SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ -~ - ~ બુદ્ધિપ્રભા. - ~- છે જ; સિદ્ધ છે अथ श्रीमद् देवचन्द्रकृतगुरुगुणपत्रिंशत्पत्रिंशिकावालावबोधः ।। 'માતૃત્ત. वीरस्स पए पणमित्र, सिरिगोयमपमुहगणहराणं च । गुरुगुणछत्तीसीओ, छत्तीसं कित्तइस्सामि ॥ १ ॥ टवार्थ कारर्नु मल-अभिधेयादिप्रणम्य परमातानं, शुद्धस्थाद्वाददेशकाम । વાં સારનાથ, વિરગં ગાળ / ૧ श्रीमदाचार्यवर्याणां, गुगामा पदनिशिका । ટાઈઃ ષ્યિવધાય, કેવા છે જે ૨ શ્રી વીર વીસમા પરમેશ્વર ત્રિશલાનંદન હિમાપવાને મહાવીર અભયે પરીસહેવગાણું તેણુ કએ મહાવીરે, એહવા શ્રી મહાવીર સ્વામી તેહના પએ ચરણારવિંદ રણમી-નમસ્કાર કરીને તેના પ્રથમ ગણધર શ્રીૌતમ જેહના દીક્ષિત પચાસ પ૦૦૦૦ હજાર મુનિ મેક્ષાનંદને પામ્યા તે પ્રમુખ અગ્નિભૂતિ આદિક જે ગણધર તે સર્વને પ્રણામ કરીને આત્માને પરમાનંદતત્ત્વ નિષ્પત્તિને મૂળ શુદ્ધ શ્રદ્ધાન છે, તે શુદ્ધ શ્રદ્ધાન દેવતવ, ગુરૂ તત્વ, ધર્મતત્ત્વ, એહની શુદ્ધ ઓળખાણ પ્રતીત કરે થાય, તિહાં દેવ જે શ્રીઅરિહંત સિદ્ધરવરૂપભેગી સ્વગુણધર્યાય પ્રભાવ કર્વે નિર્મલીકૃત સત્તાવત સ્વરૂપકર્તા, સ્વરૂપભોક્તા, જેને અવલંબી અનંતજીવ શુદ્ધસત્તા કરે પિણ પિતાના પરના સત્તાના કર્તા નથી, તે દેવતત્ત્વ ને એહવા શુદ્વાનંદ પૂર્ણા ભાવતાના રૂચિ તેહના જ્ઞાયક તે સ્વરૂપરમણી, સર્વ આશ્રવના ત્યાગી, વિષયકષાયથી વિરક્ત, તે ગુરૂતત્ત્વથી આચાર્ય તેહ છત્તીસ ગુણે કરી બિરાજમાન છે, તે છત્તીસ છત્તીસી ભિન્નભિન્નપણે છે તેને વરુપ “કિન્નઈસ્લામિ” કહ્યું, ભલેને ગુરૂતત્ત્વ યથાર્થ ઓળખાવા માટે. (૧) તિહાં હવે પ્રથમ છત્રીસી કહે છે – चउँदसणकहकुसलो, चउभात्राणधम्मसारणाइरओ। चरविहउँझाणविऊ, छत्तीसगुणो गुरू जयउ ॥२॥ ટબાર્થ—- આચાર્ય તે જે રી પરિણમ્યા અને આત્માથી જીવને શુદ્ધ ધર્મની પ્રરૂપવાને માટે જે છત્રીસી કહેવી તે સર્વ રત્નધ્યમથીજ કવી, પિતરમ----વિદેસા, મામા-કુમ !
SR No.522097
Book TitleBuddhiprabha 1917 10 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1010 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy