Book Title: Buddhiprabha 1915 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522079/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીજોનધેટ મૂ૦ પૂ૦ બેડ‘ગના હિતાર્થે પ્રગટ થતું શિegistered No. B. 87 6. बुद्धिप्रभा. BUDHI PRABHA. - ( ધાર્મિકે સામાજીક-સાહિત્ય-નૈતિક વિષયોને ચર્ચતું માસિક. ) આ સંપાદક-મણીલાલ મેહનલાલ પાદરાકર. पुस्तक ७ मु. नवेम्बर-डीसेम्बर १९१५. वीर संवत २४४१. * વિષય દર્શન.. વિષય, પૃષ્ઠ. | વિષય, - પૃષ્ઠ ૧, “ખુશામતિયા ગુલામે છે.” ... ૨૨૫ ૧૫. ધમાધમ છાડી દે પાડા ! ... . ૨૬૨ | ૨. ચઢવાક યુગ્મ ... ... ... ૨૨૬ ૧૬. મનુષ્યતિ અને અગાધ દેવીશક્તિ ... ૨૪ ૧૩, પ્રસ્તાવિક સુબોધક ૧૭. 8ાસ અને શિષ્યત્રત .. •• ૨૬૮ - ૪. જુના જૈન લખાણાની ભાષા ... ૨૨૮ ૧૮. સંકલ્પ બળ .. . ••• ૨૭૧ ૫. વાંચન • ૨૩૦ ક, « અમૃતને ઘૂંટડે ” .. .. ર૭૩ ૬, મીરાંબાઈકા ઇતિહાસ ... २३२ ૭, અમેરિકાની સ્ત્રીઓ અને તેમની કેળવણી. ૨૩૪ ૨૦. બાર્ડ”ગના પ્રેસીડન્ટ ૨, રા. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઇ બી. એ.... ર૭૫ - ૮, પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન ! ૨૪૩ ! ૯. કાવ્યું કે જ ૨૧. બેડ"ગને રૂ. ૨૦૦૦૦) ની ઉદાર મદદ •• છે, ••• ૨૫૦ - ૧૦. સેવાધર્સ એવાધહૈ .... ... ... ૨પ૧ કરેનાર પરોપકારી દયાળુ શા. જમના૧૧, ટેલીફાનની હકાણું ! . • ૨૫૩ દાસ જેઠાભાઈને સ્વર્ગવાસ .. ર૭૬ - ૬ ૨. સમાચાર. ૩, જાપાનની આશ્ચર્યકારક ઉન્નતિ ... ૨૫૭ ૨૨. અથ શ્રી દાન, સીલ, તપ, ભાવના .., ૨૭૯ ૧૪, જેન શાળાપાગી શિક્ષણક્રમમાં ૨૩. ચેાગ * ૨૫ અભિપ્રાય ... ૨૫૯ | ૨૪. બેડીંગ પ્રકરણ ... • • • ૧૮૭ ૨પ શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રકાશક અને વ્યવસ્થાપક, શંકરલાલ ડાહ્યાભાઈ ાપડીઆ નાગેરીસરાહુ-એમદાવાદ લવાજમ-વર્ષ એકના રૂ. ૧-૪-૦ સ્થાનિક ૧-૦-૦ છુટક દર એક નકલના બે આના. અમદાવાદ ધી “ ડાયમંડ જ્યુબિલી પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. Page #2 -------------------------------------------------------------------------- ________________ આઠ આનામાં અમુલ્ય લાભ આપતુ સસ્તામાં સસ્તુ' સચિત્ર ત્રિમાસિક હું ‘‘ આદર્શ-જીવન.' આધ્યાત્મિક-સાહિત્ય-વાણીજ્ય (વ્યાપાર ) ના ઉચ્ચ વિકારો દર્શાવતું, ઉચ્ચ શૈલીએ સાક્ષરો-વિદ્વાનો તથા મહાત્માઓને હાથે લખાઈ જૈનસમાજની સેવા અર્થે પ્રગટ થતું સપ્તામાં સસ્તું સચિત્ર ત્રિમાસિક, વાર્ષિક લવાજમ માત્ર આઠ આના (પાસ્ટેજ સાથે.) નમુના માટે લખેસંધવી વાડીલાલ મુળજીભાઈ, લિબડી–(કાઠિયાવાડ.). આખરે વિજય મા. હીસ્ટીરીઆ (તાણ ) ના દરદને કોણ જાણતું નથી ? હીસ્ટીરીઆ નાની ઉમરની સ્ત્રીઓને ઘણે લાગુ પડે છે. હીસ્ટીરીઆના દરદનાં મૂળ કારણ શોધી કાઢી તેના ઉપાયો ધણા દરદીઓ ઉપર અજમાવી અમે ખાત્રી કરી છે કે હીસ્ટીરીઆનું દરદ પૂરી રીતે મટી શકે છે. હીસ્ટીરીયા ભૂત નથી. હીસ્ટીરીઆના દરદ ઉપર બીજા ઉપાયો અજમાવ્યા પહેલાં અમારી સલાહ . હીસ્ટીરીઆનું દરદ અમે ખાત્રીપૂર્વક ગેરંટીથી મટાડીએ છીએ. વિશેષ હકીકતનો ખુલાસો રૂબરૂ પત્ર મારફતે કરો. લી. શા. વાડીલાલ ડાહ્યાભાઈ, | અમદાવાદ. ( ઝવેરીવાડ, ) સુરજમલનું કહેલું', આયુર્વેદ સિદ્વાષધાલય, | (દરદીઓને આશિર્વાદ.). ઘણા મનુષ્યો જુદા જુદા રોગોથી પીડાય છે. તેમાં ગરીબ મનુષ્ય વૈધા તથા ર્ડોકટરોનાં બીલ ભરવાને શક્તિવાન હોતા નથી અને તેથી મરણને શરણ થાય છે. અમે એક "માહાત્માની કૃપાથી નીચે લખેલા દર્દોની દવા મેળવી છે, અને તેની શક્તિની સંપૂર્ણ ખાત્રી કરી છે. તેવા રાગોથી પીડાતા ગરીબ નીરાધાર માણસને કેવળ પરમાર્થ બુદ્ધિથી મફત આપવા ઈચ્છીએ છીએ, અને શક્તિવાળા માણસાને પ્રથમથી ધર્માદા ફંડમાં માસક રૂ. ૨). આપવા પડશે તેથી તેવા રાગવાળાઓને, અમાને મળી અગર ટપાલ મારફતે દરદ જણાવી દવા લેવા ખાસ ભલામણ છે. જવાબ માટે અડધા આનાની ટીકીટ બીડવી. સંગ્રહણી (મુંબાઈના પાણીથી અગર બીજા કારણથી થઈ હાય) લકવા યાને પક્ષાઘાત, દમ, હાફ સ્વાસ ચડે તે ભગંદર (વાહાડ કા૫ કર્યા વગર) ઇંકીયશિથિલતા યાને નામદાઈ કોઈ પણ જાતનો વા, હિસ્ટીરીયા યાને વઈ અગર ગીરધી, બચ્ચાંઓને થતી વરાધ, મસા યાને હુંરસ, જે લો વાંચી જાણતા નથી તેને વાંચી જાણનાર ખબર આપશે તે ઉપકાર થશે. | શા, વાડીલાલ મોતીલાલ પાલખીવાળા એલ. ટી. એમ. મળવાનો વખત—સવારમાં ૧૧ થી ૧૨ સાંજે ૭ થી ૧૦ મીલ મેનેજર,—ધી અમદાવાદ સ્વદેશી મીલ કું. લી. 5. લુણાવાડે માટી પાળ-અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિમાં. 540 (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिप्रद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिध्यामार्गनिवर्तक विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' माशिकम् ॥ - - ~ ~ વર્ષ ૭ મું] તા. ૧૫ નવેમ્બર, સને ૧૯પ. [અંક ૮ મે. “સુશામતિયા ગુસ્કાનો છે” ભલે હે શેઠ વા શાણે, ભલે હે રંક વા રાણા; હદય વેચી બન્યા વાર્થ, ખુશામતિયા ગુલામે છે. દબાવી સત્યને જેઓ, નકામી હાજી હા કરતા; પરાશ્રય ઈછનારાઓ, ખુશામતિયા ગુલામો છે. ચહે તેને નહીં ચહાતા, ખરું કહેતાં ડરે જગથી; હૃદય પરતંત્રતા વાહક, ખુશામતિયા ગુલામે છે. અરે વાહવાહથી જૂઠા, ખુશી કરવા ઘણું બેલે; હદય સાચું નહીં બેસે, ખુશામતિયા ગુલામો છે. ખુશામત સર્વને હાલી, તથાપિ સત્યથી હાલી; ગુણોને દે અરે બાળી, ખુશામતિયા ગુલામ છે. ખુશામતથી કરે છે, અને ના સત્યને ખોજી; ગુલામેના ગુલામે છે, ખુશામતિયા ગુલામે છે. હદય ધડકી કહે સને, ખુશામત ના કરી ટી; ખુશામત ધુળથી છેટી, ખુશામતિયા ગુલામ છે. પ્રમાણૂિકને ખુશામતની, નથી પરવા જરા જગમાં; નકામી વાહ વાહ વદતા, ખુશામતિયા ગુલામે છે. ખુશામતથી રહી અળગા, પ્રમાણિકતા ધરી પૂરી; બુદ્ધપબ્ધિ જે પ્રવર્તે છે, ખરી વાહ વાહ છે તેની. છે Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ~~ બુદ્ધિપ્રભા. ~~~ ~~~~~~ चकवाक युग्म. (સેરો . ) " નહિ પારધી પાસ, નહિ અંગ શર લાગીયું; અયી, સખિ ! વદ વાત, કેમ પ્રાણું બની ગયા?” ચક્રવાક યુગ એક રમતું, ભમતું, આવીયું, થયા ખરા મધ્યાહુ, તુષાર્ત ત્યાં બન્ને થયાં; હતું સરોવર શુષ્ક, લેશ માત્ર જલ ત્યાં હતું, ઉભય પ્રેમીમાં એક, મુકી અન્યને ના પી. ચક્રવાક- અયી પ્રિયે ! તુજ ગાત્ર થયાં શિથિલ અતિ તાપથી, થયું મુંખરું પ્લાન શ્રમથી નવ ચાલી શકે, વિના સલિલ સુકાય, બહાલી કોમલ કંઠ આ; આ સરવર દેખાય, જળ કયાંઈ પણ ત્યાં હશે, તૃષા કરી તુજ શાંત, શીતલ આ છાંયા મહીં; ક્ષણેક મુજ ઉત્સગ કે વિશ્રાંતી સૂઈને.” ચાવાકી–વતા વિટ૫ વિણ જેમ, કમલ જેમ રવિ વીના, પ્રિયજન વીણુ હું તેમ ક્ષણે નહિ જીવી શકું; તવા થકી પીડાય અતિ અમિત તમ દેહ આ, જળ વધ્યું પળમાં એક, પ્રાણ વિનાને એ થશે; સુખે લઈ જળ, પ્રિય! નિન્દા ધ્યે મુજ ઉર પરે સ્વજન લઈ ઉસંગ, મરવું એ સુખ કઈક છે.' ચાવાક-જડ જે દેખાય, ચન્દ્રકાન્ત ચંદા વિના, ભ્રમર કુસુમ વિણ તેમ, વિયુક્ત તેથી શું કરું? ભલે મરે મુજ દેહ, સ્નેહ ભર્યું નથી આપણે, મળશે અવરે જન્મ, ક્ષણ ભંગુર સુખ પૃથ્વીનું.’ ચક્રવાકી—“ નહિ પ્રિય ! નહિ પ્રિય! વૃથા જાય છે કાળ આ, જો જળ, થાઓ શાંત, નહિ દુઃખી મુજને કરે. ચક્રવાક–“તું પી કોમળ પુષ, જીવ જાય છે તાહિર -- + + + + એમ કરતે એક મસ્તક નાખીને પડયો– “હાય” કરંતી નાર, ગ્રીવા પર પ્રીવા હા ! શુદ્ધ, ઉચ્ચ, એ સ્નેહ, મત્યે લોકમાં ના મળે– સર્વ વાર્થ પરિત્યાગ-નેહ એજ આદર્શ જ્યાં. ” Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવિક સુબોધક प्रस्ताविक सुबोधक. દાઝયા ઉપર ડામ હશ. પતિ પરજાને ઘણું, નણંદે નહિ વિશ્રામ; સાસુ નડે સામટી, શઝયા ઉપર ડામ. લુંટા પંથે જતાં, ખાધે માર હરામ; સગડમાં જવું પડે, દાઝયા ઉપર ડામ. ખ્યાં વહાણે સાગરે, પતી ન હુડી ઠામ, થાય તગાજે એ સમે, દાઝયા ઉપર ડામ. ગરથ ગયે ગાંડે થ, કાચું પડિયું નામ; ધરમાં નડતર થાય તે, ધઝયા ઉપર ડામ. કાળ પડે દવ જે બળે, થાપણ ડૂલે ઠામ; રોગ શેક આવી પડે, દાઝયા ઉપર ડામ. રાજ્ય ભય આવી ચડે, ચૂકે જે સુખ ધામ; લોક હાંસી થાય તે, દાઝયા ઉપર ડામ. ઠેસ વાગી પડી ગયે, જગમાં ખોટું નામ; દવા દુઃખ અદકું કરે, દાઝયા ઉપર ડામ. કુરે કરડ કારમે, ન સર્યું કે કામ; હડકી ફડકી જે નડે, દાઝયા ઉપર ડામ. શ્રમ સાધ્ય થાય નહિ, બની ગયે બેફામ; મારગ ચૂકી જાય છે, દાઝયા ઉપર ડામ. ઘેખે ધરમે ઉપજે, બગડે બાળક રામ; નારી સાથે સાર તે, દાઝયા ઉપર ડામ કુટિલ કરમ આવી ચડે, રસ્તે દડે શામ; વનિતા કે એ સમે, દાઝયા ઉપર ડામ. સવેલે જતાં ગ્રામ તું, કરે ન એકે કામ; માઝન મર્યાદા મૂકે, દાઝયા ઉપર ડામ. વાદી દવે બાંધ, મેળવવાને દામ; સામું દામ ભરવા પડે, દાઝયા ઉપર ડામ. દાદિ દાદ માગે ઘર્લ્સી, ન્યાય મેળવવા કામ; અન્યાય મળે કારમો, દાઝથી ઉપર ડામ. થાપણુ મૂકે વ્યાજુકી, ખેઈ બેસે દામ; મૂરખ માને મહિપતી, દાઝયા ઉપર ડામ. બકતને હરકત નડે, કડાં થાતાં કામ; વાલાં વેગડિ સે કરે, દાઝયા ઉપર ડામ. ૧૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ બુદ્ધિપ્રભા પડે પતિ કારમી, સરે ન એકે કામ; વાલાં વેરી ને બને, દાઝયા ઉપર ડામ. ૧૭ થાકી લોથ થઇ ગયે, ભૂખ દુઃખનું કામ; ત્રગડે કોઈ એવે સમે, દાઝયા ઉપર ડામ. કુસંગીના સંગમાં, સારા ભરતે જામ; વાડે ધાડે જઈ પડે, દાઝમા ઉપર ડામ ૧૮ કીમીયાગરના કારમાં, ખૂણે નીર તમામ; કારાગૃહ જે સાંપડે, દાઝયા ઉપર ડામ. ૨૦ સદગત શાહ નારણજી અમરશી. जुना जैन लखाणोनी भाषा. જૈન ધર્મના છેલ્લા તીર્થકર મહાવીર પ્રભુના વખતમાં અર્ધ ભાગધી ભાષા બોલાતી હતી. મહાવીર પ્રભુ બુદ્ધના સમકાલીન હતા. બુદ્દે મહાવીર પછી ઉપદેશ આપવા માંડયો. હતે. બુદ્ધના ધર્મ પુસ્તકની ભાષા પાલી હતી ત્યારે જૈન ધર્મ પુસ્તકની ભાષા અર્ધ માગધી હતી. હિંદમાં ધર્મ પુરતા મુખ પાઠે રાખવાને ચાલ હતો અને તેથી મુખે યાદ રાખતાં સુત્ર કે શાસે પાછળથી જ્યારે વિસરાવા લાગ્યાં અથવા સ્મરણશક્તિ મોળી પડી ત્યારે તે મૂવો પુસ્તકરૂપે લખી લેવામાં આવ્યાં. | શ્રી મહાવીરના નિર્વાણ પછી હ૮૦ એટલે આશરે એક હજાર વર્ષે જૈન સૂ-શા પુરતકારૂઢ થયાં. વલ્લભીપુરમાં શ્રી મહાવીર પ્રભુની ૨૭ મા પિઠીએ ધર્મ ગાદીએ વિરાજતા. આચાર્ય શ્રી દેવદ્ધિ ક્ષમા શ્રમણે પિતાના અધિપતિપણા નીચે યાદ રહેલાં સૂત્રે પુસ્તકરૂપે કાગળ પર લખી લેવરાવ્યાં, જેમ અસલથી બેલાતાં તેમજ તેજ અર્ધમાગધી ભાષામાં લખી લેવામાં આવ્યાં. બેશક, એક હજાર વર્ષના ગાળામાં-ભાષામાં ઉચ્ચારણમાં કંઇ ફેરફાર થયે હશે છતાં મૂળનું જે યાદ હતું તે પ્રમાણે લખી લેવામાં આવ્યાં. પાઠાંતર પણ કોઈ કોઈ જગાએ લખવામાં આવ્યા એમ મોઢાનું ધર્મ સાહિત્ય પુસ્તકમાં લખાયું. શ્રી મહાવીર તથા બુદ્ધના વખતમાં લોકો જે પ્રાકૃત બોલતા હતા તે આ અર્ધ મા ગધી અને પાલી હોય તે કાળે સંસ્કૃત ભાષામાં બેસવાને પ્રચાર નહિ જેજ હતે કેમકે લેક ભાષા તે કાળે સંસ્કૃત નહોતી. બેશક, તે પહેલાંનું સાહિત્ય-હિંદ દેશનું સાહિત્ય લકિક સંસ્કૃતમાં હતું અને લૌકિક સંસ્કૃત પહેલાનું સાહિત્ય વૈદિક કે મહા સંસ્કૃતમાં હતું. જૈન ધર્મની પાછળથી બે મુખ્ય શાખા થઈ. શ્વેતાંબર અને દિગંબર. તાંબરને ૧૬ અંગ (આગમ), ૧૨ ઉપાંગ તથા બીજું સત્ર અર્ધ માગધીમાં લખાયાં છે પરંતુ વચ્ચે વચ્ચે દુકાળ વગેરે મુશ્કેલીના વખતમાં તેમાંના અમુક ભાગ ઓછા થયા કે વિરછેદ ગયા છે એમ જ એ ભૂલાઈ ગયેલા ભાગ સિવાયના સૂત્રોને માન્ય નહિ રાખતાં દિગંબરેએ પુરાણે વગેરે સંસ્કૃતમાં રહ્યાં છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ જુના જૈન લખાણોની ભાષા ૨૨૮ જૈનો જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે લોક ભાષામાં બેધ કર્યો. તેથી ત્યાં ત્યાં તે તે દેશની ભાષામાં ધર્મ સાહિત્ય લખાયું. કર્ણાટક ને દક્ષિણના પ્રદેશમાં જતાં ત્યાં જેનેએ તે તે ભાષામાં ઘણા ગ્રંથો લખ્યા છે. ધર્મ સાહિત્ય ઉપરાંત ન્યાય, તર્ક, વ્યાકરણ વગેરે વિરપર પણ ઉત્તમ ગ્રંથો રચી તે દેશનું સાહિત્ય દીપાવ્યું છે. ગુજરાતમાં પણ જૈન વિદ્યાનેએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જુની ગુજરાતી અને ગુજરાતી ભાષામાં ધર્મ સાહિત્ય તથા બીજું પણ સાહિત્ય લખી ગુજરાતી સાહિત્યના ભંડોળ અને શોભામાં વૃદ્ધિ કરી છે. સિદ્ધસેન દિવાકર નામના એક જૈન ધર્મ ગુરૂએ સત્ર-શાસ્ત્રને અર્ધ માગધીને બદલે સંસ્કૃત ભાષામાં લખવા માંડયા. પણ જ્યારે તેમના ગુરૂને ખબર પડી ત્યારે તેણે સિદ્ધસેન દવાકરને તેમ કરતાં અટકાવ્યા અને ઉલટું તેને તેમ કરવા માટે પ્રાયશ્ચિત લેવાનું ફરમાવ્યું. શ્રી સિદ્ધસેનને અંગે આદિ જે માગધીમાં હતાં તેઓને સંસ્કૃત કરવાના અભિપ્રાયથી અને નવકારને બદલે વડત કરાયોજાશાથ રર્વ સાચા બનાવવાથી પ્રાયશ્ચિત આપવામાં આવ્યું હતું નહિ કે અન્ય ગ્રન્થ સંસ્કૃતમાં બનાવવાથી. ગુરૂની આજ્ઞા માથે ચડાવી સિદ્ધસેને પ્રાયશ્ચિત લીધું. આ વાત ઉપરથી જણાય છે કે લેક ભાષામાં બધું ધર્મ કાર્ય ચલાવવાનું ચગ્ય લાગેલું-લોકે ન સમજે તેવી ભાષામાં સાહિત્ય લખવાનું પસંદ નહિ કરેલું, વળી તીર્થકરોના અર્થ માગધી ભાષામાં પરૂપાયેલાં પવિત્ર વચનને ફેરવી નાંખવાથી તેની પવિત્રતાનું બળ સચવાતું નથી એવી જૈનની ખરી શ્રદ્ધા પણ ખરી. જરૂર પડયે જૈનેએ સંસ્કૃત ભાષામાં પણ ઘણુ ગ્રંથો લખ્યા છે. ગુજરાતના મહારાજા સિદ્ધરાજ અને કુમારપાળના વખતના પ્રસિદ્ધ કલિકાલ સર્વજ્ઞ પંડિત હેમાચાર્યે ઘણું પુસ્ત-સાડાત્રણ કરેડ કલેક સ્ત્રીને જૈન સાહિત્યને તે કાળે પહેલો દરજજો અપાવ્યું હતું. સૂત્ર અને શાસે પુસ્તકારૂઢ થયા પછી તે સૂત્રને સારી રીતે સમજાવવા માટે શીલાંગાચાર્ય તેમજ અભયદેવરિએ સંસ્કૃત ભાષામાં સારી ટીકાઓ, કોઈએ ચૂર્ણિકાઓ, નિયુંતિઓ વગેરે લખી એ સાહિત્યને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી ચાલુ ભાષામાં પાયચંદજીએ તેમજ ધર્મસિંહ મુનિએ ટબા લખ્યા છે. હેમચંદ્રસૂરિનું અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચાયા પછી પણ અપભ્રંશ ભાષામાં કેટલેક વખત સુધી પુસ્તકો રચાયાં છે. વિક્રમ સંવતના ૧૪ સૈકાના મધ્યમાં સપ્તક્ષેત્રીરાસ, ઉપદેશ માળા અને પ્રબંધ ચિંતામણિ વગેરે ગ્રંથ રચાયા છે. આ બધાં પુસ્તકોની ભાષા આજે સહેલાઈથી સમજી શકાતી નથી, એને જુની ગુજરાતી ભાષાના ચં કહી શકાય. ગુજરાતી ભાષામાં વિક્રમ સંવતના ૧૫ મા સૈકાના શરૂઆતથી જૈન કવિઓએ રાસા લખવા માંડ્યા હતા. મારા એક નિબંધમાં એ વિષે યથાશક્તિ કહેલું હોવાથી અહીં પિષ્ટપષણ કરવાની જરૂર નથી. અર્ધ માગધીને નમુને આ નીચે આપે છે. ગણધસ્કૃત આવશ્યક સૂત્રમાંથી– लोगस्स उज्जोयगरे, धम्मतिथ्थयरे जिणे । अरिहंते कित्तइस्स, चउविसंपि केवली ।। Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૨છે બુદ્ધિપ્રભા. उसभमज्जयं च वंदे, संभवमभिनणंद चसुमई च । पउमप्पहं सुपासं, जिणं च चंदपहं वंदे ।। सुविहिंच पुष्फदतं, सियलं सीजसं वासपुजं च । विमळ मणंतं च जिणं, धम्मं सांतिं च वंदामि ।। कुंथु अरं च मल्लि वंदे मुणिसुवयं नपिजिणं च । वंदापि रिथ्यनेमि पासं तह वद्धमाणं च ।। આ ઉપરાંત પાછળના ૧૭ મા સૈકાની ગુજરાતી ભાષામાં જેને રચેલે રાસ-દાનશીલ તપ ભાવનાને સંવાદ હવે પછી આપીશું. લી. પોપટલાલ કેવળચંદ શાહ–રાજકોટ, વજન. જેન પ્રજાને ઘણે ભાગ વેપાર કરી પિતાનું ગુજરાન ચલાવે છે. વસ્તિ પત્રકમાં ભણેલાની સંખ્યામાં જૈનના પુરૂષ વર્ગના ટકા વધારે આવે છે. એટલાજ ઉપરથી જન પ્રજામાં જ્ઞાનને પ્રસાર વધારે છે એમ માનવા જેવું નથી. કેમકે ઘણા ભાગે સાધારણ લખતાં વાંચતાં આવડે અને દેશી હિસાબ કરતાં થોડા આવડે એટલે તેઓ દુકાન કાઢી વેપાર કરવાની અથવા નોકરી કરવાની શરૂવાત કરે છે. આ વર્ગમાં વ્યવહારીક તેમજ ધાર્મિક કેળવણી ઉંચ પ્રતિની પ્રત્યે હૈતી નથી. થોડા ભાગ નશીબ મેગે વેપાર ધંધામાં આગળ વધે છે. પણ તેટલા ઉપરથી તે સર્વે વ્યવહારિક તેમજ ધાર્મિક ઉંચ પતિનું જ્ઞાન ધરાવનારા હોય એમ કહી શકાય તેવું નથી. ઉંચા પ્રકારની વ્યવહારિક કેળવણી પામેલાઓને વિચાર કરીશું તે નાની વરિતના પ્રમાણમાં એક હજારે એકની સંખ્યા પણ આવશે કે કેમ તે ચેકસ કહી શકાય તેમ નથી. તેઓમાં પણ ધાર્મિક ઉંચ પ્રતિના જ્ઞાનવાળા કેટલા પ્રમાણમાં નીકળશે તે વિચારવા જેવું છે. આ પ્રમાણે પુરૂષવર્ગની સ્થિતિ છે. સ્ત્રીવર્ગની સ્થિતિ છે તેથી પણ અતી શોચનિય છે. સ્ત્રીવર્ગ વ્યવહારિક કેળવણીમાં ઘણે પછાત છે. મોટાં મેટાં શહેરોમાંથી વખતે લખતાં વાંચતાં આવડે એવી થોડી સંખ્યા નીકળશે. તેથી તેમનામાં ઉચ પ્રતિની વ્યવહારિક કેળવણી છે, એમ માનવાને કારણ નથી. તેમનામાં પણ ધાર્મિક કેળવણી પામેલ સંખ્યા નહિ જેવીજ જણાશે. આ પ્રમાણે જૈનોમાં બન્ને પ્રકારની કેળવણીની સ્થિતિ છે. આ સ્થિતિ આ જમાનાના પ્રમાણમાં સંતોષકારક છે, એમ કહી શકાય તેમ નથી, જેમાં જેટલે બાગે વ્યવહારિક ઉંચ પ્રકારની કેળવણીથી સંસ્કારી થએલો છે, તે તમામ પિતાના કાર્યક્રમમાંથી દરરોજ એક કલાક પણ પિતાના જાતિ બંધુઓની ઉન્નતિના સંબંધે વિચાર અને કાર્ય કરવામાં નિયમિત રીતે કાઢ, તે હું ધારું છું કે થોડા દિવસમાં નેમાં હાલ કરતાં ઘણી જાગૃતિ લાવી શકે પણ તે વર્ગ પિતાને ફુરસદ નથી, વખત નથી આવાં નજીવા બહાના બતાવી છુટી જવા માગે છે, Page #9 -------------------------------------------------------------------------- ________________ વાંચન, ૨૩૧ વેપારી વર્ગમાં ધનવાનની સખ્યા વિશેષ એવામાં આવે છે. એટલે અંશે આપણે મગરૂર થઇશું. તેઓ ધન સ`પત્તિ મેળવી તેને યોગ્ય અવસરે ધર્મકાર્યમાં વ્યય કરે છે, અને જૈન દર્શનની પ્રભાવનાના કાર્યોના પ્રસંગે તેમની સાહાયતા માગવામાં આવે છે, તા તેઓ શ્ર્વાસપૂર્વક આપે છે પણુ તેટલાથી જૈન તરીકેનું તેમનું કર્તવ્ય પૂરું થાય છે. એમ માની લેવાનું નથી. નવીત ઉછરતી પ્રજા વ્યવહારિક અને ધાર્મિક ઉંચ પ્રતિની કેળવણી મેળવે એવા પ્રકારની સંસ્થાએ .આપણામાં ધણી નીકળવાની જરૂર છે, તેની સાથે કેળવણી લેનારાએની સવા સચવાય અને તેમનામાં આગળ વધવાના ઉત્સાહ પ્રગટે એવી ગાઠવષ્ણુ થવાની જરૂર છે. જે ધંધે લાગેલા છે, તેએાનામાં વાંચનના શોખ વધે એવી તજવીજ થવાની ખાસ આવસ્યકતા છે. આપણામાં કેટલીક સંસ્થા તરથી પુસ્તકો પ્રસિદ્ધ કરવાનું કામ ઉત્સાહપૂર્વક ચાલે છે, તેમજ માસિક અને અઠવાડીક પત્રા નીકળે છે. પણ વસ્તીના પ્રમાણમાં જોઇએ તેટલે તેને ઉઠાવ થતો નથી. તેનું કારણ સ્નેપશું તે વાંચનને! શાખ ડે જેવા છે. પુરૂષવર્ગમાં વાંચનના શોખ નથી તેા પછી સ્ત્રીવર્ગને માટે તા કહેવુંજ શુ ? નિશાળેથી ી ધધે લાગ્યા એટલે તરી પાર ઉતર્યા, અને હવે ધંધા સિવાય બીજું કર્ષ કરવાનુ નથી. આવા પ્રકારના વિચારો આપણામાં દાખલ થઇ ગયા છે. તે કેટલે દરજ્જે નુકસાન કોં છે તે વિચારીએ. ૧. જે ધંધા આપણે કરતા હુએ, તે વધારે સારી રીતે કરવા સારૂ તેનું યથાર્થ સ્વરૂપ સમજવા તેમજ તે ધંધા સરળ રીતે કરી શકાય તે માટે તે ધંધાને લગતું જે જે સાહિત્ય બહાર પડેલ હોય તે જણવાની આવશ્યકતા છે. ૨. જે જે સ્થળાએ જે જાતના ધંધા કરનારા રહેતા હોય, તે ગામ કે નજીકના ગામ સિવાય દેશના કયા ક્યા ભાગમાં તેવા પ્રકારના ધધા ચાલે છે, અને તેમના કરતાં આપણે સારી રીતે ધંધા કરવાને માટે કયા ગુણાની આવસ્યકતા છે, આના જાણુપાતી ખામીને લીધેજ ધંધામાં જેટલે દરજ્જે બરકત આવવી નેસએ તેટલી આવતી નથી. એટલુંજ નહિ પણુ ઉલટા ખાટના ખાડામાં આવી જતા આપણે જેઈએ છીએ. ૩, જે ધંધો કરતા હુઇએ તે ધંધા સારી રીતે ચલાવવાને સારૂ થોડા ઘણા પશુ ખર્ચ કરવાનું શીખવું જોખએ. તે પ્રાયે આપણુ વેપારી વર્ગમાં નથી. તા તા ફક્ત સંગ્રહ કરવાનુંજ જાણે છે. આ પણ એ જાતની ભૂલ છે. આ ભૂલના પરિણામે જોઇએ તેટલા નફા તે મેળવી શકતા નથી. આ ભૂલ સુધારવાના રસ્તા ધંધા સબંધી પુસ્તકો, માસિક્ર કે અઠવાડિક પત્રોના વાંચનના અભાવ એ છે. ૪. ધંધા નીતિ અને પ્રમાણિકપણાથી કરવાને સારૂં તેવા પ્રકારનું વાંચન પણ થવું જોઇએ, કેમકે તેવા નવીન નવીન વાંચન સિવાય નિશાળમાં શીખેલુ છેવટ સુધી મગજમાં કાયમ રહે છે કે કેમ એ એક વિચાર કરવા જેવી વાત છે.વધાર્થી માણસ વેપાર ધંધામાં ગમે તેવા કુશળ હશે પણ તેનામાં નીતિની બાબતમાં ખામી હશે તે તે હંમેશ સારી રીતે ધંધા ચલાવી શકશે કે કેમ? એ વિચાર કરવા જેવી વાત છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા, ઇત્યાદિ કારણોથી ચાલુ ધધા સિવાય તેના લગતુ નવીન જ્ઞાન મેળવવા ખીજું કઈ કરવાનુ” નથી; એવા વિચારા દાખલ થઇ ગયા હોય તે ભૂલભરેલા છે એમ આપણુને જણાઈ આવ્યા સિવાય રહેશે નહિ. ૨૩૨ વ્યવહાર કુશળ થવામાં રાજશ્બારમાં અને ધાર્મિક ખખતમાં તેમજ વ્યાપારમાં આગળ વધવાને સારૂ હમેશ સારા વાંચનની જરૂર છે. એને માટે દિવસ અને રાત્રિના મા ૨૪ કલાકમાંથી ચેડા પણુ વખત કાઢવાની દરેક જણુની ફરજ છે. આ કરજ બજાવવામાં જેટલી કસુર કરવામાં આવશે તેટલુ તેને પેાતાનેજ નુકસાન છે. એ નુકસાન એવી રીતે થાય છે કે તેની આપણને ખબર પડતી નથી. પશુ જે આ બાબતમાં આગળ વધેક્ષા છે, તેમની સાથે આપણે મુકાબલે કરીશું' તે પછી આપણને આપણી ભૂલ સમજાશે. નવીન ઉછરતી પ્રજાને કેળવણી આપવાની આપણી કરજ છે. તેના કરતાં હંમેશ નવીન નવીન સારા વાંચનની આપણી ક્રૂરજ છી નથી. જે આપણામાં વાંચનના શાખ વધશે તા આપણા ઉદય ૫૦ વર્ષે થવાના હશે તે તે ઉદય ૨૫ વર્ષે થશે એમ મારું માનવું છે. કેટલાકાનું એવું કહેવું છે કે મને વાંચવાને વખત કે ફુરસદ મળતી નથી. એ તેમનું કહેવું સર્વથા ખરૂં છે એમ માનવાને કારણુ નથી. જે તે પોતાના વખતના ખરાઅર હિસાબ રાખે તેા તે જોઇ શકશે કે તેમના વખતમાંના ઘણા ભાગ નકામા જાય છે. વિદેશી પ્રજા જે હાલ કળા વિજ્ઞાનમાં આપણા કરતાં આગળ વધી છે, તેના કારણ જો આપણે તપાસીશુતા ખીજા કારણેાની સાથે વાંચનના શોખ એ પશુ એક કારણ છે એમ આપણે કબુલ કરવું પડશે. વાંચનના શોખ વધારવાને સારૂં એવા પ્રકારની તજવીજ થવાની પણુ જરૂર છે કે સારા સારા પ્રથા અને વાંચનના સાધને ઓછી કિંમતે બહાર પડવાં નેએ. ધનવાત ખી તે પાતાનુ ધન ખરચે છે, તેની સાથે જ્ઞાન વધારવાને માટે પણ ધન ખર્ચવાની તજવીજ કરવી જોઇએ, આ જમાનામાં એની જરૂર ભુલવા જેવી નથી અને ખીજાં કૃત્યાથી જે નામના રહેશે તેના કરતાં આનાથી ઓછી નામના રહેશે અથવા ઓછું પુણ્ય બધાશે એમ પણ નથી. ખ જાગા, સારા સારા ગ્રા અને વાંચનના સાધના વાંચી તમારા પેાતાના જ્ઞાનમાં વધારા કરી, અને તેના ફાયદાએ શ્રીનગ્માને સમજાવી જૈન પ્રજામાં વાંચનને શોખ વધે તેને માટે તમારાથી થાય તેટલે પ્રયત્ન કરે, એવી વિનંતિ છે. मीरांबाईका इतिहास. जोधपुरका राव जोधाराव रडमलका बेटा मंडोवरका राजा था. उसका बाप रडमल सं. १५०० मे चितोडपर मारा गया और राव जोधाने मंडोवर चितोडके माहाराणा कुंभकर्णेने छीन लीया सं. १५०७ में राव जोधाने मंडोवर पीछा लीया बाद १५१५ ज्येष्ट शक्ल ११ सनीवार राव जोधाने जोधपुरका किला बनवाकर Page #11 -------------------------------------------------------------------------- ________________ મીરાંબાઈક ઈતિહાસ २33 सहर आबाद किया राव जोधाके बेटा १७ थे जिजनमे छोटा ११ मां बेटा दूदाथा दूदा बडा उवा तब लामापीरके बरदानसे मेहतापर राजधानी बनाई और लामापीर राजपुत था लेकीन करामाती बातोसे मारवाडमे अव तक मशहुर है और हजारों लोग उसके लामापीरके नामसे पूजते हे. सं. १५४० मे लामा डूदा पर खुस ऊवा और मेरताका राज दीया अनतक मेडतिया राठोड भगमा (याने ) का शाय वनका तंबु रखते हे ओर रामाको बहोत मानते है. इदाके ५ पांच बेटे थे बड़ा वीरमदेव, डूजा रायमल, तीजा पंचायण, चोथा रायमल, पांचमा रत्नसिंह वीरमदेवका बडा बेटा जयमल था जिससे अकबर बादशाहने सं. १६१९ मे मेरता छीनलीया तनवह चित्तोड आया ओर महाराणा उदयसीहने १००० एक हजार गावो सहित बधनोरका पटा उनको दिया, सं. १६२४ मे अकबर बादशाहने चित्तोडका किला घेरा तव जयमल बड़ी बहादुरीके साथ लड़कर मारा गया जीसका जिक्र तवारीखोमें प्रसिद्ध हे. राव वीरमदेवके छोटा पांचमा भाई रतनसीह जो जयमलका चचा था उसकी बेटी भीरांवाई जीसको चित्तोडगढ के महाराणा संग्रामसिंह (सांगा)के बड़े पुत्र (युवराज) भोजराजको परणाई थी ओर भोजराज अपने पिता सांगाकी मोजूद गीमे ही परलोक सिधाया. मीराबाई विधवा रहगई ओर महाराणा सांगा सं. १५८४ मे वापर बादशाहसे बयानाकी लडाईमें लडकर जखमी हुवे ओर उस जखमसे उनका देहांत हुवा. माहागणा सांगाने ७ बेटा थे जीनमें माहाराणा सांगाके मरणेवाद तीन बाकी रहे. बडा रत्नसींह, दुसरा विक्रमादित्यं, तीसरा उदयसीह. रतनसीह जोधपुर का मान जा था उसने ४ चार वर्ष राज कीया जब तक मीराबाईको किसी तरहका हसन हुवा. सं. १५८८ मे रत्नसीहका देहांत होकर उनका छोटा भाई विक्रमादित्य चित्तोडकी गादीपर बेठा, विक्रमादित्यने मीराबाईको कई तरह की तकलीफ दी फिर सं. १५९२ मे विक्रमादित्य वणवीरके हातसे मारा गया ओर मीराबाई द्वारिका गई थी वहां उनका देहांत हो गया इसके सिवाय साधूसंत जो पद गाते हे ओर बहोतसी कथा मीराबाईके बारमें कथन करते हे वे करामतसे भरी कहावियोंके तोर पर हे. जिनके विषय में सच या झूठ हम कुछ नहीं कह सकते.................. This portion is a part of the letter written to my friend from whom this history is published. (Kaisseri. ) ___ आपने मीरावाईको इतिहास मंगाव्यो ते सुक्ष्म लीख भेजियो छे. अधिक लखवानी हमने फुरसद नथी परंतु मीराबाईनो सुक्ष्म इतिहास एट लोज छे. महा महोपाध्याय कविराजा सावलदास. मेम्बर कौन्सिल मेबाड उदयपुर, Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ બુદ્ધિપ્રભા. "अमेरिकानी सीओ अने तेमनी केळवणी. સામાન્ય રીતે સ્ત્રીઓના ત્રણ વર્ગ પાડી શકાય. શ્રીમંત, મધ્યમ, અને ગરીબ વર્ગની તેમાં પૈસાદાર સ્ત્રીઓને પુષ્કળ પુરસદ હોય છે. પરંતુ તેને ઉપગ દુનીઆની સર્વ સ્ત્રીઓ સરખી રીતે કરતી નથી. આપણા દેશમાં તેવી સ્ત્રીઓ ફળીઆ કે પિાળમાં બેસી ગપાટા મારવામાં વખત ગાળે છે ત્યારે અમેરિકાની તેવી શ્રીમંત સ્ત્રીઓ જુદી જુદી કલબો, દેવળે, સભાઓ, નાટક, ભાષણ વગેરેમાં જ વખતને ઉપયોગ કરી આનંદ લે છે. | મધ્યમ વર્ગની સ્ત્રીઓ અમેરિકામાં ફુરસદનો વખત ધણીને મદદ થાય તેવાં કામમાં ગાળે છે, જ્યારે હિંદની તેવી સ્ત્રીઓને ફુરસદ હતી નથી છતાં, તેઓ ધણીને ઘણું મદદ કરે છે. રાંધવું ઘરની વ્યવસ્થા રાખવી, છોકરાયાં ઉછેરવો, વગેરે કામ તેને જાતે કરવાનું હોય છે. ગરીબવર્ગ બનને સ્થળે સરખે છે. તેઓને પિતાના ઘરના ગુજરાન માટે પણ સાથે મજુરી કરવી પડે છે અને તે વર્ગ બહુ મહેનતુ હોય છે. હવે સામાન્ય રીતે કહેતાં મનુષ્ય સ્વભાવને અનુસરી સ્ત્રીઓને પણ સ્વતંત્રતા મેળવવા કુદરતી ઈરછા હોય છે. અમેરિકામાં તેની સ્વતંત્રતા સ્ત્રીઓને મળી છે. અને તેઓ તેને ઉપયોગ પણ કરે છે. જ્યારે આપણી સ્ત્રીઓને તે મેળવવાની ઇચ્છા હેય છે, અને તે મેળવવા તે મહેનત પણ કરે છે પણ તે દાબી દેવામાં આવે છે. સાસુ, વહુ, નણંદ ભોજાઈ વગેરેના કઆ આ બાબતમાં સારી સાક્ષી પૂરે છે. મધ્યમ વર્ગની સ્ત્રીઓમાં તફાવત અમેરિકામાં મધ્યમ વર્ગની સ્ત્રીઓને ઘર રાખવું ધણી વખતે પરવડતું નથી. જેથી "એકાદ બે ઓરડીમાં રહે છે. સવારને નાતે હાથે બનાવે છે. બપોરનું ખાવાનું પણ ઘણી વખત બનાવી લે છે. પુરૂષ કામે ગયે હોય ત્યાં ખાઈ લે છે. સાંજના જમણ માટે બહાર વીશીમાં (રેરામાં) જાય છે. મધ્યમ વર્ગમાં બે ત્રણ કે કોઈ વખત ચારથી વધુ છોકરાં હતાં નથી. છોકરો થાય એટલે દરેક વખતનું ખાવાનું ઘેર કરવું પડે છે. સ્ત્રી ઘરનું કામકાજ ચલાવી લે છે. ઘણી વખત ચાકર રાખ પડે છે. જાત મહેનત કરી ધણીને મદદ આપે છે. છુટા છેડા ગરીબ વર્ગમાં સાધારણ આપણે અહીંની માફક) હોય છે. ઉપરના પૈસાદાર વર્ગમાં છુટાછેડા ઘણા થાય છે. મધ્યમ વર્ગમાં ઓછા હોય છે. છુટાછેડાનું કારણ સ્વતંત્રતા છે. કેટલીક વખત બને બાજુથી ઠગાઈ પણ થાય છે. આપણે અહીં પણ તેવું જ થાય છે. છોકરી કે છોકરાને વિવાહ કરવાનું હોય ત્યારે બંને બાજુ એક બીજા તરફ કેટલી બધી સારી લાગણી બતાવે છે. એક બીજાને પુરી સતિષ આપવા યત્ન કરે છે. પરંતુ લગ્ન થઈ ગયાં કે પછી આ બધું બંધ પડે છે. લગ્ન કગાઈ કેટલેક અંશે ત્યાં પણ થાય છે અને તેવાં જ લગ્ન ફતેહમંદ નિવડતાં નથી. આપણે કહીએ છીએ કે “વેત નમે તેને હાથ નમવું.” તેમ અમેરિકન સ્ત્રી પણ માને છે કે જે પુરૂષ તેને પુરતી સ્વ આ લેખ બુદ્ધિપ્રકાશમાંથી લીધેલ છે તેના લેખક રા. રા. ઠાકોરલાલ રણછોડલાલ પંડયા છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી તા. ૧૯ મી જુલાઇ ૧૯૧૫ ના રોજ અ. સ. વિદ્યાગેવીના પ્રમુખપણા હેઠળ આપેલું ભાષણ. Page #13 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની સ્ત્રીઓ અને તેમની કેળવણી. ૨૦૫ તંત્રતા આપે છે, જે તેને દરેક રીતે મદદગાર થઇ પડે છે, તેને બદલામાં સારી રીતભાત વગેરેથી સંપૂર્ણ રીતે સંતોષ આપવો જ જોઈએ. શાળા માસ્તર, ફેસરો અને બીજા મધ્યમ વર્ગના માણસેના કુટુંબોમાં બરાબર અંદરથી જોઈએ તે એવી જ સ્થિતિ હોય છે. તેઓ ઘણું સુખી હોય છે અને સ્ત્રીઓ આપણું હિંદુસ્તાનની આદર્શરૂપ અત્રીઓ હેલ તેમ આપણને જણાય છે. નવું અને જુનું–હાલમાં અમેરીકન છોકરીઓનાં દાદા, દાદી એવા ઘરમાં રહેતાં કે જયાં બધું તૈયાર મળી શકતું નહોતું. એટલે કે માતાએ મેજા ગુંથતાં. કપડાં વણતાં અને શિવતાં, રાંધતાં અને પીરતા, માખણ વાવતાં, પથારીઓ કરતાં, પેન, પશુઓની ચાકરી કરતાં, માંદાની માવજત કરતાં, ઘણાં છોકરાં થતાં અને નાનપણમાં મરી પણ જતાં. આ સ્થળોમાં પુરૂષ ખેતર ખેડતા, રોજના ખોરાક માટે અનાજ પકવતા, પિતાનાં હથીઆ બનાવતા, પિતાનાં ઢેર ઉછેરતા, પોતે જ ઉન તૈયાર કરતા, ઘર બાંધતા, કુવા ખોદતા, અને જરૂર પડે શત્રુઓ (ઇન્ડીઅન) સામે લઢતા. શાળા–ટુંકા શિયાળામાં કરાંને વાંચવાનું, લખવાનું, ગણિત ઇતિહાસ, ભૂગોળ શીખવવામાં આવતું. પણ તેઓ કાયદા માટે ( વકીલ થવા માટે) ડાકટર થવા માટે કે પાદરી બનવા માટે જવાનાં ન હોય તે તેમના શાળાના શિક્ષણને અને તે પછીની તેમની દુનીઆમાંની કાર્કિદીને કોઈ પણ જાતને સંબધ રહેતે નહિ. છોકરા અને છે માબાપ સાથે કામ કરીને જે તેમને બંધ થવાને હતો તે શીખતા. ચાલચલગત-કે આ પ્રાયોગિક શિક્ષણ થતું તેપણું આ કામમાં ફળ તેનાથી મળતી આર્થિક સંપત્તિ કરતાં વધારે કીંમતી હતાં. આ ફળે તેજ તેમની જીંદગી અને દુનીઆ પર તેમના કામથી થતી અસર હતાં. મહેનતમાંથી પ્રીતિ અને મિત્રતા ઉદ્દભવતીબાપ અને છોકરો શારીરિક તેમ ધાર્મિક રીતે એક બીજાને મદદ આપતા, મહેનત કરતા અને તે વખતે પ્રત્યેક વર્ષે છોકરાની જવાબદારી વધતી અને તે પ્રમાણે તેની શારીરિક તેમજ નૈતિક શક્તિઓ પણ ખીલતી. આ રીતે જવાબદારી. શક્તિ, ઉપકારવૃત્તિ, અને પ્રીતિથી છેકરાની ચાલચલગત અગર નૈતિક વર્તણું કને મજબૂત પાયો નખાતે. જે માણસોએ આ (અમેરિકા દેશ બનાવ્યો છે તેમની અંદગી માટેની તૈયારી ઉપર બતાવ્યા પ્રમાણે હતી. હાલની સ્થિતિ—અમેરિકન છોકરાં આજે જે સ્થિતિમાં છે તે તેમનાં બાપદાદા છોકરાં હતાં તે વખતે જે સ્થિતિમાં હતાં તેથી જૂદીજ છે. ધીમે ધીમે ઘરમાં થતે છે સમાજે ઉપાડી લીધો છે અને ઉત્પત્તિ પેદાશ) પહેલાં કરતાં અનેક ગણું વધી છે. પાંની સુંદરતા, ઘરની સગવડ, થીઆરોની જૂદી જૂદી જાતે, એ પડીઓના કડે થેકડા, જયાં ને ત્યાં દેખાતી રેવે, ચાલીસ ચાલીસ માળનાં ઉચાં ઘર, મેડી વિડીઓ, ભડીઆરખાનાં, મેટાં ફાર્મ, (ખેતરે) શાળાઓ, દેવ, નાટયગૃહ, કલબ, યુનીવર્સીટીએ, ભૂસપેપ, અને મુસાફરી કરવાનાં સાધનો એ સઘળું બતાવે છે કે શરૂઆત પેલાં બાપદાદાના ઘરમાંથી થઇ, સ્વપ્ન પણ નહિ ધારેલી એવી સ્થિતિ આજે થઇ છે, આથી કાંઈ ઘર હલકી સ્થિતિએ પહેર્યું છે, એમ નથી, પણ સત્ય વાત તો એ છે કે નાની ચળ વળ જે ઘરમાં જન્મ પામી ઉછરી તે હવે સમાજમાં બહાર જવા લાગી છે, પંખી પાંખ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ બુદ્ધિપ્રભા. આવે આમ તેમ કરે, બાળક પક્ષી ઉડવા માંડે, અને માબાપને છેડી ઉડી ચાહ્યું નય. તેથી કાંઈ પક્ષી માખા દીલગીર થતાં નથી, અને ઉડવાથી જે સ્વતંત્રતા મળે છે, જે આસપાસની દુનિયાનો અનુભવ મળે છે, તે એક ગમે તેવા સગવડવાળા માળામાં પડી રહેવાથી મળતા નથી. માણસેગ્મેન્ટ હાલનાં રહેર અને પૈસા બનાવ્યાં-ભાણસને જેમ વ્રુક્તિ મળી આવી, અને યંત્રા બનાનાં, તેમજ આ ફેરફાર થતા ગયા. અને આ યંત્રો વગેરેની મદદથી લોકો દરેક જમાનામાં જેમ ફેરફારો કરે છે. તેમ હાલના જમાનાના ફેરફારો પણ થતા ગયા. આ રીતે માણસ જાતે પહેલાંના બધા જમાના કરતાં વધુ પૈસા આ એક જમાનામાં વધાર્યું-આ બધું જો કે મુખ્યત્વેરીને પુરૂષોએજ કર્યું છે, તેમાં સ્ત્રીઓને હિસ્સા નહાતા. સ્ત્રીઓની સૃષ્ટિ બદલાઇ. પરિણામ એ આવ્યું કે સ્ત્રી ખતને દુનિયા સાથેને સંબંધ બદલાયો. જુના જમા નામાં પુરૂષ પોતાના શસ્ત્રોની મદદથી ખોરાક, રક્ષણુ અને સહિસલામતપણું, પુરૂ પાડતા. અને સ્ત્રીએ તેમાંથી ઘર મનાવતી. તેમના જુસ્સાને પ્રકૃતિમાં ફેરવી નાંખતી. સુંદરતાને ઘરમાં રાખતી, ઘાગ શોધી કાઢતી અને સુખને ઉત્પન્ન કરનાર બનતી. આજ પાછે પુરૂષ કામ માટે બહાર જાય છે, પણ તે જંગલમાં કે ખેતરમાં જવાને બદલે સમાજમાં, સૃષ્ટિમાં જાય છે અને પોતાનાં યાંત્રિક શક્તિરૂપી સુધીરેથી કરીથી ખારાક, રક્ષણ, અને સલામતી લાવે છે. આખી દુનીઆમાંથી પુષ્કળ નવી નવી જાતના ખારાક લાવે છે અને પૂર્વે સ્વપ્ન શુ નહિ ધારેલું તેવું આપણું રક્ષણુ કરે છે. અને જીંદગીના ભય એમ કરી જીંદગી બમણી મેરી બનાવી છે. તથા સ્ત્રી આપણાં ગામડાં તરફ જુમ્મે. પહેલાં મર સાથે કામ કેટલેક ભાગે કરે છે. મરો જમીન ખેડવા, વાવવા વગેરેનુ કામ કરે છે, તો નીંદવા, વાઢવા, ખેારાક લઇ જવા વગેરેમાં મદદ આપે રાવે, અને સ્ત્રીએ તેની વિશેષ કાળજી કરે અને ગાય વાવે, માખણ, ધી, કરે, તે વેચે અને પૈસા પોતાના તે વેચી દેવાના પ્રચાર વિશેષ શરૂ થયા છે. અને આગળ જતાં ડેરી અને કાર્મ થશે તા કરતાં. હજી સ્ત્રીએ તેમને છે. માણસ ઢાર રાખી તેને ખવ ભેંસનું દૂધ કાઢી તેનુ' દહીં બનાવી ઉપયોગમાં લે. આજે હવે દૂધ કાઢી ચીજ બધ થશે. ( શહેરામાં તા વખત વધુને વધુ મળતા જાય છે. થતા જાય છે. એટલે કે પુરૂષોને પુષ્કળ કાજલ પડતે જવાને ઘેર ઘેર રાખવાનું પણુ બંધ થશે, એટલે ધરમાં થતી ખપ થઇ ગઇ છેજ ) આવી રીતે ધીમે ધીમે સ્ત્રીઓને પુરૂષોના કામમાં તેમની ક્ષારીરિક મદદનો ઉપયાગ આ કામના ખાજો વધતા જાય છે અને સ્ત્રીઓને સમય સવ છે. જે સમયમાં તેમનું કામ આવું ખીજું બહારનું' સુધારવાનું વધતું જશે અને પુછ્યો કામપરથી પાછા કરે ત્યારે તેમને આનદ માટે સાધના તૈયાર પણુ રાખવાં પડશે. પહેલાં સ્ત્રીએ પોતાની મહેનતથી પુરૂષોને આર્થિક મદદ પણ કરી શક્તી, તે પશુ હવે મેધુ થતું ગયું છે. જે રેટીઆ ઘેર ઘેર જોવામાં આવતા તે આજે ખીલકુલ લેવામાં આવતા નથી. ખીજાં ભરવા ગુથવા વગેરેનું કામ પણ હવે આછું થવા લાગ્યું છે અને કારખાનામાં ખતલું યાંત્રિક શક્તિથી થએલું કામ વધારે વપરાતું હાવાથી સ્ત્રીઓની મહે Page #15 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની સ્ત્રીઓ અને તેમની કેળવણી. ૨૩૭ નત કમી થતી જાય છે. બદલામાં તેમને માથે પુરૂષો કામથી થાકે ત્યારે તેમને આનરૂપ થવુ, એ ફરજ આવી પડે છે, આપણે અહીં તો હજુ પણ જે જે ચીને ધર માટે જોઈએ તેજ સ્ત્રીગ્મા માગે છે, અને પુરૂષો લાવી આપે છે. પણ ત્યાં પુરૂષોને આવી ધર સબધી ચીજોમાં માથુ માર્વાને પુરતા વખત હાતા નથી. ઘણી વખત એવું ખને છે કે સ્ત્રીએ એકલીજ જઇ જોઇતી ચીજો લઇ આવે છે અને ઘણી વખત તા પુષોને જોઇતી ચીજો પણ આ પસંદ કરી લાવી આપે છે. પુરૂષ એકાદ બે ચીજના ભાવ પૂછી ઠીક લાગે તા વધારે રકઝક કે તપાસ કર્યા વગર લઇ લે છે. પણ સ્ત્રી તે વખત હવાથી રકઝક કરે છે. અનેક પ્રકારના માલ જીવે છે અને તેમાંયા પસંદ પડે તે જ લે છે. આ ગુણ તે આપણે અહીંની સ્ત્રીઓમાં પણ છે, પરંતુ તેને આવી રીતે દુકાનામાં (પેાતાનાં જ કાપડનાં શીવાય ) ખરીદી કરવા ઘણું ઓછું જવું પડે છે. આ સ્થિતિ સુધારવા અનેક પ્રયત્ના કરવા, એ લોકની તેમજ રાજ્યની કરજ છે. અને તેતે અનુસરી અમેરિકામાં શાળાઓમાં ઉપયોગી વિષયો દાખલ કરી એ ભારરૂપ નહિ બનતાં ઉપયેગી થઈ પડે, એવી તજવીને કરવામાં આવે છે. તેમાં રાંધવાના, ઘર કરકસરના, ઘર ખર્ચ રાખવાની પદ્ધતિના, ધર શૃંગારવાને લગતા એવા અનેક વિષયેા હૈય છે. આપણે આવા કામ માટે, ક્લફા પગારના નાશ્રુસા રાખીએ છીએ. દાખલા તરીકે સીવવા માટે દરજી, રાંધવા માટે રસોઇએ. આ માણસે હલકા પ્રકારના ગણાતા હોવાથી તે બાળકી ઉપર ખીલકુલ અસર કરી શકતા નથી. અમેરિકામાં તેમની જગ્યાએ ખીન શિક્ષકાના જેવાજ શિક્ષકા હાય છે, જેથી તેમની છાપ પડે છે અને ધણુ! શીખવા લલચાય છે. અમેરિકામાં ન્યુયાર્કમાં અમારી શિક્ષા કેળવવાની કોલેજ હતી. તેના ધરકામના વર્ગમાં ત્યાંની પૈસાદારમાં પૈસાદાર ગણુાતા એવા માણુસાની સ્ત્રીઓ અને છોકરીઓ આવતી. આપણે અહીં પણ સારા બીજા શિક્ષકોની પંક્તિના આવા વિષયેાના શિક્ષકો હાય તે તેવીજ સારી અસર થઈ પડે. સાંસારિક સ્થિતિ. જમાનો બદલાતા જાય છે તેમ જીંદગી વધુ ખર્ચાળ થતી જાય છે. આપણાં ઘરડાંએને મોઢે સાંભળીએ છીએ કે ધી, ગાળ, દાણા, વગેરે પહેલાં ધણું સાં' હતું, તેવું હાલ નથી. પહેલાં ૫-૭ રૂપીમાં બે ત્રણ માણુસે પોતાને નીભાવ કરતાં, હાલ તેમ કરી શકતાં નથી. આપણે અહીં આ સ્થિતિ માવતી જાય છે. અમેરિકામાં તે આવી ગઈ છે. ત્યાં ખર્ચ એટલો બધે! થાય છે કે માણસને પરણવું અને કુટુંબનું પુરૂં કરવું એ ભારે થઈ પડે છે. તેમજ સ્ત્રીઓને પણ બીજાપર આધાર રાખવા, એટલુંજ નહિ પણ સ્વતંત્રતા ખાઈ ખીજાના તાબેદાર બની ભૂખે મરવું એ સારૂં લાગતું નથી. આવાં કારણેાથી લગ્ન ઘણાં ઓછાં થાય છે. અને ઘણી સ્ત્રીઓ કુંવારી રહે છે. આપણે અહીં કહેવત છે કે-શી કુંવારી મરી સાંભળ્યું છે? પણ યુરાપ, અમેરિકામાં જોઇએ તા તેવા હારી દાખલા નજરે પડે છે. આપણે બાળકને નાનપણમાં પરણાવી દઇએ છીએ. તે વખતે તેએ એક ખીજાના સ્વભાવથી ખીનવાકેગાર હોય છે. અને પછીથી તેમને સસાર ગમે તેમ નભાવવે પડે છે. આપણે કહીએ છીએ કેઅમારે છૂટાછેડા આપવા પડતા નથી. પણ તે ક્યાંથી Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ બુદ્ધિ થાય ? રિવાજના જોરથી તે બિચારાં વગર બેલે બેથી રહે છે. છૂટાછેડાની છૂટ એક વખત આપી જુઓ અને પછી તમને જણાશે કે જેટલાં કુટુંબ અમેરિકામાં સુખથી રહે છે, તેટલાં પણ આપણા દેશમાં રહેશે નહિ. જેમ જેમ કેળવણું વધતી જાય છે તેમ તેમ બાળકે. સમજતા થતાં જાય છે અને માબાપ તેમને અભિપ્રાય પૂછશે નહિ તે આખરે બાળકોનું બંડ થશે–બાળકે બળ પણ કરશે. કુદરત તરફ આપણે નજર કરીશું તે જશે કે માછલાં, દેડકાં અને એવાં પ્રાણીએને જમ્યા પછી માબાપની મદદની બીલકુલ જરૂર પડતી નથી. પક્ષી તરફ જોઈએ તે છે વખત નાનાં બાળકને માબાપ માળામાં રાખે છે, ખવરાવે છે અને પછી તે છૂટાં થઈ જાય છે. પશુઓમાં બચપણું એથી પણ વધારે ઉમર સુધી ચાલે છે. ગાય, ભેંસ વગેરેને કેટલાક વખત સુધી માનું દૂધ આપવું પડે છે, પછીથી તેઓ ખાતાં શીખે છે. અને અમુક વખત થયે મા પાસે તે રહેતું નથી અને બીજા કેરને ઘેર ચાલ્યું જાય છે. જંગલ માણમાં જોઈએ તે બાળક દસેક વર્ષનું થયું કે મોટા માફક કામ કરવા જાય છે અને બેસી રહેતું નથી. આપણાં ગામડાંઓમાં અને હલકી વર્ગોમાં બાળક નાનપણથી માબાપને તેમના ધંધામાં મદદ કરવા લાગી જાય છે, પણ સુધરેલાં ઉંચ કેમના લેકેમાં તેમ નથી. હાલ જેશા તે બાળકને આપણે ૨૦-૨૫ વર્ષનું થતાં સુધી ભણાવીએ છીએ, ને ત્યાર બાદ તે કમાવા તૈયાર થાય છે, એટલે કે બાળ પણ ૨૫ વર્ષ સુધીનું લગભગ ગણી શકાય. અને ત્યાં સુધી બાળકોને પરણાવવાં નહિ જોઈએ. આપણું શાસ્ત્રમાં. પણ છેકરાને ૨૫ વર્ષની ઉમર પછી અને છોકરીને ૧૬ વર્ષની ઉમર પછી પરણાવાનું લખ્યું છે. વળી આપણાં ગીત (લગ્ન વખતનાં) જોઈએ તે જણાશે કે “એ વર ભણતે દિઠ, પાટીએ મારા મન વસ્યા–દાદાજી એ વર પરણ. વગેરે વગેરે "બ્લગ્ન પુખ ઉમરેજ થવાં જોઈએ. યુરોપમાં પણ ૨૦૦-૩૦૦ વર્ષ પહેલાં બાળકોનાં લગ્ન નાની ઉમરે થતાં પણ કેળવણીને પ્રચાર થવાથી, તેમાં ઘણે ફેરફાર થઈ ગયો છે અને આજની એ દેશોની ઉચ્ચ સ્થિતિ બાળલગ્ન બંધ થવાને જ આભારી છે, એમ ગણીશું તે ચાલશે. લગ્ન મોટી વયે થતાં જ કુદરતી રીતે કુટુંબ તકરારને અંત આવે છે. કારણ પરણ્યા પછી પોતાનું ભરણપોષણ અને કામકાજ કરવા શકિતમાન હોવાથી તેઓ જુદાં રહે છે. વળી અંગ્રેજીમાં કહેવત છે કે “ Too much familiarity breeds contemp.” ઘણું સંબંધમાંથી ધિક્કારની લાગણી પેદા થાય છે. તેમજ એકજ ઘરમાં અનેક જણ અતિશય રહેવાથી એ ધિક્કારની લાગણીઓ ઉપન્ન થાય છે. પરંતુ મોટી ઉમરે પરણી જુદાં રહેવાથી તેવી લાગણુઓ સ્ત્રીઓમાં ઉત્પન્ન થવાનો સંભવ રહેતો નથી. અને માબાપ તરફ પણ બન્ને સ્ત્રી પુરૂષની પ્રીતિ ચાલુ રહે છે. વળી મેગા કુટુંબમાં એકાદ ભાઈ સારું કમા હેય, બીજા એક બે આળસુ હોય તે ઘણી ખટપટ જાગવાને સંભવ હોય છે. તે બંધ થઈ જેવી તેની શક્તિ અને મહેનતને પોગ્ય જીદગી ભોગવવાનું મળી શકે છે, તે ઉપરાંત આપણું બાળક પછીથી ઘણી વખત માબાપને દોષ આપે છે, તેવું ત્યાં બનવા પામતું નથી. ભૂલ થઈ હોય તે તે પિતાની ભૂલ હેવાથી બીજાને દેવ દેવાનું રહેતું નથી. સ્ત્રીઓનું સામાજિક બીજું કામ ઘણીખરી સ્ત્રીઓ પિતાનું રણપોષણ કરવાની શક્તિ ધરાવે છે અને તેઓ કોઈ Page #17 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની સ્ત્રીઓ અને તેમની કેળવણી. ૨૩ — પણ જાતનું કામ, મહેનત કરવા તૈયાર થાય છે. ખાણોમાંની મજુરી અને એવી કેટલીક બાબતે સિવાય કોઈ પણ લાઈન એવી નથી કે જેમાં સ્ત્રીઓ કામ કરતી ન હોય. તેમાં પણ કારકુનનું, પૈસાની આપલેના સંબંધનું, માલ વેચવા સંબંધીનું, માસ્તરનું, ડાકટરનું, દાયણનું, શીવણભરાવું, વિગેરે. તેમાં શિક્ષકનું કામ તે ઘણું જ સારું કરે છે. અમેરિકામાં શિક્ષક શબ્દ નારીજાતિમાં વપરાય છે. કેમકે શિક્ષકોમાં લગભગ ૮૦ ટકા સ્ત્રીઓ છે અને તે પણ કુંવારી સ્ત્રીઓ. આપણે અહીં પરણેલી કે વિધવા સ્ત્રીઓ જ શિક્ષક તરીકેના ધંધામાં જોડાય છે. જ્યારે અમેરિકામાં કુંવારી સ્ત્રીઓ અને કેટલીક વિધવાઓ એ ધંધામાં જોડાય છે. પરણે કે તરત તેને શિક્ષકમાંથી કમી કરવામાં આવે છે. કારણ કે તેને પિતાના ધણના આનંદને માટે વખત ગાળવાને હવાથી, તેમજ ટેકરા થાય ત્યારે તેમની પાછળ વિશેષ વખત ગાળવાને હેવાથીશિક્ષકનું કામ સારી રીતે કરી શકતી નથી. દરેક જગ્યાએ નવી જાતની શરૂઆતમાં અનેક પ્રકારના દોષે આવે છે. આપણે અહીં પણ કેળવણી વગેરેની બાબતમાં એમજ બન્યું છે-શરૂઆતમાં યુરોપ જઈ આવેલા આપણા દેશના માણસે ઉપર લકે બીલકુલ વિશ્વાસ મૂકી શકતા નહિ. આજે હવે તેઓ પાછા આવી કે ભેળા જોડાય છે, ને કે તેમના ઉપર વિશ્વાસ પણ મૂકે છે. રૂઆતમાં સ્વતંત્રતા મેળવનાર સ્ત્રીઓમાં વખતે સહેજ દોષ આવે તેથી સ્ત્રી જીત સ્વતંત્રતાને લાયક નથી, એમ માનવું એ ભૂલ છે. હવે આપણે અહીંજ અનેક કેળવાએલી સુશિક્ષિત સ્ત્રીઓ જોઈએ છીએ કે જેમને દાખલે સર્વ લઈ શકે. આવી કેળવાયેલી સ્ત્રીઓ પોતાના પતિના આનંદને માટે તદઉપરાંત મહેનત કરે છે. અને તેજ કારણથી, અમેરિકાના શાળા ખાતાએ પરણેલી સ્ત્રીઓને પિતાની નોકરીમાંથી બાતલ કરવાને ઠરાવ કરે છે. આ સઘળું તે તેમના સ્વાર્થના ધંધા માટે કહેવાયું. પણ તેઓ પરમાર્થ કે પરાર્થ પુષ્કળ સાધે છે. જેઓને પુરસદ મળે છે તેને બીજી પિતાને જેવી સ્ત્રીઓને સુધારવા માટે અનેક પ્રયત્ન આદરે છે. તેઓ મ્યુનિસિપાલિટી સભાસદ તરીકે ઘણું સારું કામ કરે છે. અને તેમને ખણખોતર કરવાને ચીકણે સ્વભાવ હોવાથી તેમને લીધે સ્વછતા ઘણું જ સારી રહે છે. તેઓ શાળાના બોર્ડમાં પણ હોય છે, અને તેમાં બાળકોની કેળવણુપર ધ્યાન આપે છે, એટલું જ નહિ પણ બાળકોની જરૂરીઆતે તેમજ ૫ શિક્ષા મેળવવા ઘણું મહેનત કરે છે. તેઓ વ્યવસ્થા જાળવવાની બાબતમાં પણ તેટલી જ હેશિયાર હેય છે. આજે ચીકાગોમાંની શાળાઓના સુપરિન્ટેન્ડેન્ટના એટલે આખા વડોદરા રાજ્યના વિધાધિકારીના કરતાં પણ વધારે મોટા હોદ્દા ઉપર મીસીસ યંગ નામની એક સ્ત્રી છે અને તેના જેટલું કામ આજ સુધીમાં થઈ ગયેલા અનેક પુરૂષે પણ કરી શક્યા નથી. આનંદનાં સાધન આ બધી મહેનતમાંથી પરવારતાં આનંદ મેળવવાને માટે અનેક સાધનો હોય છે. તેમાં નાટક, સંગીત, ચિત્ર, રંગવું, બૅલ, (નાચ) કલબે, પાટએ, વગેરે હોય છે. નાટકે અને સંગીત બીજાને સાંભળવામાં પણ આનંદ થાય છે. પરંતુ સંગીતમાં પિતે ભાગ લેવામાં પણ આનંદ રહે છે. સંગીત, ચિત્ર, નાચ વગેરેમાં જાતે ભાગ લઇ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૪.' બુદ્ધિપ્રભા. આનંદ ભોગવી શકાય છે. આપણી માફક ત્યાં પણ મોટી ઉમ્મર થએ સ્ત્રીઓ શારીરિક રમતમાં બરાબર ભાગ લઈ નહિ શકવાથી, કસરત જોઈએ એવી મળી શકતી નથી. પરંતુ આ સઘળી બેડ નાય પૂરી પાડે છે. નાચમાં એક બે માણસો નહિ પણ અનેક ૫૦–૧૦૦ કે તેથી પણ વિશેષ માણસો એકજ વિશાળ ઓરડામાં હોય છે અને નાચમાં સ્ત્રીઓને જોઈતી પુરતી કસરત મળે છે. આપણે અહીં પણ તેવી કેઈ સવડ ગરબા ગાવામાં સ્ત્રીઓને મળી શકે છે. તેમાં મોટી ઉમ્મરની સ્ત્રીઓ ભાગ લઈ શકે અને એકાદ કલાક ગાવામાં કરવાથી શરીરને કસરત મળે છે. પણ હવે તેવા ગરબા પણ ઘણા ઓછા થઈ ગયા છે અને નવરાત્રિની ઋતુમાં પણ ખરાબર ગવાતા નથી, એ ઘણું દિલગીરીની વાત છે. આવા ગરબા પિળ કે ફળીઆમાંની સ્ત્રીઓએ ભેગા થઈ દર રા ગાવાથી કેટલીક કસરત મળી શકશે. ખુલ્લી હવામાં ફરવા જવાની તે જરૂર સર્વને છે જ. આપણા દેશમાં તે મેટી ઉમ્મરની સ્ત્રીઓની વાત બાજુ પર મૂકીએ અને નાની છોકરીઓ તરફજ જોઈએ તે જણાશે કે આપણા દેશની હાલની અધમ સ્થિતિ થવાનું એક કારણ નિર્બળ માતાઓ જ છે. છેકરી ૧૦ વર્ષની થતાં સુધી રમે છે, કુદે છે. પણ ૧૨ વર્ષની થવા આવી કે તેને આપણે રમવા કુદવા દેતા નથી. કેવી મેટી થઈ છે અને હજુ રમવાનું ન ગયું, એમ કહી તેને વઢીએ છીએ; અને સરખી ઉંમરની છોકરીઓ જોડે રમવા દેવાને બદલે મોટી ઉમરની સ્ત્રીએ જોડે બેસાડી દઈએ છીએ. આથી તે ગંભીર સ્વભાવની જાણે ઘરડી થઈ ન હોય એવી બની જાય છે. તેનું શરીર અને બાંધે મજબુત થવાને બદલે તે નિર્બળ થઈ જાય છે. અમેરિકામાં તેમ નથી. છેકરીઓ ૧૮-૨૦ વર્ષની થતાં સુધી તે તેઓ નાની હોય તેમ ફૂદે છે, રમે છે, દોડે છે અને માબાપ કે બીજું તેમને વઢતાં કે શીખામણ દેતાં નથી. પરણવું એ શું છે ? અને પતિ એ શું ચીજ છે? તેને તેમાંના ઘણાને ખાલજ હત નથી, આથી શારીરિક સંપત્તિ ઘણી મજબુત રહે છે. તેનાં મન પણું દૂર થાય છે, આજે એક યુરોપ અમેરિકાની સ્ત્રી તેમના પિતાના દેશમાં તે શું પણ પરદેશમાં પણ એકલી કેની પણ બીક સિવાય ફરી હરી શકે છે. અને તેના દેખાવ અને તેના મુખપરની દઢતા જોઈ તેના તરફ કઈ પણ નજર સરખી પણ નાખી શકતું નથી. જ્યારે આપણા દેશમાં સ્ત્રીઓ પોતાના જ દેશમાં પણ એકલી ૪૦-૫૦ માઇલ પણ પ્રવાસ કરી શકતી નથી. તે એકને એક ગામમાં પણ ફરતાં બીએ છે, તેનું શું કહેવું? આ સ્થિતિ સુધારવાને ઉપાય તે સ્વતંત્રતા આપવી એજ છે. આ બધા માટે સ્ત્રીઓને નાનપણમાં ચગ્ય કેળવણી મળવી જોઇએ. અને તે અમેરિકામાં આપવામાં આવે છે. સ્વતંત્રતા નાનપણથી જ છોકરીઓને આપવામાં આવે છે. અને તેને લીધે જ તેને દુરૂપયોગ થતું નથી. જે ચીજ આપણને મળી શકતી નથી તે મેળવવા માટે આપણને હદ ઉપરાંત ઈચ્છી રહે છે. એટલું જ નહિ પણ છેડા વખત માટે મળે તે તેને દુરુપયોગ પણ કરીએ છીએ. પરંતુ જે ચીજ આપણને મળી છે, હમેશને માટે આપણી જ છે એવી ખાત્રી હોય છે, તેને દુરૂપયોગ થતો નથી, તે જ રીતે આ સ્વતંત્રતાને દુરૂપયોગ બીલકુલ થતો નથી. એટલે કે આ સ્વતંત્રના મળવાથી તેને કેવી રીતે વાપરવી, તેનું તેમને અનુભવ સિદ્ધ જ્ઞાન નાની ઉમરથી મળે છે. તે ઉપરાંત શાળાઓના શિક્ષણમાં તેમને લાયકના વિષયે દાખલ કરી તેમને લાયક કેળવણી આપવામાં આવે છે. છોકરાઓ Page #19 -------------------------------------------------------------------------- ________________ અમેરિકાની સ્ત્રીઓ અને તેમની કેળવણી. જ્યારે મેન્યુઅલ ટ્રેનિગ એટલે હાથથી બહેનનનું કામ કરવા જાય છે ત્યારે બ્રેકરીઓને શીવજીનું, રાંધવાનું, ઘરના હિસાબ રાખવાનું બધુંએ શીખવવામાં આવે છે, ઘર કેવી રીતે શણગારવું, ફરનીચર કં રાખવા, બાઓ વગેરે કેવી રીતે ગોઠવવી, જેમ સુંદર દેખાવ આપી મન આનંદમાં રહે, એવી અનેક જાતની કેળવણી તેમને આપવામાં આવે છે, અમેરિકાની કન્યાશાળાઓમાં નીચેના વિષયા શીખવવામાં આવે છે, ૧ શારીરાાસ્ત્ર. ર રીર સંબંધી આરગ્ય સાચવવાની ખાખતા, બહેર આરોગ્ય જાળવવાની બાબતે. ૪ ખારાક, તન્દુરસ્તી, અને રોગના સબંધમાં આવતા જંતુઐની ખાખતા. ૫ પાકશાસ્ત્ર. - ખારાકની ચીને અને તેમાં કેટલાં પૈષ્ટિક તત્વ છે તે વગેરે. રસાયનશાસ્ત્ર ( ધરની ચીજોને લગતું, ) 19 ૮ શિવવું. ભરવું, વેતરવું વગેરે. - બાળકના સ્વભાવ સક્તિ વગેરેનો અભ્યાસ. ૧૦ ઘરમાં કરવાની માવજત, ૨૩૪૧ અમેરિકન પ્રજા એમ માને છે કે માતા, દાઇ, શીનાર દજી, રાંધનાર રસાઇ, ધર ચલાવનાર, ઘર સાકસુક રાખનાર ચાકર, શંખો, દૂધ,શ્રીની તપાસ રાખનાર વિશ્વાસુ માસ, રમતગમતના સાથી, શિક્ષક, અને સામાજીક મધ્યસ્થ બેસવાની કરજો એક અમેરિકન સ્ત્રીની હાવી જોઇએ. પછી તે પોતે મલે. આ સઘળાં કામ ન કરે પણ તેણે તે જાણવાંજ જોઇએ. આપણા વિચારે તે આ વિચારો કેટલા બધા મળતા છે તે કહે. વાની જરૂર નથી. જે કાષ્ઠ સ્ત્રીને કાંઇ પશુ જાણવાની ઇચ્છા હોય છે તેને ત્યાં સર્વે નતની સવર્ડ મળે છે. સાધારણ ગામામાં અને શહેરમાં જાહેર ભાષા, સ્ત્રીઓને ઉપયોગી વિષયો ઉપર જાહેર અને ખાનગી શિક્ષણના વર્ગો ધારેલા હોય છે, જેમાં મુખ્યત્વે કરીને રાંધવાના, ધર ચલાવવાના, ૧૨ કરકસર સંબંધીના; એવા અનેક વિષયો શીખવવામાં આવે છે. ન્યુસપેપર, અઠવાડીક પેપરા, નાસિક પેપરા, અને પુસ્તકામાં આવી પુષ્કળ હકીકતે આપવામાં આવે છે કે જેધી. જે સ્ત્રીઓ શિક્ષણૢ લેવા ન જઇ શકે તેને વાંચવાના ભાગ ખુલ્લા રહે છે. તમારા પાક તરક નજર નાખી વિચાર કરશો તો જણાશે કે આપણા દેશમાંથી જોઇએ તે જાતની હાથ વણાટની રેશમી ઉનની સાડીએ તથા સુતરાઉ ઝીણી મલમલ વગેરે મળતી અને શણગાર-ઘરેણાંની ચીજો વગેરે અહીંનીજ બનાયેલ પહેરવામાં આવતી. આજની તમારી પહેરેલી ચીજોમાંની શ્રેણી આપણા દેશમાં બનેલી નથી. હવે તમે શું ફરશેા ? આ બધી ચીજોને દૂર મૂકી આપણી જેવી મળે તેવી પહેરી દેશી સામાનને ઉત્તે જન આપી તેને સુધારો અથવા તો જમાનાને અનુસરશે અને બડબડા નહિં; જમાનાને સુધારા, નહિ તે જમાનાને અનુસરે, જમાનાને સુધારનારા. ઓછા હોય છે, અનુસરનારા વધારે હોય છે. આપણે જમાનાને ન બદલીએ તે આપણે જમાનાથી અલ્લાવા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ બુદ્ધિપ્રભા. નાજ. જે જમાનાને બદલે પણ નહિ અને પિતે બદલાય પણ નહિ એ દુનિયામાં નિષ્ફળ નિવડે છે અને સૃષ્ટિ માટે નકામા થઈ પડે છે. માટે આપણે એક જાતને સ્વાર્થ સાધવા માટે પણ જમાનાને અનુસરવું પડે છે. આપણે અહીંનાં સ્ત્રીઓનાં મળે પણ અથવા તે આ ભાષણ પણ જમાનાનું એક રૂપજ છે. આપણી માતાઓને માટે આવાં મંડળો કે ભાષણે મહેતાં. તેઓ ઘણોખરો વખત ધરમાં જ ગાળતાં અને પૈ દાર કે ઉચ્ચ કુટુંબના ઘરમાં આસપાસના ફળીઓ કે પિળની સાધારણ કે ગરીબ કુટુંબનાં સ્ત્રીઓ ભરાતી. પિતાનું કામ કેટલીક સાથે લઈ જતી અને થોડેક વખત આમ તેમ ભેગાં બેશી, પછી સા ઘેર પાછાં જતાં. તે વખતે આવાં પાસે રહેતાં માણસ સાથેજ સંબંધ થતું. પરંતુ આજે તમારી દષ્ટિ વિશાળ થઇ છે. તમે કુવાઓના દેડકાની માફક તમારી સૃષ્ટિ પિળ જેટલીજ છે એમ માનનારા નથી. તમારે વધારે માણસના સંસર્ગમાં આવવાની ઇચ્છા છે, વધારે ઉદાર વિચારે અનુભવમાં મૂકવાની અભિલાષા છે. જુદા જુદા સ્વભાવોનું અવલોકન કરવાની ધારણું છે તેથી આવાં મંડળ કે ભાષણેમાં તમે હાજરી આપે છે. સ્ત્રીઓનાં મંડળે પાશ્ચાત્ય દેશમાં અનેક હોય છે. તેમાં સ્વાર્થ તેમજ પરમાર્થ પણ સાધી શકાય છે. તેઓ ઘર, ગામ, બાળકે, સ્ત્રીઓ અને સર્વ લોકોને સુધારવાના અનેક ઉપાયે લે છે. કોઈ ગામની અને સમાજની અડચણને અભ્યાસ કરે છે. કે ગરીબ સ્થિતિના મનુષ્યોને અનુકરણ કરવા માટે રવરછ ઘર કેને કહેવું, તેના નમુના બતાવે છે. કેઈ કરકસરથી ઓછા ખર્ચમાં શી રીતે ઘર નભાવી શકાય તેના દાખલા બતાવે છે. કોઈ માંદાએની માવજત કરે છે. કોઈ ભૂખ્યાઓને ખોરાક આપે છે. કોઈ કામ વગર ભુખે મરતાને કામ આપે છે. કોઈ અનાને પાળે છે. એવી એવી અનેક રીતે સમાજનું જીવન સુધારવાને પ્રયત્ન આદરે છે. આવાં મંડાળાથી સ્ત્રીએ એક બીજાને મદદ કરતાં શીખે છે અને પિતાને કુરસદને સમય, મહેનત, અને પૈસાને સુય કરતાં શીખવામાં ગાળે છે. પુરૂષ મહેનત કરે છે અને આજને ભાર ઉંચકે છે પણ સ્ત્રીઓ તે આવતી કાલના પુરૂષને બનાવે છે-વધારામાં આજની સ્ત્રીઓ આવતી કાલની સ્ત્રીઓ પણ બનાવે છે. આ રીતે સ્ત્રીએ આવતા જમાના માટે વધારે જોખમદાર છે. આવી રીતે હમેશાં નવા વિચારો ગ્રહણ કરી તેને અનુસરી અને જાતે સારું થશે, અને તે કેળવણી તમારા ધરનાં બીજાં માણસને આપશો, તે ભવિષ્યના હિંદુસ્તાન માટે બિલકુલ નિરાશામય વિચાર કરવો પડશે નહિ અને જે દેશની સ્ત્રીઓએ એક વખત ઉવાચ પ્રકારના જ્ઞાનવાળી સ્ત્રીઓ અને બીજા અનેક વીર પુરૂષે ઉત્પન્ન કર્યા હતા, તે દેશ તેવી જ બક્કે તેથી પણ વધારે જાહોજલાલી ફરીથી ભેગવશે. અસ્તુ. પ્રાતઃકાળમાં કઠીન તુરતજ જાજરૂએ કે જંગલ જવું. વહેલા ઉઠનારાઓ અને નિયમિત રીતે સવારમાં ગલ જનારાઓને ઝાડાને જે ખુલાસે રહે છે એ ખુલાસો મેડા ઉઠનારાઓને અને નિયમ વિના વાલા મેડા જંગલ જનારાઓને થતું નથી. છેડા દિવસ અજમાવી ખાત્રી કરે. પયારીમાં છે ઉઠીને એકાદ વાલે ઠડુ પાણી પીવાની ટેવ પાડવાથી ઝાડાને ખુલાસો થવા માંડશે. Page #21 -------------------------------------------------------------------------- ________________ મિલા પ્રવાસનું પવિત્ર જીવન ૨૪૫ प्रेमघेला प्रवासीनुं पवित्र जीवन ! (ગતાંક પાને ર૧૪ થી ચાલુ ) પ્રકરણ ૬ . જીવન વિસર્જન ! મુડી હવે ને મોતમાં – ” “ તે ઝેરના પ્યાલા ધણા, ” “ બેભાન જે પીને બન્યા ” “ તે હેરમાં જવું પતી ! ” હું શું કર્યું. તે આ બદન ખોલી બતાવાતું નથી ! સહુ જાય છે, પણ અમર આશા કદી પણ જતી નથી, નીરાશાની નીવ રાખેડીના ઢગલા નીચે છૂપાઇ બેઠેલી સજીવ-અમર આશા ! હારે શો ભરોસે ! પણ – કઈ લાખે નીશામાં અમર આશા છુપાઈ છે !” એ મણિભાઈના સૂવાનુ૨, સેલીભાનું સર્વસ્વ ગયું- પણ રહી ગઈ ફક્ત એક જીવનની મુરાદ ! દરેક પગરવે સેલીમા ચમકી ઉઠતી;-“રખેને બાદશાહ પધારતા હોય ! બધે અપરાધ માફ કીધે હશે? શક દૂર થયો હશે?–તેથી કદાચ આવતા હશે ?” પણ બીજી જ પળે, પગલાં શમી જતાં, અને એ આ શાની-અમર-સજીવ–આશાની ચીણગારી પાછી-હોલવાઈ જતી. સેલીમાના આવાસમાં કઈ નહોતું આવતું–છતાં પણ આશા ! હૈયામાં આવતી હતી, ઘડીકમાં તે બબડતી ! હા ! કેણું આવે? શું કામ અપાવે! સદેશા પણ શું કામ કહાવે? એ પ્રેમ માર્ગના પ્રિય પવાસી છે અત્યારે તું કયાં હોઈશ? મહારા ખાતર જીવનવિસર્જન તે નથી કર્યું? હા કદાચ એમ પણ હૈય? પ્રાણ સખે ! સૂક્ષ્મનાં લ્હાણ પણ હવે આ અભાગના નસીબમાં ન રહ્યાં ? હાલ ! ગયાં એ સ્વપ્નાં ! ગયા તે દિવસે ! ગયા તે વિલાસે ! કદાચ હારો પ્રેમઘેલુડે પ્રવાસી ! બચી ન ગયો હોય ! સજીવ ન હોય? પુનઃ મળી ન શકે ? શાહની આજ્ઞા મૃત્યુની છે, તે કદાચ બેહીસામાં મહારા પ્રાણ ! મ્હારી રાહ જોઈ બેઠેલા પ્રાણ પ્રવાસીની સૂમ આતા તે નહિ હોય! પણ નથી જતી એ આશા ! કદાચ મળી શકાશે? ના, ૨, ના. ફેકટનાં ફાંફાં. આ શુષ્ક પાનખર શી મુજ દગ્ધ આશા ! તેને પરંતુ હજી છે ફરીઆદ કાંઇ? ફીકાશ આ રૂધિરની, રડવી નથી કે, એ પ્રેમને તડફડાટ બધે ગયો છે ! પ્રાણ સખે ! હવે તો આપણાં મળવાં દેહ્યલાં જ તે! આપણે કેટલું મહત્યા ? બહુજ છે. ક્ષણભર ! જ્યારે ભેળાં હતાં, ત્યારે રસ ન જાયે, હૃદય ન જાણ્યાં, જીવન ન જાણું, Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ બુદ્ધિપ્રભા. ન માન્યું, ને પીછાવું, ન માગ્યું. હવે ક્યાં એ મિલન ! કયાં એ દિવસે, જે આટલું જ જીવવાનું, આટલું જ મળવાનું, તે પછી ખૂદાએ શા માટે મનુષ્યને પ્રેમી હૃદયવાળે બનાવ્યા વારૂ ? આયુ સ્વલ્પ મનુષ્યને દઈ કર્યા, પેમી છશે કાં ભલા ? શું પીવાય મૂહુર્તમાં રસ વડા, વહાલાં દિલે જે વસ્યા? આમને આમ દિવસને ત્રીજો પ્રહર પૂરું થવા આવ્યું. તે પણ બાંદી જવાબ લઈને હજી પાછી ફરી નથી. ધીરે ધીરે સેલીમાએ લાચારીથી આશા મુકવા માંડી, એનું હૃદય પણ ધીમે ધીમે શૂન્ય થતું ગયું. અત્યાર સુધી રેલીમાએ હમેશની માફક પિતાનું ખાણું પણ લીધું હતું. દાસીઓ રંગમહેલની રસમ મુજબ જમવાને થાળ પહેંચાડી ગઈ હતી, પણ આળાંતરીવાળી, નીર–ભ૯દયા સેલીમાએ તેમાંની ચીજને સ્પષ્ટ પણ કર્યો નહોતે. આજ તેણે મનથી પ્રતિજ્ઞા લીધી હતી કે હવે તેઓ ન આવે તેમજ પોતે નિર્દોષ ન કરે તે જન્મભરને માટે ખોરાકીની રૂખસદ ચહાવી? શું ખુદાને ત્રાજવે ન્યાય નહિ મળે?” અરેરે ! ભળી પ્રેમ પૂતળી સેલીમાં ! અટપટા પ્રેમમાર્ગના પ્રવાસીના જીવન ધન સમાન બેગમ સેલમા ! તું ભૂલે છે! આ વિશ્વને અવિરલ કાયદે છે કે, સીધા રસ્તે જનાર, ભેળાં, સત્યનિક પ્રેમાળ હદોને તે બસ દુ:ખીજ કરવાં. તેમને લાવવાં, તડફડાવવાં, ને છેવટે મારી નાંખવા! બસ રોમના નિર્દય નીરો–ની માફક પ્રેમીઓને મરી જતા-બળી જતા સેવામાં જ વિશ્વ આજ તે જ માને છે ! પ્રભુ ! પ્રભુ! ડેળા તણાવ, તણાવ, ટળવળાવી, ટળવળાવી, આખરે બાંદી આવી પહોંચી. તેનું બીલું ઢીલું–ફીકકું પડી ગયેલું છે જેનેજ સેલીમા-પિતાના કમનસીબને પામી ગઈ અવાક બની ગઈ, જી ઉઠી. આખરે ઘણુ જ મુશ્કેલીએ બોલી શકી –“ તેઓ ક્યાં?” બાંદીને શ્વાસ રૂંધાઈ ગયો. તેણે બખરે અવાજે કંપતાં કંપતાં અવાજ આપ્યો, તેઓ સાથે નથી પધાર્યા.” “નથી પધાર્યા ત્યારે ક્યારે આવશે?” બાદીએ બીલકુલ જવાબ ન આપતાં, ઉતરી ગયેલે હે કાગળ તેના હાથમાં આપે. ધડકતી છાતીએ તે પત્ર લઈ બેગમ ગણગણું – “હે ખુદા ! આમાં શું નીકળશે ? ખુશ અંજામ કે મોતને પયગામ?” વજને હાથે-ને ધડ ધડ થતા કો જે સેલીમાએ પત્ર ઉકે, નેત્રના ડોળા ઉપર તો કયારનાં પાણી ફરી વળ્યાં હતાં, ને એક પણ હરફ વંચાત નતિ. છેવટે આંસુ લૂછી કઠણ કાળજુ કરી પત્ર વાંચ્યું. મતના પેગામથી વાકેફ થઈ છાતીને ધડકારે બંધ થઈ ગયો. આંખો મહેલ કરી જાતે જણાવા લાગ્યો. આંખોએ બે ને ચાર ચાર એારડો જવા લાગ્યા. તે જાણે હમણુંજ કલેજુ ફાટી–ચીરાઈ જશે. ને આ અકળવકળમાં “મારૂણનું રૂહ જાણે તેને આદેશ આપતું જણાયું સેલીમા ! જીવન! પાણ! આવ! આવ ! અનંત સુખના-પ્રેમ પ્રદેશમાં આવ! અહિં આધિ, વ્યાધિ, ઉપાધિ કે દુષ્ટ સંસારને વાયરો પણ નથી. સ્વાર્થની વાળા–નિષ્ફરતાનું નામ-કે બેવફાઇનું બિંદુ પણ નથી! આવ પ્રેમ પ્રદેશનાં બારણું તારે માટે ખુલ્લા છે !” સલીમાએ બાહરણના હાથ પકડવા હાથ લંબાવ્યા પણ તે તો કેવળ ભ્રમ હતું. મહારૂનું તે સર્વપ્ન જ હતું ! તે હવે ધીરજ ધરી શકી નહિ. તેનાથી બેસી શકાતું નહતુ, અતિશય સંતાપથી તે બેલી દાસી ! મહારે નિદ્રા લેવી છે, જરા બહાર જાએ!” Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન, २४५ ખાદી બહાર ગઈ, સેલીમા દાર બંધ કરી પલંગ પર પટકાઈ પડી, છાતીમાં જોરથી મુકી મારી પ્રસ–સકે રેઈ પડી. ગરીબ બિચારી ! સેલીમાં ! પ્રેમસુખ! સ્વાસ્થય હારે માટે નિર્માણ નથી ! ફરી પત્ર કાટી વાંચો. નિત બેગમના અક્ષર ઓળખ્યા ને તેનું કાવવું સમજ. શાકે-સફાઈથી શાહને સમજાવી શીશામાં ઉતારી પિતાનું કામ કાઢી લીધું છે, એમ તે પામી ગઈ, શું કરે બિચારી મૃત્યુ માટે તૈયાર રહેવાને પૈગામ તેના પગ પાસે પડે હતો. તે બોલી: જિત ! જિન્નત ! તું સુખી થઈ. બાપુ. હારૂં કામ હે કર્યું. આપણું સ્વામીને હું સમજાવી આજ કર્યું? ખેર ! ત્રફ જિગર ! તું છે ખુશી ! હાવાં રજા દેવી ઘટે! બાકી રહ્યા ઘા હૈય તે બે ચાર દઈ દેવા ઘટે! આખરે ન રહેવાયાથી તે મટેથી રઈ પડી. ઓ કાચા કાનના શાહ ! હારી ગલલતથી, હારા બગીચામાંનું સુન્દર પુષ્પ ચગદાઈ, રગદોળાઈ જાય છે. એ ગાફેલ સ્વામી ! હારી સ્ત્રી-સંપત્નિની ઇર્ષાથી રીબાઈ વીના વાંકે મરી જાય છે. કાચા કાનના વૃદ્ધ પતિઓ, હમારી યુવાન પત્નિઓનાં દુઃખની દરકાર કરવી નહોતી, તે શા માટે પરણ્યા હતા ! કદર નહાતી, વાસ લેતાં આવડતી નહોતી, સુન્દર હૃદય પારખી શકાતું નહોતું, પ્રેમના પ્રત્યુત્તર આપવાની તાકાદ નહોતી તે કરવા તેનું સ્વામીવ સ્વિકાર્યું હતું. જે બાળાને જાળવતાં નથી આવડતી, તેને જોરજુલમથી શા માટે પણ લાવ્યો ! આ વિશ્વનું ચિત્ર આવું જ છે ! અરેરે ! હું તે જઇશ! ખુદાના દરબારમાં જઇશ! પણ આમરીબાતી, અન્યાય પામી કેટલી બાળાઓ પિતાના પતિના ફાંટાને વશ થઈ યમ શરણ થતી હશે? ખુદા તેમને બચાવે !” સૂર્યદેવ આ કરૂણ રસ રેલાવતું, આતદન સાંભળી કે જઇ શકયા નહિ, તેઓ અસ્તાચળ તરફ ચાલ્યા ગયા. સુર્યને જતો જે સેલીબાનું હૃદય બેસ્ટ--આફતાબ ! આખી આલમમાં ફરે છે. તું જાણે છે કે, હું નિર્દોષ છું. ખુદા શાક્ષી છે કે હું નિર્દોષ છું. હું તે. જાઉં છું. જઈશ! જ્યાં મહારે માહિરૂ ગયો છે ત્યાં જઈશ! પણ તું કઈ દિવસ પણ મહારા પ્રવાસીને જુવે તો આટલું તે જણાવજે કે – કહેજે તને સંભારતી, વિષપાન એ કરતી હતી ! છેલો નીકળતાં શ્વાસ ત્યારૂ, નામ એ જપતી હતી ! અને હાર સ્વામીને પણ – કહેજે મને દીધી ત્યજી, યમ બને ત્યજશે નહિ! કોઈ પ્રીતિ વશ અબળા, બિચારી ભેળીને ઠગશે નહિ! ટા કેશવાળી, અશ્રુથી ઉભરાતાં નવાળી, કરૂણા, પ્રેમ અને સત્યતાની સાક્ષાત મૂર્તિ હતી. પાષાણ મૂર્તિ જેવી જણાતી બેગમ સેલીમાને જોઇ સૂર્યદેવ, હિમાચળની પશ્ચિમ તરફના ખડકની આડે છપાઈ ગયા. નાઝની સેલીમાના મુખપર હવે નીરાશાની કરાળ છાયા છવાતી ચાલી. ના મહેપર કંઈક નિશ્ચયાત્મક ભાવે ટળવળવા લાગ્યા. આખરે આવેશપૂર્ણ હૃદયે ઉઠી. દેત તે કાગળ લઇ શાહજહાનને જીન્દગીની છેલ્લી વાત જણાવવા બેઠી. પોતાના અધિકારની છેલી ફરજ બજાવવા બેઠી. પત્ર લખે – Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ બુદ્ધિપ્રભા. પારે જીગર ! દુનિયાના આપ કાજી છે. તમારા ઈન્સાફ હુકમ કીધે કે જહર લે! તે બેધડક ઝેર ઘોળી પીશ. આપનું કમ્માન તરફ બહરફ હું પાળીશ. પરંતુ જિન્નત બેગમના પાસામાં પડીને ખોટી શીખવણીથી, આ પરિણામ ખમવું પડે છે. એટલી જ દિલગીરી થાય છે. ખુદાવિંદ ! આપ પોતે પિતાને હાથે, ઝેરને ગાલે જે મને દેતે, તે આપ જોઈ શકત કે દાસી કેવી રીતે, હિંમત અને સાહસથી, આપના હોં સામેજ જોઇ રહી, ખુશીથી તે પી ખુદાની હજુરમાં હાજર થાય છે, પણ હવે શું? હજી એક વાર કહું છું કે હું બેગુનાહ છું. હિન્દુસ્તાનના બાદશાહ ! આપ ન્યાયમ ચુકે છે ! જરા જુ! નહિ આ દીન દુની, જેના ઇન્સાફના આધારે ચાલે છે, તેની કચેરીમાં તે સાચો ઈન્સાફ મેળવીશજ. જહાંપનાહ! જાન એ શું ચીજ છે ! અને તે આપની ખિદમત ઉઠાવવાને સર્જીત હતો. તે જ્યારે કંઈ કામ આવ્યો નહિ, ત્યારે તેની હયાતીથી શું લાભ છે? મ્હારા મનમાં માત્ર એકજ મોટી મુરાદ રહી જાય છે કે, મરવા પહેલાં આપનાં દર્શન થયાં હેત, વિશ્વમાંનું એ અનુપમ સખ્ય હારા પ્રારબ્ધમાં કયાંથી? કોઇ પણ આશા ફળી નહિ. ફળવાની પણ નથી. જેમ હારા અદ્રષ્ટ મહને ઘેરી, તેમ જે આજ કૃષ્ણમેઘ શુધાં શું નિશાનાથને ઘેરશે. નહિ તે, આજ ચન્દની કેવી શુભ્ર જ્યોના પ્રસરાવશે? એવી મધુરી ચનીમાં, શિતળ ચકિરણની સૂક્ષ્મ અધ્યામાં સૂવાની કોને મરજી ન થાય ? પણ ચન્દ્ર તે ઘણે મેડ મેડે દૂર દૂર ઉગે છે. સર સર સરતા નિઝરનું રમ્યગાન સુણવાને, અને એ સંગીત સાંભળતાં સાંભળતાં પ્રાણ વિસર્જન ને પ્રાણ છલબલ કરી રહે, પણ નિઝરે કાણ પહોંચાડી દે? કુલની સેજમાં પડીને, વિમલ ચન્દ્ર સ્નાનું સ્નાન કરતાં કરતાં, આપને ખોળે રડી મરવાની મહને કેટલી બધી ઉમેદ હતી? પણ તે કે પૂર્ણ કરી શકે? નાથ, છેવટે એક વિનંતિ કરૂં છું, ઠીક લાગે તે માન્ય રાખશે. મારી ઉત્તર તરફની બારી ઉધાડતાં જે ગિરિ નદી વહેતી જણાય છે, હેને તીરે ચોદયને વખતે ને દફન કરવાને હુકમ ફરમાવજે. અને ત્યાં કદી પણ કોઈ પણ પહેરેગીર સિપાહીને ખડી રાખી, હાર નિર્જન એકાંત વિશ્રાંતિ સુખમાં ખલેલ પહોંચાડતા ના! તાબેદાર દાસી, સેલીમા પત્ર પૂર્ણ થયે, તેની નીચે સેલીમાએ પોતાની સહી કરી અને તે પર બાદશાહનું ચિરનામું કરી, નેત્રાકાશમાંથી વરસતાં ઉન્હાં ઉન્હાં બે અશ્રુબિન્દુથી ભિજાવી, એક સોનાના પાત્રની અંદર, કેટલાંક સુધી ફુલોની ઢગલી કરી તે પર તે કાગળ મુકયે. અને બાદશાહ કે બીજા કોઈના પણું નજરે ઓચિંતાં તે આવી જાય, એવી જગ્યાએ તે રાખી દીધે. સેલીમાના મૃણાલદંડ છે હાથીની, કમળ પાંખડી જેવી એક આંગળી ઉપર બહુ મૂલ્ય હીરાની વીંટી ચમકી રહી હતી. તે બાદશાહે પ્રેમની નીશાની તરીકે સેલીમાને તે બસ કરી હતી. એ વીંટી હીરાથી ઝગઝગી રહેતી હતી. વાંચકોને અજાણ્યું નહિ જ હોય કે, કિમતી હિરા તેના ઝગઝગાટ સાથે, હળાહળ ઝેરથી ભરેલા હોય છે. સેલીમા તેના તરફ તરસી નઝર કરી જરા હસી. એનું એજ પેલું ચિન્તાથી ઘેરાયલું મુખ, મેલુ અને શક પડેલું જણાતું હતું. હજી સુધી પોતાના સંદર્યનું તેજ ગુમાવી નહોતું બેઠું તે ફરી એકવાર પ્રફુલ બન્યું, Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન. ૨૭ મુદ્રીકાને માથે ચળકતી હીરકને ઉદેશીને બેગલ સેલીમા બોલી-“સખે હીરાણી ! મહારા હૃદયમાં જઈને, તે કેટલું નિષ્કલંક છે, તે હારા પ્રકાશથી પ્રાણુનાથને અને સર્વ જગતને બતાવીશ?” સેલીમાં દ્રઢ પ્રતિવાવાળી છે. પ્રેમ ગ, આશાએ ગઈ, અંદગીને આધાર સર્વસ્વને સાર, જીવનને સાથી-પ્રેમને પ્રવાસી સ ગયાં, સર્વસ્વ ગયું? હેના મુખ પ્રદેશ પર અનેક જાતના વીકારો ઉભરાવા લાગ્યા ! આખર નિશ્ચયપર આવતાં તે બબડી–ા માટે જીવવું? કેને માટે જીવવું? જીવવું કે મરવું! ના ! ના ! લંઝી મુખ લઈ જીવવા કરતાં નિષ્કલંક મરવુંજ બહેત્તર છે મુડી હવે જે મેતમાં, તો ઝેરના પાલા ઘણા; બેભાન જે પીને બન્યા, તે દહેરમાં જાવું પતી ! કૃત નિશ્ચયી સેલીમા ! દર્ય, પ્રેમ અને માહરૂણની બેલ પુતળો સેલીમાએ, બેસૂલ હીરકણી ચુસવા માંડી. બીજીવાર મહેમાં લેતી વખત, આકાશ તરફ ધડિક નજર નાંખી, બે શરા અવાજે આંસુથી ગળગળતી આંખે, ધગધગતા કલેજે, સેલીમાં બોલી – હે! પાક પરવરદગાર! રહુમ કર ! તું તે સાક્ષી છે! હુ તે આ ચાલી હાર હજુરમાં ! લ્હારેજ દરબારે આવી શરણે પડીશ ! ચરણે પડીશ ! હારા આવડા વિશાળ વિશ્વમાં મહાર સમાસ ન થઈશ તે અન્ય શો ઉપાય ? એક અરજ સાંભળ! તેના દીદારની તરસ છીપાવ ! બસ ! પછી નથી બેહિસ્તની પરવા ! પછી ભલે કરજે સજા બીજી!” બેલતાં બોલતાં પવિત્ર સેલિમાની આખે આંસુધી ઉભરાઈ જવા લાગી. આખરે અતિશય ભારે ધડકારથી ધબકતું હૃદય જાણે હમણાં જ ફાટી જશે, એમ લાગવાથી કે કેણ જાણે કેમ, આંસુ લુછી નાંખો, તે પવિત્ર અદ્વિતીય પ્રેમ નિઝર, અનિવાર્ચનીયા સુન્દરી સેલીમાએ પોતાની અંગુલી શાભાવતી હીરાની મુદ્રિકા તરફ ઉત્તેજિત ચિત્તે જઈ બેલી બહેન ! હે તારૂ કામ સારું કરવા માંડયું છે. અનંત ઉપકાર હારા. આપણે સહિપણને બદલે હું બરાબર વા. હવે આપ, કદાચ મહારા મૃત્યુ બાદ આપણને, કોઈ વિખુટાં પાડશે. તે મુજથી સહન નહિ થાય. માટે તેને સ્વારા હદયાગારમાં પધરાવું. આટલું બેલી બિહામણી આંખે પટપટાવતી, બેબાકુળી–સેલીમાએ બીજી જ પળે તે હીરાકણી મુખમાં મુકી, પેટમાં ઉતારી દીધી. ગજબ કર્યો. ન કર્યો હેણે વિચાર પોતાના જીવનને, પ્રાણ સખાને-આ નિષ્ફર વિશ્વને કે વૈભવ વિલાસને. હીરાકણુએ પેટમાં જતાં જ પિતાનું કામ શરૂ કર્યું. ધીરે ધીરે લેહી સાથે વિષ ભળી જઈ, આખા શરીરમાં વ્યાપવા લાગ્યું. શરીર ચુંથાવા ને કંપાવા લાગ્યું. આંખેના ડોળા કપાળે ચઢી જવા લાગ્યા. અને માથું ચકરીએ ચઢવા લાગ્યું. ચન્દ્રશા ભવ્ય–ઉજવળ મુખ પ્રદેશપર મૃત્યુની છાયા દેખાવા લાગી. સેલીમા સફેદ બગલાની પાંખ જેવા પોતાના સુકોમળ બિછાનાપર ઢળી પડી, બદલાઈ ગયેલા અવાજે બોલવા લાગી. માહરૂન ! માહરૂન! પ્રાણેશ્વર ! જીવન સખે ! હમે મને બેવડાને આટલી બધી ચાહી-ચાહતા; અને ચાહતાં ચાહતાંજ-મહારજ ખાતર–મહારા સૂમ પ્રેમની જ ખાતર Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ બુદ્ધિપ્રભા. પ્રાણાર્પણ કર્યું-જીવન વિસર્જન કર્યું? પણ હૃદયેશ્વર હું તે તમને કેટલાક દિવસથી તુરછ કર્યા કરતી આવી છું. ઓ મહાન હદયવાળા ઉદાર માહરૂન ! મને આહલેક જગાવતાં, સમસ્ત જીવન વ્યતીત કરી આખા વિશ્વને પ્રેમને ઉદાત્ત પાઠ શીખવનાર અટપટા પ્રેમ માર્ગના પ્રવાસી ! હમારા પ્રેમને શે પતિ ઉત્તર કે બદલે હું પામર આપી શકું ? મને દુઃખી કરવાજ હું જન્મી. મ્હારા સુક્ષ્મ પ્રેમ વિલાસના સા મને હું પૂર્યા, પણ હવે તે મોં અધુરા અધુરા ચોરીઆ સાથેજ રવાને કર્યો. માફ કરજે, પ્રિયતમ માફ કરજે ! હદયના સ્વામિ ! અન્ય જન્મો પણ હારા રણમાંજ લે. એ જન્મ મળજો. આવું છું નાથ ! આવું છું ! પ્રવાસી મહારૂન ! હારા પાસે આ આવી ! ” બેગમે ને કેરવ્યાં તેને જીવન દીપ હલાવાની ઉતાવળ કરતે જણા. “બાદશાહ ! માફ કરો ! અડકતા ના !” આત્મઘાતનું પાપ કરતી વેળાએ પણ શયતાન રખે મને સ્પર્શે એ બીકે સેલીમા બબડી ઉઠી. સ્વામિ સ્ત્રીને ગુરૂ છે. સ્વામીની આજ્ઞાથીજ હું પ્રાણ ત્યાગ કરું છું. મને પાપ શાનું લાગે?” ઘણું મુશીબતે સેલીમાએ આંખ મીંચી લીધી. થોડીવાર ન થઈ તેટલામાં, બાદશાહ શાહજહાન તે ઓરડામાં આવી ઉભા. દીવા ઝગઝગાટ બળી રહ્યા છે, પણ સેલીમા તે બીઝના પર લેતી પડી છે. સેલીમાના હે આગળ જઈ બાદશાહે જોયું તે, કાચા સોના સરીખું ડાં લીલુછમ થઈ રહ્યું હતું. મહા તદન સુકાઈ ગયું છે. અને હમેશ રસભર રતા અધર પૂટલૂખા પડી ગયા છે. ' બાદશાહનું હૈયું ગભરાટથી ધડકવા લાગ્યું. ગુગળા અવાજે તે અમ પાડવા લાગ્ય“બિબિજાન ! બિબિજાન ! પ્યારી સેલીમા !” સેલીમાના બિષ્ટ જરા ફરકયા. શ્વાસોશ્વાસ ધીરે - ધીરજ પડો . આની બને પાંપણે સહેજ કંપી, અને ધીરે ધીરે સેલીમાની નેત્ર પાંખડી ઉઘડી. બાદશાહે દુ:ખીત સ્વરે પૂછ્યું: –મેલીમા ! પ્યારી શું થયું છે?” સેલીમાની અને આંખે હવે વધારે ને વધારે ફાટતી ગઈ. એની ઝીણી દયાભરી નજર બાદશાહના હેપર જડાઈ રહી. સેલીમાં માણસને ઓળખી શકતી બંધ થઈ સેલીમા હવે આ લેકને પલેક વચ્ચે ઝોલાં ખાતી હતી. બાદશાહે પાછા સવાલ કર્યો-“સત્યાનાશ વાળ્યું છે ! સેલીમા? મહામહેનતે-ભાગ્ય ટુટયા શબ્દોમાં સેલીમા બોલી-આપને કેમ પાળે છે, ને ઝેર લીધું છે? બાદશાહ દેખાવપરથી પહેલેથી જ તે પામી ગયો હતો. તેઓ પણ પ્રસંગ જોઈ ભાન ભૂલી ગયા. અને આમતેમ નાહક ડાફેરાં મારવા લાગ્યા. કઈ પણું ઉપાય હેમના મગજને સૂજ્યો નહિ. આખી આલમના માલેમાં એક મગતરા જેવી સ્ત્રી બચાવવા તાકીદ નહતી. સેલીમાને છે એથી હુકમ પાળવા વિશેની વાત સાંભળતાંજ શાહઝહાનને ઘેલછા લાગી. સેલીમાં તેની પણ હાલન-માનીતી બેગમ હતી. એકદમ કઈ . એમ લાગ્યું, એટલે દરવાજા તરફ દોડયા. અને બારણે પહેરે કરતી તાતારીને હુકમ કર્યો-“બાંદી ! દોડ ! એકદમ હકીમને બેલાવી લાવ! જલદી !” Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રેમપ્રેસા પ્રવાસીનું પવિત્ર શ્ર્વન ૨૪૯ સેલીમાને કાને આ હુકમના અવાજ અથડાયા, તે ખોલીઃ—ખાવિંદ ! હકીમ હવે શું કરશે ? મ્હે જે હલાહલ વિષે લીધું છે, તે વાળવું, તેા ખુદાતાના વીના કાઇથી બની શકે તેમ નથી. હવે બાદશાહ સેલીયાના બિછાનાતી બાજુ પર બેસી ટુટિયાં વાળીને, નિરાશાથી ધડહતા ને ઝેરની અસરથી મંદ પડેલા હૃદયપર માર્યુ છૂપાવી બાળકની માફક રવા લાગ્યા. રાતાં રાતાં તે ખોલ્યાઃ– સેલીમા ! હાય ! હુંતે આ શું સયુ ? 23 .. સેલીમા વ્હેલાનાં જેવાંજ બેસી ગયેલા અવાજે ઓલીઃ- પ્રાણાધિક? જરા આપ વહેલા આવ્યા હોત, તે આપની ખાતર હું મરતી ખેંચી શક્ત ! આપનાં દર્શનથી હવે જ્ગવાની આશા પાછી જાગે છે, પણુ લાચાર હવે તે પ્રાણુ નથી !” 46 બાદશાહ પ્રેમોલે થઇ સેલીમાને ગળે વળગી રહ્યા; અને ગુગળે અવાજે એયાઃ— * સેલીમા ! હું પ્રેમના ખૂની ! વ્હાલી હું ત્યારે લાયક નથી. તું સ્વર્ગની દૈવી હા ! હુ તને પારખી શકયા નહિ. પશુ હાય ! તુમ્હને છોડીને કેમ ચાલી ય છે? સેક્ષીમા ! સેલીમા ! કહે, ખધી વાત માંડીને કહે ! અને મને માફ કર ! .. કાણુ હવે બધી વાત માંડીને કહે ? સેલીમાને લમણે આનન્દમાં આંસુ નીતયો. અવાજ ખેસી ગયલા, અને જીવ હળુ હળુ કરતા આખેરીએ આવી પહોંચ્યા, દુખ, કષ્ટ, નીરાશ્ચા, હૃદય ભગ, માન, અપમાન, એ સૈા દુનીયાના ભાવા છે. એ બધા જગને સોંપી દઇ, માતની સમી પમાં સેલીબા જ્ઞાન્તિથી સૂતી છે. આદાહની કાતર ક, તેથીજ એને નિશ્ચય ફેરવી થયા નહિ. બાદશાક ગોંડાની માક કરી પાકારી ઉઠ્યોઃ—હકીમ ! તુર્કીમ! હકીમ ! '' " પણ હકીમને આવતાં વાર લાગી. એક વાર પૂર્ણ વિકસીત નયનથી સેલીમાએ શાહનાં દર્શન કરી લીધાં તે શાહને વધુ ઉન્મત્ત બનાવ્યા, મુઝાતા દીપક વધુ ઝળકે તેમ સેલીમાના મુખ પ્રદેશપર ક્ષણુભર સ્વગિયસ્મિત રમી રહ્યું. હૅની દૃષ્ટિ મર્યાદામાં-ડેના પ્રિયતમ મહારૂજી લાંખા હાથ કરી તેડવા આવી ઉભેલે જાયા. “ પાણુ આ આવી, ખાવિન્દ ! રજા !’ એટલું મેલી—અપૂર્વ શાંતિમાં જીવનદીપ હેાલવાઈ ગયેા. જગમાંના અસીમરૂપ, સાંદર્યતા, અશેષ ગુણ ગણુના, દિવ્ય પ્રેમભાવનાના, પવિત્રતાના દીધે, મૃત્યુના પ્રબળ ઝપાટાથી બુઝાઇ ગયેા. છતાં આરસની પુતળી જેવી મેલીમાના સુખપર નિર્દેષિતા-પ્રેમ અને પવિત્ર સુન્દરતા ખેલ્યા કરતી હતી ! કાણુ કહી શકરો ? કે સેલીમા ભરી ઇ છે! ના! તે તો પ્રેમ પ્રદેશમાં વિહરે છે ! અડગ નિશ્ચયવાળા, જક્કી અને મહા પ્રભાવવાળા હિન્દુસ્તાનના બાદશાહ શાહજહાન તેજ ઘડીએ ન્હાના બાળકની પેઠે, પાકે ગઢ મુકી સેલીમાના બિબ્રાની આજુએ પડી રાવા લાગ્યા, અને હેનાં ઉન્હોં ઉત્ક્રાં આંસુના પ્રવાહ, શાંત, રૅઠંડા, શીતળ જેવા સેલીમાના સમાર દેહપર ઉતરી પડયા. આજ જગમાં સર્વત્ર શૂન્યતા પથરાઇ, માત્ર એ પવિત્રજીવનનેજ માટે, સેલીમા બેગમતેજ માટે પ્રેમના આહલેક ગજાવતા પ્રવાસીએ પાતાનું જીવન સર્વસ્વ ગુમાવ્યું. પણ તે બિચારીને આ હૃધ્ધ ભેદક સંદેશા કાણુ કહેરો? શું હવે એ બિચારા પ્રેમ માર્ગના પ્રવાસી મહાનને પોતાની સૂક્ષ્મ પ્રેમ વિશ્વાસ સેલીના કાપણુ ઉપાયે પુનઃ મળશે ! ના ! ના ! કદાપીઃ– જમાવે એ બધાં જંગલ, ઉખેડે પડના પથ્થર બધુ એ વિશ્વ જે ઢૂંઢે, નહિ મળશે, નહિ મળશે; ગયું તે હા ! થયું શું હા ! નહિ મળવા કદાપી એ ! મયુ જીવન પ્રવાસીનું ! બધુ એ પ્રેમને ખાતિર ! (પૂ.) Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ બુદ્ધિપ્રભા काव्य कुंज. ' ઉડી જાતે ! ઉડી અને ! ” kr જાતે ! ખીલ્યાં ઉડી જાને! ઉડી ઉડી નતે ! ઉડી જાતે ! કહુ છું * * ોને ! મળે ભ્રમર ભમતા અરે ! વૃથા નું વખ્ત કાં ખેતે ! ઉડી * ખીલ્યું છે. પુષ્પ તે ધ્યારૂં, લઇ લે તે ગણી તારૂં, * છે. પુષ્પ ત્યાં ત્યાં ઉડી ** કરે છે જાતે સત્કાર ના કને; જાતે ! ઉડી જાતે ! * ધ્યાન તે તારૂં, પુષ્પ મારામાં. * જાને ! જાતે ! हृदयनी खोली दो बारी. ક્ષત પુષ્પનેકમાં, ધરીતે પ્રેમે કરીતે ઐક્યતા પદ્મમાં, વાગી મસ્ત થઈ અત્તરમાં: તે ગઝલ. હૃદયનું રક્ત કાઢીને, લખે! લેખા પ્રતિજ્ઞાના ! ગરીબા દર્દીમા માટે, હ્રદયની ખેાલી દે મળેલા આપડા ભુખે, ત્રિવિધી તાપના સાયે કેમ હ્રા સુખે, હૃદયની ખાલી દો અભણુ અજ્ઞાન ખરૃમ, મર્ડ અંધારામાં હા ! હા ! ગમે શું વીજળી દીવા, હૃશ્યની હઝારા ભાલ વિધવાઓ, રીખે છે ગજવતી દેશ તે માટે, હૃશ્યની ગરીબડી ગાયશી માળા, ધરે અરે છેાડાવવાવાળા, હૃદયની અહો ! ગૃહલક્ષ્મિ અજ્ઞાન, રસાડામાં પીલેસાકર ! પતિ હના, સભ્યને નથી એ નારી નિર્મા, પ્રસવવા ભાક્ષી માટે ! ખાલી દ્યે ખારી ! આર્ત રાદનથી ! ખેાલી ા ખારી ! અડ્ડા ગળે માળા ! ખેલી ઈં ખારી! રીબાયે છે ! ગજાવે છે ! અગર ભઠીયારખાનામાં, રસાઈ રાંધવા સાટે ! પરંતુ અન્ય ઉપગોગી, વર્ષે કરવું રહ્યું અના શુદ્ધ સંસ્કારી, હૃદયની ખાલી દો ગરીખાનાં ગળાં રહેશી, શ્રીમતા શોખ મારે છે ! રીખાતા રાંકડાં માટે, હૃદયની ખાલી દે। છારી ! ખારી ! દુખે ! ખારી ! બાકી ! ખારી ! વિચાગી ૧ ' 3 ' Page #29 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય કુંજ. ૨૫૬ ૧૦ ૧૨ ગરીબ દેશના ભુખ્યા, સુવે છે પેટ દાબીને ! હમે માન આગે, પ્રભુને ના ગમે બાપુ ! હિઝારો રંક ભારતના, થથરતા હાથી ભાગે ! શરીરને હાથથી ઢાંકે, વિના વચ્ચે અને લાજે ! કઈ લક્ષાવધી રોકે, રીબે દુષ્કાળના ભાગે ! કહાને એ શું આરોગે, બીચારાઓ મરે ભુખે ! તમારે ટાઈ ને કલર, મધુરી ચાહ ને ચસ્મા ! લવંડર સેન્ટ ને સિગાર, વિધવિધ જાતનાં બસને ! હમારાં બુટ ખાડીમાં, ગરીબે જીવવા પામે ! અરેરે ! સત્ય આ સઘળું, હમારે કહ્યું કે નામે ! ત્યજી નિદ્રા હવે જાગે, અને કર્તવ્યમાં લાગે ! વિચાર બાયલા ત્યાગો, હમારે દેશ પીએ છે ! ન જમવું, જંપવું, સુવું, ન શાંતિ સર્વથા લેવી ! જગત તે દુખમાં ડખ્યું, રીબાતું ઝંખતું પેખી ! ઉઠા મેદાનમાં આવે, દુખીનાં અશ્ર કહેવાને ! જીવનનાં દહાણ લેવાને! હદયની ખાલી છે બારી! ૧૭ પાદરાકર, वहालां प्राणने આવે રસીપાં વહાલાં પ્રાણ હે! ઝીલીયે જીવન-નૂર ! રય અને સુવાસ મય છે ! ખીલવી પ્રાણુ–કુમુદ! સ્નેહ તણા રસ મીઠડા હા ! રેડીયે કંઈક વિશુદ્ધ! દિવ્ય કર્મના યોગથી હો ! ઝઝુમીએજ અનંત! ઉચ્ચ બનાવી આત્માને હા ! ફેરવીએ આનંદ ! શુદ્ધ ધર્મથી પૂરીયે હે ! અંતર રેલમ છેલ ! ભવ્ય દીપાવી દેહને હે ! બનીએ ધર્મ મચેલ! મસ્ત બનાવી દે છે ! દેશ-ગી હે પ્રાણ! આવે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ બુદ્ધિપ્રભા. - - - - - - આવા સંગ નીરન્તર સેવીયે છે ! જગન્જન જીવ પ્રમાણ ! આત્મ સિદ્ધિ જગાવીએ હે ! રહીએ કઈ ભરપૂર ! સંગ રહી પ્રભુ નીરખીએ છે ! કાંઈક દૂર–અદૂર કરવા સફળ પ્રવાસને આ ! . અનંત-જીવન-આજ ! પ્રભૂતાને પ્રકટાવવા છે! સજીએ સુક્ષ્મના સાજ ! આવે. આવે. પાદકર, सेवाधर्म માણેકલાલભાઈ સુખલાલ! સેવાધર્મ અને તે બહુજ દુષ્કર લાગે છે. આપણે આપણું કલ્યાણ અને આપણું જ કામકાજ કરી શકીએ તે બસ છે. પારકી પંચાતમાં કેશુ પડે, પરતું ગમે તેમ થાઓ. તેમાં આપણે શું ! સુખલાલ–અરે ભાઈ માણેકલાલ, આપણ પ્રભુએ ઉપદેશેલે ધર્મ તમે સમજવા જણાતા નથી. તમારું જ કરો તે પાની પંચાતમાં ન પડે એને અર્થ શું આવી સમજણમાં લે છે? મહાન પ્રભુએ અતિવિશાળ હૃદયના પ્રભુએ તે સૈને કમાણ થાય એવી રીતે વર્તવાનું ફરમાવ્યું છે. આપણી શક્તિ પ્રમાણે જગતના જીવોનું (ધરથી માંડી આખા. જગતનું) કહાણ થાય, આપણું જીવન કોઇને પણ ઉપયોગી થાય એ રીતે આપણે પરેપકાર પરાયણ વૃત્તિથી કાર્ય કરવાનું છે. માણેકલાલ–સાદાર થવું અને એ વડે સુખના સાધને મેળવી આપણું પિતાનું કલ્યાણ કરવું એવી ઇચ્છા રાખવામાં કંઈ દેષ છે ખરો? સુખલાલ–હા ! એમ માની બેસવું એને માત્ર આપણી પિતાની સ્વાર્થ વૃત્તિ જ કહે વાય? એમાં પરમાર્થ ? કલ્યાણ શબ્દનો અર્થ જ તમે સમજ્યા જણાતા નથી. એ વસ્તુ અને પ્રેરે વસ્તુને ભેદ જ તમે સમજ્યા નથી. જે પૈસાદાર થઈ માત્ર પોતાના શરીરનજ સુખનાં સાધને એકઠાં કરવામાં પોતાનું કલ્યાણ માનવું છે તે સંકુચિત વૃત્તિનું જ માત્ર નિદર્શન છે. આત્માની શક્તિ એથી પ્રકાશમાં આવવાની જ નથી, જડવાદી-પુદગલા નદીજ એવું યોગ્ય ધારે. માણેકલાલ–આખું જગત સ્વાર્થથી ભરેલું છે? સુખલાલ અરે ભાઈ! આપણું આંખમાં કમળો હોઈ આપણે બધું પીળું પીળું જ દેખીએ છીએ. આપણે ગુણાનુરાગી થઈએ ને જગતમાંથી સારું સારું ગ્રહણ કરવાની બુદ્ધિવાળા થઈએ તે આપણને જગત સ્વાર્થી ન લાગે. શ્રી મહાવીર, બુદ્ધ વગેરે આત્માને પરમાત્મા બનાવનાર પરમાથી ત્તિઓ તરફ નજર કરે તે જણાશે કે ખાવું પીવું ને ખેલવું એટલામાં મોટાછી નથી. નાણાં એકઠાં કરી જશેખમાં પડવું તે ચલિત-અાશ્વત સુખમાં પિતાનું કલ્યાણ Page #31 -------------------------------------------------------------------------- ________________ ટેલીફેનની હકાણ. ૨પ૦ માનવું એ એમ નથી. મનુષ્ય જેવા બુદ્ધિમાન પ્રાણીને માત્ર તેવા સ્વાર્થના વિચાર ઘટતા નથી. માટે જગતના જીવોનું કલ્યાણ કરવાની વૃત્તિ રાખે અને સેવાધર્મ સ્વીકારે. માણેકલાલ–પણું ભાઈએક ઠેકાણે કહ્યું છે કે વાઘઃ પરમે સુખલાલ–માણસ ધારે તે સેવાધર્મ એ પરમ ગહન નથી પણ એક મિત્ર કહે છે तेभ सेवाधर्मः परमसुलभोः માણેકલાલ આપણામાં કેવલી થાય છે તે તે કલ્યાણ માર્ગને ઉપદેશ પણ કરતા નથી. તેઓ કેમ સેવાધર્મ બજાવતા નથી ? સુખલાલ–અરે ભાઈ! આપણી અને કેવલીની દશામાં મહંદતર છે, કેવલી થાઓ ત્યારે એ વિષે વિચાર કરજે. કેવલી નહિ પણ કેવલી થયેલા તીર્થંકરે તે જગતના જીવોનું કહેવાણ કરવાને કટિબદ્ધ થાય છેને? માણેકલાલ-તીર્થકરગેત્ર ક્યારે બંધાતું હશે? સુખલાલ –-કેવલી અને તીર્થંકર બંને જ્ઞાનમાં સમાન છે છતાં રિદ્ધિ તીર્થકરને વધારે છે. તેનું કારણ બતભમાં “સબ્ધિ જીવ કરું શાસન રસી, એસી ભાવ દયા મન ઉલસી.” એ છે. તે જગતના જીને સુખી કરવાનું, શાતા ઉપજાવવાનું, કલ્યાણનું, અને શ્રેયનું કાર્ય ઉપાડે. પ્રભુની આજ્ઞાને પ્રસાર કરે. પ્રભુનાં વચને સાંભળવાને રાયથી રંક સુધી તેને સરખે હક છે. સર્વ દેશ અને દરેક વ્યક્તિ માટે એમનું કથન છે. તે તીર્થંકર પ્રભુની ઈરછા પ્રમાણે સર્વે જીવોને શાતા ઉપજાવનાર ધર્મ પ્રસાવા મીશન સ્થાપી શુદ્ધ-સત્ય ધર્મને પ્રસાર કરવા એકત્રભાવે ય આદર અંદર અંદર લડી મરી પિતાના પગ પર કુહાડા મારી ભ. વાર્થમય પ્રદેશમાં કામ કરનારા ઘણા મળી આવે છે પણ પ્રભુએ ઉપદેશેલા પસ્માર્યમય પ્રદેશમાં કામ કરનારાની બેટ છે તે કટીબદ્ધ થાઓ ને તેવા ધર્મ સ્વીકારે. - માણેકલાલ–હું બધું સમજ ને સમજીને જગતના જીવોને શાતા ઉપજાવનાર સેવાધર્મ સ્વીકારું છું, સુખલાલ–બહુ સાર આપણું ભાવના અને વર્તન એવું જ હોવું જોઈએ કે – सर्व भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमामुयात् ॥ પોપટલાલ કેવળચંદ શાહ टेलीफोननी मोहकाण! ગુલાબ ડીયર ! શું થાય છે ! જમી કે અગીયાર વાગ્યા ! ! !” “હમણુંજ જમવા બેસું છું, ડીયર ! ” ઘંટડીમાં જવાબ મળે. “અરર! હજી જમી નથી? ભુખ નથી લાગી ! ડાલીંગ! આમ કરવાથી હારી નાજુક તબીયત બગડવાની નહ કે?” પ્રાણજીવનદાસ તે ગોરધનદાસ જવાહરના એકના એક કુળદીપક હતા. ઘરની આવડી મેટી શ્રીમંતાઈ જે તેના એકના એક વરસ પછી પુછવું જ શું? પ્રાણજીવનદાસ એટલે આખા ગૃહરાજ્યના સુકાની ક, ખ, ગ, ભણ્યા નહીં એટલામાં તે-ગુલાબ નામની એક શ્રીમંત કન્યા સાથે તેમનું લગ્ન કરી દેવામાં આવ્યું. નિરાળને તે નવગજના નમસ્કાર! ડિવિલના વખતની ચાલતી આવેલી પેઢી ઉપર બરને બેત્રણ ક્લાક મુનિમ-કારભારી સાથે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ બુદ્ધિપ્રભા. ગ મારી–ગાદી શણગારી બાકીને સર્વ વખત ગુલાબનાજ સહવાસમાં ગાળવાને નિત્ય ક્રમ હતા. ગેરધનદાસ જ્વાહીરના મરણ પછી-પ્રાણજીવનદાસને ગુલાબના સહવાસ સિવાયના દુકાને ગાળવા પડતા બે ત્રણ કલાક બહુજ દુખદાયક લાગતા, અને તેથી જ પિતાના સમુદ્ર કિનારે આવેલા, પેડર રેડ પરના બંગલામાંથી શહેરની પેઢી સુધી એક ટેલીફોન નંખાવ્યો હતે. હા-કચેરી, ઓફિસ, ફાયર, રૂકસ વિગેરે મહત્વના સ્થળોએ ટેલીફેન હોય છેજ–પણ અહીં તે પ્રાણજીવનદાસની “ડીયર ગુલાબ” ના વિરહ દખના વિસ્મણા જ આ ટેલીફન લીધું હતું. ઉપરની વાતચીત ટેલીફોન દ્વારા ચાલતી હતી. એક દિવસે બપોરના બે વાગ્યાના સુમારે ગુલાબ “ખૂબસુરતબલા” નામના નાટકની પડી વાંચતી ઇઝીચેર પર લટતી પડી હતી. એટલામાં એક માણસ “પ્રાણજીવનદાસ શેઠ છે?”એમ પુછત-ગભર ગભરાતા ઠેઠ દિવાનખાનાને બારણા સુધી ધસી આવ્યું. " શેઠ પેઢી પર ગવાછ.” ગુલાએ જણાવ્યું. “અરે! ત્યારે શેઠ ઘેર નથી?” તે માણસ ધાણાજ ચિંતાજનક સ્વરે બોલ્યો, તમને એવષ્ણુનું શું કામ છે? શેઠ પતીપર મલશે. ત્યાં જાવ ! ” પેઢી પર જવા જેટલે વખત કયાં છે બાઈ સાહેબ ! કામ ઘણું જ જોખમ ભર્યું છે.” તે માણસ ઉદાસ ચહેરે છે . ત્યારે તે તેવણ ચાર વાગત–” બાઈને ન બેસવા દેતાં તે વચમાં જ પુરા “પેઢી પર જવા જેટલે વખત નથી, તે ચાર વાગવાની શી વાત?” - “એટલું બધું જરૂરી કામ હોય તો ટેલીફોનમાં જ કહેની?” બાઈ સાહેબ ખભરી ઉઠયાં. ખુશાલ રહે તે માણસ બે “ઓહ! ત્યારે શું અહિં ટેલીફાને છે! વાહ! વાહ ! બહુ મજેનું ! બતાવે બતાવે બાઈ સાહેબ ! જોયું કેની કેવી અણ જળવાઇ ! Thanks ઇગ્રેજ બહાદુરને–આવી સગવડ માટે.” તે માણસ ટેલીફોન રૂમમાં ઝટ પટ યુ ને ઘણાજ જોરથી કેરી બજાવી ને તુરતજ નબર આપતાંની સાથે જ જવાબ મળે. " ગુલાબ ડીયર ! શું છે ખારા પ્રાણ !” શેઠ સાહેબ ! બહુજ ખરાબ થયું ! –જ-જ-જલદી કરે! દોડતા આવે. બાઈ સાહેબ ડેરસલી સીક પડી ગયાંછ. ડેથ પોઈટ પર–સાહેબ ! ડાકટરને લઇને જલદી આવે !” અરે પણ તું કોણ છે? તેવણને શું થયું છે?” હું-હુ-હુ-પ્રભુ-પ્રભુ, બેલાને વખતજ નથી સાહેબ. જલદી આવે. બસ ઉડીનેજ આવે. રડમસ ચહેરે પ્રાણજીવનદાસ–પિતાની મેટરમાં સ્વાર થઇ તુરત જ ડોકટર વિના “ગ્રીન લેન્ડસ” તરફ દોડયાને ડાકટરને લઈ બંગલા તરફ જવાની ઉતાવળમાં પડયા. ડાકટરને “ટી-ટાઈમ” હેવાથી પિતે પણ ચા પીવા પડયા” તેમના જવા બાદ તુરતજ એક માણસ ગભરાતે ગભરાતે પેઢી પર દાખલ થશે. ને જાણે બેબાકળા બે ભાન હોય તેમ બે -“પ્રાણજીવનદાસ શેઠ કયાં છે ? !!” શેઠનું ગભરાઈ મેટરમાં દેડી જવું, આ માણૂસનું ગભરાતા ગભરાતા આવવું, શેઠની શે, આ બધે રાહદાટ જોઈ કારકુન મંડળ ત્યાં મેટી અજાયબીમાંજ ગરકાવ થઈ ગયું ને એક બીજાના ચહેરા ટીકવા માંડ્યા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ટેલીફેનની મેહકાણ. ૨૫૫ ફરી તે માણસ બે -“શેઠ કયાં છે?” હવે મુનિમ જાણે જાગી ઉઠો હોય તેમ બેલી ઉઠશે “શેઠ ઘેર ગયા. કેમ શું કામ છે! તમુને? શું કામ? જીવના જોખમનું! તેમને વખતસર ચેતવણું નહિ અપાય તે સત્યાનાશ સમજવું ! એક મિનિટ એક લાખની જાય ! ” “ત્યારે તે ટેલીફનમાં કહી શકશો-શેઠને બંગલે અહીંથી લીન જાય છે” મુનિમ ગભરાઈને બેલી ઉઠશે. “હા ! હા! વાહવા ! કેવી અણ જળવાઈ ? બતાવે જલદી?” ટેલીફેન રૂમમાં દાખલ થઈ તે માણસે જોરથી ઘટડી વગાડી. જવાબ મળ્યો-“કેમ ડીયર ! શું કહે છે ? ” ગુલાબ–પ્રાણ-ડાર મુવા ! સત્યાનાશ-મર્વનાશની વખત ! મુવા-દેવાળું નીકળવાની વખત આવી ! પચાસ હજારની હુંડી આવી છે. શિલીકમાં પૈસે નથી.” “છીયકરા! આ શું ! ગભરાવે છે કેમ? ગભરાયે શું થશે?” જે ગુલાબ આ એક કારકુન મોકલું છું–તેની સાથે “એફ”માંથી બધી રોકડનેટ તથા દ્વારા સર્વ દાગીને તુરતજ મેકલાવજે-વિલંબ કરીશ નહિ ! નહિ તે આજ જીવ તે તારી નજરે હું પડનાર નથી : હાય ! હાય ! શું કરું ?” “ડીયર આમ શું કરતા હશે? ધીરજ કેમ છેડો છે ?” પિડરોડપરના પ્રાણજીવનદાસ શેઠના બંગલા સામે એક ધમધમ કરતી વિપરીયા આવી ઉભી ને તેમાંથી એક માણસ ગભરાતે ગભરાતે ઉતરી-“બાઈ સાહેબ કયાં છે?” એમ પુછવા લાગે. નેકરોએ તેને ગુલાબ પાસે ઉભે કરતાં તે બોલ્યો-“બાઈ ! શેઠે મને મોકલ્યા છે. તે આપ જાણો છોને?” “હા! આપ જ બેસે.” ગુલાબ બેલી. એમ બોલી તે દિવાનખાનાના અંદરના ભાગમાંથી પિતાની સાથે એક કેશબેકસનેટનું બંડલ તથા નાની દાગીનાની પેટી લઈ આવી. તે આવેલા માણસને આપી, તે વસ્તુઓ હાથમાં લેતાં તે માણસ મટી સભ્યતાથી બેલ્યા. “બાઈ સાહેબ ! ઘણી જ ઉતાવળથી જવાની વ્હારે અગત્ય છે. તે રૂખસદ ચાહું છું. બધી બીના શેઠ જાતે આપને સાંજે જણાવશે. એમ બોલતાં તે તુરત જ બહાર પડે ને પિતાની ગાડીમાં બેસી ચાલી ગયો, થોડાક વખતમાંજ એક ધસારાબંધ દેીિ આવતી ભે -ભાં કરતી મોટરકારપ્રાણજીવનદાસ શેઠના બંગલાના દરવાજા આગળ થેબી ગઈ ને તેમાંથી પ્રાણજીવનદાસ શેઠ તથા ડ૦ રાવ ઉતરી દિવાનખાનામાં ગયા. આ વખતે ગુલાબ સચિંત મુદ્રાએ પલંગ પર પડી હતી. ડાકટર તથા પ્રાણજીવનદાસ તેમની પાસે જઇ ઉભા, ને શેઠ ગુલાબના ગળા પર હાથ ફેરવતા બેધ્યા. “ગુલાબ મહારા પ્રાણ :–“પણ આટલા ગભરાઓ કેમ?” ગુલાબ બોલી. ડીયર આવી ભયંકર વાત સાંભળતાંજ મ્હારે જીવે તે ઉડી ગયો.” શેઠ બેલા. “હેય પણ વહેપારમાં હારજીત રહેલીજ છે? ગુલાબ બેલી. અરે પણ આ વખતે વહેપારનું શું લઈ બેઠી છું-હવે હારી પ્રકૃતિ કેમ છે. જે આ ડારાવ હારી તબીયત પુછે છે.” Page #34 -------------------------------------------------------------------------- ________________ 256 दिमा. "खरी तभीयत तो सारी छ, पण ते मत तो नीभाव्य नी ?" "ज्यो भन?" " मा भारास भोसी. मीना तानाश भाव्यात?" " अरे पाह! मास शु? गाना ? दुहलत नथी." કેમ ડીયર ! ટેલીફોનમાંથી તમારા જણાવવા મુજબ તમારે કારકુન બધું હમણાં જ स भयो. પ્રાણજીવણુદાસને બધું સમજાવતાં તેઓ પોતાની મેટોરમાં તુરતજ પોલીસ કમિશનરના બંગલે દોડ્યા ને બધુ જણાવ્યું પણ હજી તે સોનેરી ટેળીને પત્તા નથી. समाचार. *बुद्धिप्रभा, जवहरीवाड अहमदाबाद. १-श्री महाशय, विदित हो कि यहां श्री समेतशिखरजी आनेमें इसरी या गिरिडिहसे जावीयोंको बैलगाडीमें आना होता था या होता है इस्से तकलीफ वो देर होता था मगर हाल हजारीबागके रइश बंगाली कम्पनीने जात्रीके आराम वास्ते इसरी स्टेशनसे मधुबन तक आनेके लिये ता. 1 दिसम्बर सन 1915 ई. से बड़ा मोटरकाट जिसमें 24-30 आदमी अरामसे चढसकें, चलानेका निश्चै किया है उसमें जात्री आराम नीरविघ्नके साथ 1 घंटामें पहुंच जायंगे, जिस बावत आप मेहरबानी करके छाप देंगे जिसमें तमामको पुरा पुरा मालुम होजावे. महसुल यानी भाडा वो बोझका लगेज नीचे लिखे माफक रहेगा तीसरा दर्जा 1 // ) लगेजवाद रतल 30 सेर पका 15 दुसरा दर्जा श) , 40 , 20 अवता दर्जा 4) 5 , 80 , 40 टिकट माफक बोझा या गठरी वाद देकर बाकी जो रहेगा / / -) दस आना एक मनका दरसे भाहा लगेगा. २-अंगरेज लोगोंका कस्तमस (नटाल)का तिहवार आता है उस वक्त एक दफेके टिकटसे दो दफे रेलमें जानेका लाभ होता है तो आप दो तीन दफे पत्रमें छाप देंगे जिसमें सब जैनश्वेताम्बर माई समेतशिखरजीके दर्शनोंका लाभ न चुके. ता. 18-11-1915 ई. देवनाथसिंह अजेन्ट जैनम्वेताम्बर. कोठी मधुबन पारसनाथ. + ઉપરની જાહેર ખબર રા. ર. શ્રીયુત ઝવેરી જીવણચંદ પરમચંદ તરફથી પ્રકટ કરવા આવેલી છે અને પ્રકટ કરી છે,