________________
૧૧૪
બુદ્ધિપ્રેમ. તથા તીન વિરાધના તે જ્ઞાન વિધિના ૧, દર્શન વિરાધના, ૨, ચારિત્ર વિરાધના ૩ રહિત. ! એ છત્રાસ ગુણે બિરાજમાન તે માહે ગુરુતત્વ જાણવા. એ વીસમી છત્રીસી જાણવી. છે ૨૧ . નવો સ્ટારર માર વાળાડું
दूरेण परिहरंतो, छत्तीसगुणो गुरू जयंउ ॥ २२ ॥
ટબાર્થ–નર જે પુરુષના દીક્ષાના દોષ અઢાર ૧૮ તેહના જાણ—-વૃઢ ૧ જ ૨ ફી ૩ હડજુ ૪ તય ગહિલે ૫ અવિણું ૬ અભીરુ ૭ ઈત્યાદિક આવશ્યક નિયુક્તિથી જાણે અઢાર એ ૧દુ છે અને અઢાર પાપસ્થાનક-પ્રાણાતિપાત ૧ મૃષાવાદ ૨, અદત્તાદાન, ૩ મિથુન, ૪ પરિગ્રહ, ૫, ધ, ૬ માન, છ માસા, ૮, લેભ, ૯ રાગ, ૧૦ ઠેષ, ૧૧ કલહ ૧૨, અભ્યાખ્યાન, ૧૩ પેશન્ય ૧૪ રતિ અરતિ, ૧૬, માયા મૃષાવાદ, ૧૭, મિથ્યાત્વશલ્ય ૧૮ એ અ ઢાર પાપ સ્થાન દ્વરે પરિહરતા એ છત્રીસ ગુણ બિરાજમાન તે આચાર્ય ગુણવંત જાંણવા. ૨૨ :
सीलंगसहस्साणं, धारतो तह य भभेआणं। अट्ठारसगमुयारं, छत्तीसगुणो गुरू जयउ ॥ २३ ॥ ટબાર્ચ–અઢાર હજાર સીલગરના ધરણહાર-બ્રહમચર્યના ભેદ ૧૮“એરલિયં ચ દિવં, મયણુકાએણુ કરણુએણુ અણુમોયણું કાવ કરણે લેયરસ છે ૧ ” એ અઢાર અબ્રહ્મતી નિવત્યા છે-એથી અઢાર બને ભર ઉદાર કહીએ તે એ ૩૬ ના ધરગુહાર તે મારા ગુરુ જાણવા, રરનારા
उस्सग्गदोसगुणवीस-वजओ सत्तरभेअमरणशिहि । भवियजणे पयर्डतो, छत्तीसगुणों गुरू जयउ ।। २४ ।।
ટબર્થ-કાઉસગ્નના ૧૯ ઓગણીસ દોષ રહિત-ઘડગ ૧ લય ૨ ખંભાઈ ૩ ભા; ઈત્યાદિ ભાષ્યથી જાણી લેવા. ૧૯ તથા મરણ સમાધિના સત્તર ભેદ ૧૭ ભગવતીથી જાણજે. ઇત્યાદિક અર્થ ભવ્ય જનને ઉપદેશે પ્રગટ કરવા એ તેવીસ ૨૩ તી છત્રીસી ગુણે બિરાજમાન તે ગુરુ જાણવા. ૨૪
वीसमसमाहिठाणे, दसेसणा पंच गासदोसे य । . मिच्छत्तं च चयंतो, छत्तीसगुणो गुरू जयउ ॥ २५॥ ટાર્થ–બસ અસમાધિ સ્થાનકના નિવારક--“દવદવચારિ ૧ મિજિય
* બાલે ૧ બુદ ૨ નપુસે ૩ ૫, કીર્વે ૪ જડે ૫ ય વાહિએ ૬ તેણે રાજાવગારી ૮ ય, ઉમ્મરે છે ય અ ણે ૧૦ ૧ ૧ દાસે ૧૧ ૬ ૧૨ ય મૂઢ ૧૩ ૫, અર્તિ ૧૪ જુગિએ ૧૫ ઈય એ ૧૬ ય લઇએ ૧૭ સેહમિડિયા ૧૪ દયારા