________________
ગુરૂગુણપત્ર રાષત્રિ'શિકા ખાલાવમેધ
૧૦૯
જાણવી, અથવા મૂળ અનુયાગ, ઉષા જે તે પણે થવાને 1 વસ્તુને વિષે સમકાલીાતક ગુણ તે નિક્ષેપ. ૨ વસ્તુને પ્રમુખ અર્થનો કહેવું તે અનુગમ, ૩ વસ્તુના અવસ્થાંતરીભાવ કથક તે નય. ૪ એ પિણુચ્ચાર અનુયાળ ખીન્દ્ર તણુવા. ૭ ૮.
ઉદ્યમ (ઉદ્યોગ ) સ્વરુપાર્શ્વ-કલાર્થ
नवतच नवभगुतीगुत्तो नियाणनवरहिओ । नवकष्पकविहारी, छत्तीसगुणो गुरू जयउ ॥ ९ ॥
ભાવાર્થ: હવે આડમી છત્રીસી કહે છે-નવ તત્ત્વના જાણું, નવ વાડ બ્રહ્મચર્યની તેના પાલક. એકલી સ્ત્રી સધાતે એકલા બ્રહ્મચારીયે એક વસતિએ શત્રે વસવે નહીં. ૧ સ્ત્રીનાં શ્રૃંગાર વિશ્વાસ વિજ્ઞાપની કથા ન કહેવી, ૨ જે પાટ, બોડે સ્ત્રી બેઠી હોય તે ચાંનકે બે ઘડી માંહે પુરૂષ બેસવે નહી', પુર્ અને આસને સ્રીયે બે તથા, ૪ ઘડી સીમ બેસવા નહીં. ૩ સ્રીના મનહર ગુહ્ય ઇન્દ્રી જોવા નહીં. ૪ જ્યાં સ્ત્રી પુરૂષ ભાગવતાં હુવે તે કાલના શવિલાસ સાંભળવા નહીં. ૫ બ્રહ્મચારી પેહેલાં ભાગ લેગળ્યા સભારવા નહીં. હું બ્રહ્મચારીયે ચીકણા આહાર કરવા નહીં. છ બ્રહ્મચારીયે અતિમાત્રાએ આહાર કરવા નહીં - બ્રહ્મચારીયે શરીરની શૈાભા ન કરવી. હું એ નવવાડી પાળે. ૧૮ નવ નિર્માણા ૯ રર્પિત. ૨૭. અને નવ કલ્પી વિહારના કરણહાર-ચામાસાને એક વિહાર, શેષ કાલના ૮ મહિનાના આઠ વિહાર એ નવ વિહારે વસતિ ગેચરી થડેલ, સર્વ પાલટવી; ક્ષીણ જંઘાખલ ગીતાર્થને વિહારના નિયમ નહીં વાસસામે વસંતા; મુળજો! માયા” ઈસુપદેશમાલા વચનાત, એ આઠમી છત્રીસીના ધરણહાર તે પહેરા ગુરૂ જાળુવા, હું
दसभेय असंवर, संकिलेसउवधायविरहिओ तिचं । दासाइलकरहिओ, छत्तीसगुणो गुरू जय ॥ १० ॥
ભાવાથઃ હવે નવમી છત્રીસી કહે છે-દસ ૧૦ પ્રકારના સવર સયુક્તપાંચ દ્રિ વશ એ પાંચ સંવર, તીન ચેગ રોકવા એ ૩, ઐધિક, ઉપગ્રાહિક, ઉપધિને માન એ દશ સવર, દસ ૧૦ પ્રકારના સંક્લેશ-૧ ઉપધિ સ’ફ્લેશ, ૨ વસતિ સંક્લેશ, ૩ કષાય સંકલેશ, આહાર સક્લેશ, ૫--હું-છ તીન ગની ચપલતા તે સકલેશ, ૮ અજ્ઞાન સફ્લેશ, ૯ અર્શન ફ્લેશ, ૧૦ અચાસ્ત્રિક્રિયાને સક્લેશ. એ ૧૦ દશ સક્લેશથી રહિત, તથા સજમના ૧૦ દા ઉપધાત થી રહિત. દશ સજમાવઘાયા, ઉશ્ચમ, ૧ ઉપાયણે, ૨ સ, ૩ પરિકમ્મે, ૪ પરિહરણ, ૫ નાણુ, ૬ દેંસ, ૭ ચરિત્ત, ૮ અચિઅત્ત, ૯ સરકખે ૧૦ ૧ વળી હાસ્ય, રતિ, ચારિત, શેક, ભય, દુધછા. એ ૬ છ થી રહિત, એ નવી ૩૬ સી ગુણ્ એક્ત મ્હારા ગુરુ જાણુવા, ૧૦