SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ રમણભાઈની તત્ત્વમીમાંસા જયેન્દ્રકુમાર યાજ્ઞિક [ ગતાંકથી ચાલુ ] સૃષ્ટિ રચવા પાછળનું ઈશ્વરનું મૂળ પ્રયોજન ગમે સર્વને પ્રથમથી ગોઠવી મૂકેલાં છે અને નિયમો આપેલા તે હોય પણ ઈશ્વરે સૃષ્ટિની રચના કરી છે એ એક છે તે પ્રમાણે ઘટના ચાલે છે. પાપી વહાણુમાં બેઠા હકીક્ત છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ સૃષ્ટિનું હોય તે વખતે વાદળાંઓને અને વાયુને ચાલતા સંચાલન કયા સિદ્ધાંતને આધારે થાય છે? આ નિયમવ્યાપારમાંથી ખસેડી તોફાનની સામગ્રી માટે પ્રશ્નને રમણભાઈએ આપેલો જવાબ એ છે કે આ ખાસ ખેંચી આણવામાં આવે છે અને તે વહાણને જગતનું સંચાલન એવી રીતે થાય છે કે તેમાં નીતિન માટે જ સંકટ ઊભું કરવામાં આવે છે એમ બનતું મય શાસન સદાયે પ્રવર્તમાન રહે છે. રમણભાઈના નથી. એ સૃષ્ટિક્રમ જ નથી. ગીતામાં કહ્યું છે તેમ, મત પ્રમાણે જગતમાં નીતિમય શાસન ચલાવવા गामाविश्य च भूतानि धारयाभ्यहभोजसा। માટે પરમાત્માએ પ્રતિક્ષણે સાવધ રહેવું પડતું નથી पुष्णामि चौपधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥ કારણ કે, “ સૃષ્ટિના કર્તાએ નિયમોના વ્યાપાર अध्याय १५, श्लोक १३ પદાર્થોને તથા પ્રાણીઓને સે પેલા છે. પદાર્થોને અને પશુઓને ધૂળ (physical) નિયમો સોંપેલા છે અર્થ: - “હું (ઈશ્વર) પિતાના બળવડે પૃથ્વીમાં અને મનુષ્યોને સ્થળ તથા નીતિમય (moral) પ્રવેશ કરીને સર્વ ભૂતાને ધારણ કરું છું અને રસનિયમો સેપેલા છે. અલબત્ત, આ સર્વ માત્ર નેમિ- આલાવાળા - ' સ્વભાવવાળે સેમ થઈને સર્વ વનસ્પતિઓનું પોષણ ત્તિક કર્તાઓ (3genta) છે અને નિયમેનાં તાત્કાલિક કરું છું.” પરિણામ ઉત્પન્ન કરવાં એટલું જ તેમનું કાર્ય છે નિયતા પ્રવી ઉપરનાં પ્રાણીઓને તથા પદાર્થોને એ સર્વ પરિણામે કાલાનરે એકત્ર થઈ અમુક બારેબાર હાથ લંબાવી ઝાલી રાખતા નથી પણ લક્ષ્ય તરફ સૃષ્ટિની ગતિ બંધાય એ નિયંત્રણ એ પૃથ્વીમાં પોતાની શક્તિનો પ્રવેશ કરાવી તે શક્તિ નિયમો સ્થાપનાર તથા નૈમિત્તિક કર્તાઓને ક્રિયાઓ તેમને આપી તેમને ધારણ કરે છે; વનસ્પતિઓમાં સેપનાર નિયંતા કરે છે.” [ ૨–૨૧-૨૨ ] આમ નિયંતા બારોબાર રસ રેડતો નથી, રસનું પાત્ર જગતમાં જે કાંઈ બને છે તે જગતમાં પ્રવર્તતા લઈ દરેક છોડ આગળ જઈ તેને રસપાન કરાવતે સુનિશ્ચિત નિયમ પ્રમાણે જ બને છે અને આ નથી. પણ ચન્દ્રમાને રસનિધાન બનાવી તે ચન્દ્રમાનાં નિયમોને વ્યાપાર પદાર્થો અને મનુષ્યોને સેપેલા કિરણોથી વનસ્પતિઓને રસપષણ હમેશાં મળ્યું ધર્મો દ્વારા જ થાય છે. અલબત્ત, પદાર્થોમાં અને જાય એવી ગોઠવણું તેણે કરેલી છે. નીતિપોષણની મનુષ્યોમાં કણેકણમાં પ્રત્યેક ક્ષણે નિયંતાની શક્તિ પણ એવી જ ગોઠવણ છે. નીતિનિયમ મનુષ્યના વિદ્યમાન છે. નિયંતા પોતાનાં એ સાધનોમાં આત્મામાં સ્થપાયેલો છે અને તેના અવલંબન તથા ઓતપ્રોત છે. એ સાધન નિયંતાથી કદિ શુન્ય ઉલંધનના પરિણામ વડે નીતિશાસન થયું જાય નથી હોતાં. પરંતુ નિયંતાએ તે સર્વમાં જે એવા ધર્મ કુદરતમાં તથા મનુષ્યમાં મુકાયેલા છે. ગતિએ, ધર્મો અને વળણે મૂકેલો છે તેમને તે નીતિના અવલ બને કે ઉલલ ધનની ફળ આ નવા નવા પ્રસંગોએ ફરી ફરી ગઠવતો નથી, તે તે કાર્યને પ્રસંગે નિયંતા તરફથી જગતની રંગ ૩૨૨ [ બુદ્ધિપ્રકાર, સપ્ટેમ્બર '૬૯
SR No.522415
Book TitleBuddhiprakash 1969 09 Ank 09
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy