Page #1
--------------------------------------------------------------------------
________________
Registered No.B. 876.
T OF REASON
દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત. પુસ્તથ ૧ મું,] ૩eોવા ૨૨ ૨૭, વીર સંવત્ત ૨૪૪રૂ. [શંક છે.
તંત્રી, રા, મણિલાલ મોહનલાલ પાદરાકર,
વિષયદશન.
વ્યવથાપક, રા, કેશવ હ. શેઠ,
વિષય,
લેખક ૧. તત્વજ્ઞાન
. રાનંદલાલ લલ્લુભાઈ વકીલ ૨. ગુરૂ નામની ગોળી a .. ... રા. આર્મમણિ. ... ... ૩, અત્યારે આપણને શાની જરૂર છે ?... સદ્દગુણાનુરાગી મુનિથી કપુર વિજયજી... ૧૦૧ ૪. મુસાફીરને. ... ... ... રા. હરીલાલ ત્રીકમલાલ જાની • ૧૦ ૩ પૂ. ગુરૂ ગુણ્ષત્રિશનપત્રિશિકા બાલાવાધ ( માસ. ) ... ... ૬, જે હું મીરાંબાઈ હોત તો ? . ગં. સ્વ. મંગુન મોતીલાલ છે, જેન—સમાચાર. ૪૪ ૮. ઇનામી હરીફાઈ ... •
*. ૧૨૮
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી
5 કારણ કે, રા, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ
અમદાવાદ
લવાજમ-વષે એકને રૂ. ૧-૪-૦. છુટક દર એક નકલના બે શાના,
Page #2
--------------------------------------------------------------------------
________________
સરાના અમદાવાદમાં ચાલતા સખ્ત પ્લેગને લીધે પિષ્ટ ઑફિસ વગેરેની
૧ના પ્રતિકૂળતાથી વિ. પી. સાથે ભેટ બુક ગ્રાહકોને મોકલાવી શક્યા નથી. તે હવે પછી પ્લેગ કમી થયે મોકલવાનું શરૂ કરીશું'. નવેમ્બરના અંક દીવાળીને ટાંકણે ગ્રાહકોને મળે તેવા પ્રયત્ન અને તૈયારી અને કરેલી છે.
સુન્દર !
બુદ્ધિપ્રભાના ગ્રાહકેનેજ ખાસ લાભ સચિત્ર :
સાકી,
(ક્ષેખક-પાદરાક૨.) બાદશાહ શાહઝડાંના ઝનાનખાનાનું એક અત્યંત રસમય પ્રેમપૂણ-ઐતિહાસિક
કરૂણામય હૃદયદ્રાવકદ્રશ્ય.
આખું પુસ્તક વાંચતાં તમારાં નેત્રે આર્દતાથી ટપકશે. સુન્દર ચિત્રા-પાંદરાકરની કલમ અને મેગલ રણવાસનું રસમય-મરહસ્ય પૂર્ણ-સુન્દર ચિત્ર !
- ક્યા સાહિત્ય રસીકને મુગ્ધ ન કરે ? પ્રતિષ્ઠિત વિદ્વાનના ઉપોદઘાત સાથે બહાર પડવાને હવે થોડાજ દિવસની વાર છે. આ કથા ઐતિહાસીક સત્ય બીનાઓને ભંડાર છે !–' પરમપ્રેમ પરબ્રહ્મ ' ને પારાવાર છે.
નીચેને સરનામે નામ નોંધાવે–ગ્રાહકોએ પિતાના રજીસ્ટર નં. સાથે મ. એ. મેકલવે. તેમને માટે અધાં કીંમત રાખવામાં આવી છે. અદ્ધિમભા માસિકની એસી અથવા
પાદરાકર રીચીરાડ-અમદાવાદ્ય
કાઠીપળ-વૃડેદરા જાહેર ખબરઃ - શ્રી. માંગરોળ ( કાઠીઆવાડ )ના પુરતક ભંડારમાં આપવા સારૂ નીચે લખેલાં હસ્તલિખિત આગ વેચાતાં જોઈએ છીએ, જેઓએ વેચવાનાં હોય તેઓએ નીચેના શિરનામે પત્ર વ્યવહાર કરવા—અથવા મળવું. ૧ વિપાક સૂત્ર, અંગ ૧૧ મું. ૬ મરણ સમાધિ પયન્ના ૯ મું. ૨ પનવણ સૂત્ર, ઉપાંગ ૪ થું. ૭ બૃહત કપ છેદ બીજું . ૩ મહા પચખાગુ પન્ના ૪ થુ. ૮ જીત કપછેદ ચોથું'. ૪ ચંદ્રવિજય પયજ્ઞા સાતમું.
૯ લઘુ નિશિધ છેદ ૫ મું. ૫ દેવેન્દ્ર સ્તવન પ્રકરણ પન્ના આઠમું. ૧૦ વ્યવહાર છેદ ૩ ',
મૂળચંદ હીરજી, એકઝીકયુટર. , મ અંદરજી અભેચંદ, કેટ ફ્રીયર રોડ ન", ૮૫ મુંબઈ, આ માસિક સંબધી સઘળે પત્રવ્યવહાર નીચેના શિરનામે કર.
* શ કરલાલ હાહ્યાભાઈ કાપડીઆ છે;
e બુદ્ધિપ્રભા ઑફિસ, ચુંગળ-અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
G
ક
.
કરી
હાજર
ws
છે
(
LGHT OF
.
-
:::
:
:
-
પિs
.Co -
-
અનાજ
-કમ-al
ની -
દેશ, સમાજ, ધર્મ વગેરે જૈન અને જૈનેતર સાહિત્યથી વિભૂષિત પુસ્તક ૯ ] એકબર સને ૧૯૧૭. [ અંક જ છે,
--
-
--
-
-
-
-
--
-
-
-
—
-
-
-
--
—
*
*
-
-
-
तत्त्वज्ञान.
C.
,
t
SH
છે
1 ts
(રા, નંદલાલ લલુભાઈ વકીલ) ગતમાં પ્રાણીઓ વિવિધ પ્રકારનાં જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે છે. તેઓ ઈચ્છિત વિષયનું જ્ઞાન મેળવી શકે, તે માટે વિવિધ પ્રકારની સંસ્થાઓ દરેક દેશની સરકારે પોતાના
દેશમાં સ્થાપન કરેલી છે. વ્યવ્હારની અંદર પિતાને નિS ભાવ કરવાને કઈ પણ એક અથવા અધિક વસ્તુનું જ્ઞાન મેળવવાની દરેકની ફરજ છે. ઉદ્યોગ, હુન્નર, કળા, ચાતુર્યથી ધનપ્રાપ્તિને રાતે સેહેલે થઈ જાય છે. કઈ પણ દેશ આર્થિક સંપતિમાં આગળ વધતો હેય તે, તેનું કારણ એ છે કે, તે દેશમાં ઉદ્યોગ, હુન્નર કળા, ચાતુર્ય, મેળવવાનાં સાધને ઘણું હોય છે. તે સાધને દ્વારા પ્રાણુઓ. તેમાં પ્રવિણ થાય છે. અને તેના પ્રતાપે તે પિતાની અને પિતાના કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારે અને વધારે કરી શકે છે. તેથી દરેક વ્યક્તિની-પછી તે પુરૂષ છે, કે સ્ત્રી છે -તે મેળવવાની ફરજ છે. એ ફરજ બજાવવામાં જેઓ પાછા પડે છે, તેઓ પિતાની અને પિતાના કુટુંબની આર્થિક સ્થિતિ સુધારવાને પણ પાછા પડે છે.
તત્વજ્ઞાન એ જુદો વિષય છે. ધંધા અથવા કળાનું જ્ઞાન મેળવનારને પિતાના પસંદ કરેલા વિષય સિવાય બીજ ધંધાના વિષય શિખવાની ખાસ જરૂર નથી. જેમ દાક્તરની પરીક્ષા આપનારને કાયદાની, કે ખેતીવા ની પરિક્ષાને
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૮
અભ્યાસ કરવાની જરૂર નથી. તેમજ કાયદાના વિષયની પરીક્ષા આપવાની ઈચ્છાવાળાને ડૉકટરી વિષયનું જ્ઞાન મેળવવાની જરૂર નથી. પણ તત્વજ્ઞાન એ એવું જ્ઞાનવિષય-છે કે તે જાણવાની દરેક માણસની ફરજ છે. હુન્નર ઉદ્યોગ, ધંધા, કે એવા બીજા ગમે તે ઊદરનિર્વાહના ધંધાનું શિક્ષણ મેળવ્યું હશે, ને જે તત્વજ્ઞાન સંબંધી કંઈ પણ જાણ નહિ હશે, તેનામાં તત્વજ્ઞાનની ગંધ પણ નહિ હશે તે, જીંદગીની અંદર તેને વાસ્તવિક સુખની, આનંદની, લેજત જણાશે નહિ,
તત્વજ્ઞાન પ્રાણીઓને સુખની વખતે આનંદ આપે છે, એટલું જ નહિ પણ દુઃખની વખતે પણ દીલાસો આપે છે. તત્વજ્ઞાનીઓ જગતમાં રહેલા હક અથવા અમેહક પદાર્થનું રવરૂપ સમજે છે. પદાર્થના વારતવિક સ્વરૂપની સમજણુથી વસ્તુના રવભાવ ધર્મ-મુજબ તેનું જે પરિણામ આવવાનું તે આવે તેમાં આપણે હર્ષ યા શેક કરવાનું કારણ નથી, એ તેના સમજવામાં આવે છે. તેથી ગમે તે સ્થિતિમાં તેને કંઈ નવાઈ જેવું લાગતું નથી, ઉલટ વરતુના યથાર્થ સ્વરૂપના જાણપણાથી તેને આનંદ થાય છે.
તત્વજ્ઞાન એટલે લેક-જગત-માં રહેલા પ્રાણી, પદાર્થ, વસ્તુના સવરૂપ, ધર્મનું યથાર્થ જાણપણું યાને વાસ્તવિક બેધ.
જે સુખ શાંતિ, અને આત્મિક આનંદ, સજાઓ કે મહારાજાઓ, શ્રીમંત કે ધનવાને પિતાની સત્તા કે દોલતથી તત્વજ્ઞાનની ગેરહાજરીમાં મેળવવાને ભાગ્યશાળી થતા નથી, તે સુખ, શાંતિ અને આમિક આનંદ તત્વજ્ઞાનીઓ મેળવી શકે છે. તેથીજ તત્વજ્ઞાનની કિંમત જ્ઞાનીએ વધારે કરે છે.
ધંધા યાને હુનરકળાના જ્ઞાનથી બુદ્ધિમાં જે વધારે થાય છે, બુદ્ધિની જે પ્રભા ખીલે છે, તેથી હજારે ગણે વધારે તત્વજ્ઞાનથી થાય છે.
તત્વજ્ઞાનથી પ્રાણીઓ જગતની અંદર જોવાલાયક શું છે? આદરવા લાયક શું છે? અને ત્યાગવા લાયક શું છે ? એનું સ્વરૂપ સમજે છે. અને યથાશક્તિ તે ત્રણેને અમલ કરવાનો પ્રયત્ન કરે છે. જગતમાં વિવિધ પ્રકારના પદાર્થ રહેલા છે. તે તમામ મનુષ્યના ઉપયોગના માટે રહેલા છે. એવું માનતારાએ કેટલી બધી ભૂલ કરે છે, તે તત્વજ્ઞાનથી તેને સમજાય છે.
તત્વજ્ઞાનથી પ્રાણીઓ વિવેકી બને છે. વિવેકથી માણસ માણસ બને છે, વિવેક વિના પ્રાણીઓ મનુષ્યને નહિ છાજતી રીતભાત ધારણ કરે છે, ત્યારે જગતના લેક તેને પશુત્તિવાળે છે, એવી ઉપમા આપતા આપણે જોઈએ છીએ.
તત્વજ્ઞાનથી જગતની રચનાનું ભાન થાય છે. ઉત્પત્તિ, વિનાશ અને તેનું કાયમ રહેવું કેવા પ્રકારથી છે, તે સમજાય છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
તરજ્ઞાન,
તત્વજ્ઞાન અને તેના સેવનથી સામાન્યમાંથી વિશેષ બને છે. મહાપુરૂષની પદ્ધિ તેને પ્રાપ્ત થાય છે.
કઈ પણ દર્શન કે પંચના મૂળપુરૂષો અથવા તેમાં થએલા વિદ્વાન પુરૂ પિના ચરિત્રનું અવલેકન કરીશું તે આપણને સમજાશે કે ઘેડે અંશે અથવા સર્વશે તત્વજ્ઞાનને તેમનામાં પ્રાદુર્ભાવ ઘએ હતું, તે તત્વજ્ઞાન તેમના ઉદયનું રહ્યું હતું.
તત્વજ્ઞાનીની દૃષ્ટિ જગતના સામાન્ય મનુષ્ય કરતાં જુદા પ્રકારની હોય છે. કેટલાક પદાર્થ-વસ્તુઓ એવા પ્રકારની છે કે, જેના સેવનને સામાન્ય છે કે હિતાવહ માને છે, ત્યારે તેઓ તેને અહિતાવહ માને છે. સુખના કારણ અને તેના પરિણામની વિચારણામાં તફાવત હોય છે.
જ્ઞાન અને જ્ઞાની, ગુણ અને ગુણની અભેદતા છે. જ્ઞાન અને ગુણ, જ્ઞાની અથવા ગુણી સિવાય એકલા રહી શકતા નથી. જ્ઞાન અને ગુણથી તેને ધારણ કરવાની પરીક્ષા થાય છે, તેવી રીતે, જ્ઞાની અને ગુણથી જ્ઞાન અને ગુણની પરીક્ષા થાય છે. પ્રસંગવાતું જ્ઞાન કિવા જ્ઞાનીના વર્ણન, ગુણ કિવા ગુણીના વર્ણનમાં બનેને સમાવેશ થાય છે, એમ માનીને ચાલવાનું છે. જેમકે જ માગુમ સત્યવાદી છે, અથવા પ્રમાણિક છે, એવી જગતમાં તેની ભીતિ છે. ને વારતવિક તેમજ છે. તેથી લોકે તેનું બહુમાન કરે છે. એ બહુ માન જે કરવામાં આવે છે, તે તેનામાં રહેલા સત્ય બોલવાના અથવા પ્રમાણિકપણાના ગુણ નુંજ કરવામાં આવે છે. નહિ તો મનુષ્યાકૃતિમાં તે તે જગતના બીજા લે કેના જે જ હોય છે, એ ગુગ પ્રત્યક્ષ રીતે તેનામાં કંઈ નિશાનરૂપે જણાતા નથી. જે એ ગુણે તેનામાં હોત નહિ અથવા છે એવી જગતને લેકને પ્રતીતિ થાત નહીં તે તેનું જે બહુ માન કરવામાં આવે છે તે આવત નહીં.
સીતા, દમયંતી વગેરે શીલવાન રને જગતમાં ઘણા કાળ પહેલાં થઈ ગયાં છે. તેમને આજે લેક પૂજનીય માની પ્રાતઃસ્મર્ણ કરે છે. કારણ એ જ છે કે તેમણે શિલગુણનું ચૂસ્તપણે અવલંબન કર્યું હતું. એ ગુણના રક્ષણ માટે તેમણે પિતાના જિવિતવ્યની પણ દરકાર કરી હતી. જે તેમનામાં શિલગુણું ન હત, અથવા તે ગુણનું પ્રત્યક્ષ ભાન જગતના લેકને થયું ન હોત તે આજે જે જગતવંદનીય થયાં છે, તે ઘાત નહિ.
તત્વજ્ઞાન મેળવવાને જગતમાં રહેલા પદાર્થનું યથાર્થ જાણપણું થવું જોઈએ છીએ, તે જાણપણું કરશમાં જુદી જુદી રીતે જુદી જુદી દ્રષ્ટિથી તેની વિચારણ કરવી પડે છે, ને તે કર્યા પછી તેના યથાર્થ સ્વરૂપને નિર્ધાર થાય છે અફવા પૂર્વના મહર્ષિઓએ તે વિશે જે નિર્ધાર કરેલું હોય છે, તે સત્ય છે એવી પ્રતિતી થાય છે,
Page #6
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપભા. તત્વજ્ઞાનના ઈરછકે, ન્યાયી દષ્ટિ કરવી જોઈએ. તત્વ વિચારણામાં ન્યાયી દષ્ટિ અથવા વૃત્તિ ન હોય, અને હડ, કદાગ્રહ, કિંવા હું જે સમજું છું તેજ ખરું છે, અને બીજાઓની સમજુત ખોટી છે, એ ભાવનાને પ્રથમથી ત્યાગ થે જોઈએ. જે વાત અથવા પદાર્થના સ્વરૂપને ન્યાય, યુક્તિ, તત્વજ્ઞાનીઓના ફરમાન અને વર્તનથી, નિશ્ચય થાય તેજ વાત સત્ય, પછી તે આપણું અંગત માન્યતાની વિરૂદ્ધ હોય તે પણ શું? એવી વૃત્તિવાળા થવું જોઈએ. તત્વજ્ઞાનમાં હેડ, દાગ્રહ, કે દુરાગ્રહ, અથવા અજ્ઞાન પરંપરા, અથવા અશુદ્ધ કુલાચારને જવ્યા મલવાને હક નથી. તેઓની સહાય અને મદદથી જેઓ તત્વજ્ઞાનના પ્રદેશમાં મુસાફરી કરવા ઈચ્છતા હોય તે તે બનવાનું નથી. તત્વજ્ઞાન એ દૈવિ પ્રદેશ છે. તેની અંદર પ્રવેશ કરનારે ન્યાય, સત્ય, સરળતા, સદુ આગ્રહ, ક્ષમા, નિર્દભતા, નિર્લોભતા, વગેરેની સહાય અને મદદ લેવી જોઈએ. જો તેઓની મદદ હશે તે જ તે પ્રદેશમાં પ્રવેશ થઈ શકશે. અને મુસાફરી સફળ થશે.
ગુરૂ નામની ગાળી,
રાગ-એકતારાને, ગોળી હય ગુરૂ નામ કી, ચેટ હેય અસમન કી; તાકવું નિશાન છે.
ગળી પરિપુ તજ દ્રઢાસને ધર પાન અજપા રહી સુષુમણામાં તું જઈ, ત્રિવેણી સંબો પારકી.
ગોળી અલખનાથ નિરંજન નીરખી, તિ જુવે બ્રહ્માંડ કી, દેહ ડુંગરમાં વસે, ભરમા ના બ્રહ્મા થકી,
શાળી અલખ જોગ જગાવી જેણે, નાદ નીરખે નેહથી; ચિ ચિદાનંદ તેણે, રાહ એ ભવ પારકી.
ગેઇલી૦ શ્રદ્ધા સેજ સો થાય છે, કર ફામ તું આ નિફથી. આળસ ત્યજી કર એકતા, મણિ સુખ નિદ્રા જેગથી. ગોળી
ર. આત્મમણિ.
---
-
--
-
-
-
-
* હવે પછીના દરેક અંકમાં બનતાં સુધી તત્વજ્ઞાનને એકેક લેખ મૂકવાની ધારણા છે. આ અમારી ધારણું ફળિભૂત થાય એવી અમારી અંત:કરણની ભાવના છે. તંત્રી.
Page #7
--------------------------------------------------------------------------
________________
અત્યારે આપણને શાની જરૂર છે?
૧૧
अत्यारे आपणने शानी जरुर छ ?
(લેસગુણાનુરાગી મુનિશ્રી કપુર જિયછે. )
૧ મા વીરસ્ય ભૂષણમ”—માફી આપવી અને માફી માગવી કહે કે ખાવું અને ખમાવવું. તે પણ શુદ્ધ અંતઃકરણથી સરલ-નિષ્કપટ ભાવે, ભભવનું વેર શમાવવા, કલેશ કંકાસને કાપવા, ઘણા વખત માથે રહેલે બે-ભાર ઉતારી
હળવા થવા અને ઉત્તરોત્તર રસુખ શાન્તિમાં આગળ વધી છેવટે જય લક્ષ્મી કહે કે, શિવવધુને ભેટી ચાનત-અવ્યાબાધ સુખમાં ભળવા ઉદાર દીલથી અને વિશ્વ ભાવનાથી સહુને આપણા વ્હાલા મિત્ર અને બંધુ રૂપ લેખી તેમની સાથે કોઈ પ્રકારે વમનસ્ય થયું હોય તે દૂર કરી દેવા પવિત્ર જિનશાસનની પવિત્ર નીતિ મુજબ મળેલી ઉમદા તકને આપણે જાતે લાભ લે અને બીજાને આપવો એજ સાચા વીર પુત્રનું ખરૂ ભૂષણ છે. ખરી વીર પુત્રીનું પણ એજ ઉમદા ભૂષણ છે કે તેણુએ પણું પર્યુષણ પર્વ જેવી ઉત્તમ તકને લાભ લઈ, સહુ સાથે ઉદાર દીલથી આંમણ કરવાં. વિનયમૂળ જિન ધર્મનું ખરું રહસ્ય જેમને સારી રીતે સમજાયું છે તેઓ અરસપરસ ખમવા અને ખમાવવાની પવિત્ર રીતિને ગતાનુંગતિકપણે નહિ પણ એક બીજાના હિત-શ્રેય-કલ્યાણ નિમિત્તેજ જરૂર અમલમાં મૂકશે. જેઓ પરમ પાવન પસૂત્રમાં આવેલી સાધુ સમાચારી મનપૂર્વક વાંચે છે અથવા સાંભળે છે તેમને એ મુદ્દાની વાત સુવિદિતજ હેવી જોઈએ કે જે શુદ્ધ અંત:કરણથી અમે છે અને અમાવે છે તે પ્રભુ આજ્ઞાને આરાધક થાય છે પણ જે હેપ ભાવથી ખમત કે ખમાવતે નથી તે વિસધક થાય છે. મુખ્યપણે તે જિનશાસનમાં તેમજ શુદ્ધ સંસારી જનેમાં ગુણેજ પૂજાય છે. એકલિંગ કે વય પૂજાતાં નથી. ગુથ્વી મેટ એજ માટે એ વાત પરમાર્થથી સત્ય છે, તેમ છતાં વ્યવહાર માગે લિંગ અને વય પણ ઉપગનાં છે. ખરું જોતાં તે પણ સ્વપનું ખરું હિત સાચવવા અને બને તેટલી તેમાં વૃદ્ધિ કરવા માટેજ કેવળ લેકરંજન કરવા માટે તે. નહિં જ. કેમકે એમ કરવાથી દંભ વૃત્તિ જ કરી કહેવાય અને “જન મનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ” આવા પવિત્ર આશયથીજ શ્રીમદ યશોવિજયજી મહારાજ કહે છે કે
Page #8
--------------------------------------------------------------------------
________________
*
ન
૧૨
બુદ્ધિભા. નિશ્ચય દ્રષ્ટિ હદય ધરીજી, પાળે જે વ્યવહાર પુન્યવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર
મનમોહન જિન સીમંધર સુણે વાત.” ઉદાયન અને ચંડ પ્રવેતન રાજાની ક્ષમાપના સંબંધી વાત વિચારવા જેવી અને તે ઉપરથી સારે સ ધ લેવા જેવી નથી શું ? કોઈ પણ પ્રકારને અપરાધ મનથી, વચનથી કે કાયાથી ક, કરાવ્યું કે અનુમો હોય તે બની શકે તેમ જલ્દીથી તેજ દિવસે નહિ તે પાક્ષિક દિવસે, તેમ પણ બની નહિ શકે તે ચાલુ માસિક દિવસે અને છેવટે સંવરછરીના દિવસે તે જરૂર શુદ્ધ-નિષ્કપટ ભાવથી ગમે તે રીતે ખાવ જ જોઈએ. જોકે આ રૂઢિ આપણમાં ચાલે છે ખરી પરંતુ તેમ કરતાં તેના મૂળ હેતુ સચવાતા નથી તેથી તેવું જોઈએ તેવું શુભ પરિણામ મેળવી શકાતું નથી. વીતરાગ પ્રભુ આ ભવ્ય
ના એકાન્ત હિત માટે જ ફરમાવેલી ક્ષમાપનાની ઉત્તમ રીતિ જે શુદ્ધ સરળ ભાવે અનુસરવામાં આવે છે તેથી એક બીજાનાં હદયે શુદ્ધ પ્રેમની સાંકળથી સંકળાઈ જતાં તેમાંથી જેવું જોઈએ તેવું ઐક્ય બળ પેદા કરી શકાય. સકળ દુઃખને અંત કરનાર અને સકળ સુખને મેળવી આપનાર મોક્ષના અનન્ય ઉપાયરૂપ સભ્ય રત્નત્રયીના ધારક અને કામ, કેપ, મોહ, મદ મસરાદિક અંતરંગ દુશમના વારક પવિત્ર સાધુ-સાધ્વીઓ શ્રી વીર પરમાત્માના વડીલ પુત્ર અને પુત્રીપણાને દાવ ધરાવે છે તેમ જ શુદ્ધ થા, વિવેક અને કરણીને આદરી શ્રી જિન વાને સાર્થક કરનાર શ્રાવક, શ્રાવિકાઓ શ્રી વીર પરમાત્માના લઘુ પુત્ર-પુત્રીપણાને કાયમ દા ધરાવે છે. તેમના પ્રત્યેક અણુમાં– મનમાં, વચનમાં અને કાયામાં શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે કે વિશુદ્ધ પ્રેમ હવે જોઈએ ? અને સઘળા સ્વધર્મ બંધુઓ તથા બહેને પ્રત્યે કેટલી બધી પ્રેમ ભરી લાગણી યા વાત્સલ્ય હોવું જોઈએ? એક બીજા તરફ કેટલે બધો સગુણાનુરાગ છે જોઇએ ? અને કોઈ પણ ધર્મબંધુ કે બહેનને દાખી સ્થિતિમાં દેખી તેનું ગમે તેવું દુઃખ દૂર કરવા કેવી ઊંડી લાગણી હોવી જોઈએ ?
જો આપ શ્રદ્ધાને પાયે મજબૂત હોય અને આપણામાં વિવેક-દીપક પ્રગટ હોય તે આપણું આવું શુભ વર્તન હવું સ્વાભાવિક છે. પરંતુ એથી ઉલટું જ વર્તન હોય તે તે અશ્રદ્ધા અથવ: અંધશ્રધ્ધા તેમજ અજ્ઞાન અવિવે કને જ આભારી છે. શાસ્ત્રકારે જ્યારે નિર્પક્ષપાતપણે પરીક્ષા પૂર્વક શ્રદ્ધા કરવાનું કહે છે ત્યારે આપણે તેમ નહિ કરતાં અંધશ્રદ્ધા રાખી કામ કરીએ છીએ. તેનું પરિણામ પણ બધા શુન્યજ આવે છે. હવે અંધ શ્રધ્ધાથી વધારે વખત ચલાવી શકાય એમ નથી. હવે તે સહુએ પિતપોતાની જવાબદારી વિચારી લઈ પેચ માર્ગ ચાલવાની અને બની શકે તેટલી અન્ય જીવને મદદ
Page #9
--------------------------------------------------------------------------
________________
મુસાફીર.
૧૦૩
દેવાની ફરજ અદા કરવી જરૂરની છે. હવે વધારે વખત પિતાપિતાની ચેગ્ય ફરજ બજાવ્યા વગર જીવી શકાય યા ટકી શકાય એમ નથી. પિપલીલાને વખત હવે વીતી ગયેલ છે. હવે તે પવિત્ર શાસનના પૂરા રસિક બની બીજાને તેવા રસિક બનાવવાને મુંડે હાથ ધરવાની જરૂર છે અને તેમ કરવા, પહેલાં
જ બધા વર, વિરોધ, કલેશ કંસે અને ઈર્ષા અદેખાઈ પ્રમુખ દુખ દેને દૂર કરવા જ પશે. જગતના સર્વ પ્રાણી વર્ગ સાથે મિત્રતા સ્થાપવી જ પડશે. દુખી જીનાં આસું છવા બને તેટલે વાર્થ ત્યાગ કરી કરૂદ્ધ બનવું જ પડશે. સુખી અને સગુણી જનેને દેખી પરમ પ્રમોદ ધારી હર્ષઘેલા થવું જ જોઇશે અને ગમે તેવા દુષ્ટ અન્યાયીને પણ બની શકે ત્યાં સુધી ધીરજ રાખી દયાથી સુધારવા અને તેમ બની ન શકે તે છેવટે તેનાથી અલગ રહીને સ્વપર હિતકારી કાર્યમાં માગ્યા રહેવું જ પડશે. ઐક્ય બળ પિદા કરવા અને આ પણી સમાજને સંપતી સાંકળથી સાંકળી. સુખી બનાવી, પવિત્ર શાસનની ઉન્નતિ કરવા આપણ પ્રત્યેકના હૃદયમાં અપૂર્વ શ્રદ્ધા, વિવેક અને ઉત્સાહ પ્રગટવાજ જોઈએ. એ ઈષ્ટ સમય શીઘ આવે ! ઈતિશમ
મુસાફીરને,
( આશાવરીને લય- ). કર મુરારિ ! ઝટપટ અવે રે ! નીંદ તજી દે, જાના હે-જી-કર મુસાફરી. આ છે મુસાફર ખાનું હા નહિ, ના હારૂં, દૂર જાના હે-જી-કર મુસાફર. અશ ! મુસાફીર ! પંથ અનંત એ, સામનમે ખાના લે છે-જી-કર મુસાફીર.
જય! મુસાફીર ! મુકી માન હવે, હરિ મેં મીલ જાના હે-જી-કર મુસાફીર.
- હરીલાલ ત્રીકમલાલ જાની,
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦૪
-~
-
~
બુદ્ધિપ્રભા. - ~- છે જ; સિદ્ધ છે
अथ श्रीमद् देवचन्द्रकृतगुरुगुणपत्रिंशत्पत्रिंशिकावालावबोधः ।।
'માતૃત્ત. वीरस्स पए पणमित्र, सिरिगोयमपमुहगणहराणं च । गुरुगुणछत्तीसीओ, छत्तीसं कित्तइस्सामि ॥ १ ॥
टवार्थ कारर्नु मल-अभिधेयादिप्रणम्य परमातानं, शुद्धस्थाद्वाददेशकाम ।
વાં સારનાથ, વિરગં ગાળ / ૧ श्रीमदाचार्यवर्याणां, गुगामा पदनिशिका ।
ટાઈઃ ષ્યિવધાય, કેવા છે જે ૨ શ્રી વીર વીસમા પરમેશ્વર ત્રિશલાનંદન હિમાપવાને મહાવીર અભયે પરીસહેવગાણું તેણુ કએ મહાવીરે, એહવા શ્રી મહાવીર સ્વામી તેહના પએ ચરણારવિંદ રણમી-નમસ્કાર કરીને તેના પ્રથમ ગણધર શ્રીૌતમ જેહના દીક્ષિત પચાસ પ૦૦૦૦ હજાર મુનિ મેક્ષાનંદને પામ્યા તે પ્રમુખ અગ્નિભૂતિ આદિક જે ગણધર તે સર્વને પ્રણામ કરીને આત્માને પરમાનંદતત્ત્વ નિષ્પત્તિને મૂળ શુદ્ધ શ્રદ્ધાન છે, તે શુદ્ધ શ્રદ્ધાન દેવતવ, ગુરૂ તત્વ, ધર્મતત્ત્વ, એહની શુદ્ધ ઓળખાણ પ્રતીત કરે થાય, તિહાં દેવ જે શ્રીઅરિહંત સિદ્ધરવરૂપભેગી સ્વગુણધર્યાય પ્રભાવ કર્વે નિર્મલીકૃત સત્તાવત સ્વરૂપકર્તા, સ્વરૂપભોક્તા, જેને અવલંબી અનંતજીવ શુદ્ધસત્તા કરે પિણ પિતાના પરના સત્તાના કર્તા નથી, તે દેવતત્ત્વ ને એહવા શુદ્વાનંદ પૂર્ણા ભાવતાના રૂચિ તેહના જ્ઞાયક તે સ્વરૂપરમણી, સર્વ આશ્રવના ત્યાગી, વિષયકષાયથી વિરક્ત, તે ગુરૂતત્ત્વથી આચાર્ય તેહ છત્તીસ ગુણે કરી બિરાજમાન છે, તે છત્તીસ છત્તીસી ભિન્નભિન્નપણે છે તેને વરુપ “કિન્નઈસ્લામિ” કહ્યું, ભલેને ગુરૂતત્ત્વ યથાર્થ ઓળખાવા માટે. (૧) તિહાં હવે પ્રથમ છત્રીસી કહે છે –
चउँदसणकहकुसलो, चउभात्राणधम्मसारणाइरओ।
चरविहउँझाणविऊ, छत्तीसगुणो गुरू जयउ ॥२॥ ટબાર્થ—- આચાર્ય તે જે રી પરિણમ્યા અને આત્માથી જીવને શુદ્ધ ધર્મની પ્રરૂપવાને માટે જે છત્રીસી કહેવી તે સર્વ રત્નધ્યમથીજ કવી,
પિતરમ----વિદેસા, મામા-કુમ !
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦૫
-
ગુરુગુણદ્વિશતલવિંશિકા બાલાવબોધ. તે માટે પ્રથમ ગુણ જે ઉપદેશક તે માટે પ્રથમ છત્રીસીમાં રચાર ૪ દેશના કહેવા મળે કુશળ માહીયાર (હેશચાર.) આક્ષેપિણ ૧. વિક્ષેપિણી, ૨. સંવેદની, ૩. નિવેદની, ૪. આપ કહેતાં જે આત્મા મેહનીય ઉદયવશ પડે તેહને આક્ષેપ કરી કહે છે કે જીવ ! તને અનંતમલ પરભાવગીપણે વર્તતાં ગયે તે તે કર્મ કરી રડવડતાં અનંતકાલ ગમે તે હવે તું એ પરભાવ તજી પરધર્મ સંગ ન થા, આત્મધર્મરંગી થા, જેહથી તાહરે સ્વરૂપાનંદ તે તુ' ભેગવે તે આક્ષેપિણી કહીયે ? તથા–વિક્ષેપિણી તે જે વિષય કષાય આશ્રવ અવિધિ અશાતનાનાં ફલ પાડુઓ (ખરાબ) છે, તે ઉપર વિષયવશે રાવણ, બ્રહ્મદત્ત, કીચકાદિક કુત્તે ગયા, કષાયવશે દુર્યોધન, તંદુલી મત્ય, પ્રમુખના દૃષ્ટાંત કહે, આશ્રવ સેવતાં દુઃખ વિપાકી વસુરાજા પ્રમુખ દુગાઁ ગયા, અવિધિ આશાતનાએ અનેક જીવ ભગ્યા તે માટે અવિધિ ન કરવી ઈમ ઉપદેશ દેઈને જે આત્માને દેવથી અરૂચિ ઉપજાવવી તે વિપિણ દેશના કહેવી. ૨. સંવેદની જે મેક્ષ નિઃકર્મો પદ અરૂપી, અબાધ, આમાનંદની રૂચિ ઉપજાવવાની જે દેશના દેવી તે સંવેદની દેશના જાણવી. ૩. નિર્વેદની–-જે દેશના દેવ મનુષ્યનાં સુખ તે ઔદયિક ભાવ આવરણ રૂપ છે તે માટે તે સુખથી જે ઉદાસીનપણે તે નિર્વેદ કહીયે. ૪. એ દેશના મેં કુશલ. કથા ૪અર્થકથા–ધન ઉપજાવવાની કથા. ૧, કામકથા–ન્દ્રિય વિષયની કથા ૨, ધર્મકથા જે દાન, સીલ, તપ, ભાવનાને સ્વરૂપ કહેવે તે કર્મકથા, ૩. અને એ સર્વ ભેળે કહે તે સંકીર્ણકથા. એ ક કથા મધ્યે અર્થકથા, કામકથા તે ત્યજવા ગ્ય, ધર્મકથા તે કહેવા યોગ્ય, સંકીર્ણકથા તે જાણવા મેગ્ય. ભાવના ક–જ્ઞાનભાવના, ૧. જે આત્માને જ્ઞાની થવા માટે જાણ, સાંભળ, વિચાર, વાચનાદિ પાંચ સજાયને ફરવે, તે જ્ઞાનભાવને ૧, બીજી દર્શન ભાવના, ૨, ત્રીજી ચારિત્ર ભાવના ૩, એથી વિરાગ્ય ભાવના. 8 એ ચ્ચાર ભાવના, વળી મૈત્રી ભાવના, ૧. પ્રમોદ ૨, કરૂણા, મધ્યસ્થા ભાવના એ પ્યાર. ચાર ધર્મ-–દાન, શીલ, તપ, ભાવરૂપ. સારણ ૧, વારણ, ૨, ચાયણ, ૩ ડિચેયણા, ૪ ના જાંણ. ચાર ધ્યાન આર્તધ્યામ ૧, રિદ્રધ્યાન; ૨, ધર્મધ્યાન, ૩. શુકલધ્યાન, ૪. એ પ્યાર ધ્યાન, પ્રથમ બે ધ્યાન (આર્ત રદ્ર) ત્યજવાં અને ધર્મધ્યાન, શુકલધ્યાન કરવા ગ્ય તેહના પાયા ૧૬ એ છત્તીસ ગુણ વિરાજમાન તે ગુરૂ જાણવા.
વસાવાવ –વવહારવાથg ? इग संवगे अरओ, छत्तीस गुणो गुरु जयउ ॥ ३॥
ભાવાર્થપણુવિહસ -પાંચ પ્રકાર સમકત-ઉપશમ, ૧ ક્ષપશમ, ૨ ક્ષાર્થિક, ૩ સારવાદન, ૪ વેદક, ૫ એહના પરિણામના જાણ. પાંચ ચારિવ-સામાયિક ૧ છે પસ્થાનીય, ૨ પરિહારવિશુદ્ધિ, ૩ સૂમસં૫રાય, ૪
Page #12
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
યથાખ્યાત, ય એ પાંચ ચારિત્ર સ્વરૂપરમણ, પરરૂપ ત્યાગ, વ્રત-મહાવ્રત પાંચપ્રાણાતિપાતવિરમણુાર્દિક. પાંચ વ્યવહાર–આગમ વ્યવહાર, ચાદ પૂર્વથી માંડી અધિક જ્ઞાનીને શ્રુતવ્યવહાર, બહુ શ્રુતને, આજ્ઞાવ્યવહાર શેષમુનિને, ધારણા વ્યવહાર માલાપણુ પ્રમુખે, જીતવ્યવહાર ભદ્રક સઘને છે. પાંચ આચાર-જ્ઞાના ચારાદ્રિક. પાંચ સમિતિ ઇય્યાસમિત્યાદિક, પાંચ સાય-વાયા પુછણુા, રિયટ્ટા, અણુપેઢા, ધમ્મકહાદિક, એટલા કાર્યમાં રક્ત પણ સંવેગમાક્ષાણિલાષ સહિત, એટલે એ છત્રીસ એલમે મગ્ન તે છે પિણુ એ નિર્વિકલ્પ પરમાનદમયી જે મેક્ષ તેહને અભિસવેગ કહીયે તે મળ્યે રક્ત છે. એટલે બીજી છત્રીસીએ' કરી બિરાજમાનને જાણીને હણવા ગુજીવંત તે આચાર્ય ગુરૂત્વ કરી સહવા એ ખીજી છત્રીસી, ૩
૧૬
इंदियावसयपमायासवानकुभावणापणगरको ।
*छज्जीवेसु सजयणो, छत्तीसगुणो गुरु जयउ ॥ ४ ॥
ભાવાર્થ:—ઇન્દ્રિય પાંચ તથા પાંચ ઇન્દ્રિયના વિષય જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, એ પાંચ મૂળ વિષય પ્રમાદ પાંચ-પ્રમાદકતા અહંકારની, વિષય ઇન્દ્રિયના કષાય કોધાદિ, નિદ્રા આલસ્યરૂપ, વિકયા રાજકથાદિક એ પાંચ પ્રમાદ, આશ્રવ પાંચ—પ્રાણાતિપાત, ૧ મૃષાવાદ, ૨ મદત્તાદાન, ૩ મૈથુન, ૪ પરિગ્રહ, પ એ આશ્રવ પાંચ. નિદ્રા ૧ નિદ્રાનિદ્રા, ૨ પ્રચલા, ૩ પ્રચલાપ્રચલા, ૪ શ્રીબુદ્ધિ, ૫ કુભાવના પાંચક દર્પભાવના, ૧ કિલ્લીષી ભાવના, ર્ અભિયાગી ભાવના, ૩ આસુરી ભાવના, ૪ સમેડી ભાવના, ૫ એ છ પાંચ ત્રીસ ૩૦ એલથી જે વિરમ્યા અને છ કાયના જીવની જયણાવત છે એહુવી ત્રીજી ત્રીસીએ કરી બિરાજમાન મહારા ગુરૂ તત્ત્વ જાણવાં. ૩. ૫ ૪
छव्वयणदोसलेसावस्सय सव्वतकभासाणं ।
परमत्थजाणणेणं, छत्तीसगुणो गुरु जयउ ॥ ५ ॥
ભાવાર્થ-હવે ચેથી છત્રીસી કહે છે–તિહાં છ દ્વેષ વચનના તેહથી વિરમ્યા હોય, અલીક જે જીઠું ખેલતા નથી ૧, ઢીલના થાય તે ખેલતા નથી, ૨, ખિસિત---જે આવ્યે લેક પાહિસા કરે ( ખિસા ) તે બોલતા નથી. ૩, કફંસ—કાર જે બેલવાથી દુઃખ ઉપજે તે મેલતા નથી, ૪ ગલ્ડ્રીય, જે લાકમે ગાઁ થાયે તે એ.લતા નથી. પ, મિતે ધિકરણદીરણા રૂપ જે શમ્સે ઉપશમ્યા જે અધિકરણ—કાય તે વળી ઉદીરે તે. હું એ ૭ વચનથી નિવર્ત્ય છે. તથા વેશ્યા ૬ કૃષ્ણ, ૧, નીલ. ૨, કાપાત. ૩. એ ત્રણુ અપ્રાતવેશ્યાથી નિવત્ત્વી છે, તેજે ૪, પદ્મ, ૫, શુક્લ, ૬ એ તીન પ્રશરત જાણી પ્રવર્તે છે, * પાઠાંતરમ્-૩ કાર્યસુ.
Page #13
--------------------------------------------------------------------------
________________
ગુરૂગ્રુષ્ટુત્ર જ્ઞાત્રિશિકા આલાવાધ
૧૦૭
તથા છે હું આવશ્યક—સામાયિક ૧, ચાવિસત્થય, ૨, વંદન, ૩, પશ્ચિમણુ, ૪ કાઉસગ્ગ, પ, પચ્ચકખાણ, ૬ તેડના કારણે કાર્યપણે પરિણમવાવ'ત છે તથા દ્રશ્ય ૬ છ ધર્માસ્તિકાય. ૧. અધાસ્તિકાય, ૨, આકાશાસ્તિકાય, ૩, પુદ્ગલાસ્તિકાય ૪. કાલ, ૫ એ પાંચ અજીવ, છ જીવ, તથા તર્ક ૬ (દર્શન )—જૈન, ૧, મીમાંસક, આધ્ર, ૩ નૈયાયિક, ૪, વૈશેષિક, ૫ સાંખ્ય, ૯ તથા ભાષા ૬ છ— સંસ્કૃત, ૧. પ્રાકૃત, ૨, અપભ્રંશ, ૩, સારસેની, ૪, માગધી, ૫, પિશાચી, ૬ એ છ-છ છત્તીસ ખાલના પરમાર્થના જાણું તે મહેરા ગુરૂ તત્ત્વ જાણવા. ૪૮ ૫૫૫ सगभवराहओ सगपिंडपाणएसन सुहेहिं संजुत्तो ।
अट्ठमयाणरहिओ, छत्तीसगुणो गुरु जय ॥ ६ ॥
ભાવાર્થ:હવે પાંચમી છત્રીસી કહે છે. સાતમય--ઇલાકભય, ૧, પરલેકભય, ૨, અસરભય, ૩ મરભય, ૪ ચારભય, ૫, કરમાત્મય, ૬ - દાનાય. છ એ સાત ભય સ્ક્રુિત છૅ, તથા પિŽસણા છ તથા પાણેસણા છ— સંસઠ્ઠા ૧ મસસહા ૨ ઉષ્ક્રિય ૩ તહુ અપલેણિયા ૪ ચૈવ, ગઢિયા, ૫ પગૃહિયા, È ઉજ્જિય ધમ્માય, ૭ સત્તમિહા. ૧-પ્રથમ પિŽપણા-સ’મુખ્ય ખરડેલા હાથ તથા યાત્રાદિ ર, અસસૃષ્ટ હસ્ત અસંખ્ય પાત્ર એટલે અખરિત રહી એહવા પિંડ ગ્રહુતા અભિગ્રહ ધારીને પ્રથમ પિંડેલુ, ૧, સમુદ્ધ બીજી, * ગાથામાં વ્યત્યયે આવ્યુ છે તે ચુખચ્ચારણ માત્ર માટે અસ! હાય સઇપાત્ર થા અસંમુખ્ય પાત્ર, સસુષ્ટ હાથ એહવી ભીક્ષા ગ્રહતાને ત્રીજી વિદ્વેષણા ૩, અલ્પલેપા તે યુ ? અલ્પ તે અભાવવાદી નિર્લેપ પૃથક્યાદિ ગ્રહતાને ચતુર્થાં પડેષા, ૪ અવગ્રાહીતા નામ ભોજનકાતિ શાવલાર્દિકને વિષે થાપ્યુ જે ભાજન જાતિ તેવી શિક્ષા લેવી તે પાંચમી પિંડૈષણા, ૫. ગૃહીતા નામભાજનનાઇ દેતાને ઊજમાંલ થાતે કરાકિથી પડ્યું તે ભેજન જાત (ચ) તે, ભગવવાને કાજે કર્દિકે જે ગ્રહ્યું તે છઠ્ઠી પિંડૈષણા. ૬ ઉસ્રીતમતિથ્યુ છાંડવા ચાગ્ય ભાજન જાત દ્વિપકાર્દિક' પણ નવાં છે તે વળી અદ્વૈત્યક્તાવશેવમાત્ર રેહતાને સાતમી પડેજા. છ પાર્લેષા વિષ્ણુ મિત્ર સાત પ્રકારે તે મધ્યે ચેાથી પિફેણુ, અખલેવા માંઉ નાનાપણુ આયામ સેવીકાદિ નિર્દોષ • જા ંણવું. ઈમ ૧૪ ભેદના જાણુ તથા સાત પ્રકારના સુખે. સયુક્ત-૧ સષ, કરણ-ઈંદ્રિય તેના જીપવા તે સુખ બીજી, ૩ પ્રસન્ન ચિત્તતા, ૪ દયાળુપણા, ૫ સત્યપણેા, ૬ પવિત્રપણા, છ દુર્જનથી વેગળે રહેવા તે સુખ સાતમુ એ ૨૮ તથા આઠ મદના રથાનકથી રહિન્ન જાતિમદ ૧, કુલમદ, ૨, લાલમ, ૩, અલમદ, ૪ અશ્ચર્યમ, ૫, રૂપમ, ૬ વિદ્યામદ છ અને તપમદ ૮ એ આ મનથી. એ પાંચમી છત્રીસી એ ગુણતત્વ રીતે વિરાજમાન તે માહરા ગુરુ જાણુવા. મ. ા ા
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૦૮
બુદ્ધિપભા. अठ्ठाविहनाणदसण चारित्ताचारवाइगुणकलिओ। चविहबुद्धिसमेओ, छत्तीसगुणो गुरु जयउ ॥७॥
ભાવાથ––અવિહ-આઠ જાતિના જ્ઞાનાદિક આચાર–કાલે ૪ વિણએ ૨ બહુમાણે, ૩ ઉવહાણે, ૪ તહ, અનિન્દુવણે, ૫ વંજણ, ૬ અત્ય, ૭ તદુભયે, ૮ અવિહો નાણામાયા. ૧ તથા દાચાર, ૮-નિસંકિય, ૧ નિકંખિય, ૨ નિવિત્તીગિચ્છા, ૩ અમૂઢદીડિ અ. ૪ ઉવવૃહ, ૫ થિરીકરણે ૬ વછલ, ૭ ૫ભાવણે, ૮ અ. ૨ એ. ૧૬ તથા ચારિત્રાચારને, ૮ ભેદ તે પાંચ સમિતિ, ત્રણ ૩ ગુપ્તિ, એ ૨૪ બેલ થયા વળી આચરવંત. ૧ આહારવંત, ૨ વ્યવહારવંત, ૩ વિહારવંત, ૪ અપરિશ્રાવિવંત, ૫ નિર્જરાવત, ૬ અપાયદશી, ૭ એષણવંત, ૮ એ આડ ગુણવંત ગુરુ વળી ચારબુદ્ધિ, ૪ ઓત્પાતિકી, ૧ વિનચિકી, ૨ કામિણિકી, ૩ પરિણામિકી, એ સર્વ મળી ૩૬ છત્રીસ ગુણે બિરાજમાન હારા ગુરુ જાણવા. એ છઠ્ઠી છત્રીસી. ગાથા. ૭
अट्ठविहकम्म, अट्ठा जोगमहसिद्धिजोगदिदिन विउ । चउविहअणुओगनिउणो, छत्तीसगुणो गुरू जयउ ॥ ८॥
ભાવાર્થ –હવે સાતમી છત્રીસી કહે છે આઠ કર્મ જ્ઞાનાવરણાદિક તેહના સૂમ ભાવના જાણુ. ૮ વળી અષ્ટાંગયોગ-યમ ૧, નિયમ ૨, આસન, પ્રાણુંયામ ૪, પ્રત્યાહાર ૫, ધારણ ૬, ધ્યાન ૭, સમાધિ ૮, એ અષ્ટાંગયોગ કહીયેતેમાં ચમ તે પ્રાણાતિપાતવિરમણાદિ મહાવ્રત, ૧ નિયમ-શાચ, સંતવાદિ. ૨ આસન-પદ્દમાસનાદિ, ૩ પ્રાણાયામ શ્વાસનિરેિધાદિક ચાર અંગ સ્થિરતા વધારવા માટે અભ્યાસ કરો. કે પછી પ્રત્યાહાર જે આત્માને વિષયથી ખેંચીને સ્વરુપ સન્મુખ કરે તે. પ ધારણ જે દયેય અરિહંતાદિક શુદ્ધ નિમિત્ત અથવા આત્મસ્વરૂપ તે દયેય છે. તેને વિષે પિતાના ઉપગની એકાગ્રતા કરવી તે ધારણ, ૬ તે ધારણ અંતમુહૂર્વ સીમ સ્થિરતા રહેવી તે ૭ ધ્યાનખતે ધ્યાનના સુખ મળેલીન તે સમાધિ. ૮ એ આઠ ગના અભ્યાસી. ૮ વળી આડ મહા સિદ્ધિ અણિમાદિક, તથા આઠ ગદષ્ટિ-મિત્રા ૧ તાર, ૨ બલા, ૩ દીધ્રા, સ્થિરા, ૫ કાન્તા; ૬ પ્રભા, ૭ પરા, ૮ ઈહાં પેલેલી, ૪ ચાર દષ્ટિ મધ્યે માર્ગો નુસારીથી માંડીને ગ્રંથી ભેદી સીમ રૂહ સંવેદન જ્ઞાનથી યદ્યપિ વેદ્ય સંવેદ પદને "હેશે નહીં, સ્થિરાદિ આવ્યે સમકિત પામે, પછી તે સ્પષ્ટના સાન થકે--અનુભવ જ્ઞાની થકે તે ભેદ રલત્રયી પરિણમી અભેદ રણત્રયીને ચલે ઘન ઘાતી ખપાવીને કેવળી થાયે તિવારે આઠમી દષ્ટિ પહેર્યો કહીયે. એ ગુણે યુક્ત, તથા ચાર જ અનુગમાં નિપુણ-દ્રવ્યાનુયેગ, ૧ ગણિતાનુગ, ૨ ચર કરણનુગ, ૩ ધર્મકથાનુગ, ૪ એ સર્વ મળી ૩૬ એ સાતમી છત્રીસ
Page #15
--------------------------------------------------------------------------
________________
ગુરૂગુણપત્ર રાષત્રિ'શિકા ખાલાવમેધ
૧૦૯
જાણવી, અથવા મૂળ અનુયાગ, ઉષા જે તે પણે થવાને 1 વસ્તુને વિષે સમકાલીાતક ગુણ તે નિક્ષેપ. ૨ વસ્તુને પ્રમુખ અર્થનો કહેવું તે અનુગમ, ૩ વસ્તુના અવસ્થાંતરીભાવ કથક તે નય. ૪ એ પિણુચ્ચાર અનુયાળ ખીન્દ્ર તણુવા. ૭ ૮.
ઉદ્યમ (ઉદ્યોગ ) સ્વરુપાર્શ્વ-કલાર્થ
नवतच नवभगुतीगुत्तो नियाणनवरहिओ । नवकष्पकविहारी, छत्तीसगुणो गुरू जयउ ॥ ९ ॥
ભાવાર્થ: હવે આડમી છત્રીસી કહે છે-નવ તત્ત્વના જાણું, નવ વાડ બ્રહ્મચર્યની તેના પાલક. એકલી સ્ત્રી સધાતે એકલા બ્રહ્મચારીયે એક વસતિએ શત્રે વસવે નહીં. ૧ સ્ત્રીનાં શ્રૃંગાર વિશ્વાસ વિજ્ઞાપની કથા ન કહેવી, ૨ જે પાટ, બોડે સ્ત્રી બેઠી હોય તે ચાંનકે બે ઘડી માંહે પુરૂષ બેસવે નહી', પુર્ અને આસને સ્રીયે બે તથા, ૪ ઘડી સીમ બેસવા નહીં. ૩ સ્રીના મનહર ગુહ્ય ઇન્દ્રી જોવા નહીં. ૪ જ્યાં સ્ત્રી પુરૂષ ભાગવતાં હુવે તે કાલના શવિલાસ સાંભળવા નહીં. ૫ બ્રહ્મચારી પેહેલાં ભાગ લેગળ્યા સભારવા નહીં. હું બ્રહ્મચારીયે ચીકણા આહાર કરવા નહીં. છ બ્રહ્મચારીયે અતિમાત્રાએ આહાર કરવા નહીં - બ્રહ્મચારીયે શરીરની શૈાભા ન કરવી. હું એ નવવાડી પાળે. ૧૮ નવ નિર્માણા ૯ રર્પિત. ૨૭. અને નવ કલ્પી વિહારના કરણહાર-ચામાસાને એક વિહાર, શેષ કાલના ૮ મહિનાના આઠ વિહાર એ નવ વિહારે વસતિ ગેચરી થડેલ, સર્વ પાલટવી; ક્ષીણ જંઘાખલ ગીતાર્થને વિહારના નિયમ નહીં વાસસામે વસંતા; મુળજો! માયા” ઈસુપદેશમાલા વચનાત, એ આઠમી છત્રીસીના ધરણહાર તે પહેરા ગુરૂ જાળુવા, હું
दसभेय असंवर, संकिलेसउवधायविरहिओ तिचं । दासाइलकरहिओ, छत्तीसगुणो गुरू जय ॥ १० ॥
ભાવાથઃ હવે નવમી છત્રીસી કહે છે-દસ ૧૦ પ્રકારના સવર સયુક્તપાંચ દ્રિ વશ એ પાંચ સંવર, તીન ચેગ રોકવા એ ૩, ઐધિક, ઉપગ્રાહિક, ઉપધિને માન એ દશ સવર, દસ ૧૦ પ્રકારના સંક્લેશ-૧ ઉપધિ સ’ફ્લેશ, ૨ વસતિ સંક્લેશ, ૩ કષાય સંકલેશ, આહાર સક્લેશ, ૫--હું-છ તીન ગની ચપલતા તે સકલેશ, ૮ અજ્ઞાન સફ્લેશ, ૯ અર્શન ફ્લેશ, ૧૦ અચાસ્ત્રિક્રિયાને સક્લેશ. એ ૧૦ દશ સક્લેશથી રહિત, તથા સજમના ૧૦ દા ઉપધાત થી રહિત. દશ સજમાવઘાયા, ઉશ્ચમ, ૧ ઉપાયણે, ૨ સ, ૩ પરિકમ્મે, ૪ પરિહરણ, ૫ નાણુ, ૬ દેંસ, ૭ ચરિત્ત, ૮ અચિઅત્ત, ૯ સરકખે ૧૦ ૧ વળી હાસ્ય, રતિ, ચારિત, શેક, ભય, દુધછા. એ ૬ છ થી રહિત, એ નવી ૩૬ સી ગુણ્ એક્ત મ્હારા ગુરુ જાણુવા, ૧૦
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૧૦
બુદ્ધિભા.
-
-
-
-
-
-
-
-
-
-
-
दसविहसामायारी, दसचित्तसमाहिठाणलीणमणो। કોણાસાવચા, ઇરાક્ષTગ વસ૩ / ૨૬ | ભાવાર્થ-ધશમી છત્રીસી કહે છે. દસ સામાચારી- કાર, ૧ કિછાકાર, ૨ તહકાર, ૩ છંદ, ૪ નિમંતણ, ૫ પુછણા, દે આપુછણ, છ આવસહી, ૮ નિસહી, ૯ ઉપસંપદા, ૧૦ એ દસ સામાચારી સાધુની નિત્યની, ચિત્તની સમાધિના સ્થાનક, નવ વાડિ ૯ દશમે પરિચય, એ ૨૦ અનંતાનુબંધી આદિ ૧૬ સેળ કષાયના ત્યાગી એટલે દશ સમાધિ લીન, સોળ કષાયત્યાગના ઉદ્યમી તે ગુણ ૩૬ સી બિરાજમાન હારા ગુરૂ જાણવા. એ દશમી છત્રીસી જાણવી. ૧૧.
पडिसेवसोहिदोसे, दसदसविणयाइचउसपाहीओ। चउभेयाउ मुणतो, छत्तीसगुणो गुरू जयउ ॥ १२ ॥
ભાવાથ-દશ પ્રકારની પ્રતિસેવા-દ ૧, પ્રમાદે ૨, અણગે ૩, આતુરતાએ ૪, આપદાથે ૫, સંકિએ ૬, સહસાહારે છે, ભયે ૮, પ્રદોષે ૯, વિચારણાએ, ૧૦ એ દશે કારણે દોષ લાગે ૧૦ તે લગડતા નથી. દશ શેધિ દેશ-આકંપઈત્તા, ૧ અનુમાણુઇત્તા, ૨ જ દિડું, ૩ બાયર, ૪ ચ, સુહુમ, ૬ વા છન્ન, ૭ સાઉલય, ૮ બહુજણ, ૯ અવત્ત, ૧૦ તસેવી. ૧” એ દસ એવં ૨૦ વિનય સમાધિના ભેદ્ર , તપસમાધિના ભેદ, ૪ શ્રતસમાધિના ભેદ, ૪ આચાર સમાધિના ભેદ, ૪ એ ૧૬ મિન્યા ૩૬ ના જાણ તે માહરા ગુરૂ જાણવા એ ૧૧ મી છત્રીસી. ૧૨
दसविहवेआवचं, विणयं धम्मं च पड्डु पयासंतो। वज्जियपछको, छत्तीसगुणो गुरू जयउ ॥१३॥
ભાવાર્થ –દશ પ્રકારને વેયાવચ્ચ-“આયરિયા, ૧ ઉવજઝાએ, ૨ તવસ્તિ, ૩ સેહ, ૪ ગિલાણ, ૫ સાહુ, ૬ સમણુન, ૭ સંઘ, ૮ કુલ, ૯ ગણ ૧૦–વૈયાવચ્ચે હવઈ દસહા. ૧” તથા દશ પ્રારને વિનય-અરિહંત. ૧ સિદ્ધ, ૨ ચેર, ૩ સુએ, ૪ ય ધમે, ૫ ય સાહુવચ્ચે, દર આયરિય, ૭ ઉવજઝાએ, ૮ પવયણે, ૯ દંસણે, ૧૦ વિણુએ. ૧” એવં ૨૦ તથા દશવિધ યતિધર્મને વિષે સદા ઉદ્યમી છે–ખંતી ૧ મત, ૨ અજવ, ૩, મુત્તી, કતવ, પ સંજ, ૬ ય બેધવે, સર્ચ, છ સેકં, ૮ અકિંચ ૯ બંભ ૧૦ જઈમે.” એવં ૩૦ પટું પ્રકાશક તથા દશવૈકાવિકે કહ્યું જે અફગ્ય છે તેના વર્જવા વાળા, એ ૩૬ ગુણે યુક્ત સહારા ગુરૂ જાણવા. એ બારમી છત્રીસ. ૧૩
दसभेयाइ रूईए, दुवालसंगेसु बारउवंगेसु । दुविहासिक्खाइ निउणो, छत्तीसगुणो गुरू जयउ॥१४॥ ભાવાર્થ-દશ ૧૦ રૂચિવંત “નિષ્ણુવસઈ, આઈસુન્ન-બાયઈ.
Page #17
--------------------------------------------------------------------------
________________
ગુરુગુણપત્રિશતષત્રિશિકા બાલાવબોધ,
૧૧૧ મેવ, અભિગમ વિત્યારરૂઈ, કિરિયા સંખેવધમ્મરૂઈ ૧૧૦ અંગ બાર-“આયારે, સૂયગડે, ૨ ઠાણું, ૩ સમવા, ૪ વિહાપત્તી, પ ણાયાધમકહાઓ, દઉવાસદસાઓ, ૭ અંતગડદાસાઓ, ૮ આશુત્તરવવાઈયદાઓ, ૯ પાડાવાગરણું, ૧૦ વિવાવાસુ, ૧૧ દિક્ટિવા, ૧૨ઈતિ ૧૨ બાર અંગ, તથા બાર ઉપાંગ –ઉવવાઇ, ૧ રાયસણી, ૩ જીવાભિગમ, ૩ પનવણ ૪ બુદ્ધીપપન્નત્તી, ૫ ચંદ્રપનતી, ૬ સૂરપનત્તી, ૭ (નિરયાવલિય) પુષ્કીય, ૮ ફચૂલિયા, ૯ (કપીઆ ૧૦) કમ્પવહેંસીયા, ૧૧ વહીદસા, ૧૨ એ પાંચ સૂત્ર મિળી એક નિરયાવાળી કહેવાય છે, એમ ઘર ઉપાંગના જાણુ, તથા બે શિક્ષા-ગ્રહણશિક્ષા જે શુભજ્ઞાનને ભણવે, ૧ આરોવના શિક્ષા જે સર્વક્ષિાને શીખવે, ૨ એ છતીસ ગુણે કરી ભિત તે આચાર્ચ ગુણવંત જાણવા. તેરમી છત્રીસી યુક્ત સહારા ગુરૂ જાણવા. ૧૪.
एगारसहपडिमा, वारसवय तेरकिरिट्टाणेय । सम्म यएसंतो, छत्तीसगुणो गुरू जयउ ।। १५ ।।
ભાવાર્થ—અગીયાર પ્રતિમા શ્રાવકની“દંસણ, ૧ વય, ૨ સામાઈય, ૩ પિસહ, ૪ પડિમા, ૫ અખંભ, ૬ રચિત્તે, ૭ આરંભ, ૮ પેસ ૯ ઉદિતૃવજએ, ૧૦ સમણભૂઓ, ૧૧ અ. ૧” શ્રાવકનાં વ્રત બાર ૧૨-થુલ પ્રાણાતિપાતવિરમણાદિ પાંચ અણુવ્રત, પ ત્રણ ગુવત; ૩ ૪ ચ્યારે શિક્ષાત્રત. એવં બાર, તથા તેર કિરિયા રથાનક સૂયગડાગે વહ્યા તે-“અ૬, ૧ Sણ, ૨ હિંસા, ૩ડકહા, ૪ ૬, ૫ ય મોસ, ૬ દિને, ૭ અ અજજા, ૮ માણુ, ૯ મિતે, ૧૦ માયા, ૧૧ લહે, ૧૨ રિયાવહિયા. ૧૩ ૧” સમ્ય પ્રકારે ઉપદેશ દેતા તે છત્રીસગુણે બિરાજમાન મહારા ગુરૂ જાણવા. ૧૪ એ ચાદમી છત્રીસી જાણવી. ૧૫
वारसउवओगविऊ, दसबिहपच्छित्तदाणनिउणमई । चउदसउवगरणधरो, छत्तीसगुणो गुरु जयउ ॥ १६ ॥
ભાવાર્થ-બર ઉપયોગના જાણુ. પાંચ જ્ઞાન, તીન અજ્ઞાન, ચ્યાર ૪ દર્શન એ બાર ઉપગ, દશ પ્રાયશ્ચિત “તં દસવિહમાયણ, ૧ પડિકમ, ૨ ભય, ૩ વિવેગે, ૪ તહેવ ઉ ગે. પ તવ, ૬ છે, ૭ મૂલ, ૮ અણુતદિએ, ૯ અપારંચિ, ૧૦ વ. ૧ એ દશ ૧૦ પ્રાયશ્ચિત્તના દાતાર નિપુણ બુદ્ધિમંત. તથા ૧૪ ચિદ ઉપકરણના ધરણહાર તેમાં છ પાત્રનાં ઉપકરણ-“પત્ત, ૧ પત્તાબં, ૨ પાયહૂવર્ણ, ૩ ચ પાયકેસરિયા 8 પડલાઈ, પ રયતાણું, ૬ ગુચ્છાઓ પાયનિજજે. ૧” એ ૭ પાત્રના ઉપકરણ, અને સાત ૭ શરીરના–“ મુહષ્ણુત ૧ ચેહરણું, ૨ કંબલે, ૩ કપગ, ૪ એલપ ય પ ઉત્તરપ છો, દસમે પાયપૂછણ ૧” એ ૧૪ ઉપગરણ સૂજતા માને પેત ધરે, વધતા ન રાખે,
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૧૨
બુદ્ધિપ્રભા. કારણે પારૂ રાખે, પડિક ઉપગરણને માન નથી,એહવા ગુણવતતે મારા ગુરૂ જાણવા. ૧૬.
बारसभेयपि तवे, भिक्खू पडिमासु भावणासुं च । निचं च उज्जमतो, छत्तीसगुणो गुरु जयउ ॥ १७॥ ભાવાર્થ –હવે સળગી છત્રીસી કહે છે-બારદે નપ---છ બાહ્ય તપઅણસણું ૧ માયરિયા ૨, વિત્તીસંખેવણ ૩ મચાઓ ૪ કાયકિયેસે ૫, સંલપુયા દ ય બને તે હોઈ છે ૧ છે ” તથા છ ૬ અત્યંતરતા–“પાય ત્તિ વિષ્ણુએ ૨, વેયાવચ્ચે ૩ તહેવ સજજાઓ . જાણે પ ઉસ્સગ્ગવિ ય ૬, અભિંતરએ હેઈ, લ ૨ ! એ બાર તપ તા ભિક્ષની-સાધુની પ્રતિમા બાર–પહેલી ૧ માસની, ઈમ યાવત સાતમો સાત માસની, જધન્ય એકાંતરાપવાસ, ઉત્કૃષ્ટ યથાશક્તિ દીઠે દંડાશકિક આસને આતાપના રાત્રે કાઉસગ્ગ, એ રીતે કરવાની આડમી સરમસરસિયા, નવમી નવમનધમીયા, દસમી દસમીયા, ઈગ્યારમી એક અઠ્ઠમનો, તીન રાત્રિની બારમી, એક અહેરાત્રીની અને બાર ૧૨ ભાવના–“પટમમણિચ્ચ ૧ મસરણું , સંસારે ૩. એગયાય ૪ અનત્ત, ૫ અસુઈત્ત ૬ આસવ ૭ સવારે ય ૮ તહ નિજજરા નવમી ૯ છે ૧ મે લેગસહવે ૧૦ બેડી ૧૧ દલડા ધમ્મસ સાહળા અરિહ ૧૨ એઆએ ભાવશુઓ, ભાયવા પયતેણું ૨ ” એ સર્વ મળી ૩૬ છવીસ બેલના ઉદ્યમી તે મારા ગુરૂ જાણવા એ સેમી છત્રીસી જાંણવી. ૧૭ : चउदसगुणठाणनिउणो, चउदसपडिरुवप्नुहगुणकलिओ।
સુદુનોવા , છત્તીસગુન ગુર નથs N ૨૮
ભાવાર્થ –ાદ ૧૪ ગુણઠાણુના જાણ, તે ગુણઠાંણનાં નામ-મિ ૧ સાસણ ૨ મીસે ૩, અવિચ, ૪ દેશે, ૫ યમન, ૬ અપમતે ૭ નિયદિ ૮ અનિયટ્ટિ, ૯ સુહુમ, ૧૦, ઉવસમ, ૧૧ ખીણ, ૧૨ સાગ, ૧૩ અગિ ૧૪ ગુણ છે ૧ ” એ ૧૪ તથા પ્રતિપાદિક દિ ગુણ સહિત “ પાડિ ૧ તેવી ૨, જુગાપહાણગમે ૩ મરવા ૪ ગંભી, ૫ ધીમંતે ૬, અવએસારો ય, ૭ આયરિઓ છે ૧ | અપરિસાવી ૮ સેમે ૯, સંગહસીલે ૧૦ અભિગ્રુહમાં આ ૧૧ વિકWણે ઉર અવલે ૧૩ પસતહિયઓ ગુરૂ હોઈ ૧૪ ૨ એ ૧૪ મળી ૨૮ તથા અષ્ટાંગ નિમિત્ત-દિવ્ય ૧, ઉત્પાત ર, આંતરિક્ષ ૩, સેમ ૪, અંગ ૫, સ્વર ૬, લફરું છે, વ્યંજનં ૮, એ આઠ અંગ નિમિત્તના જાણ પણ નિમિત્તને પ્રકાશે નહી. ૮ એ સર્વ મળી ૩૬ છત્રીત્રીસીના ધરણહાર તે માહારા ગુરૂતત્વ જાણવા. એ સત્તરમી છત્રીસી જાણવી.૧૮
पंचदसजोगसन्ना-कहणेण तिगारवाण चारण । सल्लतिगबजणेणं, छत्तीसगुणो गुरु जयउ ॥ १९ ॥
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ગુગુણ શિર્વિશિકા બાલાવબેધટાર્થ-પન્નર એ. “સચ્ચેયરમેસઅસરગ્રસમીમણુ જ વય ૪ વિશ્વ રે, આહાર ૨, Gરલ ૨, મીસ કમ્પણ ૧ ઈ યેગા પનરણું છે ૧ ” ૧૫ તથા સંજ્ઞા પનર ૧૫-આહાર સંજ્ઞા ૧, ભયસં ૨, મિથુનસંજ્ઞા ૩, પરિગ્રહરજ્ઞા ૪, ધસંજ્ઞા ૫, માનસંજ્ઞા 9, માયાસંજ્ઞા ૭, લેભસંજ્ઞા ૮, હેકસંજ્ઞા ૯ ઓધસંજ્ઞા ૧૦, સુખસંજ્ઞા ૧૧, દુઃખસંજ્ઞા ૧૨, મેહસંજ્ઞા ૧૩, દુગંછાસંજ્ઞા ૧૪, શેકસંજ્ઞા ૧૫, એ સર્વ મળી ૧૫ પન્નર સંજ્ઞાઓં ધર્મને ધર્મમેં ગિણતા નથી. એહવા પ્રરૂપણાના ધણી છે ગારવ તીન ૩-સાતાગારવ ૧, રિદ્ધિગારવ ૨, રસગારવ ૩, એ ૩ ના ત્યાગી છે. ૩૩ તથા સભ્ય તીન તે માયાસલ્ય ૧, નિયાણુસહ્ય ૨, મિથ્યાત્વસલ્ય ૩ એ તીન સત્ય રહિત. એહ ૩૬ ગુણે યુક્ત તે મારા ગુરૂરવ જાણવા. ૧૮ એ અઢારમી છત્રીસી જાણવી. ૧લા
सोलससोलस उग्गम-उपायणदोसविरहिवाआहारे । *चउहाभिग्गहनिरओ, छत्तीसगुणो गुरू जयउ ।। २० ॥
ટાર્થ–સોલ ઉગમ દેવ-૧૬-સેલસ ઉગમસા આહાક— ૧ દેસીય ૨ પૂઈકમે ૩ ય મીસાએ ૪ અ ડવણુ ૫ પાહડિઆએ ૬ પાયર 9 કીય ૮ પામિ છે ૧ પરિઅદિએ ૧૦ અભિડુ ૧૧-ભિને ૧૨ માહદે ૧૩ ય અછિજજે ૧૪ અણિસિ ૧૫ યર, સેલસ પિંટુમે દેસા
રા” ૧૬ t તથા સેલ ઉત્પાદના દોષ ૧૬-“ ધાઈ ૧ દઇ ૨, નિમિત્ત, ૩, આજીવ, ૪, વણીમને ૫, તિષ્ઠિા યા કહે છે માણે ૮ માયા ૯, લેશે ૧૦ અ હવંતી દસ એએ છે ૧ મે પુરિવં પચ્છા ૧૧ સથવ, ૧ર વિજાજા ૧૩ મતેય ૧૪ ચુણ ૧૫ જેને અ, ઉપાયણ ઈસા ૧૬, સેલસમે મૂલકમે ય ( ૨ છે ” એ દેષ રહિત આહારના લેણહાર. એમ ૩૨ તથા દ્રવ્ય, ૧ ક્ષેત્ર, થ, કાલ, ૩ ભાવ, ૪ રૂપ યાદે અબિગ્રહના ધરણહાર એ ૩૬ ગુણના ધણું તે માહરા ગુરુતત્વ જાણવા છે એ ઓગણીસમી છત્રીસી જવી. આર
सोलसवयणविहिनू , सत्तरसविहसंजमंमि उज्जुत्तो। तिविराहणाविरहिओ, छत्तीसगुणो गुरू जयउ ॥ २१ ॥
બાર્થ––સેલ વચન વિધિના જાંણ, ૧૨-કાલતિએ ૩ લિંગતિએ ૩ વચકૃતિએ ૩ તહપરુખ ૧૦ પચ્ચકખ ૧૧ ! ઉક્યણાઈચઉર્ષ ૧૫, અઝહ્યું ૧૬ વસેલસમ ા ૧ તથા સતરંવિધસંજમ-૧૭–પંચાશવથી વિરમણ એ પાંચ, પંચેન્દ્રિયનિગ્રહ એ ૧૦, કષાય છે અને દંડ ૩ ની વિરતિરૂપ એ ૧૭ અથવા-પૂઢવિ-દગ-અગણિ-મારુઅ-વણસઈ બિતિ ચઉ પણિદિ અજીજે ૧૦ પહાહ મજ્જણ, પરિઠવણું મણે એકાએ ૧” એ પણ ૧૭ એમ ૩૩
• પાઠાંતરમ (ચવિહ).
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૧૪
બુદ્ધિપ્રેમ. તથા તીન વિરાધના તે જ્ઞાન વિધિના ૧, દર્શન વિરાધના, ૨, ચારિત્ર વિરાધના ૩ રહિત. ! એ છત્રાસ ગુણે બિરાજમાન તે માહે ગુરુતત્વ જાણવા. એ વીસમી છત્રીસી જાણવી. છે ૨૧ . નવો સ્ટારર માર વાળાડું
दूरेण परिहरंतो, छत्तीसगुणो गुरू जयंउ ॥ २२ ॥
ટબાર્થ–નર જે પુરુષના દીક્ષાના દોષ અઢાર ૧૮ તેહના જાણ—-વૃઢ ૧ જ ૨ ફી ૩ હડજુ ૪ તય ગહિલે ૫ અવિણું ૬ અભીરુ ૭ ઈત્યાદિક આવશ્યક નિયુક્તિથી જાણે અઢાર એ ૧દુ છે અને અઢાર પાપસ્થાનક-પ્રાણાતિપાત ૧ મૃષાવાદ ૨, અદત્તાદાન, ૩ મિથુન, ૪ પરિગ્રહ, ૫, ધ, ૬ માન, છ માસા, ૮, લેભ, ૯ રાગ, ૧૦ ઠેષ, ૧૧ કલહ ૧૨, અભ્યાખ્યાન, ૧૩ પેશન્ય ૧૪ રતિ અરતિ, ૧૬, માયા મૃષાવાદ, ૧૭, મિથ્યાત્વશલ્ય ૧૮ એ અ ઢાર પાપ સ્થાન દ્વરે પરિહરતા એ છત્રીસ ગુણ બિરાજમાન તે આચાર્ય ગુણવંત જાંણવા. ૨૨ :
सीलंगसहस्साणं, धारतो तह य भभेआणं। अट्ठारसगमुयारं, छत्तीसगुणो गुरू जयउ ॥ २३ ॥ ટબાર્ચ–અઢાર હજાર સીલગરના ધરણહાર-બ્રહમચર્યના ભેદ ૧૮“એરલિયં ચ દિવં, મયણુકાએણુ કરણુએણુ અણુમોયણું કાવ કરણે લેયરસ છે ૧ ” એ અઢાર અબ્રહ્મતી નિવત્યા છે-એથી અઢાર બને ભર ઉદાર કહીએ તે એ ૩૬ ના ધરગુહાર તે મારા ગુરુ જાણવા, રરનારા
उस्सग्गदोसगुणवीस-वजओ सत्तरभेअमरणशिहि । भवियजणे पयर्डतो, छत्तीसगुणों गुरू जयउ ।। २४ ।।
ટબર્થ-કાઉસગ્નના ૧૯ ઓગણીસ દોષ રહિત-ઘડગ ૧ લય ૨ ખંભાઈ ૩ ભા; ઈત્યાદિ ભાષ્યથી જાણી લેવા. ૧૯ તથા મરણ સમાધિના સત્તર ભેદ ૧૭ ભગવતીથી જાણજે. ઇત્યાદિક અર્થ ભવ્ય જનને ઉપદેશે પ્રગટ કરવા એ તેવીસ ૨૩ તી છત્રીસી ગુણે બિરાજમાન તે ગુરુ જાણવા. ૨૪
वीसमसमाहिठाणे, दसेसणा पंच गासदोसे य । . मिच्छत्तं च चयंतो, छत्तीसगुणो गुरू जयउ ॥ २५॥ ટાર્થ–બસ અસમાધિ સ્થાનકના નિવારક--“દવદવચારિ ૧ મિજિય
* બાલે ૧ બુદ ૨ નપુસે ૩ ૫, કીર્વે ૪ જડે ૫ ય વાહિએ ૬ તેણે રાજાવગારી ૮ ય, ઉમ્મરે છે ય અ ણે ૧૦ ૧ ૧ દાસે ૧૧ ૬ ૧૨ ય મૂઢ ૧૩ ૫, અર્તિ ૧૪ જુગિએ ૧૫ ઈય એ ૧૬ ય લઇએ ૧૭ સેહમિડિયા ૧૪ દયારા
Page #21
--------------------------------------------------------------------------
________________
ગુરુગુણવન્દ્રશાર્વિશિકા બાલાવો.
૧૧૫ ૨, દુપમજિયે ૪ રિસિજજ ૪ અસણિએ પા ચણિયપરિભાસી , ઘેર
ઓધાઈ ૮ ય છે ૧ સંજલણ ૯ કેહશે ૧૦ પિડુંમંત્રિએ ૧૧ ભિકખભિકોહારી ૧૨ અહિરણકરેદરણ ૧૩, અકાલસજઝાયકારી ૧૪ ય . ૨ | સસરખપાણિયાએ ૧૫, સાકરે ૧૬ કલષ્ઠ. ૧૭ ઝંકારી ૧૮ યા સૂરમાણ
ઈ. ૧૯, વીસ ઈમે એસણાસમિએ ૨૦ % ૩ છેતથા દશ એષણ દોષ– સંય ૧ મખિય ૨ નિખિત્ત ૩ પિહિય ક સાહરિય ૫ દાય) ૬ મીસે ૭ અપરિણય ૮ લિસ્ત ૯ છીએ ૧૦, એસણસા દસ હવાતિ વા” તથા ગ્રાસદે પાંચ માંગીક પ્રમુખ, એકવિ મિથ્યાત્વ તેને ત્યાગ. એ છત્તીસગુણે સહિત તે ગુરુ જાણવા. એ વીસ છત્રીસી થઈ છે ૨૫ છે
ज्ञगवीससवलचाया, सिक्खासीलस्स पनरठाणाणि ।
अंगीकरणेण सया, छत्तीसगुणो गुरू जयउ ॥ २६ ॥
ટબર્થ-એકવીસ સબલના ત્યાગી તે ગાથા–“ તે જહેઓ હેકમ મુવતે મેણું ચ સેતે રીઈ ભુજમાણે આહાક ચ ભુજંતે ૧ તાય રાયપિંડકીય પામિચર્ય, અહિ કિજં ભુતે, સબલેઉપચંખિય ારા છમાસર્ભિતએ ગણઝણે કમ કમાણે માસભિંતરતિનિદિગ લેવાઈ કરેહા, . ૩ ગિહતે આ અદિખં, આઉટ્ટિ તહા અણુતવહીયાએ; પુઢવીયઠાણ સિજજ, નિસહાયં વા વિચેયતે ૪ માસન્નેિતર સાયઠ્ઠાણઈતિનિકૂવો પાણાયવાઉદ્દી કુવંતે, મુસાવ તેય. પા એવં સસિદ્ધાએ સસરખાચિત્તમંત સિલલે લૂ કે માવાસ પહાણથણ તે સીયાસે. ૬ સર્ડસપાયુસએ બીએ જીવવસંતાણુઉ ભવે તાઠણાઈ, વેચમાણે સબલે આદિ આએ આ છ આફ્રિ મૂલક, પુષેય ફલે આ બીહરિએ ય; ભુજંતે સબ૯, તહેવ સંવછરસંત છે ૮ દસ દબદલે કુવમાઈડ્રણાઈ દસયવરિસતેદિથી ઉદગવધારીયહથ્થમણું લઇ
દ્રશ્વાઈ ભાયણ, વંદિત્તનપાણધિતણું, ભુજઈ સબલે એલે, ઈ. ગવીસમે હાઈ નાય ૧૦ * એ ૨૧ તથા શિક્ષાશીલનાં પન્નર સ્થાનક
અહ ધન રસહિં–સુવિણતિ, બુચ્ચાઈ નિયાવિત્તી અચવ અમાઈ અકુતુહલે. ૧ છે અષ્પ ચાહિકિખવઈ પબંધં ચ ન કુવઈ, મિત્તિજમાણે ભઈ, સુએ લધું ન મજાઈ. ૨ ન ય પાવપરિખેવી, ન ય મિત્તર કુપઈ ૧૦ અપિપ્યાવિ મિત્તસ્સ રહે કલાણુભાઈ છે ૩ કલહડમરવ જજએ, બુધે અભિાઈ એ હરિમ ૧૪ પડસલાણ ૧૫ સુવિણઉત્તિ બુરાઈ
અહ ૫નરસઠાહિં, મિકખાસી લુપ્ત યુગઈ નીયાવિત અવલે, અમાઈ અતૂહલે ા ઇતિ પાકતરમ
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૧૬
બુદ્ધિપ્રભાin ૪ એ ૩૬ છત્તીસગુણે બિરાજમાન ગુરૂ જાણવા. એ પચવીસમી છત્રીસ જાણવી. છે ૨૬
वावीसपरीसहहियासणेण, चाएण चउदस च।
अभितरगंथाणं, छत्तीसगुणो गुरू जयउ ॥ २७ ॥
ટબર્થ –-બાવીસ પરીષહ સહેવાને સમર્થ તેનાં નામ-ખુહા ૧ પિવાસા ૨ સી ૩ ઉહ ૪, દંસ ૫ અલા ૬ રસ્થિઓ ૮ ચરિયા ૯ નિસહિયા ૧૦ સિજજા ૧૧, અક્કસ ૧૨ વહ ૧૩ જાયણ ૧૪ ૧૫ અલાભ ૧૫ રોગ ૧૬ તફાસા ૧૭, મલ ૧૮ સક્કાર ૧૯ પરીસહા : પન્ના ૨૦ અજાણ ર૧ સમાં ૨૨, બાવીસ પરીસહા ૨ ” તથા ૧૪ ચાદ અત્યંતર ગ્રંચિના ત્યાગી તેનાં નામ-રાગે દેશે ચ મિચ્છd ૭ કસાયા ૪ હાસકળ ૬ એગે ઉત્તિમે થા, અંતરંગા ચઉસ છે ૧ ” એ ચાર પ્રકારની ગ્રંથિના ત્યાગી એ છવીસમી છત્રીસી ગુણે બિરાજમાન તે મારા ગુસ્તાવ જાણવા. ૨૭
पणवेइयाविसुद्धं, छद्दोसविमुकं पंचवीसविहं ।
જેf jતો, છત્તીસગુળ સુદ નયા | ૨૮ !! ટાર્થ–પાંચ વેદિકા વાંદણાં દેતાં-બે હાથ જાનું વિચે રાખવા એ શુદ્ધ વેદિકા, ૧. બીજી યાર ૪ અશુદવેદિક. એ પાંચ વેદિકા વિશુદ્ધ ! વળી છ દોષથી વિમુક્ત-આરભડા સંમા, વાજયયવા ય મેસલી તઈયા, પરિણા ચઉથી વિકિખતા અવે છે ! ૧ એ ૬ છ દેષ રહિત વળી પચવીસ પડિલેહણના કરતા-દિડ્રિપડિલેહણેગા, છઉપખેડતિગતિગતિરિયા અકડ૫મજણાયા, નવનવ +મુહપત્તિ પણવીસં. ૧ એ પચવીસ મુડપતીની પડિલેહણના કરતા એ સત્તાવીસમી છત્રીસીગુણે કરી સહિત તે મારા ગુરૂ જાણવા રબાર
सत्तावीसविहेहि, अणगारगुणेहिं भूसियसरीरो। नवकोडिसुद्धगाही, छत्तीसगुणो गुरू जयउ ॥ २९ ॥ ટબાર્થ–સાધુ મુનિરાજના ૨૭ સત્તાવીસ ગુણે યુક્ત-“વયછકમિદિયાણું ચ નિગાહે ભાવકરણછ ચ . સમણ વિરાગયાવિ ય, મણુમાઈશું નિરહે છે ૧ જ કાયણ છોગગ્નિજીત્તયાયણહિયાસણયા ! તહ મારણુતિ અહિયાસણ એએ અણગારગુણ છે ૨ ” એટલે સાધુને ગુણે કરી શેભાયમાન છે શરીર જેહને તથા નવ ૯ તે મન, વચન, કાયા કરું નહી, કરાવું નહીં,
* આરભડા ૧ સંમા ૨, મેસલિ ૩ પાડણ ૪ ય વખત ૫ નાવિય ? ત્તિ પડિલેહણાએ વજિજજ દસે છે
+ પાઠાંતરે–પષ્ણવીસ પડિલેહ.
Page #23
--------------------------------------------------------------------------
________________
ગુરુગુણષત્રિશત્રિશિકા બાલાવબંધ કરતાને અનમે નહીં એ નવકેટિ વિશુદ્ધ આહાર, વસતિ, પાત્ર, ઉપગરણના ગ્રાહક છે નિર્દોષ છે. એ છત્રીસ ર૭–૯ ગુણે કરી બિરાજમાન તે મારા ગુરૂ જાણવા | ૨૮ : ૨૯ છે
अडवीसलद्धिपयडण-पउणो लोए तहा पयासंतो। अहविहपभावगतं, छत्तीसगुणो गुरू जयउ ॥ ३०॥
બાર્ચ–અઠ્ઠાવીસ મહાલબ્ધિ પ્રગટ કરવા મહા નિપુણ છે તેમના જાણુસમાસવિરઇ, મલ વિષ્પમાલ સવ્વસહીવિવુિ આરસીવિસહી રિવિકલ કેવલ ભિન્ન, ચકિક જિણ હરિબલ ચારણ પુછવ ગણહર મુલાએ આહારગ મહું ઘય ખીરે આસ કુઠ્ઠબુદ્ધિય બીયમ પયાસારી ૨૮. આઠ પ્રકારના પ્રભાવકના ગુણે બિરાજમાન તદ્યથા–“પાવયણ ૧ ધમ્મકહી ૨, વાઈ ૩ નેમિત્તિઓ ૪ તવરસી ૫ અ વિ ૬ સિદ્ધો અ કઈ ૮, અફૈવ પભાવગા ભણિયા ૧ ” એ છત્રીસ ગુણે વિરાજમાન તે ગુરૂ જાણવા. ૨૯ | ૩૦ |
एगणतीसभेए, पावसुए दूरओ विवज्जतो। सगविहसोहिगुणण्य , छत्तीसगुणो गुरू जयउ ॥ ३१॥
ટબાર્થ ––ઓગણત્રીસ ર૯ પાપદ્યુતની પ્રવૃત્તિના વર્જક છે-“અડ્ડનિમિત્તગાઈ દિવુપાયંતખિલેમ ચ અંગે સરલકખણ વંજ ચ તિવિહે પુણિદ્ધિકક છે ૧ સુત્ત વિત્તી તહ વતિયં ચ પાવસુઅમઉણતીસવિતું ! ગંધબૂનદ્ભવસ્થ-માઉ ધાયસંજીત્ત ૨ ” એ ઓગણત્રીસ ૨૯ પાપકતના ઉપદેશ રહિત અને સાત ૭ શુદ્ધિના ગુણે ગુણ (ત) લડ્યા? અહાઈજણણ ૨, અપપરનિયત્તિ ૩ અજવું સેહીં, દુકકરકરણ ૫ વિણઓ, ૬ નિરસહલત્ત ચ સહિગુણ ૭ ૧ છે” એ ત્રીસમી છત્રીસી ગુણે બિરાજમાન તે માહરા ગુરૂ જાણવા ૩૦ ૩૧ |
महमोहबंधठाणे, तीसं तह अंतरारिछकं च। लोए निवारयंती, छत्तीसगुणो गुरू जयउ ॥ ३२ ॥
ટબાર્થ–ત્રીસમેહની ૭૦ કેડાછેડી સાગરરિતિબંધનાં સ્થાનક જે વાચા છે-“વામિઅવગાહિત્તા, તણે પાણેવિ હિંસઈ ૧ છાએઈ મુઈ હāણું, અંતેનાથં ગલેરવું ૨ ૧ ( સીસાણ હિત્તા સંકિસે મારઈ ૩ સીસં. મિજે ય આહંતુ દુહમારેણ હિંસાઈ ૪ ૫ ૨ બહુજણસ ને યાર, દીવ નાણું ચ પાણિનું પણ સાહારણે ગિલાણુમિ પહર્ચાિ ન કુવઈ ૬ ૩ સાહણ ધમ્મકમ્માએ, જે ભસેઈ ઉબલ્ફિયં ને આઉથમ્સ મગરસ, અવગારંમિ વઇ ૮ ૪ જિણાણું છુંતનાણુણું, અવર્ણ જે પભાઈ ૯ આચરિય ઉવક્ઝાએ, ખ્રિસઈ મંદબુદ્ધિએ ૧૯ ૫ તેસિવ ય નાણું, સમે ને
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૮
બુદ્ધિપ્રભા. પઠિતમ્પઈ ૧૧ પુણે પુણે અહિગરણું, ઉષ્પાએ તિથલેયએ ૧૨ છે જાણું આહશ્મિએ, એ પીંજઈપયે પિયે ૧૩ કામે વમિત્તા પઈ, ઈમિ ભવિએ ઈય ૧૪ ૭ અભિખણું આ બહુમુત્ત, જે લાસંત બસુએ ૧૫ તહ ય અતવસ્સી , જે તવરિસત્તિ અહં ૧એ ૧૬ ૮ જાયતેણ બહુ જણું, તો મેણુ હિંસઈ ૧૭ અકિશ્ચમપણા કાઉં, કયામેણુ ભાઈ ૧૮ ૯ નિયડુવહિ પણિહીએ, પલિઈએ સાગજીત્તે ય ૧૯ બેઈ સવં મુસં લયસિ, અઝીણું ઝંઝએ સયા ૨૦ ૧૦ અઠ્ઠાણુમિ પવિચિત્તા, જે ધણું હરઈ પાણિણું ૨૧ : વીસ મિત્તા ઉવાણું, દારે તસેવ લુપ ૨૨ ૧૧ અભિખમકુમારેલું, મારેહિં ચ ભાસએ ૨૩ : એવમખંભયારીઉ, અંભયારિત્તિઅહે વએ ૨૪ મે ૧૨ છે જેણે વેસરિયં નીએ, વિરે તરસેવ લુમ્ભઇ ૨૫ ! તપ્પભાયુઠ્ઠિઓ વાવિ, અંતરાય કરેઈ સે ૨૬ એ ૧૩ સેણાવ પસસ્થા, ભત્તાર ચ વિહિંસઈ ર૭ ઈડ્રેટ્સ વાવિ નિગમસ, નાયગ સિદ્વિમેવ વા ૨૮ ૧૪ અપસમાણે પસ્યામિ, અહં દેવત્તિ વા વએ ર૯ અણેનું ચ દેવાણું, મહામહ પકુવઈ ૩૦ કે ૧૫ છે એ ૩૦ ત્રીસ મહા મેહની સ્થાનિક રહિત તથા અંતરંગવેરી છે ૬ થી રહિત-કામ ૧, કેપ ૨, લેભ ૩, ૪, માન ૫, મદ દ એ છના ત્યાગી તે એકત્રીસમી છત્રીસીના છત્રીસગુણે વિરાજમાન તે મહા ગુરૂ જાણવા ! કરે છે
इगहियतीसविहाणं, सिद्धगुणाणं च पंच नाणाणं । મજુતિ , છત્તીસગુણો મુજ નયા || રર .
બાર્થ-શ્રી સિદ્ધભગવંતના ઈગતીસ ૩૧ ગુણ યથા–“પડિલેહણ સંહાણે, ૫ વર્ણ ૫ ગંધ, ૨ રસ, ૫ ફાસ, ૮ વેએ ૩ ય , પણ પણ દુ પણ તિહા, ઇગતી સમકાયસગરૂહા ૧ . અહવા ઉમે-“નવ દંસણગ્નિ ચત્તા િઆઉએ પંચ આઈમે અંતે 1 સેસે છેદે ભેયા, ખિણભિલાવેણ ઈગતીસ ૨ ” એ એકત્રીસ ગુણ તથા પાંચ જ્ઞાન–મતિજ્ઞાન, ૧ શ્રત, ૨ અવધિ, ૩ મન:પર્યવ, ૪ કેવલજ્ઞાન, ૫ એ સર્વના કહેવાવાળા સન્મ-ભલે પ્રકારે એ છત્રીસ ગુણે કરી બિરાજમાન તે મારા ગુરૂ જાણવા, એ બત્રીસમી છત્રીસી જવી. ૩૩ છે
तह बत्तीसविहाणं, जीवाणं रक्खणम्मि कयचित्तो । जियचउविहोवसग्गी, छत्तीसगुणो गुरू जयउ ॥ ३४ ॥
ટબાર્થ—તિમ છવભેદ બત્રીસ તઘઘા-“ સહુએયરપુઢવિજલાલ વાહવણુણત દસ પત્તેયા બિતિઉસનિયરયુઆ, સોલન પજજેયર બત્તીસંઘ ૧” એ બત્રીસ ભેદ જીવના તેની દયાના અધિકારી, અથવા આલેયણ-નિરૂવલાવેઆવઈયુટધમયા નિરસીએવહોણું, અસિમ્માનિ ડિકન્મયા ધ ૧ અલાયા
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ગુરુગુણદ્વિશાસ્ત્રિશિક. બાલાવબપિ. અલેભે અનિભિખાઅજવેસુસમ્મદિ સમાહીએ, આહારે વિહુઓવએ. ૨. વિઇમઈઆ સંવેગે પણહા સુવિદ્ધિ સંવરે અત્તદોશેવસંહારે, સવકામવિરાયા છે ૩ છે પ ખાણુવિઉસ, અમ્પમાએ લવલ . ઝાણુસંવરગે આ ઉદએ મારણુંતીએ, 8 સંગાણું ૨ પરિત્રાએ, પાયરિછત્તકરણે ઈય આરોહણાય મરણ, બત્તીસગ સંગહી છે. એ ૩ર વેગના જણ અને જીત્યા છે : સ્કાર ગતિથી ઉપના ઉપસર્ગાદિ તેથી એ ૩૨-૪ છત્રીસીના પાત્ર તે જંગમતીર્થ મહાગુણસમુદ્ર મોક્ષમાર્ગોપદેશક તે મારા ગુરૂ જણવા. એ તેત્રીસમી છત્રીસી dણવી. ( ૩૪
बत्तीसदोसविरहिय, वंदणदाणस निचपहिगारी । चरविधिगहविरत्तो, छत्तीसगुणो गुरू जपउ ॥ ३५ ॥
ટાર્થ –વાણાના પાત્રીસ દેસના ત્યાગી તેની ગાથા-સમણાઢી ૧ થી ૨ પવિડું ૩ પરિપિડિયં ચ ૪ ટેલગઈ ૫ અંકુસ કરછભ ૭ ગિીય ૮ મળ્યુ ૯ વત ૧૦ મણ ઉઠ્ઠ ૧૧ વેઈઅ ૧૨ બદ્ધ ૧૩ ભયંત ૧૪ ભયગાવ ૧૫, મિતકારશુતિનં ૧૬ પડણીય ૧૭ રૂદ્ધ ૧૮ તજજી ૧૯ ૨૦ ૨૦ હીલ, ૨૧ વિપલિમં ૨૨ અંચિએ ૨૩ દિડ્રમદિ ૨૪. સંગ ૨૫ કરત ૨૬ મે અણુ ર૭ આલિયુલિતું, ૨૮ ઊણું, ૨૯ ઉત્તરચલિઅ, ૩૦ મૂહશ્નર ૩૧, ચુડલી, કર બત્તીસસુદ્ધ. એ વર દોષના ટાળનાર તથા ચાર ૪ વિકથાના ત્યાગી તે રાજકથા ૧, દશકથા ૨, ભક્તકથા ૩, શ્રીકથા ૪. એમ એ ૩ર-૪=૩૬ છત્રીસગુણે બિરાજમાન તે ણહરા ગુરૂ જાણવા. એ રીતે એ ચિત્રીસમી છત્રીસી જાણવી. એ પાત્રીસમી ગાથાને અર્થ જાણે છે ૩પ છે
तिचीसविहासायण-वज्जणजुग्गो अ वीरियाया । तिविहं अणिगृहतो, छत्तीसगुणो गुरू जयउ ॥ ३६ ॥
ટકાર્ય–તેત્રીસ ૩૩ આશાતનાના વર્જક છે-“પુઓ પકખા સને ગલા ચિહણ નિયણાયમણે આયણ ડિસુણુણે, પુગ્ધાલવણે આ આલેએ / ૧ છે. તહઉવસ નિમંતણ, અઢાયણે તહઅપડિ સુણુણે . અદ્ધત્તિય તથએ, કિંતુ મતજજાયને સુમણે છે ૨ એવું એય હાલે કહુકઉં, તસ્સ ન ચુમણે હવાઈ તાએણે હીલઈ, પુણે પુણે નિરં ભણુઈ ૩ ને સિરસિકહું છિત્તા, પરિસંભિતા અહિંઆઈ કહે સંથારપાય ઘટ્ટણ, શિરચ્ય સમાસણે યાવિ કા અહવા અરિહંતાણું આસાયણાએ સિઝાએ કિરિચનાહીયે ' જા ક” (મુદ્રિા તિત્તીસાસાયણો ઈતિ જ ” મેં ૩૩ અને તીને પ્રકારની સ્ક્રિનશાસન કામે ગેપવા નક્શી. એ છત્રીસી બિન્માન તે પાપકારી મારે શું કરી
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૨૦
બુદ્ધિપ્રભા
જાણવા ! એ પાંત્રીસમી છત્રીસી જાણવી છે ૩૬
गणिसंपय चरविद, बत्तीस तेसु निश्चमाउत्तो । चविहविणयपवितो, छत्तीसगुणो गुरू जयउ ॥ ३७॥
ટાઈગણિસંપદા ૮-“આહાર ૧ સુઆ થ સરીરે ૩ વયણે ૪ વાણ ૫ મઈ દ પગ ૭ સઈ ૮ એ સંપયા ખલુ અઠ્ઠમિ સંગહ પરિના ૧ એ એકેકના ચાર ૪ ભેદ મિળ્યા ૩૨ બત્રીસ ભેદ થાયે તે ૮૮૪=૩૨–આચારે, ૧ સુતે, ૨ વિન, ૩ વ્યાપે, ૪ એ ચાર વિનયયુક્ત ઈમ છત્રીસમી છત્રીસીના ધરણહાર મોક્ષમાર્ગના સાધક, પરભાવવિરક્ત નિર્મલ શુદ્ધધ્યાત્મભાવધ્યાની સંપૂણીનંદરસી સારણ-વારણ થણ-પડિયા -શક્ષ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના પરમ ધર્માધારભૂત વર્તમાન આગમધર તે આચાર્ય મારા ગુરૂ જાવા. એમ છત્રીસ છત્રીસીના ૧૨૬ બાર છનું ગુણ જાણવા. ૩ ૩૭
जइवि हु सूरिवराणां, सम्मं गुणकित्तण करे जे । सक्कोवि नेव सकइ, कोहं पुण गाढमूढमई ? ॥ ३८ ॥
ટાર્થ– ઘપિ આચાર્ય યથાર્થ ધર્મપ્રરૂપક યથાર્થ માર્ગ વરતતા જે સૂરિ કહેતાં આચાર્ય વર કહેતાં પ્રધાન તેમના ગુણ પશમી, લાયકી, ઉપશમી, તથા ઔદયિક, સોપકારી, પરોપકારીને કાંઈ અંત નથી. તે ગુણને કીર્તન કરવાને ઈન્દ્ર પણ સમયે નહીં તે હું જે ગાઢ મૂઢતા સહિત છે મતિ જેની તે કિમ સંપૂર્ણ ગુણ કહી શકું? પિણ મટકાના ગુણ કહેતાં આત્મ ગુણીરાગથી એકત્વ પામે તે ગુણને અર્થ થાયે, ગુણાથી થયે આત્મા સ્વગુણને પ્રગટ કરે તે માટે ચેતના પિતાની ગુણના ગુણ ગાવા જગાડવી-જાગૃત કરવી. છે ૩૮
तहवि हु जहा मुआओ, गुरुगुणसंगहमयाउ भनीए । .. इस छत्तीसं छत्तीसीआउ, भणियाउ इह कुलए ॥ ३९ ॥
બાર્થ–તે પિણ યથાસૂત્રે કહ્યું છે ગુરૂ જે શુદ્ધતત્વના કથક તેના ગુણની છત્રીસીઓ કહી એ કુલકને વિષે પિતાના ગુણના સંગ્રહ કરવા નિમિત્તે તથા ભક્તિઍ ગુણની છત્રીસ છત્રીસી કરતાં ૧૨૯૬ બેલ થયા તે કહ્યા. ઈતિ ૩૦
सिरिचयरसेण सुहगुरु-सीसेणं विरइ कुलगमेयं । पढिऊसमसढभावा, भव्वा पावंतु कल्लाणं ॥ ४० ॥
इति गुरुगुणछत्तीसी समचा ॥ ટાર્થ–શ્રીયુગપ્રધાન દશ પૂર્વધર સંપૂર્ણ સૂત્ર અર્ધના ધારક, આકાશગામિની પ્રમુખ મહાલબ્ધિના પાત્ર શ્રીવારવામિના શિષ્ય જગત્રય ઉપકારી શ્રીવા સેનગણિ તેહના શિષ્ય જે ગુણરાગીમતિ પણે એ કુલક ર તે ભણીને
Page #27
--------------------------------------------------------------------------
________________
જેને હું મીરાબાઇ હેત તો
૧૨૧
અરાઠભાવી એટલેં જિનશાસનભાવિતમતી જીવ ભવ્યાત્મા પામે કલ્યાણની પરંપરા પ્રત્યે. એ ૪૦ મી ગાથાને અર્થ. ૪૦ છે
શ્રીમતવાત છે, પાક ગણતરસરંજ્ઞા तच्छिव्यपाठकोत्तम-धीशः श्रीज्ञानधर्माह्वाः ॥१॥ तेषां शिष्यप्रवराः, पाठका दीपचंद्राभाः।। તેvi વુિં , વાવો વિનિર્મિતઃ ૨. मुनिगुणस्मरणालंकृतः, विशुद्धचित्तेन देवचंद्रेण । भव्यजनानुग्रहकते, कृतः सदभ्यासरसिकेन ॥३॥ इति श्रीगुरुगुणपत्रिंशिकाबालबोधार्थः समाप्तः ॥
• - • •
-
-
- -
ફેણ,
૨
નો શું માંગારું હોત તો?
H-: :
------
૦
(લે. ગં. સ્વ. મંગુબ્લેન મોતીલાલ ધ્યરાત્રી વીતી ગઈ હતી, પણ નિદ્રા નહતી આવતી. શાથી? તે સમજાતું હતું, પણ મગજમાં આટલા શબ્દો ઘુંટાતા હતા –“ જો મીરાંબાઈ હિત તે?” તે તેથી મને શું ?
પણ ન ! મારું મન કહે છે કે- ધારે કે કદાચ હેલું, અગર હોત તે ? ” વિવિધ જવાબ મારી મતિએ આપ્યા, પણ તે સંતોષકારક લાગ્યા નહિ. અઢી વાગતાં મહારે ધ્યાનનો સમય થયે ને આસન લગાવી, પૂરક–રેચક ને કુંભક કરવા લાગી. પણ કોણ જાણે શાથી? કારને બદલે શ્રીમતી મીરાંનીજ મુતિ બિરાજેલી જણાઈ અને ગેબી અવાજ થયે !
હું માં હેત તે?” ધ્યાન કોણ જાણે મારી સાથે આજ રીસાયું છે. હે ફરી પૂરક ક–રેચક કરતાં પહેલાં-કુંભક કરતાં સામેજ માં ! નાસીકા પર પણ મીરાં ! અંદર ને બહાર પણ મીરાં ! હેત તારી ! મીરાં! માતા! આ શે હેમા ઉત્પાત ? ધીમે ધીમે હું દયાન લગાવ્યું કે આંતર પ્રદેશમાં વિચરવા માંડયું. અંતરમાં દિવ્ય પ્રકાશ જણાય. નાભિ પર એક મેિટું 1 + આ લેખે સામાજીક દષ્ટિએ લખાય છે. જેને ધર્મને તે સાથે સંબંધ નથી.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૨૨
બુદ્ધિપ્રભા
•
-
-
-
,
, -
-
-
-
-
કમળ ખીલ્યું. જોઉં છું તે મારી બીજી મૂર્તિ ત્યાં ઉભી છે, સામે સધ્ધી મીરાં જવલંત દર્શન આપી રહ્યાં છે. તે બેલયાં?” જે તું મીરાં હોત તે? “આ તે સવાલ? હે કહ્યું હતુંઃ માતા ! જે હે મીરાં હોત તે કદી પણ રાણાજીને નારાજ, નિરાશ, દુઃખી, અસંતુષ્ટ ન કરતપ્રથમ તે તેમને ચરણે પડી મારા વિશ્વાસમાં લેત! તેમના રાજ્યમાં હઝારે અજ્ઞાન સ્ત્રીઓ ને છોકરીઓ રખડે છે, તેમને પતિવ્રતા સ્ત્રી-આજ્ઞાધારક પુત્રી બનાવવા શાળાએ કાઢવા વિનવત! હારી નણંદને સાસુને નારાજ કરવા કરતાં હું તેમને પગે પી મારી માતા ને બહેને બનાવત ને તેમના અનંત વાત્સલ્યમાં નાન કરત! મહા રાણાને મૃગયા–શિકાર-અફીણના કસુંબા-વારૂણ-હોક અનેક સ્ત્રીઓની લાલસા-બીજા રાજ્ય પ્રતિની ઈ-આદિથી ધીમે ધીમે વિમુખ કરત ને સત્ય પ્રેમ-દ્ધ ધર્માચરણું-પ્રજાગરતા-એક પત્નીવ્રતને જ્ઞાનામૃત પાનમાં પ્રવૃત કરત. તેમને અસંતોષ આપી, સાસુ નણંદને નારાજ કરી, કેવળ ભકતે ભેગાં ઘુઘરા બાંધી નારી એકલાએ જ આનંદ મેળવે તે કરતાં હું તે સિને મહા કરી, જ્ઞાનામૃતના પ્યાલા પાઈ ભક્તિ ને ભાવમાં લીન કરી, પ્રજાનું ભલું કરી, પરમાનંદ મેળવી આપત ને પાછળની પ્રજા માટે આજ્ઞાંકિત પતનીને પ્રજાવત્સલ રાણી તરીકે નામના મુકી જત. જે આજના મનુષ્ય તમારા નામ ને રણની અનારાધારક, રાણી કહી નિજો છે તેમ ન કરત. માતા ! તમેએ તે સારૂ કર્યું, ને આત્માનંદ મેળો પણ તેમાં જગને શું? તમારી રાજ્યસત્તા-વિપૂલ દોલત-જ્ઞાન-પતિને પ્રેમ-પ્રજને ભક્તિભાવ-એ વડે તે કેટલું બધું થઈ શક્ત? કેટલાં બધાં અનાથાશ્રમે, શાળાઓ, મહા પાઠશાળાઓ-ગાલ ને ઉગાલ, કન્યા પાઠશાળાઓ, ને ગુરૂકુળે, વ્યાયામ શાળાઓ ને પુસ્તકાલ, સંસ્કૃત પાઠશાળાઓ ને વિરભવને તૈયાર કરાવી શકાત? ભાવિપ્રા માટે બાશ્રમના ધર્મોનાં ફરમાનને થે, નીતિ-ધર્મ-શાસ્ત્રના ગ્રંથ, જ્ઞાનમાર્ગ–યોગમાકર્મમાના વિકટ પંથના ગ્રંથ લખાવી ભંડારેમાં ભરાવત : ભવિષ્યમાં ભારતવર્ષમાં સ્ત્રીઓ પવિત ધર્મ-ભૂલી જશે. બાળાએ અજ્ઞાન રહી, અનાચાર સેવતાં શીખશે. અનેક વિધવાઓ આર્ત દિનથી આર્યાવર્ત ગજાવશે, અનેક ખોટા વહેમ ને રૂઢિ બંધનથી સમાજનાં બંધને શિથિલ થશે. ને છેવટે પવિત્ર ગણાતી સ્ત્રીઓ વિલાસનું સાધન મનાઈ ઉંદરીની ઉપમાને પાત્ર થશે! આ સત્ય જાણી તેના પ્રતિકાર-ઉપાસે છ–દોષમુક્ત કરત! પુરુષ સ્ત્રીઓને ગુલામ ગણવાના છે!
ઓ-બાળકીઓ વેચવાનો છે ! તેમને પાત્ર વિલાસનું જ સાધન માની–રસેડાનેજ ચાર્જ પી મુકવાના છે, ને પોતે પ્રકાશમાં રહી તેમને અજ્ઞાનતાના અંધારા આગારમાં ફરી રાખવાના છે એ ભાવિ જાણી-ભવિષ્ય માટે કેટલાં બધાં સાધને તૈયાર રાખત! એ મૈયા! હું મીરાં હતા તે ! ખાત્રીથી
Page #29
--------------------------------------------------------------------------
________________
જે હું મારાબાઈ હોત તે ?
-
-
- - -
-
-
-
-
ભૂતીઆ મહેલને વાસ, નાગને તથા ઝેરને ત્રાસ–રાણના પ્રેમને ને ઉલાસને નાશ, અને ભવિષ્યમાં સ્ત્રીએ પતિને ન ગમે એવાં એઠાં લે છે તેને ભાસ તે નજ થવા દેત! આપ તે સત્ય ભક્ત હતાં ! પણ માતા ! તમારાં એઠાં હેઠળ કંઈક અનાચારે સેવાય છે. માતા ! સ્ત્રી ધર્મ, જ્વલંત સ્ત્રો ધર્મ, પતિને પ્રાણાતે પણ અનુસરવાને! પતિને જ પ્રભૂ માનવાને ! પતિવૃત ધર્મ પાળી, સ્વામિને સંતેપી, સાસુ નાણુંદને રાજી કરી, પ્રજાને ઉન્નત બનાવી, ઉજ્વલભાવિ રચી, પતિ સાથેજ જીવન સફળ કરત ! વળી માતા ! જે હું મીરાં હોત તે! કેવળ પૂજા સેવા ને ક્રીયાઓમાં રાચી રહેત નહિ. આત્મજ્ઞાન-મેળવી ધ્યાન ને એનાં અપૂર્વ સૂક્ષ્મ વ્હાણું પણ લેત. એકલી ક્રિયા કરતાં જ્ઞાન તથા ધ્યાન સાથે તેને કે અપૂર્વ આનંદ આવે છે ? પ્રભૂ સાથે એકાકારપા-આત્માને ઓળખી તેને પૂછ તે સાથે એક થવું, પિતે પિતા પણું ભૂલી જવું. ને એગ દ્વારા અનંત સત્યસુખમાં વિવસવું! અહા ! એ સુખી એનું વર્ણન તે નજ કરી શકાય? માતા ! ક્ષમા કરજો ! પણ “જો હું મીરાં હોત તે?” વિશ્વને મારા ઉન્નત જીવનરૂપી સુવાસથી તરબતર કરી નાંખત સ્ત્રીઓ વહેમી, અજ્ઞાન, બીચારી અબળાઓ! એ શબ્દ! એ વિશેષણે તેને માટે ન રાખત! માતા! વળી “હું મીરાં હેત તે ? મારી પ્રજા મને ગાંડ કહે તે કરતાં અતિ ઉત્તમ ધર્મ કૃત્ય-વટે તેમનાં દિલ જીતી લઈ તેમને જ મારી પાછળ ગાંડા કરત! મગર શી રાણાની કે મને ભૂતિઆ મહેલમાં મોકલી-ઝેરનો યાલે ને સર્ષની બક્ષિસ મકલી બીજી રાવણ પરણે! હું રાણાને મારે કરી પછી પ્રભુને કરત ને થાત ! હશે! માતા હમારાં જવલંત દર્શને ભારતમાં ભક્તિ રેલાઈ છે તે ઉત્તમ થયું છે. તમારા પવિત્ર દ્રષ્ટાંતથી કુમારીકાઓને ને ભક્ત સ્ત્રીઓને સે મીરાં કહે છે. પણ હું તે સની સીતા-દ્રપદી કે દમયંતી-તારા-કે સતીનું જીવન જીવત ! હવે શું? હું તે માત્ર એક પ્રભુની હાની બાલીકા છું. પણ ખરેખર જે “હું મીરા હેત તે ?” ભારતવર્ષના સી વર્ગની આજ આ દશા રહેવા ન દેત ! એવા સમર્થ ધણીને વરીને વળી ભારતવર્ષમાં આજ આ સ્થિતિ? પણ “હું મીરાં હેત તે ને?” હું તે માત્ર એક હાની બાળા ! સામાજિક, ધાર્મિક-સતિક, આધ્યાત્મિક અને પવિત્રતાની પ્રગતિમાં પૂર્ણ ચેતના રેડત! પણ હું મીરાં હેત તે ને ! હું મીરાં હેત તે? એકદમ ધ્યાન ભંગ થયું. ધીમે ધીમે કમળ બીડાયું, મિયા મીરાં વિદાય થયાં. મેં આંખ ઉઘાડી. લક્ષ્મી હજી ઉંઘતી હતી. ઉષાદન કરી હું ઉઠી-હજી પણ મારા મનમાં ઘોળાયા કરે છે? હું મીરાંબાઈ હોત તે ?”
શું કહ્યું. લક્ષ્મી ઊંઘમાં બેલી. “કપાળ મ્હારૂં! મારાં હેત તે?” તે વળી હું મારી મારી કરતા
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૨૪
બુદ્ધિકભા.
(૧) પાદરા જૈન શાળાનો વાર્ષિક ઇનામ સમારંભ.
શ્રી પાદરા જન શાળાના તમામ છોકરાઓ, કન્યાઓ તથા શ્રાવકાઓની પરીક્ષા લેવાયા પછી તેમાં ફતેહમંદ નીવડેલા વિદ્યાર્થીઓને તથા કેન્ફરન્સ તરફથી લેવાયેલી ધાર્મિક ઇનામી હરીફાઈમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને રોકડ, ઈનામ, પુસ્તકો તથા પ્રમાણ પત્રે વહેંચી આપવાને એક દબદબા ભ મેલાવડે પાદરા મુકામે શ્રી પર્યુષણમાં ચિદસના રોજ સવારે ૮ વાગતાં જૈનશાળાના વિશાળ મકાનમાં ભરાયે હતો. પ્રમુખ સ્થાન ગઈ જન કેનિફરન્સના પ્રમુખ ડે. બાલાભાઈ મગનલાલ નાણાવટીને આપવામાં આવ્યું હતું તેઓ આ સમારંભ માટે વડેદરેથી ખાસ પધાર્યા હતા. મેળાવડામાં સકળ શ્રી સંધ, સાધ્વીજી મહારાજ શ્રી કમળાશ્રી તથા સંસારીપણે પાદરાનાં જ વતની શ્રીકંચન શ્રી તથા ગામને અમલદાર તથા વ્યાપારી વર્ગ તથા સ્ત્રી વર્ગ હાઝરી આપી હતી.
શરૂઆતમાં પ્રમુખ સાહેબની ચુંટણી થવા પછી આ શાળાને માટે ખાસ પ્રય સેવનાર અત્રેના પ્રતિષ્ઠીત વકીલ મોહનલાલ હીમચંદે શાળાની સંરથાપના, તેમાં પડેલી મુશીબતે, હાલની સ્થિતિ વગેરેને લંબાણ ઈતિહાસ કહી બતાવ્યા પછી શાળાના સેક્રેટરી શા. ડાહ્યાભાઈ વનમાળીદાસે જૈનશાળાને રીપોર્ટ, પરિણામ, આવેલી મદદ તથા સ્થિતિ સંભળાવ્યા બાદ, વકીલ છેટાલાલ નહાલચંદે સમાચિત ભાષણ કરતાં પિતે નવકાર પણ ભૂલી ગયાનું જણાવી બેસતાં ર. નંદલાલભાઈ વકીલે લંબાણું વિવેચન કરતાં, વકીલ ત્રીભોવનદાસે વકતાઓ બોલે તેવું ચાલવા વગેરે જણાવી બેસતાં વકીલ મેહનલાલ હીમચંદ ધામિક કેળવણી ઉપર છટાદાર વિવેચન કરવા પછી રો. કેશવલાલ દલપતભાઈ તથા લાલભાઈ કસ્તુરચંદ, જૈનશાળાના માસ્તર તથા રા. પાદરાકરના વિવેચને થયાં હતાં છોકરાઓ તથા બાળાઓનાં સંગીત, વાદવિવાદ, તથા ગરબી, લેકે વગેરે ઘણું જ આકર્ષક નિવડયાં હતાં કે જે ઘણાં ખરાં . પાદરાફરે તૈયાર કર્યા હતાં. તે પછી અત્રેના વહીવટદાર સા. શા. દિવેટીઆ સા. એમણે ધર્મ એ શબ્દપર લંબાણ ઉહાપોહ કર્યો હતે. તે પછી છોકરાઓને મે. પ્રમુખ સાહેબે ઈનામે વહેંચી આપ્યાં હતાં. તથા છોકરીઓ તથા સ્ત્રી વર્ગને સાધ્વી મહારાજ શ્રી કમીશ્રીએ ઈનામો વહેંચી આપ્યાં હતાં, કેનફરન્સ તરફનાં ઇનામે પ્રમાણપત્રો વગેરે પણ પ્રમુખ સાહેબે વહેંચી આપ્યાં હતાં, જનશાળાના મારતને પણ રેશમી અબેટી, અંતરાણું વગેરે આપવામાં આવ્યાં હતાં. સં
Page #31
--------------------------------------------------------------------------
________________
જન-સમાચાર,
૧૨૫
ગીત ગાનાર વિદ્યાર્થી વર્ગને પણ ઈનામ આપવામાં આવ્યાં હતાં. એકંદર આટલાં બધાં ઇનામો તથા આ ભવ્ય મેળાવડે પાદરામાં પ્રથમજ હતે.
છેવટે મે. પ્રમુખ સાહેબે નીચે પ્રમાણે ભાષણ કરી બેડા પછી રા નંદલાલભાઈ વકીલે જણાવ્યું કે, મે. પ્રમુખ સાહેબે રૂ. ૫) જૈનશાળાને બક્ષિસ આપ્યા છે. તે પછી રા. છગનલાલ ત્રિભોવનદાસ કારભારીએ પ્રમુખ સા. ને આભાર માનતા શ્રી જૈન શાસનના શેષ સાથે સભા વિસર્જન થઈ હતી.
પાદરા જેનશાળામાં મેળાવડા વખતે પ્રમુખ મહેરબાન
ડૉ. બાલાભાઈ મગનલાલે આપેલા ભાષણને સાર.
આજના આ મેળાવડાથી મને ઘણે સતેજ થયે છે. આ પ્રસંગે ધાર્મિક શિક્ષણ સંબંધી કાંઈ જરૂરી સુચના કરવી એ હું ઉચિત ધારું છું.
આપણા પૂજ્ય મુનીરાજને જે ધાર્મિક શિક્ષણ મળે છે તે શિક્ષણ જે રીતે આપવામાં આવે છે તે રીતીને ફેરફાર કરી પદ્ધતિસર આપવાની ગોઠવણું થવા મેં મારા વિચારે મુંબઈની કેન્ફરન્સ વખતે પ્રદશિત કરેલા છે. તે પ્રમાણે સાધશાળાની ચેજના થઈ તેમાં નિયમિત રીતે અને જમાના અનુસાર ધામક સિદ્ધાંતને ફેલાવે શી રીતે કરી શકાય તેવા પ્રકારનું શિક્ષણ મળે એવા ધોરણે તે શાળામાં શિક્ષણ મળે એવા ધોરણે તે શાળામાં શિક્ષણ આપવાની ચેજના થવાની જરૂર છે.
એ દિશામાં હલચાલ કરવાની શરૂઆત થયેલી જેન પિપરમાં આવેલી જાહેર ખબરે ઉપરથી જણાય છે. અમદાવાદના વકીલ કેશવલાલ પ્રેમચંદ તે માટે પ્રયત્ન કરે છે. સાધુશાળાને માટે પાટણ કરતાં જ્યાં કેળવણીના સાધને અને સાહિત્ય વધારે હોય તેવા સ્થળે એવી સંસ્થા નીકળવી જોઈએ.
- જૈનશાળાઓમાં ઘણે ભાગે ધામિક સુત્રો મેઢે કરવાની પદ્ધતિથી શિક્ષણ અપાય છે પણ વિદ્યાર્થીઓને માગધી ભાષાના વ્યાકરણનું શિક્ષણ આપવાની પ્રથા પ્રકરણોના અર્થ પિતે જાતે કરી શકે એવી તેમનામાં શકિત ઉત્પન્ન થાય એવી રીતનું શિક્ષણ આપવાની જરૂર છે તેમજ સુત્રોના અર્થનું શિક્ષણ પણ આપવાની ગઠવણ થવી જોઈએ. અર્થના શિક્ષણ સીવાય ભણેલા અને ન ભણેલા બે એકજ સ્થિતિમાં આવી શકે.
કન્યાઓને ધાર્મિક શિક્ષણની સાથે hygine એટલે ઘર સ્વરછતા વિષે શિક્ષણ આપવાની પણ જરૂર છે. જે શિક્ષણ આપણા ધર્મને જીવદયાના ધોરથને બંધબેસ્તુ થઈ પડે તેમ છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૨૬
બુઠપભા. સંઘમાંથી કુસંપ ટાળી સંપ વધારવા સંબંધે જુદા જુદા બોલનારાએ તરફથી જે વિચારે દર્શાવવામાં આવ્યા છે તે ખુશી થવા જેવા છે. સંઘની અંદર તથા સમુદાયની અંદર કાંઈ તકરારી બાબત ઉભી થાય તેને નીવે, લવાદ નીમી કરાવવાની રીત દાખલ થવાથી આપણે જેનેના ઘણા પૈસા કેટ તથા દરબારમાં ખરાબ થાય છે તે થતા અટકશે. * * *
(૩) માનપત્રને મેળાવડા,
સુપ્રસિદ્ધ વિદ્વાન જૈન વિદ્યરાજ ચદુલાલ મગનલાલ (પેથાપુર નિવાસી) પી. વી. બી. આર. ના માનાર્થે પેથાપુરમાં શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીની સમક્ષ તા. ૨૧-૯-૧૭. બીજા ભાદરવા સુદ ૫ ને શુક્રવારે પ્રાતઃકાલમાં એક ભવ્ય મેળાવડે મળે છે. તે પ્રસંગે પથાપુરના રહિશ વકીલજી મી. ડાહ્યાભાઈએ મીટીંગની શરૂઆતમાં અત્રના સર્વગુણસંપન ન્યાયાસ્પદ મેનેજર સાહેબ શીવલાલભાઈને પ્રમુખપદ આપવા માટે દરખાસ્ત કરી અને તે દરખાસ્તને વકીલ” મી. નગીનદાસ સાંકળચંદે ટેકો આપી મેળાવડાનું કાર્ય શરૂ કર્યું.
શરૂઆતમાં વિદ્યરાજ ચંદુલાલ મગનલાલ કે જેઓ શ્રીમંત સરકાર ગાયકવાડી રાજ્યમાં લેવાતી વિદ્યકશાસ્ત્રની વણે પરીક્ષા પાસ કરી ઈનામ મેળવી આવ્યા તે સંબંધમાં શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય યોગનિક શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ જીએ દેશી વિદ્યક વિદ્યા ઘણી પ્રાચીન છે અને તેને ઉત્તજનની બાબતમાં કેટલાક ઉગારે દર્શાવ્યા હતા અને જરૂર પડતું ઘણું સારૂ વિવેચન કર્યુ હતું. ત્યારબાદ વકીલજી મી. ડાહ્યાભાઈએ દેશી દવાઓ. આપણા દેશમાં બનતી હોવાથી આપણા દેશ ખન્દુઓને પરદેશી દવાઓ કરતાં દેશી દવા વધારે માફક આવે તેમ છે માટે વિદ્યરાજ ચન્દુલાલે નિરાધાર લેકેને ફીની આશા રાખ્યા શીવાય દવાઓ મક્ત આપવી જોઈએ ઇત્યાદિ ભલામણ કરી હતી અને સમય પુરતું સારૂ વિવેચન કર્યું હતું. ત્યાર પછી અનુભવી તથા વાવૃદ્ધ વકીલજી સી. ફતેહચન્દ રામચન્દભાઈએ પણ આવા ડીગ્રીવાળા હાલમાં મહેનત કરી અભ્યાસ કરી ઉત્પન્ન થાય તે ઉટની સંખ્યા ઓછી થાય અને તે છે વિઘે માટે જે એ છે વિશ્વાસ રાખે છે તે હવે આવા સવથી ખાસ વિશ્વાસ થશે અને શાસ્ત્રસિદ્ધ દવાઓ તૈયાર થાય તે હજારો રૂપિઆ પરદેશ ખાતે વિલાયતી દવા નિમિત્તે જાય છે તેને બચાવ થશે અને દેશી દવાઓને બહેળે ફેલાવે થશે.
Page #33
--------------------------------------------------------------------------
________________
જેન-સમાચાર
૧૨૭ એમ જણાવ્યું હતું, ત્યાર બાદ સાદરા પોલીટીકલ એજન્ટના સીરરતેદાર મી. રણછોડભાઈ છગનલાલે જણાવ્યું હતું કે સરકારમાં આવા પાસ વિદ્યાની ઘણી જ ગણત્રી ઉત્તમ ગણાશે અને સરકારને પણ દેશી દવાઓ ઉપર અને ખાસ કરીને દેશી વે ઉપર વિશ્વાસ બેસશે. બાદ વૈદ્યભૂષણ મોહનલાલ સાંકળચન્દ વિશે પણ જણાવ્યું કે વવકની ત્રણ પરીક્ષાઓ આથી પાસ થવું તે રમત જેવું તેમ સહેલું નથી, ચરક, સુશ્રુત વગેરે સંસ્કૃત ભાષાના ગ્રન્થનો અભ્યાસ કરી વણે પરીક્ષાએમાં એક સાથે પાસ થઈ ઈનામ મેળવી આવેલા મારા મિત્ર વૈદ્યરાજ ચન્દુલાલને હું ધન્યવાદ આપું છું. વધારે ખુશી થવા જેવું એ છે કે તેઓ ઈગ્રેજી મેટીક સુધીનો અભ્યાસ કરી પિતાના પિતાજીના ચાલતા વૈદ્યક ધંધામાં પડેલા હોવાથી તેમના પિતાજી પાસેથી અનુભવ શાનને તથા જન સાધુ મુનિરાજ પાસેથી તેમજ યતિ મહારાજ પાસેથી પણ અનુભવસિદ્ધ તેમજ શાસિદ્ધ દવાઓને તેમણે વાહોળો અનુભવ મેળવેલ છે. સાથે અંગ્રેજી અભ્યાર હેવાથી હાલના ડાકટરી વૈદ્યક વિદ્યાનું જરૂર પડતું જ્ઞાન ધરાવે છે તેમની સેકન્ડ લેંગ્વજ મેટીકમાં પણ સંસ્કૃત હોવાથી વૈદ્યક શાસ્ત્રના અભ્યાસમાં તેઓ સારા વિદ્વાન હઈ શકે તે સંભવીત છે.
ત્યારબાદ વકિલ નગીનદાસ સાંકળચદે પણ જણાવ્યું કે આ માનપત્ર ચંદુલાલને આપવામાં આવે છે તે ફક્ત તેઓ વૈદ્યકશાસ્ત્રની પરીક્ષામાં પાર થયા એટલા માટે નહીં પણ તેમના બાપદાદા ધામણ હતા અને એઓ પણ જેમાં પ્રતિષ્ઠા કરાવવામાં શાન્તિ સનાત્ર ભણાવવામાં તેમજ જૈન ધર્મ પાળવામાં અને ધર્મિષ્ઠ તરીકે આપણા ગામમાં ગાંધી વર્ધમાનદાસ એક આગળ ગણાતા પુરૂષ હતા અને તેઓના જ પિત્ર શ્રી વૈદ્યરાજ છે અને તેમને પણ તેમના બાપદાદાના પગલે ચાલી જન પ્રતિષાએ શાન્તિ સનાત્ર વગેરે ધર્મનાં કાર્યો વિના આશાએ કરી જેનોમની સેવા બજાવી છે.
ત્યારબાદ પ્રમુખ સાહેબ મી. શીવલાલભાઈએ પણ ઘટિત વિવેચન કરી સમરત ગામ તરફથી માનપત્ર તથા ચાંદીની સુંદર પેટી અર્પણ કરી હતી. બાદ મી. દ્વિધરાજે જૈન ધર્મના આચારમાં આવ્ય સંબંધિ સારૂ વિવેચન કર્યું હતું તે નિમિતે દ્યરાજના ભાઈ મી. ફકીરચન્દભાઈ તરફથી આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગર સૂરિજીનું બનાવેલ જેને પનિષદ નામનું પુરતક દરેક સભાસદોને વહેચવામાં આવ્યું હતું. ત્યારબાદ આચાર્યશ્રીએ મારૂ તેમજ ધર્મને લગતું અને વૈદ્યકશાસ્ત્રને પણ લગતું સમાચીત ઘણુંજ વિદ્વતાભરેલું ભાષણ આપ્યા બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૨૮
બુદ્ધિભા.
इनामी हरिफाई.
પ્રકરણ ગ્રંથ તૈયાર કરવા માટે નામે. જન એજ્યુકેશનલ બેડ ઠરાવ ક્યો છે કે --
જુદા જાદા વિદ્વાને પાસે નીચેનાં પુરત તેની સામે મુકેલા રૂપીઆનું ઓનરીઅમ આપી હાલની શિક્ષણ પદ્ધતિએ તૈયાર કરાવવાં.”
જીવવિચાર રૂા. ૧૦૦, નવતત્વ, રૂા. ર૦૦, કર્મગ્રંથ રૂ. ૩૦૦, દંડક રૂા. ૭૫, બહદ સંગ્રહિણી રૂ. ૧૫૦, ક્ષેત્રસમાસ રૂા. ર૦૦.
આ માટે નીચેના નિયમે ઘડવામાં આવ્યા છે
૧. જે જે હરીફાઈમાં ઉતરવા માગતા હોય તેમણે ઉપરના ગ્રંથ પૈકી એક યા વધારે ગ્રં પિતે ચુંટી તે માટે આઠ કુલસકેપ કાગળ જેટલું મેટર નમના રૂપે લખી તા. ૧૫ મી નવેમ્બર ૧૯૬૭ સુધીમાં સેકેટરીપર મોકલાવી આપવું આવશ્યક છે, તેની સાથે પિતે કેવી રીતે કાર્ય કરવા માગે છે, તેનું માર્ગ સૂચન સ્પષ્ટીકારે કરવું.
૨. તે મેટર દરેકનું આવ્યું ઐ સમક્ષ યા બર્ડ જે કમિટી નીમે તે સમક્ષ મુકી તેમાંથી જે જે ચગ્ય જણાશે તેમને આખા ગ્રંથનું કાર્ય સેપવામાં આવશે.
૩. તે પ્રમાણે જે ગંધ તૈયાર થશે તે બેડ પિતાના દ્વારા યા બીજી સરથા યા વ્યકિત દ્વારા છપાવશે. તેની લગભગ પડતર કીંમત રાખવામાં આવશે. તેને કેપી રાઈટ બોર્ડને સ્વાધીન છે એમ સમજવાનું છે.
૪. નમુનાનું મેટર મોકલનારે પિતાનું નામ પિતાના મુદ્રાલેખ સહિત જુદા કાગળમાં જણાવવું. જ્યારે તેમને માત્ર મુદ્રા લેખ મેટરના લેખપર મૂકવે.
મોતીલાલ ગિરધરલાલ કાપડીયા, મોહનલાલ દલીચંદ દેસાઈ
ઓનરરી સેક્રેટરીઓ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ
શેઠ ધરમચંદ ઉદેચંદ જૈન કેળવણી ફંડ તરફથી, આટસ, મેડીકલ, મિવાઈફ ઈન્ડ ટીચર, નર્સ અથવા એવી બીજી કોઈ શાખામાં અભ્યાસ કરનાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રીઓને કૅલરશીપ આપવામાં આવશે. માટે જે સ્ત્રીને સ્કોલરશીપની જરૂર હોય તેણે નીચેના સરનામે લખવું. ૪૨૬: શેખ મેમન સ્ટ્રીટ,
મેનેજીંગ ટ્રસ્ટીમુબાઈ, Jશેઠ ધરમચંદ ઉદેચંદજન કેળવણી ફંડ,
Page #35
--------------------------------------------------------------------------
________________
તમારો ધર્મ સાચવો છે? ભક્ષાભક્ષથી બચવુ' છે ? તો આ જરૂર વાંચા : લાભ યા !! ત્રણ પેઢીથી ચાલતુ' ! જુનું, જાણીતુ, વિશ્વાસપાત્ર ! !
- જૈન માલકીનું
પ્રતિષ્ઠિત ઓષધાલય! ! !
શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ એમના તરફથી વડોદરા રાજ્યમાં લેવાતી સંસ્કૃત વૈદ્યકશાસ્ત્રની,
ત્રણે પરીક્ષામાં ઉત્તિર્ણ (પાસ) થઈ પારિતોષિક (ઇનામ) મેળવનાર, | વૈદ્ય ચંદુલાલ મગનલાલ (પી. વી. બી. આર.) એમની ખાસ કાળજીમીં જાતિ દૃખરેખ નીચે ચાલતી
ધી રાજનગર આયુર્વેદિક ફા. મેં સી. માં ભક્ષાભક્ષના વિચારપૂર્વક બનતાં શાસ્ત્રસિદ્ધ આષા.
- જીરાન !
સ્ત્રી, પુરૂષ તથા બાલકની પાચનશક્તિ સુધારી લેાહી વધારી શરીરમાંના દરેક અવયો મજબુત અને પુષ્ટ કરી, આરોગ્ય, આયુષ્ય અને આનંદ આપે છે.
કી. રતલી ડબો ૧ ના રે, ૧-૧ર-૦,
અંગનામત ! !
આ દવા સ્ત્રીઓનાં તમામ ગુમદદ મટાડી લેહી વધારી સ‘પૂર્ણ તદુરસ્તી બક્ષે છે. આ દવા ખાસ સ્ત્રીઓ માટે અમૃતસમાન પીણું છે, અને પીવામાં લહેજતદાર છે.
- કી. શીશી ૧ ના રૂ, ૧-૧૪-૦.
રસનામત !!!
હમારા, બાલકોને ખાંડનાં કફકારક, રંગબેરંગી શરબતનાં નુકશાનકારક મિશ્રણવાળાં બાલામૃત વિગેરેથી બચાવવાં હોય તો આયુ વંદ શાસ્ત્રના આધારે બાળકોને ફાયદાકારક ઔષધેથી તયાર કરેલું આ અમારૂ રસનામૃત તમારાં બાલકાને નિરોગી, પુષ્ટ, આનદી અને ગુલાબી રહેરાવાળું બનાવો. સ્વાદમાં મધુ ર હાઈ બચ્ચાંઓ સહેલાઇથી હોંશે હોંશે પીએ છે.
કી શીશી ૧ ના રૂ. ૦-૧૦-૦. આ સિવાય આ ફામૅરણીમાં ભરમે, રસાયણો, આશા, પ્રજાશાહી યાકુતી, ચુણે, અવલેહ, ગુટિકાઓ, તેલ, મુરબ્બાઓ, સૂતિકાકવાથ વિગેરે સ્થક તેમજ જથાબંધ વેચાય છે. Vા પેકીંગ ભગાવનારને શિર છે. લા યા રૂબરૂ મળે. રાજામહેતાની પળ સામે - ધી રાજનગર આયુર્વેદિક ફાર્મસીના માલીક - અમદાવાદ, | વૈદ્ય ચંદુલાલ મગનલાલ.
પી. વી. સી. આર.
Page #36
--------------------------------------------------------------------------
________________ જૈન પ્રજા માટે એક નિર્ભય ને ભરૂંસાપાત્ર ઠેકાણે ( કે જયાં અગાડી ) અપટુડેટ ફેશનના સોનાના મસીન પૉલીસ દાગીનાઓ ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે ! અને નિર્ભય રીતે તદનજ ચાખ્યું અને સફાઈબંધ ફેન્સી કામ ધરાકિાના સોનાનું કીફાયત મજુરીથી ઘણીજ ઝડપથી અને વાયદેસર બનાવી આપવામાં આવે છે. તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછાં આપવાની લેખીત ગેરંટી મળે છે. ઈંગ્લીશ જવેલરી, રાલ્ડગોલ્ડ જવેલરી, અને ચાંદીની સેંકડો ફેશનેબલ ચીજોનો જંગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા બીલીયાન કટના હીરાઓ, માણેક, પાના વિગેરે ઝવેરાતનું કામ ઘરા અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ. | રૉયલ જવેલરી માર્ટ. શ્રામાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી. રીચીરે—અમદાવાદ, સમમદાવાદ જી યુમંડ જ્યુબીલી " પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ રેવીદાસ છગનલાલે છાપ્યું.