SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ નાગદમનનું કર્તૃત્વ ભારતીય જનજીવન ઉપર રામ અને કૃષ્ણના અવતારાનું મહત્ત્વ જ્યાં ત્યાં દૃષ્ટિગ઼ાચર થાય છે, સવિશેષ કરીને શિષ્ઠ સાહિત્યમાં, પ્રાચીન સાહિત્યમાં, લેાકસાહિત્યમાં અને ડિ'ગળી સાહિત્યમાં. આમાં ય કૃષ્ણનું સ્થાન તેા જનજીવનમાં અનેરું છે. ખાળ કૃષ્ણની જીવનલીલાના અનેક પ્રસંગેાને પ્રાકૃત કાલીન, મધ્યકાલીન અને અર્વાચીન કવિઓએ ગાયા જ ગાયા છે; તેમાં કવિ માનીતેા બન્યા છે, નાગ– દમણના પ્રસ`ગ. અનેક નામીઅનામી કવિઓની કલ્પના શક્તિને પ્રેરણા આપનાર બન્યા જ છે, નાગ દમનના પ્રસંગ. તે પ્રસંગ જુદા જુદા નામેાથી પણ ગાવાયા છે. કાઈ એ તેને નાગ–દમણુ કહી કથ્યા, તેા કાઈ કવિએ તેને નાગદમન કહ્યો, તે પ્રસંગ નાગ— લીલા, કાલીયદત્તુ લીલા અથવા કમલ-લીલાના નામે પણ કથાયા છે. આ પ્રસંગનું મૂળ સ્રોત છે શ્રીમદ્ ભાગવત, વિષ્ણુ, પદ્મ અને હરિવ’શ પુરાણમાં તેમ જ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં. આ પુરાણાના આધારે હિન્દીમાં આ પ્રસ`ગનું પ્રથમ આલેખન કરનાર છે મહાકવિ સૂરદાસ. સૂરદાસના ગીતામાં આ પ્રસંગ ગવાયેા છે. આ ભક્ત કવિના સર્જનની અસર ગુજરાતી અને હિંદી કવિ પર પ્રબળ થઈ. પરિણામે ગુજરાતમાં નરસિ’હના નામે આજે એળખાતું પ્રભાતિયું મળે છે. ગુજરાતી, હિન્દી, ડિંગળી અને રાજસ્થાની સાહિત્યમાં કુલ્લે મળીને આઠ આઠ નાગદમણની કૃતિએ સાંપડી છે, તેમાં (૧) નરસિંહ મહેતાનું પ્રભાતિયું નાગદમણ (૨) ચબાખીણમાં લેક સાહિત્યની કૃતિ તરીકે જાણીતું નાગદમણ (૩) ભક્તકવિ સાંયાજી ઝૂલાનું નાગમણુ (૪) મણુ મહાપાધ્યાય કવિરાજ સુરારિદાસનું નાગબુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર '૬૯ ] પુષ્કર થદવાકર . દમણ (૫) આઢા કિશનાજી કૃત નાગમણુ' જે રઘુવર જસ પ્રકાશ'માં પ્રકાશિત કરવામાં આવેલ (૬) નિમાડી ખેાલીમાં ‘નાગનાથન લીલા' નામે જાણીતા બનેલ ‘ નાગદમણ’ને પ્રસંગ (૭) પંડિત શ્રી. ગુસાગરસૂરિ રચિત નાગ અભિમાન મન' (૮) શ્રીમતી સુભદ્રાદેવી પપલી ’ કૃત ‘નાગનાથણુ લીલા.’ નાગદમણુનું ગુજરાતી પ્રભાતિયું જે નરસિ’હ મહેતાના કર્તૃત્વથી જાણીતું છે તે અત્રે પ્રથમ ટાંકું છું; જળકમળ છાંડી જાને ખાળ, સ્વામી આમાશ જાગશે, જાગશે તુંને મારશે, માળ ત્યા લાગશે...જળકમળ મને કહે, બાળક તુ· મારગ ભૂલ્યેા, કે તારા વેરીએ વળાવિયા, નિશ્ચય તારા કાળ જ ખૂટયા, અહિયા તુ' શીદને આવ્યા...જળકમળ નથી નાગણુ હું મારગ ભૂલ્યેા કે નથી મારા વેરીએ વળાવિયે, મથુરા નગરીમાં જુગટ્ટુ રમતાં, નાગનું શીશ રંગે રૂડા, રૂપે પુરા, દીસ તા કાડીલે કાડામણેા તારી માતાએ કેટલા જલમિયા, તેમાં તું અળખામણેા, મારી માતાએ મેઉ જનમિયાં જગાડ હારિયા...જળકમળ તેમાં હું નટવર નાના તારા મારું નામ નાગને, કૃષ્ણકૃતાના ૩૧૫
SR No.522415
Book TitleBuddhiprakash 1969 09 Ank 09
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy