લાજ શરમને નેવે મૂકી ઝટપટ ઝટ બટ કાપી નાખ્યું
ત્રણ હાઈકુ / સતીશ વૈષ્ણવ
[૧] ગાયના ગર્ભે સ્થિત સને ખેતરના
સપના આવે!
[૨] ચમાં ટોડલે પડ્યાં પડ્યાં જુએ છે.
આવ-જા–આવ!
લીલી લીલી ક્રીમ છાંટની તાજી તાજી કેક !
Page #4
--------------------------------------------------------------------------
________________
થંભી ગયે વરસાદ મૂળ કવિતા : તેલુગી કવિશ્રી આલુરિ બેરાગી • અનુવાદ : રજનીકાન્ત રાવલ થંભ ગયે વરસાદ વરસતા
કવિતાની તલ્લાર પડે થંભી ગયો વરસાદ
ને રક્ત મૂળમાં જવાળાતણાં લીલાં ભીનાં પત્ર પત્ર પર, સૂરજનાં કિરણે ચમકે
ખીલતાં સૌ રવપ્ન વડે ધાયેલી દિવાલ પર
હું રંગ મનહર જીવનના ભરતો. પત્રવિહીન સૂકી ડાળ પર
મરણની નગ્ન મુખ-રેખાઓમાં સોનલ તડકે દમકે–
આમ મરણ-જીવનનું મિશ્રણ કરતો. છીયામય આ સૃષ્ટિ વદન પર પ્રગટયું, મિત અભિજાત સૌથી ભીષણ-નવા ઝેરનું સર્જન કરતો થંભી ગય ગયે વરસાદ વરસતો, થંભી ગયો વરસાદ છતાંય આ ક્ષણ, મુજમાં ને, સર્વત્ર વિશ્વમાં શાન્તિ
લાગે એવું ક્યાંય નથી અસ્તિત્વ મૃત્યુનું. પ્રસરી શીતલ કેમલ કાન્તિ
મૃત્યુ તણું અસ્તિત્વ વિશે રે જરા નહીં વિશ્વાસ આ ક્ષણ લાગે
અખો ચોળી, જોતો હું આ નહીં મૃત્યુની ક્યાંય હવાતી
દષ્ટિ-સ્પર્શથી વિલાય એવી છતાંય જાણુંટેકરીઓના ગુપ્ત દરોમાં–સદા સર્પનો વાસ
જીવનની અદભુત સુષમાને. જીવન તરુની ડાળ ડાળમાં-પ્રીતિ પલ્લવમાં
આવી ધન્ય ઘડીમાં હું હરિત હળાહળના ઉર વાસ......
કયમ માનું અસ્તિત્વ મરણનું? થંભી ગયો વરસાદ, વરસતા થંભી થયે વરસાદ.
મંદિરના કંચન કળશ પર તવરના પ્રત્યેક અંગમાં
ઝલમલતાં સૂરજનાં કિરણો હરિત રક્તમાં પ્રતિ કણકણમાં
કોક અદીઠ દેવદૂતનાં જાણે ચરણે... સૌ જન-જનના તમ–મનમાં
રે સાંભળે, પેલો ઘંટારવ ઝેર મરણનું વહેતું
એકાકાર કરે ધરતી નભચુંબન ભીંજ્યા ગરમ હોઠને
વિશ્વગતિ થંભાડે ક્ષણભર, મરણ દઝાડે, બાળે ક્ષણે ક્ષણ
પ્રચંડ ઘંટ-નિનાદ. જીવનના સૌ સમારંભમાં
થંભી ગયે વરસાદ વરસતો થંભ ગયો વરસાદ. વિના નિમંત્રણ.
મરકત રંગી ધાસ અદશ્ય અતિથિ જયમ આવે મરણ
નાચે છે ચોપાસ, શું ભરણું આપણું દબયા ?
અસંખ્ય આંખો ખોલી ટગ ટગ ના, સ્વયં મરણ આ કાયા. જીવનની અંધારી રાત મહીં
ભાટીની મધુર્ગંધ ભરેલો પથ ભુલેલા પંથી જનોનો
શ્વસતો ચેદિશ મુક્ત પવન પથ દર્શક આ મૃત્યુ પ્રકાશ
નવવધૂ સમ વસુંધરાનું હા મૃત્યુ પ્રકાશ.
શીશ નમું લજજાથી, આ ક્ષણ લાગે એવું -
જીવન-મૃત્યુ મધ્ય ઝૂલતો ક્યાંય નથી અસ્તિત્વ મરણનું
ગૂંજે ઘંટ-નિનાદ ગહન...... સામ્રાજ્ય છવાયું સ્વર્ણ કિરણનું.
દિવ્ય સ્વરોની લહર લહર, નહીં જાણતો હોય ત્રિ તું !
દૂર સમુદ્ર તણું તટ પહોંચે તરતી કરતી..... રોજ રાત્રિએ મરણ પામું હું
જ્યોર્તિમય આ પ્રસન્ન ધરતી..... ને પરીકથાના રાજકુંવર જયમ પાછો જીવન ધારું છું.
ફેલા પાસ સુભગ, આ સોનલ દિવ્ય પ્રકાશ આપી ચુંબન
થંભી ગયે વરસાદ વરસતો થંભી ગયે વરસાદ. ખરીદતો હું મૃત્યુ કનેથી તાજુ જીવન !
[ આકાશવાણીના સૌજન્યથી ]
Page #5
--------------------------------------------------------------------------
________________
ત૫
હસિત હ. બૂથ
આજે સાત વર્ષ પૂરાં થયાં. અધ્વર્યું સાહેબની અધ્યાપક હતું, જે સ્ત્રીસંસ્થાઓમાં હું રસ લઉં ઓફિસમાં એલ એલ. બી. થયા પછી હું તરત છું એનાં કાર્યકરો, પડોશીઓ, એમ બધે મારી જોડાયેલી. આજે એ વાતને પૂરાં સાત વર્ષ થયાં, વાત નીકળે ત્યાયે “સીધી લાઈનની’–‘સમજુ' એવાં પિતા મોટા પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી–હજી ય મોટી વિશેષણો સંભારાય છે એની મને જાણ ન થાય એ પાટીઓને ઘેર રહી સલાહ આપે છે, મોટો ભાઈ બને? તે સાથે એય ખર', કે આવા મોટા શહેરમાં એ જ માર્ગે આગળ વધ્યો છે અને અવયું સાહેબ હવે ત્રીસેકની વયની સ્ત્રીનું કૌમાર્ય ખાસ કુતૂહલનું એનાથી પાંચ છ વરસ મોટા, પણ એના મિત્ર કારણ ન યે રહ્યું હોય, ભણીએ, નોકરીએ રહીએ જેવા. તેથી જ એલ એલ. બી. થઈ અદાલતમાં અને પછી કે તે દરમિયાન સાથીની શોધ મંડાય, સ્વતંત્ર કામ કરવાનું ટાળીને મે અધ્વર્યું સાહેબની તેમાં પાંચ-સાત વર્ષો વીતે, એ હવે ક્યાં મારી એથે એમની ઓફિસમાં મદદનું કામ ઝડપી લીધેલું. એકલી માટે રહ્યું છે? અનુભવે એમ લાગે કે સમયએ તો ઇચ્છતા હતા, કે હું થોડી વકીલાત કરી સર ન ગોઠવાય તેનું રહી જાય છે! પરંતુ એમે ન્યાયાધીશ થાઉં, પણ મને એ કંઈ રસ નહીં. નથી લાગતું કે સાથીની પસંદગી સુગ્ય કરવાની મને ઘરનું જીવન જ ગમે; મારે જિંદગી નોકરી બૌદ્ધિક શક્તિ ય ત્રીસની વય આસપાસ જ ખીલે ધંધે નહોંતી નાંખવી.
છે ? જીવન ત્યારે કંઈ કેય સમજાય છે. ઘરમાં મા-બાપ–ભાઈ-ભાભી-વિધવા માસી- આજે ઓફિસમાં રજા છે અને બપોરે છાપું બાને મારા લગ્નની ફિકર ખરી, તે સાથે મારી જોતી આડી પડી છું ત્યારે કોણ જાણે કેમ આવા રીતરહેણી ને સમજદારીથી તેઓને ધરપત પણ બધા વિચારે ચડી છું ! અધ્વર્યું સાહેબની આજે હતી કે “પ્રભુ જ્યારે ગોઠવશે ત્યારે બધી વાતે રૂડું વરસગાંઠ છે ને ઓફિસના સહુ સાથીઓને સાંજે જ મળશે !” એમના પ્રયત્નો ચાલુ જ છે. સાચું એમણે પાટી માટે બંગલે નિમંત્રણ આપ્યું છે. કહું તો મનેય એમની શુભેચ્છામાં વિશ્વાસ. યોગ્ય હું તે અધ્વર્યું સાહેબનાં પત્ની વીણાબહેનને ય સાથીની મારી ઇચ્છા વિવેકવાળી હતી એય તેઓ જાણું, તેથી મારે પછીથી જમવાયે રોકાવાનું છે. જાણે. પિસાથી-દબદલાથી–
ડીઓથી અંજાઉં એવી મોટો ભાઈ ભાવનગર કેઈસના કામે ન ગયો હોત, હું પહેલેથી નહીં. કુટુંબમાં કોઈને એવું નહીં. તે એય એમાં આવવાનો હતો. વીણાબહેને સવારે એલ એલ. બી. પછી સાત વર્ષ વીત્યાં એટલે મારા ફોનમાં કેવું કહ્યું – “પાટીંની તૈયારીમાં વહેલાં લગ્નની ફિકર ખરી, પણ મને કે બીજાને એની આવવાની જરૂર નથી બધું તૈયાર છે, પણ જમઅકળામણું નહીં, કારણ અવયું સાહેબ જેવા વાનું મોડું થશે તેથી ધર કોઈ ચિંતા ન કરે એમ સજનની ઓફિસમાં કામ ચાલુ હતું અને હજી કહીને આવજે, સમજ્યાં ?” વીણાબહેનની ? લગી કોઈ ક્યારેય મારી સામે આંગળી ચીધે એવું તો ભઈસા'બ, ન પહેચાય ! હું ગમે તે કારણું મારામાં કશું જ નહતું. બહેનપણીઓ, કુટુંબીઓ, આપું, એ માને ? તેથી જ, અગાઉના અનુભવને ઓફિસ-અદાલતના પરિચયો, મારી બેઉ કૅલેજોનાં સંભારી હા જ કહી દીધી ! હજી ગઈ દિવાળીની વાત
બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બરૂ '૬૯ ]
૩૧૧
Page #6
--------------------------------------------------------------------------
________________ જ કર. ત્રણેક દિવસ કાજલ પાડી અધ્વર્યુ સાહેબે– પહોંચેલાં. મહેસાણાના પેલા વકીલ બાલારામવીણાબહેને કારમાં આબુ-અંબાજી– પાલણપુર- પાલણપુરથી પાછા વળેલા. છોકરાંઓમાં તો વીણાબાલારામની ટ્રીપ નક્કી કરી. સાંજે તો હજી કંઈ બહેનની નાની બેબી નીલમ જ પ્રવાસમાં હતી. નહતું. રાતે નક્કી થયું ને વીણાબહેનનો ફોન પર હતી. એ પ્રવાસમાં મને પહેલી વાર અણસાર આવ્યું હુકમ, “તૈયાર રહેજે. કાલે સવારે કારમાં નીકળવું છે. કે અધ્વર્યું સાહેબના અવાજમાં, વર્તનમ, દૃષ્ટિમાં પાલણપુર-બાલારામ-આબુ-અંબાજી ફરી બે દિવસમાં મારા તરફ કેઈક વિશેષ” ભાવ હતો. મને એનો પાછાં ઘેર... તમારે આવવાનું જ છે...” એવો પહેલો સ્પષ્ટ અનુસાર આવ્યો તે અમે બે કંઈક મીઠે હુકમ ! બાપરે, હું તો મંઝાઈ જ ગઈ! વહેલા ઊઠયાં ને વિશ્રામગૃહના છજાના કઠેરા અગિળ પણ... પણ... વીણાબહેન, મારાથી તો- " ઊભાં ઊભાં ફૂટતા પરોઢને જતાં હતાં ત્યારે. અધ્વર્યુ હું અધૂરું બોલેલી. સાહેબની નજરમાં, એમની રસિક વાતચીતમાં એમાં હું કંઈ ના પણું...એ કહેતા ગયા વચ્ચે ગુંથાયે જતી મારી આછી હળવી પ્રશંસામાં, છે ! ને મારો હુકમ જ માનોને નહિ તો, અપ- એમના ભર્યો ભર્યા અવાજમાં કંઈક એવું પ્રતીત હરણ કરી જઈશું, સમજ્યાં ? " ફોન પર કેવું મધુર થયું જ, કે જે કેવલ મારે માટે જ હોય, જે એમના થવું જ, કે જે કપલ હસેલાં એ ? અપહરણ? અરે, પણ બા-બાપુજીને અંતરમાંથી ઝમતું હોય અને જે “હેત’–‘આદર' હજી પૂછું તો-” કરતાં જરૂર વધુ પ્રગભ-વધુ મોહક લાગ્યા કરે. હું એ બધું એમણે માથે લીધું છે! મારે તમારે મોટે ભાગે મૂંગી હતી, ધીમું હસતી હતી છતાં કિલ્લે જીતવાનો છે, સમજ્યાં ? અંદરથી એમની એ અમીઝરમર ઝીલતાં હર્ષ પણ ને હું જીત્યા વિના પાછી ફરે એવી તો નથી પામ્યા કરતી હતી. એ બધું એવું અસ્કૃષ્ટ-અવ્યક્ત જ ! જાણે છોને ?" હતું! છતાં કેવું સ્પષ્ટ-વ્યક્ત લાગતું હતું ? " ન છત્યાં તો ?" મેં ય મજાક કરેલી. મુદ્દલ યાદ આવતું નથી અત્યારેય કે એ શું બોલેલા? યાદ છે માત્ર એ વેળાને એમને ભાવ“ કહું? કહું ? હશે, જવા દો... જુઓ, કાલે સવારે ભારે વિજયવાવટો " સભર ચહેરો અને ભાવનીતરતો એમને અવાજ. એમાં પ્રગટ થતી હતી મારી હૃદયજન લેખેની સ્વીપણ વિણાબહેન, અહીં હમણું મેં કેટલુંક કૃતિ. મારે એ પહેલો અનુભવ: જ્યાં કે કામ–” પુરુષના મનમાં હું સ્ત્રી રૂપે સકારાતી હતી. સાચું કહું તે તે થશે... આવીને કરજે ને? સાથે તમારે હું એ અનુભવે “નર્વસ” નહતી થઈ-જાણે મારું : આવવાનું જ છે... મનેય કંપની જોઈએ ને ? ને એમના તે એક વકીલમિત્ર મહેસાણાથી જોડાવાના આંતરમન એ માટે તૈયાર ન હોય એવી થોડી મીઠી જ છે.બે વકીલ ભલે માથાટ કરે. તમારે મારે મૂંઝવણ માત્ર થયેલી. વીણાબહેન ઊઠયાં ને અમારી પડખે રહેવાનું છે!વીણાબહેન બોલ્યાં. સાથે જોડાયાં, અમે ત્રણે સવારની કૉફી પીતાં બેઠાં ત્યારે જ હું ‘નર્વસ” થઈ અધ્વર્યું સાહેબ એમની મારી તબિયત પણ હમણુની” હમેશની રીતે મજાકગમ્મત કરતા રહ્યા; એમને માટે “ઠીક નથી, એમને ? હું ઠીક કરી દઈશ, સહજ એવો રસિક વ્યંગ કરતા કરતા અને એમાં સમજ્યાં ?" વીણાબહેનના એ આગ્રહે મારે માનવું નિશાન કરતા રહ્યા, વીણુબહેનનેય જાણે એ ગમતું જ પડેલું. બાપુજ-બા એ પણ અધ્વર્યું સાહેબને હોય તેમ મારી સામે એ મીઠું મરકતાં રહ્યાં, પણ હા જણાવેલી. મારી દશા ! હું બહારથી આછું હસતી'તી, પણ છે અમે આબુ પહોંચ્યાં ને ત્યાંથી સીધાં એક હરક બોલી શકતી નહતી; ગમતુ'તું, તોય અલિપ્ત પાછી અમદાવાદ, ધાર્યાથી એક ટંક વહેલાં આવી થવા મથતી'તી. 112 [ બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર 96
Page #7
--------------------------------------------------------------------------
________________
એ આખો દિવસ આબુમાં સાથે જ હરવા- એ અંગત વાતે ચડે? કેવા તેજસ્વી કામગરા ધારાફરવા છતાં, જમતાં-વાતો કરતાં બહારથી પ્રથમ શાસ્ત્રી? કેવું વજન ૫ડતું રહ્યું છે એમના નામનું ? જેવી જ રહેવાને મારો દેખાવ છતાં હું અધ્વર્યુ અદાલતમાં જ નહિ, શહેરમાં વિવિધ પ્રવૃત્તિ પ્રસંગે સાહેબથી અલિપ્ત રહેવા મળી હતી. હું મૂંગી ન એ અધ્વર્યું સાહેબને પહેલા દસ પંદરમાં સંભારાય
વયું સાહેબને મારી એમના માટે જ. બુદ્ધિ, વકતૃત્વ, વિયે, વ્યક્તિત્વ, નિખાલસતા, જાગેલી “નવી લાગણીથી અજ્ઞાત રાખવા તો મેં એ બધું એમનામાં એવું કે બધે એમની યાદ થાય. જાગૃતિ રાખી જ. પાછાં ફરતાં રાતે કલેલ હા- મારે માટે એવી વ્યક્તિ દ્રવતી હોય એ જાણું ને નાસ્તા માટે કાર રોકાઈ ત્યારે બેબી ઊંઘતી હતી હું બેતમાં રહું તે બને છે કેમ? તેથી વીણાબહેને મને જ અશ્વયું સાહેબ સાથે હું એમને સંબધું છું ને કયારેક પત્ર લખું છું નાસ્તાની પસંદગી માટે હૈટલમાં મેકલી. બહુ ત્યારે ય “અધ્વર્યું સાહેબ” જ કહું છું; જાણું છું વિચિત્ર છું હું! મેં એ તક જતી ન કરી, હું ફફડું તો તેમને એની ચીડ છે ! તોયે એમ જ કર્યું જાઉં શેની જ, પણ સાથે સાવધ હતી કે અધ્વર્યું સાહેબની છું. મને એ બોલાવે છે મારા પૂરા નામે, કદીય કૂણી લાગણી હું સોલાસ ઝીલી રહી છું એ વાત - ટૂંકે નામે નહિ. વચ્ચે રજામાં માસીને ત્યાં નાગપુર એ ન જાણે તેમ જ વર્તવું, બલવું! એમને ભાવ ગએલી ને એમણે બેએક પત્ર લખ્યા તેમાં ધરાર સ્નેહનો જ હતો અને મારામાં ય એ ફૂટયો હતો એમણે મને મારા ટૂંકા નામે સંબંધેલી. મારું જ. તોયે એમને મારો આદરભાવ-ભક્તિભાવ જ ટૂંકું નામ તે ખરુ, તેય એમણે શોધેલું–રચેલું દેખાય, એમને મારું એ કવચ જ દેખાય એ હું
વચ જે દેખાય એ હું સ્તો. હું જાણે એથી અજાણ રહી હોઉં એમ કાળજીથી સાચવતી હતી.
જવાબમાં મારી રીતે જ મારું કવચ દેખાયા કરે અરે! ઘડિયાળ તો દેડી રહી છે. હું તૈયાર એમ લખે જાઉં. વયે એમને દિલ્હી જવાનું થયું. ક્યારે થઈશ અવર્ય સાહેબને ત્યાંની પાર્ટીમાં ધારેલું ચારેક દિવસ માટે ને રોકાવું પડયું પંદર બીજાઓથી વહેલી ક્યારે પુગીશ? આમ આડી દિવસ ત્યારે ય એમણે એમની રીતે લખ્યું ને મારે પડી પડી છાપું વાંચતાં આંખ જરીકે મી’ચાય. તો ઉત્તર ભારી રીતને ! મારો ટાઢો જવાબ એમના તે પછી આફત જ ને ? બીજ તો ઠીક, પણ પત્રમાંની ઉષ્મા ઓછી ન કરે તે જોઈ હું અંદરથી અધ્વર્યું સાહેબને–
પ્રસન્ન પ્રસન્ન રહું, એ ય કેવું વિચિત્ર ? હા ! હા! હા ! અધ્વર્યું સાહેબ જ કહું છું હજી મહિનો એક થયો હશે : હું ભાભી માટે હજીય... નામનું મહત્ત્વ છે ખરું ? મનમાં જે સ્વેટરનું ઊન લેવા સાંજે બજારમાં નીકળેલી. બહાર સંબોધન છે તે ઓછું એકાંતમાં ય બોલી નખાય નીકળી માણેકચોકમાંથી બાએ કહેલી પરચૂરણું છે? ને એમની લાગણીની ફિકર હું ન કરે તે ય ખરીદી પતાવી હું કુંવારા તરફ આવી રહી હતી ત્યાં બને? જાણું છું કે હું પાટમાં ને રાતે જમવામાં વીણાબહેન મળી ગયાં. કહે, “ઠીક મળી ગયાં...ચાલે, ન હોઉં તો એમનું મન કેવું ઉદાસ થઈ જાય ? કાર ત્યાં જ છે...હું ય એમને કારમાં રાખી આબથી આવીને, મેં એમની ઓફિસમાં ગાળ્યાં છે પરચૂરણ ખરીદી માટે આવેલી.” કારમાં સ્ટીઅરિંગ તે સાત વર્ષોની સ્મૃતિ જ્યારે જ્યારે મનમાં જાગી પાસે બેઠેલા અન્વયું સાહેબે મને જોતાં જ મેં પર છે, ત્યારે ત્યારે મને હવે સ્પષ્ટ થતું ગયું છે કે દેખાડેલો પેલો પ્રસન્નતાનો ભાવ ! હું કહું છું, એમની મારા તરફની મધુર કૂણી ઊર્મિ મને ભલે મને તે વેળા એમ જ થયું કે કહી દઉં, ઝીલું છું, મોડી દેખાઈ, પણ એ હતી તો છેલ્લાં બેત્રણ વર્ષથી ઝીલું છું તમારું મીઠું અમી ! મારા મનમાં એ સતત મોજૂદ. તે વિના જ્યારે એકાંત મળે ત્યારે તમારે માટે એવું જ અમી ભર્યું ભર્યું - પણ, હું બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર '૬૯ ]
Page #8
--------------------------------------------------------------------------
________________
માત્ર મીઠું મલકી જ. વીણાબહેને કહ્યું, “જોયું? હાસ્તો! ઠીક નથીસ્તો! આજ નહિ, તે કાલ, તમને જોઈ કેવા રાજી થયા છે તે હું રોકી નહીં. પણ હું ય કયાંક ગોઠવાઈ કેઈની સંગિનીઅગાઉ પણ એક-બે વાર મને લાગ્યુંતું કે થઈશ. હમણાં ય બે એક “પ્રપોઝલ્સ” આવી છે તે વીણુબહેનને અધ્વર્યું સાહેબના મનના રંગની જાણ ઘરમાં ગંભીરપણે વિચારાય છે તો? ય એમાં હતી જ; સંભવ છે, કે એ બંનેનું સખ્ય જોતાં મારી રીતે વિચારું છું જ ને ? અને આમે, અધર્યું સાહેબે તે ય વાત કરી હોય ! કારના અધ્વર્યું સાહેબ-વીણાબહેનનો સંસાર કેવો સૂરીલો આગળના દર્પણમાં અવયું સાહેબ વચ્ચે જોઈ વહે છે? મને એમાં વિક્ષેપ પાડવાને હક નથી લેતા તે મારું પ્રતિબિમ્બ, એ સૂચવતાં હોય તેમ જ...બધું બરાબર સમજુ છું અને વર્તુ છું ય તે વચ્ચે એકાદ વાર વીણાબહેને મારો હાથ પણ રીતે જ...તો ય મારા મનમાં ઊઠતી લહરી મને તે દાખે. હું એ સમજુ', છતાં જાણે અજાણુ સ્પર્શે જ ને? અધ્વર્યું સાહેબ મને જે રીતે જુએ છું એમ જ બહાર જોતી બેઠી રહી ને પછી વાત છે તે મને ગમે છે; હું એમને માટે જે “નવું' કાઢી રહી તેય બજારની, ઊંચા ભાવોની, માલની અનુભવું છું તે મને ય ગમ્યા કરે છે.. મારું કવચ સાધારણ જાતની ને એવી એવી.
સમય જતાં કદાચ હું જ અળગું કરી દઉં તો ?... અધ્વર્યું સાહેબને એકાંતમાં ય એ રીતે જ માર: એમ તે થતું હશે, ગાંડી ? એમાં તો ત્રણે ય દુઃખી કવચ બતાવતી હું એમ કંઈ વીણાબહેનથી પીગળ થવાન–વીણાબહેન, અધ્વર્યું સાહેબ ને હું! દુઃખી ખરી કે?
ત્રણે દુઃખી થવાનાં? આ ગાંડપણું જ કહેવાય ? મને પાકી ખાતરી છે કે અધ્વર્યું સાહેબનું
મૂંઝાઈ જઉં છું હું તે.
* હૃદય માસ કવચને ભેદીને મારી એમને માટેની ચાલ, બહેન ચાલ, હવે તે તૈયાર થવું જ કમળ લાગણીને જરૂર હરી ગયું છે. હું સ્ત્રી, જોઈશે, નહિ તે પહેચીશ કયારે? બન્યું, આ યુવાન સ્ત્રી, એટલું તો કયારની સમજી ગઈ છું. જમાનાનું દુઃખ જ આ ભણ્યાં, મેટાં થયાં છતાંય પરંતુ મેં એમને હું સમજી છું તે જણાવા ન કુંવારાં, તેમાં આવા વલેણાં ! બે દિશાની ખેંચદેવાની દર મુલાકાતે કાળજી ય રાખી છે. મારાથી તાણમાં મરે વ્યક્તિને ! આ કરતાં જ જમાનો કંઈ નહીં તે પંદર-સત્તર વરસ તો એ મોટા સારો. ત્યારે ય આવી વાત તો ઊભી થતી જ હશે ખરાજ. પાછા એ પરણેલા ને હું કુંવારી, કેમ તે ! પણ ઝંપલાવી દેતાં એ લેકે, કાં આ પાર
આવાં ખેંચાણ? ભલે હું આમ સાવધ કે પછી એ પાર ! એમ થાય છે, કે એ જમાનામાં રહી વર્ત', બેલું છું, ભલે અધ્વર્યું સાહેબ મારી જન્મી હેત હું તો? તો તે, હિંમતથી અધ્વર્યુ એ સાવધતાને પ્રત્યેક પ્રસંગે આદરથી અખંડિત સાહેબના નિમંત્રણનો ઉમળકાથી ટહુકો પાડત હું'! રાખતા હોય, તે અન્યોન્યનાં આ આકર્ષણ નથી ના રે, કદાચ ત્યારે ય હું તો આ લોહી સાથે જ એમ ન હું કહી શકું, કે એ તો શેના જ કહે ? જન્મી હોત: વલવાયા કરતું હી! ભલે, ભલે. આ “ઠીક નથી” એમ મનમાં ગોઠવ્યું જાઉં છું, એમ જ છે તો એમ જ રહું, તેય શું ખોટું છે ? છતાં પ્રશ્ન છે ત્યારે ય ઊભા જ કરે છે કે “સાચે એને હવે હું મૂંઝવણુ માનતી જ નથી; તય ભાનું જ ઠીક નથી ?
છું તા.
[ બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૬૯
Page #9
--------------------------------------------------------------------------
________________
નાગદમનનું કર્તૃત્વ
ભારતીય જનજીવન ઉપર રામ અને કૃષ્ણના અવતારાનું મહત્ત્વ જ્યાં ત્યાં દૃષ્ટિગ઼ાચર થાય છે, સવિશેષ કરીને શિષ્ઠ સાહિત્યમાં, પ્રાચીન સાહિત્યમાં, લેાકસાહિત્યમાં અને ડિ'ગળી સાહિત્યમાં.
આમાં ય કૃષ્ણનું સ્થાન તેા જનજીવનમાં અનેરું છે. ખાળ કૃષ્ણની જીવનલીલાના અનેક પ્રસંગેાને પ્રાકૃત કાલીન, મધ્યકાલીન અને અર્વાચીન કવિઓએ ગાયા જ ગાયા છે; તેમાં કવિ માનીતેા બન્યા છે, નાગ– દમણના પ્રસ`ગ. અનેક નામીઅનામી કવિઓની કલ્પના શક્તિને પ્રેરણા આપનાર બન્યા જ છે, નાગ દમનના પ્રસંગ. તે પ્રસંગ જુદા જુદા નામેાથી પણ ગાવાયા છે. કાઈ એ તેને નાગ–દમણુ કહી કથ્યા, તેા કાઈ કવિએ તેને નાગદમન કહ્યો, તે પ્રસંગ નાગ— લીલા, કાલીયદત્તુ લીલા અથવા કમલ-લીલાના નામે પણ કથાયા છે.
આ પ્રસંગનું મૂળ સ્રોત છે શ્રીમદ્ ભાગવત, વિષ્ણુ, પદ્મ અને હરિવ’શ પુરાણમાં તેમ જ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં.
આ પુરાણાના આધારે હિન્દીમાં આ પ્રસ`ગનું પ્રથમ આલેખન કરનાર છે મહાકવિ સૂરદાસ. સૂરદાસના ગીતામાં આ પ્રસંગ ગવાયેા છે. આ ભક્ત કવિના સર્જનની અસર ગુજરાતી અને હિંદી કવિ પર પ્રબળ થઈ. પરિણામે ગુજરાતમાં નરસિ’હના નામે આજે એળખાતું પ્રભાતિયું મળે છે. ગુજરાતી, હિન્દી, ડિંગળી અને રાજસ્થાની સાહિત્યમાં કુલ્લે મળીને આઠ આઠ નાગદમણની કૃતિએ સાંપડી છે, તેમાં (૧) નરસિંહ મહેતાનું પ્રભાતિયું નાગદમણ (૨) ચબાખીણમાં લેક સાહિત્યની કૃતિ તરીકે જાણીતું નાગદમણ (૩) ભક્તકવિ સાંયાજી ઝૂલાનું નાગમણુ (૪) મણુ મહાપાધ્યાય કવિરાજ સુરારિદાસનું નાગબુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર '૬૯ ]
પુષ્કર થદવાકર
.
દમણ (૫) આઢા કિશનાજી કૃત નાગમણુ' જે રઘુવર જસ પ્રકાશ'માં પ્રકાશિત કરવામાં આવેલ (૬) નિમાડી ખેાલીમાં ‘નાગનાથન લીલા' નામે જાણીતા બનેલ ‘ નાગદમણ’ને પ્રસંગ (૭) પંડિત શ્રી. ગુસાગરસૂરિ રચિત નાગ અભિમાન મન' (૮) શ્રીમતી સુભદ્રાદેવી પપલી ’ કૃત ‘નાગનાથણુ લીલા.’
નાગદમણુનું ગુજરાતી પ્રભાતિયું જે નરસિ’હ મહેતાના કર્તૃત્વથી જાણીતું છે તે અત્રે પ્રથમ ટાંકું છું; જળકમળ છાંડી જાને ખાળ, સ્વામી આમાશ જાગશે, જાગશે તુંને મારશે, માળ
ત્યા લાગશે...જળકમળ
મને કહે, બાળક તુ· મારગ ભૂલ્યેા, કે તારા વેરીએ વળાવિયા, નિશ્ચય તારા કાળ જ ખૂટયા,
અહિયા તુ' શીદને આવ્યા...જળકમળ નથી નાગણુ હું મારગ ભૂલ્યેા
કે નથી મારા વેરીએ વળાવિયે, મથુરા નગરીમાં જુગટ્ટુ રમતાં, નાગનું શીશ
રંગે રૂડા, રૂપે પુરા, દીસ તા કાડીલે કાડામણેા તારી માતાએ કેટલા જલમિયા, તેમાં તું અળખામણેા, મારી માતાએ મેઉ જનમિયાં
જગાડ
હારિયા...જળકમળ
તેમાં હું નટવર નાના
તારા
મારું
નામ
નાગને, કૃષ્ણકૃતાના
૩૧૫
Page #10
--------------------------------------------------------------------------
________________
લાખ સવાને મારો હાર આપુ,
નામન પણ ડિંગળી ભાષાના જાણકારનું પ્રિય આપું રે તુંજને દરિયે, કાવ્ય હતું. ઉત્તર ગુજરાતનાં પાલણપુર રાજ્યના એટલું મારા નાગથી છાનું,
રાજકવિ શ્રી હમીરદાનજીએ તેનું સંશોધન સંપાદન આપું રે તુજને ચારિયો.. કરી ગુજરાતી ગદ્યમાં તે અવતાયું. રાજસ્થાનમાં શું કરું નાગણ હાર તારો,
આજે શ્રી. મૂલચંદ “પ્રાણેશ'નું તે કાવ્યનું સંપાદન શું કરું તારે દરિયે,
મળે છે. ભક્તકવિ સાંયાજી ઝૂલાનું ખંડ કાવ્ય શાને કાજે નાગણ તારે
નામિળ મહાકવિ સૂર્યમલજીની વંશા મારવાની એક કરવી ઘરમાં ચોરિયો,
ઉકિત “અપભ્રંશ જામે અધિક, સદા વીર રસ ચરણ ચાંપી મૂછ મરડી,
શ્રય :”નું જાણે વહન ન કરતું હોય, એવું વીરરસથી નાગણે નાગ જગાડિયો,
સભર ખંડ કાવ્ય લાગે છે. ઊઠોને બળવંત મેગી,
અને | બારણે બાળ આવિયે,
હરી હે, હરી હો, હરી ઘેન હાં કે, બેઉ બળિયા સાથે વળિયા,
જેવી પંક્તિઓ અતિ લોકભોગ્ય બની છે - કૃષણે કાળી નાગ નાથિયો
અને આજે ય સૌરાષ્ટ્ર કચ્છના રજપૂત ગરાસિયા - સહસ્ત્ર ફેણ ફુક જેમ,
તેમ જ ચારણ જાતિની સ્ત્રીઓનાં કંઠે સંધરાઈ રહી ગગન ગાજે હાથિયો,
છે. અર્થાત સાંયાજીનું નામ આટલું લોકપ્રિય નાગણ સુહું વિલાપ કરે નાગને
હોવા છતાં નરસિંહના નામે ચડેલ કૃતિ પર તેની બહુ દુ:ખ આપશે. મથુરા નગરીમાં લઈ જઈ
અસર પડી હોય તેવું કહી શકાય એમ નથીઃ સિવાય
કે વિષયસામ્ય. નરસિંહ મહેતાનું કર્તુત્વ ધારણ પછી નાગનું શીશ કાપશે,
કરીને બેઠેલ કૃતિ ધાર્મિક પરિબળોના કાજે સર્જન બે કર જોડી વિનવે સ્વામી
પામેલ કૃતિ છે, જ્યારે સાંયાજી ઝૂલાની કૃતિ પરત્વે મૂકે અમારા કંથને,
રાજકીય પરિબળો પણ એટલા જ જવાબદાર છે. અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન . ઓળખ્યાં ભગવંતને,
છતાં ય જે નરસિંહના નામે ચડેલ નાગદમણનાં થાળ ભરીને શત્રુ મે તીડે
કવનો પ્રશ્ન ઉકલે તો તે કૃતિના સર્જન પાછળના - કૃષ્ણને
વધાવિયા
પરિબળોને વધુ સ્પષ્ટપણે સમજી શકાય ! નરસૈંયાના નાથ પાસેથી
બાકીની નાગદમણ પરની સાત કૃતિઓમાં - નાગણે નાથ છોડાવિયા,
પંડિત શ્રી. ગુણસાગર સૂરિજીનું ના" fમમાન મર્તન હે જળકમળ છાંડી જાને બાળા,
નરસિંહના નામે ચડેલ કૃતિની વિશેષ નજીક છે, રસ્વામી અમારો જાગશે ,
જેથી ગુણસાગર સૂરિજીના ના અભિમાન નર્તનમાંથી ગુજરાતી સાહિત્યમાં ઉપરની આ કૃતિ નરસિંહ સરખાવવા જેવી પંકિતઓ અત્ર ટીકુ છું: મહેતાની કૃતિ તરીકે ખૂબ જાણીતી છે. આજથી પચાસેક વર્ષ પૂર્વે તે દરેક ગુજરાતીના કંઠે
नागणी वाच સમાઈ બેઠી હતી, તેટલી તેની લોકપ્રિયતા એક कांई तूं वाट वीसरियो रे, बाला, સમયમાં હતી.
कांई तूं मारग भूलियो। તો ઈડર રાજના લાલછા ગામના ચારણ કવિ कई ते तारो काल घटियो, સાંયાજી મૂલાની વૈષ્ણવ ભક્તિએ નીતરતું ખંડકાવ્ય
जै इण मारग आवियो॥
૧૧વિયા
[ બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯
Page #11
--------------------------------------------------------------------------
________________
जलकमल छंडि जाय रे बाला,
આગળ વાંચે, નાગ નાથવાના પ્રસંગને ! - स्याम मोरो जागसे।। મુંડી પરા હેઠ લેઈ નાગ નથી લઈ છે, कान वाच
નાગણ ખડી હોઈ પતિકી મેરે જાન રખે છે! न हि ते वाट वीसरियो रे
મ્હારે કે કઈ પતા ન થા છે, નહિં તે મારા મૂસ્ટિયો
નથી કરી લેઈ આ એ ભગવાન બદ્ધ બને ! नहि ते मारो काल घाटियो,
हु एणे मारग आवियो॥ નિમાડી સાહિત્યમાંના ગીતની કેટલીક પંક્તિઓ जलकमल छंडि जाय रे, बाला,
અત્ર ટાંક છું; __ स्याम मोरो जागसे।
વ રે વાચ તૂ મારા મૂલ્યો, ત્યારબાદ નાગણી કાનને પૂછે છે કે તું ક્યા
વ રે વાર ધારી માતાથળનો છે? કયું તારું ગામ છે ? કોણ ત્યાંનો રાજા , ન હુરચાં ઘર વોટી ના ? છે ? તારું નામ શું છે ? કૃષ્ણ આના ઉત્તર આપીને નાગને જગાડવાનું વર્ણન લખે છે. નાગણીને કહે છે :
आंगढी जो मांडी नांग जगावियो रे, - નાગ તોરા નાહ નૈ,
नांग अवधूत जाग्यो वली केसे जे विसासीयो।
નાગ ૫રના કૃષ્ણવિજયનું ચિત્ર જુઓ: कंस - राय थी जुवटे रमतां, नाह तुमारो हारियो ॥
नांग नाथीन बालो हुवो असवाररे, -नागणी नाग प्रबोधन वाच
અને કૃષ્ણને વધાવો થાય છે. चरण चोली अंग मोडी,
मोतियन सीरे थारो बालो बधाओ, नागणी ए नाहो जगावियो ।
दूध पिलाव काल नाग। ऊठोने बलवंत बठा थाओ,
નરસિંહ મહેતાના નામ પર ચડેલ ગુજરાતી વાસુકો દુમ ઘર આવિયો રે નાગદમનની ૪૮ પંક્તિઓમાં માત્ર ૧૨ પંક્તિઓ વિશેષમાં ચબમાલીના નાગદમનમાંથી કેટલીક તેની રચેલ હોય તેવું લાગે છે. બાકીની પંક્તિઓ પંક્તિઓ પણ અત્ર ટાંકવી જરૂરી લેખાશે. ચંબમાલના લોકગીતમાં, પંડિત શ્રી. ગુણસાગર
નાગણી કૃષ્ણને પ્રશ્ન પૂછે છે, જેમાં નાગણીની સૂરિજીનાં નાના મમાન મર્દન કાવ્યમાં, તેમજ નિમાડી મમતા ભરી ભરી છે.
ગીત ના નાથન સ્ત્રીત્રામાં મળે છે. ઘટનાની નજરે કયૂ ઘર નારી દેવકા તુમ કયૂ મરને પધારે છે;
જોઈએ તો મહત્વની ઘટનાઓ આ ચારેય નાજઈક દિયાં મેં હથ દે કંગન છે!
મનમાં સર્વસામાન્ય-Common દેખાય છે. જે ઈક દિયાં મેં મોહર છે !
ઉક્તિઓની નજરે જોવી હોય તો નીચેની પંક્તિઓ તમ ભાગ જાઓ બાલકે કયૂ મરને ધ્યાયે જી !
નરસિંહની કત્વવાળી કૃતિમાં રવતંત્રપણે જેવા ની હમ પંથ ભૂલે ની નારી સંદા યે છે;
મળે છે: કયા ડરે તેરે હવે દે કંગન છે!
જાગશે તને મારશે, ભઠ્ઠા પિન તેરે હથે દે કંગન9.
મુને બાળહત્યા લાગશે, (૧) તેરી લાખ મોહરી કયા કરે છે !
મારી માતાએ બેઉ જનમિયાં, નાગ મથને એ આયે છે;
તેમાં હું નટવર નાનડો ! (૨) બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર " ૯ ]
૦૧૭
Page #12
--------------------------------------------------------------------------
________________
છે. મારું નામ કૃષ્ણ કહાનડો ! (૩) છે. મથુરાવૃંદાવનની રાસમંડળીઓ ગિરિનગરના શાને કાજે નાગણ તારે,
દર્શને આવતી હતી, અને તેવી મંડળીઓએ ગિરિકરવી ઘરમાં ચોરીઓ ! () નગરના તેમના વસવાટગાળામાં “નાગદમણું ગાયું ........નાગને બહુ દુઃખ આપશે! (૫) હોય, ખેલ્યા હોય અને તેને ગુજરાતની ભૂમિએ મથુરા નગરીમાં લઈ જશે,
ઝીલી લીધું હોય ! આમ ઝીલાયેલ નાગદમન દિવસો પછી નાગનું શીશ કાપશે! (૬) જતાં ગુજરાતી પણાને પામ્યું હોય!”* નરસૈંયાના નાથ પાસેથી,
- નરસિંહના નામ પર ચડેલ કથનાત્મક Narનાગણે નાગ છોડાવિયો! (૭)
ative, કૃતિઓના આકૃતિ સાથે નાગદમનના આટલાં નાવમળ જોયા પછી હવે નરસિંહના આકતિદેહની વિચારણા કરવી જ જોઈએ. નરસિંહના નામિળના કતૃત્વને પ્રશ્ન વિચારવા જેવો છે. આખ્યામાં વધારે કાવ્યતત્વ Lyricism જેવા
આ નરસિંહના નાગદમનની ભાષા નરસિંહ- મળે છે. ત્યારે અહીં વિશેષ સ્થાભર્યું નાટયાત્મક યુગની ભાસતી જ નથી; તેથી સહેજે તર્ક કરી શકાય તવ Dramatic elements જોવા મળે છે, છતાં કે કોઈ પરોપકારી ગાયકે કે સજજન સર્જકે આ ય આ ખંડકાવ્ય વિશેષતઃ અંશમય Fragmentary કતિનું નિર્માણ કરીને નરસૈયાનું નામ ઠઠાડી દીધું
ડી દીધી દેખાય છે. આમ આ કૃતિની આકૃતિ અંગે પણ હોય! ભાષાકીય દષ્ટિએ વિચારતાં, અલબત્ત, આ વિચારણા કરીને કર્તુત્વને પ્રશ્ન પુનઃવિચારણાને ખંડકાવ્યનો સર્જક કવિ છેલ્લા સો એક વર્ષના માર્ગ છે. ગાળામાં થયો હોવો જોઈએ. અને ગુજરાતી સાહિત્ય- વળી નરસિંહના નામને પામેલ કેટલીક કૃતિઓ માં આ ગાળામાં આવું ઠીકઠીક તત્કાલીન સાક્ષરોએ તેની નહીં હોવાનું સૂર - ગુજરાતમાં ક્યારનો ય પ્રક્ષેપ કર્યા હોવાનું સિદ્ધ થઈ ચૂકયું છે. ઉઠે છે તે સાથે આ એક વધારાનો !
ગિરનાર સમસ્ત ભારત વર્ષના વૈષ્ણવો અને અને આથી “નાગદમન”ના કર્તુત્વ અંગે જેનોનું તીર્થધામ હોવાથી નિમાડી ભાષાના જાણકાર ઊંડાણથી ઝીણવટથી અને ચીવટથી અને ચીવટથી વૈષણવ સંત ને ભકતો ગિરિ તળેટીમાં જરૂર આવ્યા વિચારણા કરવાનો સમય સાવ નજીક આવી ગયો હોવા જોઈએ, તેમ જ જૈન સાધુઓ પણ રૈવત- છે. બાકી લોકકંઠમાં સંઘણે શ્રદ્ધા અને નિષ્ઠાથી ગિરિ પર દર્શનાર્થે આવ્યા હોય ને આ નાગદમણો ગાતા ભક્તજનેને ધૂળધાયાની આ પ્રવૃત્તિ કેમ કરતાં , તેમણે ગાયાં હોય, ને તે ઝીલાયા હોય, જેણે ય નહીં પશે તે જાણવા છતાં માત્ર સત્ય ખાતર પાછળથી આ ગુજરાતી નાગદમને ગવાવાની પૂરતી ધૂળધેયાઓને કર્તવ્ય કર્યોને સંતોષ મેળવવા માટે તક આપી હોય!
પણ આટલું સંશોધન કરશે, તેટલી શ્રદ્ધા વધુ આ “ગુજરાતી પ્રભાતિયાંના કત્વનો પ્રશ્ન ચંબાનું ' પડતી નહીં લેખાય ! પ્રભાતિયું સાં પડ્યા પછી નવેસરની વિચારણા માગે સ્વાધ્યાય, પૃ. ૬, એ. ૧. દિત્સવી અંક,
[ બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯
Page #13
--------------------------------------------------------------------------
________________
નાટક
નાટક એક ખૂણામાં બેસી ગયું છે એમ કલ્પે।. પછી તમે એના માં સામે જુએ. તમારી આંખે। એની આખામાં પરાવા. તમે સહૃદયી પ્રેક્ષક હશેા તેા ઘણું ધણું એની આંખમાં દેખાશે. સહેજ મહેનત લેશેા, સહેજ સમજવાના પ્રયત્ન કરશેાતા ધણું એમાં દેખાશે, વહેંચાશે અને સમજાશે.
સૌ પ્રથમ એ તમારા તરફ તાકી રહેશે. એ તમને સમજવા પ્રયત્ન કરશે. તમારી આંખામાં જો એને સમભાવ દેખાશે, સમ સંવેદન દેખાશે, સહૃદયતા દેખાશે તેા એ એની નજરને થંભાવી રાખી તમારી સાથે પ્રેમ સ ંબંધ બાંધશે.
નાટક આમતે તખ્તાની ચાર દીવાલા વચ્ચે ચેાથી દીવાલ અદૃશ્ય રાખી, અને કયારેક કયારેક નેપથ્યની ન દેખાતી ભૂમિ ઉપર પણ પગલાં પાડી, નટની વચમાં રમતું હાય છે. નટ પ્રેક્ષકની સાથે નજર્થી પ્રેમ સબ`ધ બાંધે છે. એજ એની ઉત્તેજનાનું ખળ અની રહે છે. અરે, નજરની પણ જરૂર નથી. માત્ર એક વિશ્વાસ, એક શ્રદ્ધા કે પ્રેક્ષકગૃહ ખાલી નથી પણુ સહૃદયીઓથી ભરેલું છે. એનાજ આધારે નટ એક અનેાખી સૃષ્ટિ ઊભી કર્યે જાય છે. નાટક રમતું રહે છે, જીવતું રહે છે.
નાટક તમારા તરફ તાકી રહે છે. તમારી નજરમાં જો એને પરિચિત અણુસારે। ન મળે તેા એ આંખ ફેરવી લે છે. એની એ આંખ ફેરવી લેવાની લઢણુમાંથી પણ અજબ ખુમારી ટપકે છે. પણ ખેર! એ ખુમારી કાણુ જુએ, અને કાણુ એને ઓળખે ! ઓળખે તે। સ્વીકારેતે ! પણ કશે। વાંધો નહિ. એની ખુમારી ન સ્વીકારાય તેા એની એને પરવા નથી.
બુદ્ધિપ્રાય, સપ્ટેમ્બર '૬૯ ]
અવિનાશ મુનશી
એ પછી પેલા નટ જોડે અખાલા લે છે પણુ, રહેવાતું નથી. એથી એની સાથે નજર મિલાવી કહે છે, “ તમને મારા કરતાં પ્રેક્ષકમાં રસ વિશેષ છે, એમજને ! ભલે... પણ મને સ્પષ્ટ બનવા દો. મને એ જરા પણ પસ'દ નથી. એથી તમે તમારા શરીરને મચડા છે, એટલે કે મુદ્રાને ખચડે છે. અરે તમે સમજતા કેમ નથી; મારૂ તા માત્ર એટલું જ કહેવું છે કે તમારે તમારા અંગને જે આકાર આપવે જોઇએ તે ન આપતાં. ખાટા આકાર આપે છે. મારે તમારા આકાર નથી જોતા...મારે મારા પાત્રના આકાર જોઈ એ છે. ” પછી નજર નીચી ઢાળી દઈ એ ખેલે છે, “ મને ખબર છે તમે મને નહી માનેા...કારણુ લેખક પણ તમને મદદરૂપ
થાય એમ મને પડવા માગે છે.
પણ એય ખરાબર નથી. એ જરા અટકે છે ત્યાં નટ એલી ઊઠે છે. ‘હું.. આટલું પશુ સમજતાં નથી. હું કાઈ એક ચેાસ પાત્રના વેશમાં પ્રવેશું છું. મારી સામે હજારા અખા તાકી રહે છે. એ બધી આંખા મારા તરજ મ`ડાયેલી રહે એટલા માટે તેા પ્રેક્ષકગૃહમાં અંધારું કરી દેવામાં આવે છે એ હજાર આંખાને મારે મારા તરફ આકષી રાખવાની છે. એમની આંખેામાં હું સમા" એટલે સેહામણા હું દેખાઉ એ મારે જોવું જોઈ એ એટલા માટે મારે એજ રીતે કોભા રહેવુ જોઈ એ; એજ રીતે ચાલવુ જોઈ એ; તમારા શબ્દોમાં કહું તે એજ રીતે મારે મુદ્રાએ યાજવી પડે, મારે મારા અ'ગને મરડવુ' પડે.'' નટ જરા શ્વાસ લેવા થંભે ત્યાં નાટક ઘેરા અવાજે માલે છે. “ ભાઈ ! માત્ર હજાર આંખામાંજ સમાવાનું હોય તેા તમારી વાત બરા ૩૧૯
Page #14
--------------------------------------------------------------------------
________________
બર છે. માત્ર રૂ૫ ચાલે. તમારા હલનચલનથી રૂ૫ની આ ખૂણે સારો છે. પછી ભલેને પેલો લેખક, રેખાઓ સજે એટલે પત્યું. પણ મારા જન્મ માટે પ્રેક્ષકોની હજાર અને આકર્ષી રાખે એવી રીતે તે તમારે એ હજાર આંખોમાંથી જે તરસ બહાર શબ્દો ગોઠવે; ભલે ને એ નટ લોકે પેલી હજાર ધસી રહી છે એ તરસના મૂળ, હૃદયને, સ્પર્શવાનું આંખોને ગમે એવી રીતે... ઊઠબેસ કરે. પણ એ બધું છે. એને તૃપ્તિ આપવાની છે. જે ક્ષણે, જે પળે, ય ઉપર ઉપરનું રંગીન, કાગળના ફૂલ જેવું એ તમે એ પ્રેક્ષક હૃદયને સ્પર્શે તે ક્ષણે હું નાચી કૂલ ઉપર અત્તર છાંટો, તો થોડીવાર મહેકે; અંદરનું ઊઠું'. એ હૃદયમાં ગેઠવાવા માટે, એ હૃદયમાં કાંઈ નહીં'. માત્ર પેલી આંખને સ્પર્શે એટલું જ. સમાવા માટે રૂપની રેખાઓની જરૂર નથી. ખોટા આંખોને ગમે એટલું જ. ઉપરના રંગને વધુ રંગીન અંગમરોડની જરૂર નથી. કશાયની જરૂર નથી. માત્ર બનાવવા ભલેને કેાઈ તેજના રેલા રેલાવે, વાજીંત્રો મારામાં તમે જે જ, પામો, અનુભવો એને જ એમના શ્વાસ વહાવે; પણ બધું વ્યર્થ. હું એમાં ન માત્ર દર્શાવે.??
પકડાઉં...ન જકડાઉં. નાટક પછી મૂંગુ થઈ જાય છે. નટ પણ મૌન નટ ખૂંખારે ખાય છે. પછી વારાફરતી તમારા ધારણ કરે છે.
તરફ અને નાટક તરફ જોઈ કહે છે, “ હું તમારા
અટકવાની રાહ જોતો હતો. મારે પણ કાંઈક કહેવાનું હવે તમે નાટકની સામે જુએ. એણે અખિ છે. શબ્દનો પરિચય મને પણ છે. શબ્દને હું પણ મીંચી દીધી છે. પણ છતાંયે તમને લાગશે કે એ અભિનયના જળમાં બળી મારો બનાવું છું. મારે જાણે કંઈક કહી રહ્યું છે. એના મૌનની ભાષા ધીમે પણ કોઈક એયને આંબવું છે. માત્ર પ્રેક્ષકના હૃદયને ધીમે સમજાવા લાગે. જેમ જેમ સમજાય તેમ તેમ સ્પર્શીને સંતોષ નથી માન. મારે પ્રેક્ષકના હૃદયને, આનંદ પ્રાપ્ત થાય.
લેખકના હૃદયને, અરે ! મારા પોતાના હૃદયને અને એ મૌન દ્વારા સમજાવે છે જુઓ ... પણે લેખ, મારી સામે ઊભેલા પાત્રના હૃદયને તેમજ ભારા, બેઠે છે. એ ક્યાં હજી એના મનમાં ચોક્કસ કરી
પાત્રના અનેક સંબંધીઓ-જે અદશ્ય છે. એમના શક્ય છે કે એ સાહિત્ય સર્જી રહ્યો છે કે નાટક સર્જી
હૃદયને પણ રર્શિવાનું છે, એટલું જ નહીં પણું રહ્યો છે.. કે પછી કાવ્ય... એ નિશ્ચિત નથી. એણે
તમારા નાટક! તમારા હૃદયને પણ સ્પર્શવાનું છે. તો લાગણીઓની માત્ર જાળ ગૂંથી છે. હજી એ
આ બધા સ્પર્શે એક સાથે પાળવાના છે. હું તખ્તા એમાં પૂરેપૂરો ફસાયો નથી. જાતે ફસાયા વગર
ઉપર ઊભો રહું છું ત્યારે પેલી હજાર આંખો તો , કશુંયે ન નીપજે. એની પાસે હજી તો સાહિત્યના મનમાં રમેજ છે. કારણ એ આંખો દ્વારા ભારે શબ્દ આવ્યો છે. મારે શબ્દ ક્યાં છે? શબ્દ ભલે
એમના હૃદયમાં પેસવાનું છે... પણ સાથે સાથે એક જ હોય પણ એને મારો સ્પર્શ થતાં એ કરી એમના કાન દ્વારા પણ પ્રવેશ મેળવવાનો છે એટલા જાય છે. એને પેલે સાહિત્યનો આડંબર નથી માટે મારે મારા શબ્દને ઓળખવો પડે છે. કયાં, ખપતે. મારે તો જોઈએ મારો શબ્દ-ભિના ક્યારે એ કેવા સ્વરૂપે પ્રગટશે એની જાણકારી મારે સંવેદનમાંથી જન્મેલે, અને ઊમિ નું જ વહન કરતો,
મેળવવાની રહે છે. એનાથી પલળેલો, એનાથી નીતરતો,... અને ખ્યાલ સાથે સાથે બીજે પરિચય લેખકના પાત્ર સાથે રાખે...પેલે નટ એને રમાડવા નીકળી પડયો છે. પણ મારે મેળવવાનો રહે છે. એના જન્મથી આજઅને પેલો દિગદર્શક ! પાછો એને શીખવાડે પર્વતની ઓળખાણું ભારે તાજી કરી લેવાની હોય છે. એ કામ એટલું સહેલું નથી. એવી ખોટી છે. તમે સમજે છે ? આવી ક્ષણે, હું જાણે બે ચેષ્ટા કરનારાઓથી હું દૂર ભાગું . મારે મારો ભાગમાં વહેચાઈ જાઉ છું. બે પ્રવાહ જાણે એક
Re
[[ બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯
Page #15
--------------------------------------------------------------------------
________________
સાથે મારામાં વહે છે. હું જાગૃત છું અને નથી. હું આરોહમાં કે અવરોહમાં, મારા અંગની એક એક પોતે છું અને નથી. પ્રેક્ષકના અસ્તિત્વનું ભાન છે ક્રિયામાં તમે વસે છે, નાટક! તમે જ વસે છે. અને નથી હું મારા સામા પાત્રને ઓળખું છું સૂમ રૂપે, અદશ્ય ૨૫, પ્રેરણારૂપે, ભાવનારૂપે... અને નથી ઓળખતો. અનેક વર્ષોનો સંબંધ તાજે કયા રૂપે નહિ! તમેજ... તમેજ... તમે અમારી વચ્ચે થઈ આવે છે અને વાસ્તવિક સંબંધ વિસરાઈ જાય પકડાતા નથી, તમે જકડાતા નથી. પણ તમેજ અમને છે. આમ હું વહેંચાઈ જાઉં છું છતાં વાસ્તવિકતા, પકડી રાખો છો, જકડી રાખે છે, સંકિળી રાખી છી પરિસ્થિતિની બહાર નીકળી શકતા નથી. તમે સમજે | નાટક ! તખ્તાના નાના મૂળમાં તમે વિરાટ છો... મારી આજુબાજ, મારા રોમેરોમમાં, મારા દર્શન બની વિરાજે છો.” પ્રત્યેક વિચારમાં, મારા પ્રત્યેક આચારમાં, મારા
હવે તમે નાટક તરફ જુઓ. મેંમાંથી બહાર પડતા પ્રત્યેક શબ્દમાં, પ્રત્યેક . એની આંખે હસતી દેખાશે.
સરસપુર મિલનું કાપડ
એ ટ લે સંતે ષ ની પરાકાષ્ઠા
સેને. શગિ , પિપલિન કેપ, છેતી અને સાડી
(
ટકાઉ ] • અને આકર્ષક છે.
મધ્યમ બરનું કાપડ
ધી સરસપુર મિલ્સ લિમિટેડ
સ ૨ સપુ ૨ રેડ :
અ મ દા વાદ- ૧૮
ટેલિફોન્સ ઃ ૨૪૦૧ – ૨૪૫ર
:
ટેલિગ્રામ “રૂપસરસ
Page #16
--------------------------------------------------------------------------
________________
રમણભાઈની તત્ત્વમીમાંસા
જયેન્દ્રકુમાર યાજ્ઞિક [ ગતાંકથી ચાલુ ] સૃષ્ટિ રચવા પાછળનું ઈશ્વરનું મૂળ પ્રયોજન ગમે સર્વને પ્રથમથી ગોઠવી મૂકેલાં છે અને નિયમો આપેલા તે હોય પણ ઈશ્વરે સૃષ્ટિની રચના કરી છે એ એક છે તે પ્રમાણે ઘટના ચાલે છે. પાપી વહાણુમાં બેઠા હકીક્ત છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ સૃષ્ટિનું હોય તે વખતે વાદળાંઓને અને વાયુને ચાલતા સંચાલન કયા સિદ્ધાંતને આધારે થાય છે? આ નિયમવ્યાપારમાંથી ખસેડી તોફાનની સામગ્રી માટે પ્રશ્નને રમણભાઈએ આપેલો જવાબ એ છે કે આ ખાસ ખેંચી આણવામાં આવે છે અને તે વહાણને જગતનું સંચાલન એવી રીતે થાય છે કે તેમાં નીતિન માટે જ સંકટ ઊભું કરવામાં આવે છે એમ બનતું મય શાસન સદાયે પ્રવર્તમાન રહે છે. રમણભાઈના નથી. એ સૃષ્ટિક્રમ જ નથી. ગીતામાં કહ્યું છે તેમ, મત પ્રમાણે જગતમાં નીતિમય શાસન ચલાવવા
गामाविश्य च भूतानि धारयाभ्यहभोजसा। માટે પરમાત્માએ પ્રતિક્ષણે સાવધ રહેવું પડતું નથી
पुष्णामि चौपधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥ કારણ કે, “ સૃષ્ટિના કર્તાએ નિયમોના વ્યાપાર
अध्याय १५, श्लोक १३ પદાર્થોને તથા પ્રાણીઓને સે પેલા છે. પદાર્થોને અને પશુઓને ધૂળ (physical) નિયમો સોંપેલા છે
અર્થ: - “હું (ઈશ્વર) પિતાના બળવડે પૃથ્વીમાં અને મનુષ્યોને સ્થળ તથા નીતિમય (moral) પ્રવેશ કરીને સર્વ ભૂતાને ધારણ કરું છું અને રસનિયમો સેપેલા છે. અલબત્ત, આ સર્વ માત્ર નેમિ- આલાવાળા
- ' સ્વભાવવાળે સેમ થઈને સર્વ વનસ્પતિઓનું પોષણ ત્તિક કર્તાઓ (3genta) છે અને નિયમેનાં તાત્કાલિક કરું છું.” પરિણામ ઉત્પન્ન કરવાં એટલું જ તેમનું કાર્ય છે નિયતા પ્રવી ઉપરનાં પ્રાણીઓને તથા પદાર્થોને એ સર્વ પરિણામે કાલાનરે એકત્ર થઈ અમુક બારેબાર હાથ લંબાવી ઝાલી રાખતા નથી પણ લક્ષ્ય તરફ સૃષ્ટિની ગતિ બંધાય એ નિયંત્રણ એ પૃથ્વીમાં પોતાની શક્તિનો પ્રવેશ કરાવી તે શક્તિ નિયમો સ્થાપનાર તથા નૈમિત્તિક કર્તાઓને ક્રિયાઓ તેમને આપી તેમને ધારણ કરે છે; વનસ્પતિઓમાં સેપનાર નિયંતા કરે છે.” [ ૨–૨૧-૨૨ ] આમ નિયંતા બારોબાર રસ રેડતો નથી, રસનું પાત્ર જગતમાં જે કાંઈ બને છે તે જગતમાં પ્રવર્તતા લઈ દરેક છોડ આગળ જઈ તેને રસપાન કરાવતે સુનિશ્ચિત નિયમ પ્રમાણે જ બને છે અને આ નથી. પણ ચન્દ્રમાને રસનિધાન બનાવી તે ચન્દ્રમાનાં નિયમોને વ્યાપાર પદાર્થો અને મનુષ્યોને સેપેલા કિરણોથી વનસ્પતિઓને રસપષણ હમેશાં મળ્યું ધર્મો દ્વારા જ થાય છે. અલબત્ત, પદાર્થોમાં અને જાય એવી ગોઠવણું તેણે કરેલી છે. નીતિપોષણની મનુષ્યોમાં કણેકણમાં પ્રત્યેક ક્ષણે નિયંતાની શક્તિ પણ એવી જ ગોઠવણ છે. નીતિનિયમ મનુષ્યના વિદ્યમાન છે. નિયંતા પોતાનાં એ સાધનોમાં આત્મામાં સ્થપાયેલો છે અને તેના અવલંબન તથા ઓતપ્રોત છે. એ સાધન નિયંતાથી કદિ શુન્ય ઉલંધનના પરિણામ વડે નીતિશાસન થયું જાય નથી હોતાં. પરંતુ નિયંતાએ તે સર્વમાં જે એવા ધર્મ કુદરતમાં તથા મનુષ્યમાં મુકાયેલા છે. ગતિએ, ધર્મો અને વળણે મૂકેલો છે તેમને તે નીતિના અવલ બને કે ઉલલ ધનની ફળ આ નવા નવા પ્રસંગોએ ફરી ફરી ગઠવતો નથી, તે તે કાર્યને પ્રસંગે નિયંતા તરફથી જગતની રંગ
૩૨૨
[ બુદ્ધિપ્રકાર, સપ્ટેમ્બર '૬૯
Page #17
--------------------------------------------------------------------------
________________
ભૂમિના પડદાને કે પાત્રોને ખાસ નવા ગોઠવવામાં સંભવ અગ્નિની દાહક શક્તિને નિયમ સૂન તી વખતે આવતાં નથી; ઇનામ આપવા કે સજા કરવા પદા- ઈશ્વરની જાણ બહાર નહે તે. સંર્વ સંભો અને ર્થોને કે મનુષ્યોને તે વખતે નવાવિધાન ( disp• સર્વ શકયતા લક્ષમાં રાખી ઈશ્વરે પોતાના નિયમો ensation થી ખેંચી આણવામાં આવતા નથી, કર્યા છે અને પોતાના નિયમોનો તેને ભંગ કરવો પણુ એ ફળે, એ ઇનામ અને એ સજા વખત પડતો નથી.” [૨-૧૧] આને અર્થ એ કે એકવાર આવે એની મેળે યથાયોગ્ય થયાં જાય એવું જગતના સૃષ્ટિની રચના થઈ ગયા બાદ ઈશ્વર અને જગત નિયમોમાં પ્રથમથી જ વળણ આપી મૂકેલું છે, અને પરસ્પરને સંપૂર્ણપણે અવગણી શકે છે એટલું જ તેને લીધે જ નીતિનું રાજ્ય અખંડિત ચાલ્યું જાય નહિ આમ થાય તે, રણભાઈના મત પ્રમાણે, છે.” [૨-૨૩-૨૪]
ઈશ્વરની પૂર્ણતાના રક્ષણ માટે અત્યંત જરૂરનું છે. સષ્ટિસંચાલન અંગેના રમણભાઈના ઉપર્યુક્ત આ પ્રકારનો પર-પશ્વિરવાદી મત ધાર્મિક વિચારો પરથી એ સ્પષ્ટ થાય છે કે ઈશ્વર અને ચેતનાની ઉત્તમત્તમ અભિવ્યકિત અને અપેક્ષાઓ જગતના સંબંધ અંગેની સર્વેશ્વરવાદી (panthe:- સાથે બિલકુલ બંધ બેસે તેવો નથી એ બાબતની stic). ઇશ્વરવાદી (beistic) અને પર-ઈશ્વરવાદી વિશેષ સ્પષ્ટતા આપણે રમણભાઈની ધર્મમીમાંસાની (distic) એ ત્રણ પ્રકારની પાશ્ચાત્ય તત્ત્વચિંતનમાં ચર્ચા વખતે કરીશું. અહીં તો આપણે એટલું જ પ્રચલિત બનેલી વિચારસરણીમાંથી રમણભાઈ પર- નેધિવાનું છે કે, ઈશ્વરને કવિની ઉપમા આપતી ઈશ્વરવાદી (deistic) વિચારસરણીને અનુમોદન આપે વખતે રમણભાઈ જણાવે છે કે “કવિઓ આપણને છે. એટલે કે ઈશ્વર જગતથી સંપૂર્ણપણે પર છે કહે છે કે કવિને પોતાના કાવ્ય ઉપર ગાઢ પ્રેમ અને પોતે રચેલી સૃષ્ટિ સાથે તેને કોઈપણ જાતનો હોય છે. દિવ્ય કવિને પણ તેના આ મહાન જીવંત સંબંધ નથી એવા મતને રમણભાઈએ જાણે ઉપર તેની સૃષ્ટિ ઉપર ગાઢ પ્રેમ છે અને તેના અજાણ્ય પણું સ્પષ્ટ સ્વીકાર કરેલો છે. તેઓ જણાવે પ્રેમના આપણે અધિકારી છીએ.” [૨૦] આ છે કે ઈશ્વર “પોતાનાથી ઘણા ઉતરતા ગુણવાળી, રીતે જે ઈશ્વરને જગત પર પ્રેમ હોય તો તે ઘણા ઉતરતા જ્ઞાનવાળી, ઘણી ઉતરતી શક્તિવાળી જગત સાથે જીવંત સંસર્ગ ટકાવી રાખવાને બદલે જે સૃષ્ટિ પોતે રચી છે તેમાં ભળી ન જતાં તેનાથી તેના પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા કેવી રીતે ભિન્ન રહેલા” [ ૧૧૫૮ ] છે. આ ઉપરાંત ઈશ્વરે દાખવી શકે? આ પ્રશ્નનું કાઈ સમાધાન રમણભાઈનાં જગતમાં પહેલેથી જ મૂકી દીધેલા નિયમો પ્રમાણે લખાણમાં જોવા મળતું નથી. આ ઉપરાંત, આપણે જગતનું નીતિમય શાસન ચાલે છે. તેમાં કયારેય જોઈ ગયા તેમ એક બાજુથી રમણભાઈ ભારપૂર્વક લેશ પણ ફેર પડતાં નથી એમ વિશેષરૂપે સ્પષ્ટ એમ પ્રતિપાદિત કરે છે કે ઈશ્વરના કર્તાવને લીધે કરતાં રમણભાઈએ લખ્યું છે કે, વળી એ પણ એના પૂર્ણ ને કઈ આંચ આવતી નથી; અને લક્ષમાં રાખવું જોઈએ કે ઈશ્વરે પોતાના નિયમો બીજી બાજુથી તેઓ એમ જણાવે છે કે ઈશ્વરના વિચારીને કર્યા છે. એ નિયમોના વ્યાપારની ભક્તોને અન્યથા કર્તુત્વને સ્વીકાર કરવામાં તેના પૂર્ણવમાં વિપત્તિ પડશે એ વાત નિયમો ઘડતી વખતે ઈશ્વરથી બાધ આવે છે. આમ એ સ્પષ્ટ થાય છે કે આ અજ્ઞાત નહોતી; અને પાછળથી ભકતોના રક્ષણ માટે સંદર્ભમાં પણ રમણભાઇ સુસંગત વિચારણાના ઈશ્વરને પોતાના નિયમો ફેરવવા પડતા હોય તો આદર્શને વળગી રહી શક્યા નથી. નિયમો રચતી વખતની એટલી અકુશળતા જ હોય, ઈશ્વર અને જગતના સંબંધ અંગેના અગત્યના એટલી અપૂર્ણતા જ હોય. અગ્નિમાં દહનને ગુણ તાત્ત્વિક પ્રશ્નોમાં અનિષ્ટને પ્રશ્ન પણું ઘણું મહત્ત્વનો છે અને તે સાર્વત્રિક છે. એ ગુણનો ઉપયોગ કેઈ છે. રમણભાઈની વિચારણામાં પણ આ પ્રશ્ન અધમ પુરૂષ કઈ ભક્તને રંજાડવા સારુ કરશે એ ઉદ્દભવે છે. જે સર્વશક્તિમાન અને કલ્યાણમય દિપકાર, સપ્ટેમ્બર ૧૯ ]
૩ર૩
Page #18
--------------------------------------------------------------------------
________________
ઈશ્વરે જગતની રચના કરી હાય અને આ જગત સૌદર્યું. અને સત્યનું દર્શન કરાવનારી કવિતા જેવું હાય અને તેમાં નીતિનું શાસન પ્રવર્તમાન હોય તેા તેમાં અનિષ્ટની હાજરી શા માટે જોવા મળે છે ?
ઉપર્યુક્ત પ્રશ્ન પરત્વે રમજુભાઈ કહે છે કે, આવા સાયથી મનુષ્ય ભ્રાન્તિમાં પડયા છે, અને પરિણામે કાઇ નાસ્તિક થયા છે, કઈ શંકાવાદી અન્યા છે, કેાઈ પેાતાને જ બ્રહ્મ કહેવડાવા લાગ્યા છે, કાઈ એ પાપ, સેતાન, માયા એ સર્વાંને ઈશ્વરથી સ્વતંત્ર શક્તિએ માની છે; કાઈ એ ઇશ્વર સૃષ્ટિ સજી વેગળા ખસી જાય એ મત ગ્રહણ કર્યાં છે. પોતે ઊભી કરેલી મુશ્કેલીઓને લીધે ઈશ્વરના ન્યાયનેા ખુલાસા ન સમજાયાથી કોઈએ પુર્નજન્માદિ કલ્પિત મત શોધી કાઢયા છે, કેાઈ એ સર્વત્ર કનું જ સામ્રાજ્ય—છે ઈશ્વરની શક્તિ નથી—એમ શેાધી કાઢવું છે, કાઈ એ પાપ પુણ્યની બે જુદી સ્વતંત્ર શક્તિ માની છે. આ સકુતર્ક'માં શ્વરની નિદા થાય છે” [૧૨૭૪-૨૭૫] અર્થાત્ આ બધા ખુલાસાઓ સાષકારક છે પણ તેને લીધે ઈશ્વરની અશક્તિ કે અકલ્યાણમયતા સિદ્ધ થઈ જતાં નથી. ઈશ્વરના ન્યાય મનુષ્ય સાબિત કરી ન આપે તેા ઈશ્વરને માથે કલંક રહી જાય એમ છે જ નહિ છતાં, જે દેષ કહાડવામાં આવે છે તે દોષ છે કે કેમ તે તપાસી જોઈ એ કે ચિત્તનું સમાધાન દતર થાય” [૧૨૭૫]
સૃષ્ટિની સમસ્યાને પેાતાને સૂઝતેા ઊકેલ રજૂ કરતાં રમણભાઈ જણાવે છે કે સામાન્ય રીતે અનિષ્ટના મુખ્ય એ પ્રકાર ઉલ્લેખવામાં આવે છેઃ (૧) જુદા જુદા માણસેાની પરિસ્થિતિ વચ્ચે જે વિષમતા કે અસમાનતા છે તેમાં રહેલું અનિષ્ટ; અને (ર) માણસમાત્રને પૈડવા પડતાં એક યા ખીજા પ્રકારનાં દુ:ખામાં અભિવ્યક્ત થતું સટ્ટાની ક્રૂરતા રૂપી અનિષ્ટ. સંક્ષેપમાં કહીએ તે! ઈશ્વરની રચનામાં વૈષમ્ય નૈધૃણ્ય છે એમ આરોપ કરવામાં આવે છે.” [૧૨૭૬]
આમાંના પહેલા અનિષ્ટ અંગે રમણભાઈ લખે છે કે “ દુનિયામાં સર્વ મનુષ્યેા સરખા નથી, મનુ
k
૩૨૪
ષ્યાની સ્થિતિ અને સ`પત્તિ ભિન્ન ભિન્ન છે એટલું વૈષમ્ય તેા છે જ, પણ એ વિષમતામાં અન્યાય કે સંકટ નથી. ” [ ૧/૨૭૬ ] કારણ કે “ મનુષ્યાની સ્થિતિ ભિન્ન ભિન્ન છે તેથી જ મનુષ્યા ઉદ્યોગી થઈ અમુક અમુક લક્ષ્ય પહેાંચવાના પ્રયત્નમાં પ્રવૃત્ત રહે છે. મનુષ્યાની સ્થિતિમાં ભિન્નતાન હૈાયતે। દુનિયામાં કાઈ કવ્યૂ કરવાનું ન રહે, પાપકાર કરવાનું ન રહે, પ્રયત્ન કરવાનું ન રહે, ઉદ્યમ કરવાના હેતુ ન રહે, આળવી થવામાં પ્રતિબન્ધ ન નડે. પશુ એની દરેક જાતમાં સર્વ વ્યક્તિએ સરખી હોય છે, કોઈ એક બીજાથી ઊંચી પદવીએ પહોંચતું નથી પણ મુદ્ધિમાન મનુષ્યને એવી સ્થિતિ નિરાશા ભરેલી થઈ પડે. બુદ્ધિના ઉપયાગ, પ્રયત્નનું કુલ, સદાચરણનું પરિણામ એ સ` ભિન્નતામાં જ શકય છે. માટે આ વિષમતામાં અન્યાય નથી, પણ યાગ્યતા પ્રમાણે ફલ મેળવવાના ન્યાયને એ માર્ગો છે. '' [ ૧,૨૯૭ ]
આમ, મોટાભાગના ભારતીય ચિતાની પેઠે રમણભાઈ પણ કર્મના સિદ્ધાંતના આશ્રમ લઈ તે માણસાની સ્થિતિ અંગે પ્રવર્તતી વિષમતાના ખુલાસે કરે છે. અને ઈશ્વરને તે અંગેની સીધી જવાબદારીમાંથી મુક્ત કરે છે. જો કે આમ કરતી વખતે તેએ એ ભૂલી જાય છે કે, 'ના સિદ્ધાંતના આશ્રય લેવા એ ઈશ્વરનિંદા છે.' એવા મત તેમણે પેતે જ આ ચર્ચાના પ્રારંભમાં પ્રદર્શિત કરેલા છે.
ખીજા પ્રકારના અનિષ્ટ અંગે વિચાર કરતાં રમણભાઈ ને લાગે છે કે “ નૈણ્યને આરેાપ પણ એવા જ નિર્મૂલ છે. એ ખરૂ છે કે દુનિયામાં ઠેકાણે ઠેકાણે દુઃખ જોવામાં આવે છે, અને ઈશ્વરને પ્રેમમય પિતા માનનારને સ્વાભાવિક રીતે એ પ્રશ્ન થાય છેકે નિયતામાં પ્રેમ હોય ત્યાં તે સાથે દુ:ખની રચના કેમ સંભવે ? આ પ્રશ્નનેા વિચાર કરવામાં દુઃખના એ પ્રકાર પાડીશું. એક પ્રકારનાં દુઃખ માણસન ભૂલથી ઉત્પન્ન થાય છે, અને બીજા પ્રકારનાં દુઃખ માણસની ભૂલ વિના ઉત્પન્ન થાય છે...વ્યાધિ, દરિદ્રતા વગેરે દુઃખા જ્યારે મનુષ્યની ભૂલથી થાય છે ત્યારે પશ્વિરનું વૈધૃણ્ય છે એમ કહી શકાશે નહિ,
[ બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯
Page #19
--------------------------------------------------------------------------
________________
કેમકે એ આપત્તિ દૂર કરવાની અગમચેતી સા ઈશ્વરે માણસને બુદ્ધિ અને સાધન આપેલાં છે, અને તેનેા અનાદર કર્યાથી માણસને એ દુઃખ થયું હેાય છે.” [ ૧.૨૭૭–૭૮ ] વળી, આ જાત! દુઃખેા કેવળ અનિષ્ટરૂપ નથી કારણ કે “બેદરકારીથી, સ્વચ્છંદવૃત્તિથી અને દુષ્ટતાથી કુદરતના નિયમનું ઉલ્લ ધન કરવાથી મનુષ્યને જે દુઃખ થાય છે તે દયાભરેલી સાવચેતી છે, સુખના ઉપાય મનુષ્ય પાસે લેવડાવવાના એ મા છે.' [૧.૨૭૮–૭૯ ]
મનુષ્યે। નિયમભંગની ભૂલ કરે છે અને તેથી દુ:ખી થાય છે એવી દલીલની સામે જો કાઈ એમ જણાવે કે ભૂલ કરવી એ પણ એક અનિષ્ટ જ છે ને ? ઈશ્વરે એવી વ્યવસ્થા કેમ નથી રાખી કે જેને લઇને માણસ ભૂલરૂપી અનિષ્ટથી બચી જાય? આ પ્રકારના પ્રશ્નોના રમણભાઈ એ આપેલેા જવાબ એ છે કે, “ સર્વાં મનુષ્યો ખરે રસ્તે જ જાય એવી ઈશ્વરે ઘટના કરી હાત તેા દુનિયામાં દુઃખ હેાત જ નહિ એમ પણ નહિ કહેવાય કારણ કે આવી ધટનામાં આત્માની કાંઈ કેળવણી ન રહેત, દરેકને ઈચ્છા વ્યાપાર કરી પેાતાના સ્વભાવ અધવાના અવકાશ ન રહેત. આત્માને વગર પ્રયત્ને પુણ્યવાન બનાવી દીધા હત તેા પુણ્યમાં કોઈ મહત્ત્વ ન રહેત. આત્મા નતે ઈચ્છા કરી ખરાખેાટામાંથી ખરા મા` પસંદ કરી તેમાં પ્રવૃત્ત થઈ ઉત્તમતા પ્રાપ્ત કરે એમાં જ મહત્ત્વ છે; અને દુ:ખના સંભવને લીધે સુખ તરફ પ્રવ્રુત્તિ કરવાની તેને વધારે પ્રેરણા થાય છે. કલ્યાણ માટે દુ:ખના અભાવ કરતાં. આત્મ. પ્રયત્ન વધારે આવશ્યક છે. આ રીતે છે તેવી ધટના જ માણસના ઉદ્દાર માટે શ્રેષ્ઠ છે. ” [૨.૨૭૯] ભૂલની શકયતા અંગે રમણભાઈ એ કરેલા આ ખુલાસા પરથી સ્પષ્ટ થાય છે કે માણસને પડતાં દુઃખના વ્યક્તિગત ખુલાસા માટે આખરે તે ઇચ્છા સ્વાતંત્ર્ય અને કમના નિયમના આધાર લે છે અને જો આજ આધાર લેવાના હાય તા કહેવાતાં દુ:ખે કેવળ અનિષ્ટરૂપ ગણાય નહિ અને તેથી તેમાં દયાભરેલી સાવચેતી' કે ' આત્માની કેળવણી ' રહેલી છે એવું ઉપરછલ્લું આશ્વાસન
બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર '૬૯ ]
૩
આપવાની કાઈ અવશ્યક્તા રહેતી નથી.
kr
માણસની ભૂવિના ઉદ્ભવતાં દુઃખા અંગે પેાતાને મત સમજાવતાં રમણભાઈ કહે છે કે, “ ધરતીકંપ, જવાળામુખી, પતનું ફાટવું, વાળાોડાં રેલ, મરકી વગેરે વિ.તેઓ આ પ્રકારની છે.’ [૧•૨૮૦ ] આ બનાવે! વાતાવરણ અને અંત રીક્ષના નિયમા અનુસારે થાય છે. આ નિયમેાને લીધે જ પ્રાણીઓ જીવી શકે છે, ઉત્પન્ન થાય છે, ગતિ કરે છે; વૃદ્ધિ પામે છે, અને સૂર્યના તાપ અનુભવે છે. તેથી જે નિયમે એક ધડી કે એક દિવસ નાશ કારક થાય છે તે જ નિયમા નિત્ય પ્રાણદાયક બની રહે છે. કુદરતના હેતુ અને તાત્પ જોવાં હોય તે કાઈ વખત ક્ષણવાર પલપાથલ થાય તે પરથી નહિ પણ જે શાંતિ અને આનંદ કાયમરૂપે પ્રવતી રહે છે તે પરથી પરીક્ષા કરવી જોઈ એ. ખરેખરા પ્રશ્ન એ જ છે કે કુદરતના જે નિયમેા વિષે ફરિયાદ કરવામાં આવે છે તેથી શું એવું નુકશાન થાય છે કે તે કદિ થવાં જ જોયતા ન હતા; કે કાઈ કાઈ વખત તેમનાથી વિપત્તિ થ ય તેા પણુ જે પ્રાણીશ્માના જીવનને માટે તેએ આવક છે તેમના ઇતિહાસમાં આટલું બાદ કરતાં પણ સુખને ધણે! મેટા શેષ બાકી રહે છે? આ ધારણ લાગુ પાડતાં કાઈ એમ કહી શકશે કે જ્ઞાનવાન કલ્યાણુકારી જગતકર્તાએ પૃથ્વીના નિયમેા રચવા જોઈતા ન હતા ? [૧૨૮૧-૮૨]
રમણભાઈના ઉપર્યું`ક્ત મતવ્ય પર વિચાર કરતાં જણાય છે કે તેમના મતે કુદરતી આપત્તિએ એ ખરેખર અનિષ્ટરૂપ તેા છે જ પરંતુ આ આપત્તિઓને આપણે એવું આશ્વાસન લઈ તે સહી લેવી જોઈ એ કે કુદરતમાં એક દરે વધારે સુખ છે અને જે દુઃખ છે તેને સદંતર અભાવ ડૅાય તેવી સૃષ્ટિની કેઈ વૈકલ્પિક કલ્પના આપણી પાસે નથી, અને કદાચ ઈશ્વર પાસે પણ નહિ હૈાય. આના અ` એ કે કુદરતી આપત્તિરૂપ અનિષ્ટને કાઈ પણ જાતનેા ખુલાસેા રમણભાઈની વિચારણામાં નથી તેમ છતાં રમણભાઈ એમ માને છે કે તેમણે આ અંગે પણ સ`તાષકારક ખુલાસા આપેલા છે.
૩૫
Page #20
--------------------------------------------------------------------------
________________
દેશ અને દુનિયા
મેન્ગ્યુાર અધિવેશનથી શરૂ થયેલી કૈંૉન્ગ્રેસની કટાકટી કાન્ગ્રેસ કારામારીની ઑગસ્ટ ૨૫ મીની બેઠક પછી વડાપ્રધાનના વિજયમાં પરેમી છે. કારાબારીએ પસાર કરેલા ઠરાવમાં વડા ધાનના સ્થાનની વિશિષ્ટતા અને તેમની દેશવ્યાપી અને આંતરરાષ્ટ્રીય સંબધે વિશેની જવાબદારીા સ્પોકાર કરવામાં આવ્યા. વી. વી. ગિરિના વિજય પછી વડાપ્રધાન સામેના શિસ્તભંગને પ્રશ્ન ગૌણુ બની ગયા અને વડાપ્રધાનનું સ્થાનખળ વધુ વેગવતું બન્યું. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના પ ́તપ્રધાના પેાતાના સ્થાન વિશે ચિંતિત તેા હતા જ. હવે તેઓએ પક્ષના અકય ઉપર ભાર મૂકયા અને વડાપ્રધાનને તેમને ટકા મળ્યે સિન્ડીકેટ અને વડાપ્રધાન ચ્ચે વનમેળનેા પ્રયાસ કરનાર ચવાણુને ઝાક પશુ તે તરફ જ રહ્યો, ગિરિના વિજય પછી મહારાષ્ટ્ર કોન્ગ્રેસે ચવાણુ વડાપ્રધાન બની શકે તેમ હાય તેા જ ઈન્દિરા ગાંધીને પદભ્રષ્ટ કરવાં તેવી લાગણી વ્યક્ત કરી હતી. પણ તેમ કરવામાં ચવાણુ માટે જોખમ ઓછું ન હતું. સિન્ડીકેટના ટેકાથી એસ`સદીય પક્ષમાં કેટલા સભ્યાને સહકાર મેળવી શકત તે એક પ્રશ્ન હતા. વળી, બધાની ઉપર એક મેટા ભય ટટળી રહ્યો હતા. સંસદને ખરખાસ્ત કરવાની વડાપ્રધાનની ધમકી સાચી પડે તેા કાને પાસાય તેમ ન હતી.
# રાજકીય કટોકટીના અંત ?
કૉન્ગ્રેસ પક્ષની આ કટાકટીને ઘણાં સ્વરૂપે રહ્યાં. એક દૃષ્ટિએ તે જૂની અને નવી પેઢી વચ્ચેના વિસ'વાદ હતા. સિન્ડીકેટ વલશાહીનું પ્રતીક હતી તેા વડાપ્રધાન નવી પેઢીના પ્રતિનિધિ હતા. બન્ને વચ્ચેની સેારાખરૂસ્તમી છેવટે નવી પેઢીના વિજયમાં પરિણમી. ૧૯૬૪ માં નહેરુના અવસાન પછી તેમના
૩૨+
દેવવ્રત પાકિ
અનુગામીની પસંદગીના દિવસેાથી સિન્ડીકેટ આગળ આવી હતી. હવે તેની સત્તા ઉપર ગંભીર ફટકા પડયા છે અને ભવિષ્યમાં તે તેની હસ્તી ટકાવી શકે તેમ લાગતું નથી, સિન્ડીક્રેટ માટે ઊભી થયેલી આ કટેકટીના છાંટા દેશભરમાં પડે અને ખાસ કરીને ગુજરાતના રાજકારણ ઉપર પડે તેવાં એ ધાણેા દેખાવા લાગ્યાં છે. મારારજી દેસાઈ સત્તા ભ્રષ્ટ થયા પછી તેમણે કરેલાં નિવેદનને જવાખે। અપાઈ રહ્યા છે અને ગુજરાતની કોંગ્રેસનું અકબંધ રહેલું કાઢું મુશ્કેલીમાં મુકાયું છે. મારારજી દેસાઈની ‘સર્વોચ્ય’ નેતા તરીકેની પ્રતિમાને આંચકા અપાયે છે અને રાજકારણની પ્રવાહિતા વધી છે,
વડાપ્રધાન અને પક્ષના નેતાઓ વચ્ચેના સંધ માં વડાપ્રધાનના સ્થાન વિશે હવે શંકાએ નિર્મૂળ થઈ છે. પક્ષની નીતિ વડાપ્રધાન ઉપર અંધનકર્તા છે પણ તેની ઉપર પક્ષના અંશનું પ્રમાણ મર્યાદિત છે. સ`સદીય પક્ષના બહુમતી સભ્યાના ટકા જ્યાં સુધી તેમના પક્ષે હાય ત્યાં સુધી તેમનું સ્થાન નિશ્રિત રહે છે. કુવર જેવા ફ્રાન્સના રાજ્યશાસ્ત્રીએ પક્ષાના અભ્યાસ ઉપરથી તારવ્યું છે કે વિવિધ પક્ષાના ચૂંટાયેલા સભ્યો વચ્ચે જેટલુ સામ્ય હોય છે તેટલુ' તે જ પક્ષના ચૂંટાયેલા અને ન ચૂટાયેલા સભ્યેા વચ્ચે ધણી વાર જણાતું નથી. આમ કહેવામાં અતિશયેાક્તિ હરી પણ તે સંસદીય પક્ષ અને બહારના પક્ષ વચ્ચેનેા તફાવત દર્શાવે છે. સરકારના રાજખરાજના સંચાલનમાં વડાપ્રધાન છૂટ ભાગવે, તેમના કામમાં દખલગીરી ન રહે તે જરૂરી છે. તેની સામે વડાપ્રધાન પણ છેવટે તે। પક્ષની જ પેદાશ છે; પક્ષના ટેકાથી જ
[ બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૬૯
Page #21
--------------------------------------------------------------------------
________________
તેમનું સામર્થ્ય સ્થિર રહે છે, સામાન્ય ચૂંટણીઓમાં સૉંસદીય સભ્યો પેાતાના પક્ષના વિશાળ વ્યવસ્થાતંત્ર ઉપર જ આધાર રાખે છે, આામ, સંસદના સભ્યો અને પક્ષ એકમેકના આધારે તેમનું કામ કરતા હાય છે. કારાબારીના ઠરાવમાં પણ આ વાતના ઉલ્લેખ કરવામાં આવ્યું છે.
ફ્રાન્ગ્રેસની છેલ્લા બે માસની કટાકટી દરમિયાન વડાપ્રધાનની વ્યૂહરચનામાં મુખ્યત્વે એ લક્ષ્યા થાં છે. એક, તેમણે વિચારસરણીને પ્રાધાન્ય આપ્યું છે અને ખે, તેમણે લેાકા સાથેના સંબધાને વિકસાવ્યા છે. આ બન્ને લક્ષ્યા એકબીજા ઉપર આધારિત રહ્યાં છે દેશ સમક્ષની તેમની પ્રતિમાને વિકસાવવામાં તેમણે કુનેહ અને દુર ંદેશી દૃષ્ટ ખતાવ્યાં છે અને સિન્ડીકેટની સરખામણીમાં દરેક પગલે પહેલ કરી છે. ગાંધીજી અને નહેરુના પગલે ચાલીને તેમણે પક્ષ ઉપરાંત લેાકેા સાથેનેા સીધા સંપર્ક કેળવાયે છે અને તે એટલી હદે કે હવે પછીના દિવસેામાં પક્ષને તેમના વગર ચાલે નહિ તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વડાપ્રધાનની રાજકીય ચાલમાં ૧૯૭૨ ની ચૂંટણી શરૂઆત જ લક્ષમાં રખાઇ છે, અને તેમાં તેમને સારી સફળતા મળે તેવાં ચિહ્નો અત્યારે તા દેખાય છે.
૧૯૬૬ થી સત્તા ઉપર આવેલાં વડાપ્રધાન આજ દિન સુધી તેમનાં સ્થાને સંપૂર્ણ રીતે સ્થિર થઈ શકર્યાં ન હતાં અગર તેા તેએ પેાતે એમ માનતાં હતાં. પક્ષના અગ્રગણ્ય નેતાઓના મનમાં પણ આ વાત હતી. ૧૯૬૬ પછીના દેશના રાજકારણમાં સત્તાનાં ચાર કેન્દ્રો હતાં, જેમાં સિન્ડીકેટ સિવાયનાં ખીજાં ત્રણ વ્યક્તિનિષ્ટ હતાં. એક, વડાપ્રધાન પેાતે; બીજુ કેન્દ્ર તે સિન્ડીકેટ અને તેના સભ્યા. સત્તાનાં ત્રીજા અને ચોથાં કેન્દ્રો હતા મેારારજી દેસાઈ અને યશવતરાય ચવાણુ. જ્યાં સુધી વડા પ્રધાનની સામે
ખીજા` પણ કેન્દ્રો એકત્રિત થયાં ન હતાં ત્યાં સુધી તેએ પેાતાને સલામત ગણાતાં હતાં. પણ રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારની શેાધમાં સિન્ડીકેટ, મેારારજી દેસાઈ તથા ચવાણુ એકત્રિત થયા અને વડાપ્રધાનને
મુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર '૬૯ ]
પેાતાની સ્થિરતા જોખમાતી લાગી. આ પરિસ્થિતિમાં તેમણે તેમની વ્યૂહરચના ગાઠવી અને પેાતાના સ્થાન અને ભવિષ્યને હાડમાં મૂકી લડન ચલાવી.
લગભગ ચાલીસ દિવસ ચાલેલા આ સગ્રામ ભારતના રાજકારણમાં એક અદ્વિતીય બનાવ હતા. તેના મૂળમાં એક જ સવાલ હતેા; એક પક્ષ તરીકે કૉન્ગ્રેસ કૈાના હાથમાં છે ? એટલે કે, કાંગ્રેસને પેાતાના નેતા તળે રાખવાની લત હતી. આ લડત ગાંધીજીના સમયમાં પણ ચાલી હતી. ૧૯૦૭ માં સુરતની બેઠકમાં મવાળ અને જહાલ પક્ષો લડયા હતા. તેનું આ વખતે પુનરાવર્તન થયું છે. ગાંધીજી અને સુભાષ વચ્ચે જે ખટરાગ હતા તેના મૂળમાં પણ આ જ પ્રશ્ન હતા. આ પ્રશ્નનાં સત્તા કબજે કરવાની, તેને અજમાવવાની અને વધારવાની હરીફાઈ હતી તેમાં શંકા નથી. પરંતુ રાજકારણમાં સત્તા ન હેાય તેવી કલ્પના કરી શકાય તેમ નથી. ખુદ ગાંધીજીએ પણ કાંગ્રેસને પેાતાના પ્રભા તળે રાખી હતી અને તેની પાસે કાર્યક્રમા મૂકીને તેને દિશાસૂચન કર્યુ હતું. તેમનું સિદ્ધાન્તપાલન પણ ચુસ્ત અને કડક હતું અને તેમનું પ્રભુત્વ અવિચ્છિન્ન રાખવા તે પ્રયત્ન શીલ રહેતા. અલબત્ત, રાજકીય સત્તાના ઉપયેાગ લેાકકલ્યાણના હેતુ માટે થાય તે ઋષ્ટ છે. પણુ સત્તાના ઉપયેાગ પહેલાં તેને કબજે કરવી પડે છે, તેની ઉપર પકડ જમાવી પડે છે. આ કામ વડા પ્રધાને હવે આટાપી લાલુ છે એમ ગણીએ તે। હવે પછીના વિચારામાં તેમની કસેાટી થનાર છે. આજે
વડાપ્રધાને લોકાના હ્રદયમાં અપેક્ષાએ જગાવી હોય તેા તેનું કારણ તેમની હિંમત, નેતૃત્વ અને એન્કાના રાષ્ટ્રીકરણનું તેમનું પગલું છે. 'ઝંક સ્થગિત થઈ ગયેલા રાજકારણનાં પાણી તેમના પગલાંને કારણે ફરીતે વહેતાં થયાં છે. રાજકારણમાં નિશ્ચયાત્મક્તા અને ક્રિયાશીલતા પ્રવેશ્યાં છે અને પક્ષીય રાજકારણ
વ્યક્તિ ઉપરથી ક ંઈક વિચાર ઉપર ખસ્યું છે.
પણ કદાચ સૌથી અગત્યની વાત હેાય તે તે એ કે ચાળીસ દિવસ ચાલેલું આ રાજકારણ સંપૂર્ણ રીતે લેાકશાહી ઢબે ચાલ્યું છે. જે કાઈ નિયા
३२७
Page #22
--------------------------------------------------------------------------
________________
લેવાયાં, બૃહ પ્રતિબૃહનાં જે પગલાં લેવાયાં, નિવેદન હતી. તેમની અને બીજા જમણેરી પક્ષો વચ્ચેના થયાં તે બધાં જ ખુલ્લેખુલ્લાં અને લોકોની નજરે જોડાણનો પ્રશ્ન શક્યતાની પાર જતો રહ્યો લાગે છે. લેવાયાં છે. રાજકારણમાં પરિવર્તન લાવવાની આ આ જ પ્રમાણે સંયુક્ત સમાજવાદી પક્ષના નેતાપ્રક્રિયા લોકશાહી રીત રસમથી ચાલી છે. તેમાં નથી એમાં પણ મતભેદ રહ્યા છે. વડાપ્રધાનની નેતાગીરી લોહી રેડાયું કે નથી કોઈનું બલિદાન અપાયું. નીચે કોગ્રેસ મજબૂત બને તો તેઓનું વલણ કેવું રહેશે પહેલેથી છેલ્લે સુધી મતગણતરી અને વિચારોની તે વિશે તેઓ નિશ્ચય કરી શક્યા નથી. સામ્યવાદી આપલે ચાલુ રહી છે. દેશના દૈનિકાએ પણ આ (જમણેરી) પક્ષે વડાપ્રધાનની પ્રગતિશીલ નીતિને રાજકારણ વિશે લેકે સમક્ષ રજુઆત કરી છે કે આપવાનું ઠરાવ્યું છે પણ તે સમયને આધીન અને તેમને માહિતગાર રાખ્યા છે. જોકેમાં પણ રહેશે. ટૂંકમાં, કૅગ્રેસમાં ભાગલા પડતા અટકાવાથી આ દિવસે દરમિયાન પૂર્વ જાગૃતિ અને રસ કેંગ્રેસ સિવાયના પક્ષમાં વિમાસણ, અસ્થિરતા રહ્યાં છે જે એકંદરે જોતાં લોકશાહી રાજકારણ માટે અને અનિશ્ચિતતા પ્રવર્તાવા લાગ્યાં છે. તે સાથે જરૂરી છે. અહીં લોકશાહી રાજકારણનો શૈક્ષણિક કોંગ્રેસ-પ્રક્ષ (જે ૧૯૪૭ થી ૧૯૬૭ સુધી અવિચ્છિન્ન સંદર્ભ પણ વરતાયો છે.
રહેવા પાપી હતી]ના દિવસો દરમિયાન દેખાયેલી આ રાજકારણ મુખ્યત્વે કોગ્રેસ પક્ષનું કેટલીક ખાસિયતો પણ તદન નષ્ટ થઈ નથી. વિરોધ આંતરિક રાજકારણું હતું. પરંતુ તેમાં ભાગ લેનાર પક્ષો પોતપોતાના વિચારો અને વલણ પ્રમાણે નેતાઓ દેશની સરકારના નેતાઓ હતા અને તેમની કેંગ્રેસમાંના સભ્યો સાથે સંપર્ક કે સંબંધ રાખે છે. વચ્ચેનું રાજકારણ છેવટે તે દેશનું રાજકારણ બન્યું આજે પણ કોંગ્રેસના ભાવિ સાથે અન્ય પક્ષોનું હતું. આ દિવસો દરમિયાન અને તે પહેલાં પણ ભાવિ કેટલું ઘનિષ્ટ રીતે સંકળાયેલું છે તે જોઈ શક્યા વિચારભેદના પ્રશ્ન ઉપર કોન્ટેસમાં ભાગલા પડે અને છે. કેન્સેસે અપનાવેલી ડાબેરી વિચારસરણીથી એકી જમણેરી વલણો ધરાવતા સભ્યો જનસંધ અને સાથે જમણેરી પક્ષો અલગ પડી ગયા છે તો ડાબેરી સ્વતંત્ર પક્ષની સાથે જોડાય તથા ડાબેરી વિચારો પક્ષોનો અવાજ મંદ પડી ગયો છે. કોંગ્રેસ છોડી ધરાવનારા ડાબેરી પક્ષો સાથે જોડાણ સાધે એવા ગયેલાઓને ફરીને વડાપ્રધાન તરફથી જાહેર આમંત્રણ નિશા દેખાયા હતા. કોંગ્રેસની કટોકટીની અસર અપાયું છે તેથી પણ પક્ષીય રાજકારણમાં થોડા લગભગ બધા જ પક્ષ ઉપર પડી હતી અને તે બધા ફેરફાર થવાની શક્યતા છે. આગામી દિવસમાં કોગ્રેસના ભાવિ ઉપર મીટ માંડીને બેઠા હતા. મોટા વડાપ્રધાન સમગ્ર દેશની મુલાકાત લેનાર છે જેને ભાગના વિરોધ પક્ષો કેડોસના ભાગલા ઈરછી પરિણામે પ્રત્યેક રાજ્યનાં રાજકારણમાં નવી ભાત પડે રહ્યા હતા પણ તેમ ન થતાં તેમના સૌમાં હવે તેમ જણાય છે. ભવિષ્યનું રાજકારણું વડાપ્રધાનનાં હવે આંતરિક વિચારભેદ ઊભા થયા છે. જનસંધ તથા પછીના પગલાં, કોંગ્રેસ પક્ષ ઉપરનો તેમનો પ્રભાવ સ્વતંત્ર પક્ષ વચ્ચે વિચારોનું સામ્ય હોવા છતાં અને અન્ય પક્ષોના વર્તન ઉપર આધાર રાખશે. તેઓ એક દિશામાં સળંગ રાત્રે જવા તૈયાર નથી. છેલ્લા થોડા દિવસો દરમિયાન સિન્ડીકેટના સભ્યો બન્ને પક્ષોમાં અંતરાત્માના અવાજ પ્રમાણે મત તથા તેમની નજીકનાં વર્તુળો તરફથી જે નિવેદન નાખનારા જણાયા છે, વળા, જેટલા પ્રમાણમાં થતાં રહ્યાં છે તે બતાવે છે કે પક્ષમાં સ્થપાયેલું બાજપેયી રાષ્ટ્રીકરણને ટકે ઓ રે છે તેટલો બલરાજ અય ઉપર ઉપરનું જ છે. વડાપ્રધાનની નેતાગીરીને મધેક આપવા તૈયાર નથીઆ કારણથી પણ પક્ષમાં હજી સંપૂર્ણ સ્વીકાર થયો નથી. સંભવ છે કે હવે મતભેદો ઊભા થયા છે. ભારતીય ક્રાનિતદળના કેટલાક પછી મળનાર કોંગ્રેસ મહાસમિતિમાં આ અંગે સભ્યોમાં પણ મતદાન વિશે એકવાક થતા રહી ન દેવટનો નિર્ણય લેવાય.
[ બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯
Page #23
--------------------------------------------------------------------------
________________
પુસ્તક પરિચય
થોડાક વ્યાકરણ વિચાર : લે. ડે. હરિવલ્લભ પુરુષ વાચક પ્રત્ય, (૨) ભૂત સંભવનાથી પ્રત્યય
ભાયણી, પ્ર વોરા એન્ડ કંપની ગાંધી ચેમ્બર્સ, ‘ક્રિયાતિપત્તિ'ને “ત', હકીકતે વર્તમાન કદંતની ગાંધીરોડ, અમદાવાદ-૧, ક્રાઉન ૧૬ પેજ પૃ. પ્રકૃતિમાંથી મળેલો-કરત, ગાત વગેરેમાં છે તે), (૩) ૮ + ૧૩૬, ઈ. સ. ૧૬૬૬, મૂ. રૂ. ૫-૦૦ કાલિક ક્રિયાની અવસ્થા દર્શાવતા પ્રત્યય (હકીકતે
૧૨ લેખ પૂર્વે પ્રકાશિત અને ૧ લેખ અપ્રકા- “કૃદંત’ બનાવનારા પ્રત્યયો)નો સમાવેશ કરવામાં શિત, એમ ગુજરાતી વ્યાકરણનાં ભિન્ન ભિન્ન આવ્યો છે. વર્તમાન ક્રિયાની વાત કરતાં “ક્રિયા પાસાંઓને લગતા મહત્વના ૧૩ લેખોનો સંગ્રહ
વિશેષણાત્મક “આ” પ્રત્યયથી વિસ્તારિત ‘તાં” ને આ પુસ્તિકામાં કરવામાં આવ્યો છે. આમાંને ૧૩ સમાવ્યો છે. ભૂતક્રિયાના વાચક (હકીકતે ભૂતકૃદંતના મો “અંગવિરતારક પ્રત્યયો’ એ એક લેખ પારંપરિક વાચકમાં બીજા ‘એલ' પ્રત્યયથી વિસ્તારિત રૂપમાં વ્યાકરણની દૃષ્ટિએ એમના અગાઉ છપાયેલા ‘ય + એલ’ = “ એલ’ એમને અભીષ્ટ છે. આમાં “અનશીલન' શીર્ષક નીચેના લેખ સંગ્રહમાં અહીં વ્યંજનાંત ધાતુઓમાં ‘ય’ નોલે૫ અનિવાર્ય બને ફરી આપેલ છે. ડે. ભાયાણીએ બાકીના ૧૨ લેખો છે. આમ કરવું જરૂરી છે ખરું? રવરાંતધાતુઓને આ પવે અન્યાન્ય સામયિકોમાં છપાયેલા તે. ખાસ ‘એલ’ લાગતાં ચક્ષતિ ઉચરિત થાય છે એ કારણ કરીને “વર્ણનાત્મક વ્યાકરણની દૃષ્ટિએ લખાયેલા છે. હાય તે એમ કરવા લાલચ થાય. એ બતાવ્યું વર્તમાન માન્ય ગુજરાતી ભાષાને કેન્દ્રમાં રાખીને હેત તે ઠીક થાત. જ એમણે વિચારણા કરી છે. “આખ્યાતિક રૂપ
(૧) ક્રિયાપદ તરીકે જ આવી શકતાં રૂપે, ( ક્રિયારૂપિ) નું વર્ગીકરણ” એ પહેલા લેખમાં આ
(૨) ક્રિયાપદ તરીકે પણ આવી શકતાં રૂપો, અને ખ્યાતિક પદનું બંધારણ વિચારમાં આવ્યું છે. અંગ
(૩) ક્રિયાપદ તરીકે ન જ આવી શકતાં રૂપો એ સાધક પ્રત્યયાદિના વિચારમાં (૧) સકર્મક પ્રેરક
વર્ગણી ખૂબ સૂચક છે. પારિભાસિક દૃષ્ટિએ જોતાં અંગ અને (૨) કર્મણિ અંગની વાત કરતાં સકર્મક
સંયુક્ત આખ્યાતિક રૂપે ” એમને સહાયક “છે” કે પ્રથમ પ્રેરક વિશે માહિતી આપતાં ઊઠ, વધ, ૫ડ,
હિ, ૨૧, “હ” ધાતુઓનાં સંગવાળાં રૂપ અભીષ્ટ સમજાય
; ઊતર, ખસ, તૂટ એ ધાતુઓની સાથે ‘કર ” અને છે. સામાન્ય રીતે જેને “ સંયુક્ત ક્રિયાપદે’ કહેવામાં ખા” એ ધાતુ પણ આપ્યાં છે. મને લાગે છે કે
આવે છે તેઓની એમણે “અવસ્થા વાચક આખ્યાવિષય અકર્મકના સકર્મક કિંવા પ્રથમ પ્રેરક રૂપને
તિક ધાતુઓ” એવી પરિભાષા આપી છે. એમને છે. “કર” અને “ખા” તે સકર્મક જ છે; ઉદાહ
બીજો લેખ આ પાછલી પ્રક્રિયાનો વિશદ વિચાર રણમાં “ખા” નું “ખવાડ” એમણે જોયું છે. પણ
રજુ કરી આપે છે. માન્ય ભાષામાં “ખવડાવ” સ્વીકારાયું છે. “કર્મણિ અંગ” નો ખ્યાલ આપતાં ૫ડ:૫ડા” નેપ્યું છે. ત્રીજો લેખ “કૃદંતના પ્રકાર’ને છે. પહેલા પણ “પડ’ અકર્મક હોઈ આ નવું અંગ “ભાવ” લેખમાં “(૩) કાલિકા ક્રિયાની અવસ્થા દર્શાવતા સચવાવું જોઈએ. પદ સાધક પ્રત્યયોની વિગત બહુ પ્રત્યયો'ના વિષયને અહીં વિશદતાથી રજ કે ચોકસાઈથી આપવામાં આવી છે, જેમાં (૧) આવ્યો છે એમ કહી શકાય. આમાં પ્રાયોગિક દૃષ્ટિનો બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯ ]
૩રલ
Page #24
--------------------------------------------------------------------------
________________
સમાદર કરી ૧૩ ખંડ પાડી આપ્યા છે. ૧૨ સામાન્ય ઉભાડ” અને “શિખ-શિખાડ' પણ અસ્વાભાવિક કૃદંતના વિવિધ પ્રયોગોમાં કર્મણિ ભાવે પ્રયોગનું છે. એવાં જ “ખા-ખવાડ” “ગા-ગવાડ પણ એ બીજ પડયું છે તે સ્પષ્ટ કર્યું હોત તો સમજવામાં “ખવડાવ” “ગવડાવ” જ માન્ય ભાષામાં છે. એમનું વધુ સરળતા થાત. “કૃદંત એવી પરિભાષા સર્વથા વિધાન ખૂબ જ સૂચક છે કે “પ્રેરક અંગેનાં અહીં અનાર્થક નથી એ સાચું, પણ નવી આપણે ઉપજાવી રજૂ કરેલાં પૃથક્કરણ અને વ્યવસ્થા કોઈ કોઈ ન શકિયે ત્યાં સુધી અને નિભાવવી જ પડે. મુદ્દા અંગે વધુ વિચારણું માગી લે છે” (પૃ. ૪૦) એમને ચોથા લેખ “પ્રેરક આખ્યાતિક અંગે'
પાંચમો લેખ “કર્મણ, અકર્તક અને “આત્મને વિશેનો છે. એમણે આ પ્રક્રિયામાં કામ લાગતી પદી' રચનાઓ છે. આ લેખમાં એમણે ૧૬ મા સંધિજન્ય પ્રક્રિયાને પણ શરૂમાં ખ્યાલ આવે છે.
ખંડમાં “આયપદી' રચના તારવી આપી છે. સાદાં અંગોના પહેલા સ્વર તરીકે રહેલા સાનુના
મારાથી કેરી પડશે' વગેરે પ્રકારના પ્રયોગોમાં અર્થ સિક આ = આં ના અનુનાસિકને સ્થાને તેમનાં
કર્મણિ હોવા છતાં ક્રિયારૂપ સાદું જ રહે છે. પ્રેરક અંગોમાં “આના પરવતી વ્યંજનના વર્ગને
આ તારવણી નેધપાત્ર છે. આ લેખને અંતે પણ નાસિકય વ્યંજન છે.' ત્રીજા ખંડમાં એનાં ઉદાહરણો ‘વધુ નિરીક્ષણું, તપાસ અને પૃથક્કરણની જરૂરિયાત પણ આપ્યાં છે. મને એમ લાગે છે કે જેમ નિરનુ
(૫. ૪૯) એમણે ખુલા દિલે સૂચવી છે. નાસિક “આ” ને “અ” થાય છે. જેમ કે “ કાઢ”નું છઠ્ઠા “નામના બે મૂળભૂત પ્રકાર નામના લેખમાં “ કઢાવ' વગેરે, તેવી જ અહીં પરિસ્થિતિ છે અને વિકારી કિંવા સબળ અંગનાં નામ અને અવિકારી તેથી અહીં સાનનાસિક “ અ = આ) વધુ સ્વાભાવિક કિંવા નિર્બળ અંગના નામને હૃદયમાં રાખીને છે. આને પ્રાંતીય ગણવો કે માન્ય ભાષાનો ગણ બંને વચ્ચેની ભેદરેખા બતાવવામાં આવી છે. અન્ય એની એકસાઈ કરવી જોઈએ. એમણે યોગ્ય વ્યાકરણકારોએ આ ભેદ બતાવ્યા છે. પણ એમને જ ધ્યાન દોર્યું છે કે “વિસર” અને “વિસાર 'એ જે રીતે જોઈએ છે તે રીતના નથી, એવું એમનું હકીકતે એક જ છે; આમ ઉરચારણ ભેદ જ એને કહી માનવું છે. આ પણ સબળ અભ્યાસ માગી લે છે. શકાય. ડું. ભાયાણીએ “ચેટ'નું “ચૅડ” કહ્યું છે સાતમો અવિકારી અને વિકારી નામક અંગે” તે અનુનાસિકરહિત “ ચાટ’નું કહેવું જોઈ એ. ‘ચોટ’ લેખ પણ છઠ્ઠા લેખને પૂરક જ છે. આઠમે લેખ એ મારે મને પ્રાંતીય છે. “૨ વર્ષીદશે તેમ જ પર “ગુજરાતી ભાષાની લિંગવ્યવસ્થા” વિશેનો છે. આ પ્રત્યય વાળા અંગ” નીચે ‘કર-કારવ” નેંધ્યું છે લેખમાં એમણે અદ્યતન કટિની મીમાંસા કરી છે.. તે જોડિયા પ્રયોગમાં જ “કરે-કાર” “ કયું-કારવ્યું’ એટલું જ કે કવચિત જીવંત ઉચ્ચારણ તરફ દૃષ્ટિ અને પ્રયોજાય છે, બાકી તો “કરાવ' જ થાય છે. નથી પણ રહી; જેમકે “સમાન અવનિ અને અસમાન ક. કેવળ ૫ર પ્રત્યયવાળો અંગ’ની વાત કરતાં લિંગ ધરાવતાં’ શબ્દની ‘૨. ૧૧૯૩મો વિગત આપતો (૩) “રાવ” “ડાવ” વાળાં' ની વાત કરતાં “ખાણ” “હાર” “તાણ” “ચાલ” “તાલ’ને બે લિંગવાળા “ કહે' વગેરેમાં “હ” કાર જુદે નેપ્યો છે તે શબ્દ તરીકે બતાવ્યા, પણ હકીકત એ “સમાન અસ્વાભાવિક છે. (૪) “આડ વાળાં” માં ટક-ટકાડ વનિના શબ્દો સર્વથા નથી; સ્ત્રીલિંગે આ શબ્દોને અસ્વાભાવિક છે. તો “લટક”નું “લટકાડ” અને અને સ્પષ્ટ રીતે વધુ પ્રયત્ન યકૃતિ છે. “માન્યો
લટકાવ’ બેઉ થાય છે. અને પગ-પગાડ’ કરતાં અર્થ અત્યારની જોડણીને અધીન શબ્દ સ્વરૂપ “પુત્ર-પુગાડ” સૂચવવું જોઈએ; પાછલું રૂ૫ માન્ય કરવાવતાં આપણે ભારે મુશ્કેલીમાં મુકાઈ જઈએ; ભાષાનું છે. “ગમ-ગમાડ” અધ્યાપક છે. “ખુન-ખુનાડી ભાષાનું સ્વાભાવિકતવ જોખમાય છે. આ જ એમ અનનુનાસિક ધાતુરૂપ નાંધવાં જોઈ એ. “ઉભ પરિસ્થિતિ “૨. ૧૨-૧માં બી–બણ” વગેરે
[બુપ્રિકામા, સપ્ટેમ્બર ૧૯
Page #25
--------------------------------------------------------------------------
________________
નાગ-નાગણ સુધીના ઉદાહરણોની પણ છે સ્ત્રીલિંગ લીધી છે. એમણે નધેિલા સંખ્યાબંધ પ્રયોગોમાં રૂપમાં અને સ્પષ્ટ રીતે લધુ પ્રયત્ન યકૃતિ છે. વિકલ્પ છે તે એમની નજર બહાર ગયા છે. મારે
આઠમો બહુ વચન વિશે લેખ પ્રચલિત ફાવે તેમ કરીશ’નું મન ફાવે તેમ કરીશ’ એ જરુરી પ્રયોગને લક્ષમાં લઈ લખાય છે. એમણે આ છે, એમણે નવમા ખંડમાં પછી વિક૯૫ સૂચવ્યું છે, વિષયમાં વધુ ચોકસાઈ આપે એ દષ્ટિએ તે પ્રત્યક્ષ પરંતુ મને એ સ્થળોમાં ‘ચિ વગેરે'ના અર્થમાં “તને પ્રયોગોની તપાસથી નક્કી થવું જરૂરી’ ગયું છે. વગેરેની જ પ્રામાણિક્તા અનુભવાઈ છે. દસમાં ખંડમાં આ પછીનો “આખ્યાતિક સમાસો’ એ લેખ મને “માલિકી કે સગાઈના સંબંધના ઉદ્દેશ્ય તરીકેના વધુ મહત્વનો લાગ્યો છે. (૧) જેના ઘટકે સ્વરૂપ પ્રાગમાં “અમારે દુઝીણું છે' સિવાયનાં ઉદાહરણમાં.. દષ્ટિએ સંબંધ હોય તેવા, અને (૨) જેના ઘટકે “મારે-તારીને પ્રયોગ મારા જાણવામાં નથી; “મને અર્થ દૃષ્ટિએ સંબદ્ધ હોય તેવા’ એમ આખ્યાતિક તો સગ છે' “મને સુખ તો આવું” “મને માસા સમાસેના બે મોટા વર્ગ એમણે તારવી આપ્યા છે. થાય” “રમા તને શું થાય ?” વગેરે પ્રયોગ સ્વાભાવિક આવા સમાસોમાં “પ્રતિ વનિ શદવાળા' એ રીત
છે. ૧૨ મા ખંડના વિકલ્પોમાં પણ મને “મને-તને .
છે. ૧૨ મા મ ડન ધ્યાન ખેંચે છે કે એમાં ઉઘાડે-બુઘાડે' જેવામાં
-અમને-તમને'નો જ અનુભવ થયેલો છે. ૧૩ માં વનિ સમાનતાએ માત્ર “બ”નો આદેશ અને “કાપી- ખંડની પણું એજ સ્થિતિ છે. કૃપીને જોવામાં નિરર્થક પદને પ્રવેશ જોવા મળે બારમો લેખ ‘નિષેધાર્થ' વિશે છે. ડો-કાનાના છે. એમણે મહત્ત્વના આઠ જેટલા પ્રકાર તારવી એ ગુજરાતી રેફરન્સ વ્યાકરણ” (પૃ. ૧૩–૧૪૯) આપી “અંતે ગુજરાતી શબ્દ રચનાની એક ગૂંચ” માં મળતી વિચારણામાં રહેલી અસ્પષ્ટતા તરફ ડો. પણ ઉકેલી આપી છે તે નામ તરીકે ન વપરાતાં ભાયાણીનું ધ્યાન ગયું જ છે. “મા” પ્રાંતીય પ્રગ કિયાવાચક શબ્દનાં બનતાં સામાસિક ઝૂમમાં; છે એ એમનું મંતવ્ય મને પણ વાજબી લાગે છે. જેમકે “આવજા” “નાસભાગ” વગેરે બારમી સદીના “ન'ના વિકલ્પમાં “ન’ના જ સ્થાનમાં “નહીં” વપરાતાં “ઉધઈસ’ એ રૂપનો ઉલ્લેખ કરી એકવાર આવા થાડે અર્થ ભેદ છે તે એમની મીમાંસામાં અપાયે સમાસ બન્યા પછી વ્યાપક થતાં, એવી જોડિયા નથી, અવસ્થામાં નામની પરિસ્થિતિ આપોઆપ સંસ્થાપિત થઈ જાય છે.
" એમણે આપેલાં ન આપેલાં ન હોય.
નહીં હેય. અગિયારમો “મારે, અમારે, તારે, તમારેનાં
ન જ હોય.
નહીં જ હોય. પ્રયોગક્ષેત્ર' એ લેખ “મને, અમને, તને, તમનેથી
તે રજા ન આપે તે હું તે રજા નહીં આપે તે કયાં કયા સંગોમાં જુદા પડી “ભારે' વગેરે વપ
ન આવું.
હું નહીં આવું. રાય છે એ તારવી આપે છે. હકીકતે તો “અંબા
કયાંક સ્થાન ફેરથી “નહીં' જ અર્થ ભેદ આપે લાલે' અને “અંબાલાલને એવાં રૂપો મુખ્યત્વે સામાન્ય દતના યોગમાં કેવી રીતે જીવંત ભાષામાં પ્રયોજાય
છે, જેમકે;
રાત્રે વંચાય નહીં. રાત્રે નહીં વંચાય. છે એને મળતી આ મીમાંસા છે. આની ચર્ચા કરતાં ત્રીજી અને સાતમી વિભક્તિનો ‘એ લાગી છઠ્ઠીને “નહેતો'ના પ્રયોગમાંને વિકલ્પ પણ નેધ અર્થ આપનારા “તું” અનુગના થયેલા અને તે પણ જોઈએ. યાદ કર્યો છે. જુના “અંબાલાલને હાથે” “અંબા- તે નહોતો આવ્યો. તે આવ્યો નહોતો. લાલને ઘરે' વગેરેના વિક૯પમાં “અંબાલાલના હાથે” તે હજી આ જ હતો તે હજી આવ્યો જ નહોતો. વગેરે પ્રકારના સ્થાપિત થતા પ્રયોગોની પણ નોંધ નહીં.
બુદ્ધિપ્રકાશ, સપ્ટેમર '૬૯ ].
૩૩૧;
Page #26
--------------------------------------------------------------------------
________________
વળી બીજા પ્રયોગો :
પાસેથી આપણને ઘણું જોઈએ છે. એમની પાસે પૂર્વ તે નહીં'. (ન) આવશે તે આવશે નહીં તો પણ... અને પશ્ચિમ બંને ભાષા વિજ્ઞાનનું ભાથું છે, તેથી પણ...
એમની ચર્ચાઓમાં સમતુલા વિશેષ પ્રમાણમાં જોવા મને નહીં ગમશે તો... મને ગમશે નહીં તો... મળે છે. “અનુશીલન'ના લેખોની જેમ આ નાનો
વચનનો એક પ્રયોગ એમની ધ્યાન બહાર લેખસંગ્રહ પણુ ગુજરાતી ભાષાને અભ્યાસ કરવામાં ગયો છે.
ઉપયોગી નીવડે એવો છે. એને જેટલો વધુ ઉપયોગ તમે એને ત્યાં જજો ખરા, પણ બહુ બેસશે કરિયે તેટલે વિશેષ લાભ છે. નહિ. ..બહુ ન બેસજો.
કે. કા. શાસ્ત્રી - ૧૬ મા ખંડમાં “અધ્યાહારને કારણે થતા પ્રયોગ ધ્યાન ખેંચે છે. તેઓ તમારે ત્યાં આવશેવિરાટ પર્વ (૧૯૬૯) (શાલિસૂરિ વિરચિત) સં. (જ) નહીં, જમશે (ને સૂશે) પણ ખરા.” આમાં
ડો. ચિમનલાલ ત્રિવેદી; કનુભાઈ શેઠ. ગૂર્જર “આવશે એટલું જ નહીં' અભિપ્રેત છે. ૧૮ મા ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરોડ, અમદાવાવાદ-. ખંડમાં ‘ઉઠેક્ષા'મૂલક રચનાઓમાં ક્રિયાપદના આરોહ પ્રા. ચિમનભાઈ ત્રિવેદીએ એક ઝીણવટભરી અવરોહનું સૂચન ધ્યાન ખેંચે છે. જેનું હું સમર્થન દષ્ટિવાળા કુશળ સંપાદક તરીકે એમની શક્તિને કરતો આવ્યો છું તે જ આ પિચ” છે.
પરિચય છેલ્લાં કેટલાંક વર્ષોથી એમનાં અનેક સંપાદને છેલ્લે “અંગવિસ્તારક પ્રત્યયો' એ લેખ પાર. દ્વારા કરાવ્યો છે. છેલ્લે “કવિ નાકર-એક અધ્યયન'માં પરિક મીમાંસા આપે છે. વ્ય કરણને ગમે તેટલી તેમણે મધ્યકાલના એક સમર્થ ગૌણ કવિ લેખે નાકરને અર્વાચીનતાથી જેવા કરિયે, છતાં પરંપરાની કેટલેક મૂલવ્યા પછી હવે મધ્યકાલની એક અપ્રગટ અપરિચિત અશે ઉપેક્ષા ન જ કરી શકાય એ આ લેખ વાંચતાં કૃતિ ‘વિરાટપર્વ'નું સંપાદન પ્રગટ કરે છે. મધ્યકાલીન જ સમજાશે. “એકવડો ક” “બેવડે ફ + ક “એકવડે ટ' કૃતિઓનું સંપાદન પ્રગટ થાય છે તેમાં યુનિવર્સિટીના બેવડો ' “એકવડો લે “એડડે ' અને મિશ્રણનાં ગુજરાતી અભ્યાસક્રમમાં તે એક વિષય બને છે એ
'ધ ઉદાહરણ સુલભ કરી આપ્યો છે. બીજા પણું એક મહત્ત્વનું પરિબળ છે. આપણું વિદ્વાન ભૂતકૃદંતના “લ'ની વાત કરતાં સં. “ઈતિ'ના પ્રા. ભાષાશાસ્ત્રી ડો. હરિવલ્લભ ભાયાણીનાં પ્રેરણ: ઈઅને પ્રાકતમાં ઈલિય’ લાગીને ગુજ, મરાઠીને પ્રોત્સાહન અને સક્રિય સહાયથી બંને સંપાદકે આ , આકદંત મત્યાનો એમનો અભિપ્રાય છે. સં. ‘શિથિલ' કૃતિનું સંપાદન યોગ્ય રીતે કરી શક્યા છે. તેમણે વગેરેમાં આ જ છે, અને એને હું કવિડી પ્રકારના આ કૃતિના સંપાદનમાં “ગુર્જર રાસાવંશી'ના સંપાદનઈશ્વ'માંથી ઉતરી આવેલ જોઈ શકું છું. દયાનમાં , ને તેમ જ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તો એ રાખવાનું છે કે દ્રવિડ દેશોના સંબંધે જ માંથી મળેલી હસ્તપ્રતનો આધાર લીધે છે અને સમુદ્રકાંઠાના પ્રદેશમાં આ બીજ* ભૂતકદંત રૂઢ છે. બંને પ્રતાના પાઠનું સંકલન કરી અધિકત વાચના મળમાં તે ગુજરાતી ભાષામાં પણ એ પ્રાંતીય પ્રયોગ આપવાને પ્રયાસ કર્યો છે. જ છે. મુંબઈ અને સૌરાષ્ટ્ર તેમજ સુરત વગેરે શાલિભદ્રસૂરિ એ મધ્યકાલીન સાહિત્યના કોઈ જિલ્લાઓમાંના એના વ્યાપક પ્રયોગને કારણે એનાં ઉચ્ચ કક્ષાના કવિ નથી. તેમની કવિ તરીકેની કક્ષા સબળ અને નિર્બળ બેઉ અંગ માન્ય ભાષામાં પણ
સામાન્ય ગણાય. પરંતુ જૈન મહાભારતની પરંપરાથી સ્વીકારાઈ ગયાં છે.
જુદા ચાતરીને આ જનકવિએ પોતાની કતિ રચી - ડે. ભાયાણીએ “થોડોક વ્યાકરણ વિચાર’ છે તે તેની એક નોંધપાત્રતા છે. કવિએ પિતાની એવું મથાળ રાખી વિનમ્રતા બતાવી છે. એમની સમજશક્તિ અનુસાર મૂળ પરંપરાગત કથામાં કેટલાક
૩ર
[ બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯
Page #27
--------------------------------------------------------------------------
________________
ફેરફાર કર્યાં છે. આ કવિનુ' પ્રયેાજન મહાભારતના આ પર્વતે આધારે કથાનકના મુખ્ય દાર જાળવીને કથાપ્રસંગો વર્ણવી જવાનું છે, પર`તુ કવિની શક્તિના પરિચય બહુ જૂજ પ્રસંગમાં જ થતા દેખાય છે. આ કૃતિ વિષે એક બીજી નૈધપાત્ર હકીક્ત તે એ છે કે મધ્યકાળમાં તે વિવિધ રૂપમેળ છંદમાં રચાઈ છેઃ તેમાં આવતા અલંકારા માટે ભાગે રૂઢ છે. તેમ છતાં આ કૃતિમાં કવિએ કરેલા લેાકેાકિતના વ્યાપક પ્રયાગ ધ્યાન ખેંચનારા બની રહે છે. ‘આાવિત લખમ પાઈ કુણુ ડૅલઈ ' · કિ ભઈ અજાણિ * કલુ નૈવ આજ, અજાણ્ ત ' વાડિ દાજઈ ' ‘દિન સુ... વિવેલિ ન ઘૂંટીઈ, ગરુડ પાંખ નખે
નહિ ખૂટી' વગેરે તરી આવતી લેાકેાક્તિ છે
સ’પાદકોએ ‘વિરાટપર્વ'માં પ્રગટ થતી પદરમા સૈકાની ભાષાનુ આધુ વ્યાકરણ આપીને અભ્યાસીએને ઉપકારક થવાના પ્રયત્ન કર્યાં છે પરંતુ આ બધી હકીકતા નોંધપાત્ર ગણાવવા છતાં સમગ્ર રીતે કૃતિમાં ઝાઝા રામ નથી જ. સપાએ પણ એ હકીકત સ્વીકારી છે.
મધુસૂદન પારેખ
ફેરા : રાધેશ્યામ શર્મા, પ્ર. સૂર્યકાન્ત પરીખ, રેખા કો. ઍ. પ્રિન્ટી’ગ એન્ડ પબ્લિશીંગ સેાસાયટી,
સીટીમિલ કમ્પાઉન્ડ, કાંકરિયાના।ડ અમદાવાદ-૨૨
આપણે ત્યાં છેલ્લા બારપંદર વર્ષથી રૂઢ નવલકથા લેખનની પદ્ધતિથી જુદા ચાતરીને વસ્તુ તેમજ રજૂઆતના દૃષ્ટિએ નવીન લાગે તેવી રીતે નવલકથા લખવાના પ્રયાગે થવા માંડયા છે. આ પ્રકારની નવલકથાઓમાં ઘટનાએનું જટાજૂથ નહિ પરંતુ ચિત્તના પ્રતિભાવનું આલેખન મહત્ત્વનું હોય છે. આવી નવલકથાએ આત્મકથાનકરૂપે લખાતી હોય છે. અને વિવિધ પ્રતીકા દ્વારા લેખક પેાતાનું વક્તગ્ રજૂ કરે છે.
રાધેશ્યામ શર્માની ફેરા' નવીન પ્રયાગ દાખવતી નવલકથા છે, જો કે એને નવલકથા કહેવા કરતાં લઘુનવલ Novelette કહેવું વધુ ઉચિત ગણાય. બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ’૬૯ ]
માંડ ચોર્યાંસી પાનાંની આ લઘુનવલમાં લેખકે લખÀારાસીના એક ફેરા રજૂ કરી દીધા છે, પ્રતીક યોજનામાં લેખકનું કૌશલ સહજપણે ધ્યાન ખેચે છે. ધકો આવ્યા.
ગાડી ઊપડી.'
એ રીતે કથા આરભાય છે. મતલબકે આગગાડીના પૈડાએ એક ફેરા લીધા અને એ પૈડાના ફેરાની સાથે જ વાર્તાનાયકના વમાન જીવનના
ફેરાને લેખકે સયાજી લીધા છે. ગાડાનું પૈડુ પહેલા
ફેરા કરે છે ત્યાંથી જ નાયકનું ચિત્ત ભૂતકાળની
સ્મૃતિમાં સરે છે અને ગાડી ગતિ પકડવા કરે ત્યાં તેા લગભગ અડધી કથા પૂરી પણ થઈ જાય છે,
કથાવસ્તુ સાવ પાંખુ છે. વાર્તાનાયક અને તેની પત્નીને સૂરજદાદાની માનતાથી પુત્ર તેા મળ્યા— ભ' એનું નામ. (આ કથામાં પાત્રાનાં સ્થળનાં નામાના નિર્દેશ સહેતુક નથી. ×વલય જેવા જિંદગીના ફેરામાં એ બધાંનું મહત્ત્વ શું?) એ ભ' મૂગા છે એટલે એની માનતા માનવા નાયક અને તેની પત્ની સૂર્યંમ ંદિરની પૂજાએ જાય છે. ગાડી મુકામે પહોંચ્યામાં છે ત્યાં ડબ્બામાં ‘ભૈ’ ગૂમ થાય છે. પત્ની ખ્ વરી આવરી, સ'ડાસ ગયેલા પતિની લપડાક પામે છે. ગાડી ઊપડવામાં છે; પુરુષ પતિને તમારી સાથે છે તે,' પૂછવા જતાં
સાંકળ ખેચવા જાય છે ત્યાં ‘ભુક ભુક કરતું ડબ્બા વિùાણું અટૂલું એન્જિન સામે ચાલી ભેટવા આવતા સૂરજની જેમ ફ્લડ લાઈટ સાથે આંખ પર ધસી આવી પુષ્કળ ધુમાડા ડખ્ખામાં છેાડી ગયું. સાંકળ તરફ ઊચેા થતા મારી જમણેા હાથ ગૂંગળાવા લાગ્યા.' આવું છે વાર્તાવસ્તુ. અંતે ધુમાડાધૂમ્રવલય. લેખક એ પ્રતીકના વારવાર નિર્દેશ કરે છે. જિંદગીને ફરે એટલે ધૂમ્રવલય? સૂરજ દાદાએ દંપતીને દીકરે। દીધા પણ અખેાલ અને એ ખેાલતા થાય તેવી આશાએ એ તીર્થ સ્થાનકે જવા નીકળ્યા તેા એ ‘ભ’ પણ ખાઈ ખેઠાં, યાત્રાને ફેરા નિષ્ફળ? જિં દગીના ફેરાય વિકલ? ભૈ ગયા અને ધુમાડા જ રહી ગયા ?
૩૩૩
Page #28
--------------------------------------------------------------------------
________________
ધુમાડે લેખકનું સૂચક પ્રતીક દેખાય છે. બહાર એ કાઢી પડિયામાં મૈને પાણી પાતી મારી ટેનમાં વાર્તાનાયકની ભ્રમણા જીઓ; “ ક્યાંકથી કાળો પત્નીના ચહેરાને તેના વાળની લટે આકર્ષક દેખાયો. ધુમાડ, ગોળ વળાંટા લેતે ઉપર ચઢવા લાગ્યો, હું તાકી રહ્યો. મારી હડપચી? જાણે જ છો ચઢતો જ ગયો પછી ધીમે ધીમે કોઈ ભારે અનિષ્ટની આજે હું આ શું અવનવું જોઈ રહ્યો હતો. અમારા જેમ પાછો નીચે ઊતરવા માંડ્યો, નીચે ઊતરતો લગ્નજીવનનાં છેલલાં દસ વરસમાં આ પવન કઈ અટકી પડ્યો અરિજદના એક મિનારા પાસે. મિના- દિવસ કેમ ન હતો વા? કેમ આ રીતે લટ એના રની છેક છેટલી ઉપરની બારીમાં એ ધૂમ્રલય મુખ પર કમાનની પેઠે મૂકી ન હતી ? (પૃ. ૫ર-પ૩) સેયમાં જેમ કોઈ સૂત્ર પરવતું હોય તેમ પ્રવેશ્ય’ ભેને બે હાથ વડે તેના ગાલને બચીઓથી નવા(૫. ૨૯).
જતા આ વર્તાનાયકના મનથી મેં ડબામાં ખોવાઈ લેખકનું તાત્પર્ય એ છે કે જિંદગી પણ આ જતાં જ વિચાર કરી જાય છે : “ચાલો એક મસૂત્રથી પરોવાયેલી છે? ધૂમવલય જિંદગીમાં કથા પૂરી કરી.' ગૂંગળામણ પ્રેરે છે? વાર્તાને અંતે પણ એન્જિનના
કથાના કેન્દ્રમાં ભને મૂકીને લેખકે વાર્તાનાયકની ધુમાડાની અસરમાં સાંકળ ખેંચવા માટે લાંબા સંવેદનપતા અને જીવનના ફેરા વિશેની નિર્લેપતા થયેલે હાથ ગૂંગળાવા માંડે છે.
અથવા તો તટસ્થતા ઉચિત પરિસ્થિતિઓ અને લેખકે વાર્તાનાયકને સર્જક ચીતર્યો છે. એ સ્વાભાવિક વાણી દ્વારા પ્રગટ કરી છે. સંવેદનપટુ છે છતાં તટસ્થ છે: પત્ની સાથે કંકાસ
વાર્તાકાર નાયકના અનેક પ્રતિભાવો અથવા તો થયા પછી સ્ટવ સળગાવતી પત્નીને જોઈ: “આ
સંવેદનો દ્વારા જીવનને વિવિધ રીતે સ્પર્શે છે અને બલાથી કેમ છુટાય? ને તુરત આવ ભપક્યા કપાળની જીવનનું આવું વૈવિધ્ય જાણવાન માણવાનો મોકો આ કરચલીઓ સરખી થઈ ગઈ હડપચી નીચે લબડતી
કથા દ્વારા મળતો હોય તે પછી “ફેર” નિષ્ફળ તો તે પટ દઈ પાછી વખાઈ ગઈ વન્સર હું ઊભે નથી જ એની પ્રતીતિ થાય છે. થ, કોણ જાણવાનું છે કે”
Stream of consciousness' ulaz આ એક પ્રકારનું સંવેદન.
ચેતના પ્રવાહની દિશામાં ગતિ કરતી આ લઘુનવલ અને ટેનમાં પાણી પીતી પત્નીને જોતા નાયકનું ભાવિ નવલકથાકારો માટે અનેક શક્યતાઓને સંવેદન જુઓ :- “પવનની એક લહેરખી આવી. પ્રદેશ ઉપાડી આપે છે.
મધુસૂદન પારેખ
૩૩૪
[ રિપ્રકાર, સપ્ટેમ્બર '1
Page #29
--------------------------------------------------------------------------
________________
સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ
મા આનંદમયી : નાનુભાઈ દવે કનક કહેારા : નાનુભાઈ દવે આયુર્વે', અને ભારત : શાભન
સાભાર સ્વીકાર
નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ ગાંધીજીને અક્ષરદેહ ભા. ૧૧ (નકલ ૨) ૧૬-૫૦ ગાંધીજીના પાવનપ્રસંગે. : લલ્લુભાઈ મકનજી ૨-૦૦ બાપુ : નવલભાઈ શાહ
૦-૭૫
સેવિયેટ દેશ કાર્યાલય, મુ`બઈ
૧૨૫
૨=૦૦ ૦-૨૫
ચીની વિદેશનીતિની રાષ્ટ્રવાદી પાર્શ્વભૂમિકા ૦-૩૦
માર્કસવાદ અને સેવિયેટ અર્થાતંત્ર
૦-૫૦
..
રેખાચિત્રા : લીલાવતી મુનશી સાહિત્ય વિચારણા : અનંતરાય રાવળ સાહિત્ય વિહાર : અન’તરાય રાવળ રસ અને ધ્વનિ : નગીનદાસ પારેખ નવી પેઢીને : ફાધર વાલેસ ઉપકમ : જયંત કાઠારી આત્મકથા : મન્દુિલાલ યાજ્ઞિક પરિમાણુ
ધરધરની યાત : વિનેદિની નીલક
33.
93.
વ્યક્તિ ધડતર : ફાધર વાલેસ ગાંધીજી અને નવી પેહી સાચી ખેાટી વાતા : સામાભાઈ પટેલ સંસાર સાધના : ફાધર વાલેસ આરાધના : ચૈતન્યબાળા જ. દિવેટીયા જોડાક્ષર પેાથી : સામાભાઈ પટેલ
બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર '૬૯ ]
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય-અમદાવાદ
વિરાટ પ : ચિમનલાલ ત્રિવેદી સદાચાર : ફાધર વાલેસ
૪૦૦
૨-૦૦
ધૂમકેતુના જીવનઘડતરની વાતા : ઉષા જોશી ૧-૦૦ મહાન વૈજ્ઞાનિકા : ડૉ. ન. મૂ. શાહ
૧૫૦
૫-૫૦
૯-૦૦
૪-૫૦
૨-૦૦
૨-૦૦
૨-૭૫
૨૦૦
બાપુના જીવનમાંથી ભાગ-૧ : મનુબહેન ગાંધી ૦૫
ભાગ-૨ :
ભાગ-૩ :
ભાગ-૪ :
૭-૦૦
,,
॰૧-૭
39
""
કોઈ એ નહેાતું કીધું માલમહિમા
***
4-00
૬-૨૫ ગણિતશિક્ષકાની હાથપોથી
૨-૭૫
""
જ્યારે ગાંધીજી નાના હતા
ખા અને બાપુ
13
""
ઘરશાળા પ્રકાશન-ભાવનગર
જાતક કથાઓ ભા.-૧ હરભાઈ ત્રિવેદી જાતક કથાઓ ભા.--૨ જીવનની કેળવણી
બાળકાની કથની
૧-૫૦
૦-૬૦
૧-૦૦
૧-૦૦
૧ ૭૫
૧-૦૦
ભયને ભેદ
૧-૫૦
લે॰ પ્ર. રતિલાલ અધ્વર્યું, દત્ત સેાસાયટી, અમદાવાદ ગાંધીજીવન-જીવન સબ્યા
૪૦૦
""
22
""
23
17
૧૦ આંતરરાષ્ટ્રિય કાયદાના પરિચય
૧-૭૫
અનુ : ડી. ટી. દેસાઈ
ભારતીય ઉદ્યોગામાં કામદાર સમસ્યાઓ અનુ. રામચંદ્ર જ. સેમણુ
h૭-૦
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯ અજય આપણી પૃથ્વી : ડો. નરસિંહ મૂ. શાહ ૧-૦૦ જંતુએ અને રાગેા
૧-૨૫
અખિલ બ્રહ્માંડમાં
૧-૩૦
-૮૦
૦-૦૫
૦-૭૫
૧-૨૦
૪-૦૦
વાણિજ્યની પરિભાષા
પ્રાચીન ગુજરાત સંસ્કૃતિ, ઇતિહાસ
૦-૭૦
અને પુરાવશેષ વિદ્યાની પરિભાષા ગુજરાતને મળેલ ગ્રુિપ-સ્થાપત્યના વારસા ૧-૭૦ સજ્યશાસ્ત્રની પરિભાષા
૨-૦૦
૧-૦૦
સમાજશાસ્ત્ર : ઉષા કાન્ડરે
૪-૨૫
આધુનિક ઍ'કિંગ : ચીમનભાઈ પટેલ
}-૨૫
મધ્યુગીન ભારત ખંડ-1 : ટુભાઈ નાયક ૬-૨૫
૧૫-૦૦
૧૩–૨૦
૩૩૫
Page #30
--------------------------------------------------------------------------
________________
ayude
શશ QIHEE
નાની બચત યોજના એ રાષ્ટ્રની અને
વ્યક્તિની આબાદીની યોજના છે. એમાં નિયમિત રીતે નાણાં રોકનાર પિતાની અને પિતાના કુટુંબની ભાવિ આબાદીનું સર્જન કરે જ છે. ઉપરાંત તે રાષ્ટ્રના નવનિર્માણ માટે થઈ રહેલી વિકાસ જનાના કાર્યમાં પણ હિસ્સેદાર બને છે.
**
નીચેની કઈ પણ એજનામાં આપ નાણાં રોકી શકે છે ૦૧ર વષય નેશનલ ડિફેન્સ સર્ટિફિકેટ ૦ પાસ્ટ એફિસ સેવિગ્સ બેંક ૦૫૦ વષય રાષ્ટ્રીય બચત સર્ટિફિક્ત ૦ થલેટિવ ટાઇમ પિઝીટ
પ્રથમ શ્રેણી ૦૫ વર્ષીય એન્યુઇટી સર્ટિફિકેટ ૦ કિ8 ડિપાઝીટ પેજના
૦ ૧૦ વર્ષીય ડિફેન્સ ડિપોઝીટ સર્ટિફિકેટ બાળી લત જૂળામાં બoti રોજો
ગુજરાત સરકારના મા,તીખાતા દ્વારા પ્રકાશિત, સચિવાલય, અમદાવાદ-૧૫
, ના.
..
.
Page #31
--------------------------------------------------------------------------
________________
૦
૦-૧૫
પછીણ
સનિ) પ્રકાશન-અમદાવાદ
શિશુવિહાર, ભાવનગર શૈક્ષણિક ક્ષેત્રનું સ્વાતંત્ર્ય અનુ : પુરૂષોત્તમ ગ. માવલંકર
નવધા ભક્તિ
૧-૨૫ પાલોલ : હર્ષિદા પંડિત
૦-૪૦ શિશુવિહાર પ્રા. નામાળા
૦-૧૦ પ્રજાકીય સંસ્થાનો ઉદય : કાકાસાહેબ કાલેલકર ૧-૫૦ સર-સંભાળ
૦-૨૫ નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-૧૪ આંખના રોગો અને સંભાળ વૈષ્ણવજન તો તેને હું એ : છગનલાલ જોષી ૧-૫૦ શિશુવિહાર વાર્ષિક હિસાબ અંક ચરણ આપને ત્યાં વિરાજે : લલુભાઈ મકનજી ૨-૦૦ શિશુવિહાર અહેવાલ અને હિસાબ પાશ્ચાત્ય નાટ–સાહિત્યનાં સ્વરૂપ :
દાંતના રોગો અને તેની સંભાળ નંદકુમાર પાઠક ૮-૦૦ વોરા એન્ડ કું. પ્રા. લી, મુંબઈ - યોગી કથામૃત : શ્રી. પરમહંસ યોગાનંદ ૧૦- ૦ - આર. આર. શેઠની કે, સેનગઢ
સિદ્ધિદાયક બીજ મંત્રી : રકેટ : અનુ મનુભાઈ મહેતા
ઉમીયાશંકર ઠાકર-આણંદ ૬-૦૦ સાહસિક કિશોર : વિમળા સેતલવાડ ૨-૫૦ સ્પંદ અને છંદ : સાહિત્ય સંગમ-સૂરત ૬-૦૦ મધુ પેટી પુતળી : ગિરીશ ગણાતા ૪-૫૦ લેકપુરાણ કથાગીતો : ગુજરાત રાજ્ય યંત્રમાનોના દેશમાં
૪-૦૦
લે કસાહિત્ય સમિતિ ૧-૫૦ સાહસ પાડે સાદ ભાગ-૧ ,, ૧-૫ ગુજરાતી સેકસ હેત્ય માળા
૩-૫૦ , ભાગ-૨ ,
૨-૦૦ સૂરજની સાખે અને તુલસીક્યારે ૨-૦૦ જાદુકી હેડી: ધન જય ૨. શાહ
૧-૫૦
અંબુભાઈ પુરાણી સ્મૃતિગ્રંથ અંબુભાઈ પુરાણી ભૂખરું વરુ
૧-૨૫ સ્મારક સમિ , રાજપીપળા - ૨૧-૦૦ માયાવી દેશમાં
૧-૨૫ સ્વરાજ્ય દર્શન : સરદાર પટેલ યુનિવર્સિટી દિલાવર દેત-૧
૧-૦૦ વલ વિદ્યાનગર
૨૦-૦૦
રાજ્યશાસ્ત્ર પ્રવેશિકા : સોનેરી માથાં
હેરાલ્ડ લાસ્કી ઈન્સ્ટીટયૂટ ૧-૭૫ રણધીર અને ઉપાદ્ર
૧-૨૫ ચેતનાઓ : અર્વેિદ આશ્રમ, પાંડીચેરી ૩-૦૦ કાળી હવેલી
૧-૫૦
મેઘદૂત : રમેશચ દ્ર- દુબુ સુવર્ણ પરી
૧-૫૦
લેકરા હિત્ય પ્રકાશન, આગરા ૫-૦૦ ભેદી કેિલે
૧–૫૦ મંગળ ઘડી : મેશ કવિ, ભાવનગર અંતરપટ (સંક્ષિપ્ત) : સંક્ષેપ. રઘુવીર ચૌધરી ૩-૨૫ સ્વાતંત્ર્યનો પ્રયોગ : હરભાઈ ત્રિવેદી ૧-૫૦ દીપનિર્વાણ (સંક્ષિપ્ત)
એસ. એસ. સી. ટુડન્ટસ ઈન્ફરમેશન બુક અમૂલ્ય બંધન અને મુક્તિ (સંક્ષિપ્ત) ,
- સંસ્પર્શ : જટીલ રાય કેશવલાલ વ્યાસ ૩-૦૦ ઝેર તો પીધાં છે જાણી જાણી ,
પ સિંહા કેલની ભાવનગર “દીધર
૨-૨૫ શ્રી. ગોકુલે સુધ વાર્તા સુધા : ખંડ- ૧૦-૦૦ પ્રેમ અને પૂજા
શ્રી ગેકુલેશ વૈષ્ણવ સમાજ, મુંબઈ-૪ એક જ્યોત જલે: ગુણવંતરાય આચાર્ય કે-૦૦ મહાવીર જૈન વિદ્યાલય
૧૫-૦૦ જળસમાધિ
૪- : સુવર્ણ મહોત્સવ ગ્રંથ ભાગ. ૨ રત્નાકર મહારાજ
૫-૦૦ કળામય જીવન . લે. અંબાલાલ નૃ. શાહ ૨-૫૦ શ્રેષ્ઠ સાગર કથાઓ
૨-૨૫ પ્રકાશક: ઓર છવલાલ ગો. શાહ, ખાડિયા ચાર - બાલગાવિંદ પ્રકાશન-અમદાવાદ
રસ્તા, અમદાવાદ , રસાયણ દર્શન: સરદાર પટેલ યુનિ. ૨૦-૦૦ અભીસા : ડે. રમણલાલ જોષી
ભવિદ્યાનગર. ન. મૂ. શાહ તથા અન્ય પ્રકાશક : કમલેશ પુસ્તક ભંડાર, રાયખડ, અમદાવાદ
૧-૦૦
૧-૦૦
Page #32
--------------------------------------------------------------------------
________________ બુદ્ધિપ્રકાર : સપ્ટેમ્બર : 169 રજિ. નં. જી. 299 પુસ્તકાલયની વવસ્થા તથા સંચાલનમાં માર્ગ શંક પ્રકાશને 0 રંગનાથી ગ્રંથાલય વ્યવસ્થા 2-50 0 રંગનાથી સૂચીકર : 1-0: 0 આપ-લે વિભાગનું કાર્ય 0-60 0 ડયૂઈ દશાંશ વર્ગીક ણનો કોઠે 0-40 0 રંગનાથી વર્ગીકરણને કેડે 1-50 પાંચ પુસ્તક સાથે મ ાવનારનું ટપાલખર્ચ ભેગવીશું અનેરૂ રૂમાં લઈ જનારને રૂ. 500 મે આપીશું પૂ. શ્રી ગાંધીજીના જીવન અને કાર્યને લગતાં આઠ પ્રકાશને 0 સર્વોદય સમાજની ઝાંખી 1-25 0 ગાંધીજીનું ગીતાશિક્ષણ 3-00 0 દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન 0-37 0 ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત [ભા. 1 થી 5] 5-90 0 બાળસાહિત્ય સુપ્રિ. 0 મહિલા ગ્રંથસૂચિ 0-75 | ટપાલ ખર્ચ 0-25 1-50 ટપાલખર્ચ -50 પુસ્તકાલય તથા શિક્ષણ સંસ્થાઓને 30 ટકાના વળતરે રૂ. ૬-૭૫માં અપાશે. ટપાલ રવાનગી ખર્ચ રૂ. 2-50 અલગ થશે માધ્યમિક શાળાઓ થા કૉલેજો માટે શરીરરચના તથા : રોગ્યને લગતાં ડૉ. શિવ પ્રસાદ ત્રિવેદી નાં મહત્વનાં ! કાશને કાયાની કરામત [ :. 1] 4-00 0 કાયાની કરામત [ . 2] 4-00 પ્રગટ થઈ ચૂક્યું છે. પારિભાષિક કેષ કિંમત આઠ રૂપિયા નવું પ્રકાશન 0 માંદગીનું મૂળ 7-50 | ત્રણે પુસ્તક પરીદનારને ટપાલ રવાનગી ખર્ચ માફ. રૂબરૂ લઈ જનારને કુલ રૂ. 15-50 ને બદલે રૂ. 14-00 માં અપાશે. પ્રગટ થઈ ચૂક્યું છે સાઠીના સાહિત્યનું દિગ્દર્શન (નવી આવૃત્તિ ) - કિંમત : રૂ. 3-75 - પ્રાપ્તિસ્થાન - ગુજરાત વિદ્યા ભાઃ શ્રી. હ. કા. આર્ટસ કોલેજ : અમદાવાદ-૯