SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જેને હું મીરાબાઇ હેત તો ૧૨૧ અરાઠભાવી એટલેં જિનશાસનભાવિતમતી જીવ ભવ્યાત્મા પામે કલ્યાણની પરંપરા પ્રત્યે. એ ૪૦ મી ગાથાને અર્થ. ૪૦ છે શ્રીમતવાત છે, પાક ગણતરસરંજ્ઞા तच्छिव्यपाठकोत्तम-धीशः श्रीज्ञानधर्माह्वाः ॥१॥ तेषां शिष्यप्रवराः, पाठका दीपचंद्राभाः।। તેvi વુિં , વાવો વિનિર્મિતઃ ૨. मुनिगुणस्मरणालंकृतः, विशुद्धचित्तेन देवचंद्रेण । भव्यजनानुग्रहकते, कृतः सदभ्यासरसिकेन ॥३॥ इति श्रीगुरुगुणपत्रिंशिकाबालबोधार्थः समाप्तः ॥ • - • • - - - - ફેણ, ૨ નો શું માંગારું હોત તો? H-: : ------ ૦ (લે. ગં. સ્વ. મંગુબ્લેન મોતીલાલ ધ્યરાત્રી વીતી ગઈ હતી, પણ નિદ્રા નહતી આવતી. શાથી? તે સમજાતું હતું, પણ મગજમાં આટલા શબ્દો ઘુંટાતા હતા –“ જો મીરાંબાઈ હિત તે?” તે તેથી મને શું ? પણ ન ! મારું મન કહે છે કે- ધારે કે કદાચ હેલું, અગર હોત તે ? ” વિવિધ જવાબ મારી મતિએ આપ્યા, પણ તે સંતોષકારક લાગ્યા નહિ. અઢી વાગતાં મહારે ધ્યાનનો સમય થયે ને આસન લગાવી, પૂરક–રેચક ને કુંભક કરવા લાગી. પણ કોણ જાણે શાથી? કારને બદલે શ્રીમતી મીરાંનીજ મુતિ બિરાજેલી જણાઈ અને ગેબી અવાજ થયે ! હું માં હેત તે?” ધ્યાન કોણ જાણે મારી સાથે આજ રીસાયું છે. હે ફરી પૂરક ક–રેચક કરતાં પહેલાં-કુંભક કરતાં સામેજ માં ! નાસીકા પર પણ મીરાં ! અંદર ને બહાર પણ મીરાં ! હેત તારી ! મીરાં! માતા! આ શે હેમા ઉત્પાત ? ધીમે ધીમે હું દયાન લગાવ્યું કે આંતર પ્રદેશમાં વિચરવા માંડયું. અંતરમાં દિવ્ય પ્રકાશ જણાય. નાભિ પર એક મેિટું 1 + આ લેખે સામાજીક દષ્ટિએ લખાય છે. જેને ધર્મને તે સાથે સંબંધ નથી.
SR No.522097
Book TitleBuddhiprabha 1917 10 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1010 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy