Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીજેનશ્વેત સૂટ પૂ૦ બેહીં*ગના હિતાર્થે પ્રગટ થતું Re€ istered. No. B, 875.
बुद्धिप्रभा.
BUDHI PRABHA. (ધાર્મિક-સામાજીક-સાહિત્ય-નૈતિક વિષયોને ચર્ચતું માસિક. )
સંપાદક-મણીલાલ મોહનલાલ પાદરાકર. .
पुस्तक ७ मुं.
जुलाई १९१५. वीर संवत २४४१.
अंक ४ थो
વિષય,
લેખક
વિષયદર્શન,
પૃષ્ઠ ૧ “ મુસાફર સત્ય શોધી લે ” (આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી.) .... ૨ આગમાદય સમિતિ પરત્વે વિચાર ... (ચેતન.) ... ... » હટ ૩ પંન્યાસજી શ્રી ક્ષમાવિજયજી (વકીલ—નંદલાલ લલુભાઈ-વડોદરા.) • ૧૦૦ જ શેરીસા મહાતીર્થ વર્ણન .. (શેઠ માણેકલાલ છોટાલાલ કલોલ.)... - ૧૦૪ ૫ મહાકવિ શરદીસી... ••• .. ••• .. ••• • ૧૦૭. ૬ સાયન્ટિસ્ટનું સ્વર્ગ ... ..
, ૭ કુલનો માંડવો ... ... ( કેશવ-હ- શેઠ ) ... • ૧૨૦ ૮ અમારી નોંધ ...
• ૧૨૧ » રવિસાગરજી મહારાજની જયન્તિ • • • •••
• ૧૨૪ ૧૦ મુનિમહારાજ આત્મારામજી (વિજયાનંદ સુરીશ્વર) જયન્તિ પ્રસગે બે બેલ. ૧૨૬ | ૧૧ બોડીંગ પ્રકરણ • • • ••• .. •••
•. • ૧૨૭
ટ
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી
પ્રકાશક અને વ્યવસ્થાપક, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ,
નાગાવીસરા-અમદાવાદ.
લવાજમ-વર્ષ એકને રૂ. ૧-૪-૦ સ્થાનિક ૧-૦-૦ છુટક દર એક નકલના બે આના.
અમદાવાદ થી “ ડાયમંડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્થાપન સન ૧૮૬૯ સવત ૧૯૨૫
જીનામાં જીની (૪૬ વરસની ) શાખા. જૈનધર્મનાં પુસ્તકા કીફાયત કિમ્મતથી વેચનાર.
અમારે ત્યાં મુંબાઈ, ભાવનગર તથા અત્રેનાં છાપેલાં દરેક જાતનાં જૈનધર્મનાં તથા સાર્વજનીક પુસ્તકો જૈનશાળા લાયબ્રેરીઓ વિગેરે દરેક સંસ્થાઓને ઘણીજ કિફાયત કિમ્મતથી વેચવામાં આવે છે. વધુ વિગત સારૂ અમારૂં મોટું યાટલાગ આવૃત્તિ છઠ્ઠી પૃષ્ઠ ૧૦૦નું અર્ધા આનાની ટીકીટ બીડી નીચેના શીરનામે મંગાવા.
લી. બાલાભાઈ છગનલાલ શાહે.
પુસ્તકા વેચનાર તથા પ્રગટ કરનાર, ઠે. કીકાભટની પોળ—અમદાવાદ આખરે વિજય મળ્યેા.
હીસ્ટીરી (તાણ ) ના દરદને કાણ જાણતું નથી ?
હીસ્ટીરીઆ નાની ઉમરની સ્ત્રીઓને ઘણો લાગુ પડે છે. હીસ્ટીરીઆના દરદનાં મૂળ કારણ શોધી કાઢી તેના ઉપાયેા ઘણા દરદીઓ ઉપર અજમાવી અમે ખાત્રી કરી છે કે હીસ્ટીરીઆનું દરદ પૂરી રીતે મટી શકે છે. હીસ્ટીરીઆ ભૂત નથી.
હીસ્ટીરીઆના દરદ ઉપર ખીજા ઉપાયો અજમાવ્યા પહેલાં અમારી સલાહ હ્યા. હીસ્ટીરીનું દરદ અમે ખાત્રીપૂર્વક ગેરટીથી મટાડીએ છીએ. વિશેષ હકીકતના ખુલાસા રૂબરૂ યા પત્ર મારફતે કરો.
લી. શા. વાડીલાલ ડાહ્યાભાઇ.
અમદાવાદ. ( ઝવેરીવાડ. ) સુરજમલનું ડહેલું, આયુર્વેદ સિદ્ધાષધાલય, ખેદજનક મૃત્યુ.
અત્રેના શેઠ સુરજમલ વખતચંદના કુટુંબના શેઠ લાલભાઈ ચુનીલાલ જેઠ વદી ૧૧ તે બુધવારના રાજ રાતના બાર વાગે આશરે ૩૮ વર્ષની વયે પાછળ એક વિધવા ખાઈ માણેક ઉમ્મર આશરે વર્ષ ૨૨ ની મુઠ્ઠી પ'ચત્વ પામ્યા છે તે જણાવતાં અમાને ધણી દીલગીરી થાય છે.
મર્હુમ સ્વભાવે શાંત અને મીલનસાર હતા. તેમજ દૃઢ અને સ્વતંત્ર વિચારના હતા. તેમના સાહિત્ય પ્રત્યે ધણા સારા શાખ હતા. તેમનું દ્વિતીય લગ્ન સાદાગર ડાહ્યાભાઈ જમનાદાસને ત્યાં થયું હતું. તેઓ મુખ્યત્વે શેરદલાલીના ધંધા કરતા હતા. તેમના અમર આત્માને શાંતિ મળેા અને તેમના કુટુંબને દિલાસા મળેા એવું અંતરથી ઇચ્છીએ છીએ.
લવાજમ
અમારા પરગામના સર્વે ગ્રાહક બન્ધુને વિનંતિ કે જે 'મેનુ' ચાલુ સાલનું એટલે સને ૧૯૧૫ નું ( બુદ્ધિપ્રભાના સાતમા વર્ષનું) લવાજમ આવ્યું નથી તેમને આવતો અક વિ. પિ. થી માકલાવવામાં આવશે તે સ્વીકારી આભારી કરશેા,
Page #3
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધિમ.
46
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पदुतरं शान्तिग्रहयोतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तक विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ।।
તા. ૧૫ જુલાઈ સને ૧૯૧૫- [અંક ૪ જે મુસા સત્ય શો સે”
rovvvvvvvvvvvvvvvvvwvw
વર્ષ ૭ મુ].
કવાલી. થયે અવતાર માનવને, ભણુને સર્વ વિધાઓ; અનુકમ જ્ઞાન પામીને, મુસાફર સત્ય શોધી લે. ક્ષા ભાગ ખરું સુખ છે, કે દુઃખા સક્લ શાથી; વિવેકે તે વિચારીને, મુસાકર સત્ય શોધી લે. ખરી સ્વાત્મોન્નતિ કરવા, થતાં દુખે સકલ હરવા; ખરી મધ્યસ્થ દષ્ટિએ, મુસાફર સત્ય શોધી લે. વિચારીને સકલ શાસે, નિહાળીને સક્લ દયે; હદયની સુક્ષ્મ દૃષ્ટિએ, મુસાફર સાય શોધી લે. પરંપર અધ શ્રદ્ધાની, પડેલી ટેવ ટાળીને; પ્રમાણોની પરીક્ષાથી, મુસાફર સત્ય શોધી લે, સ્વયં નિર્ણય કરી સહુને, અસંખ્ય દષ્ટિ સાપેક્ષે; ખરા સ્વાનુભવે જગમાં, મુસાફર સત્ય શોધી લે. ખરી છે સત્યની કહેણી, ખરી છે સત્યની રહેણી; બુદ્ધાયેબ્ધિ ધર્મના પજે, મુસાફર સત્ય શોધી લે.
आगमोदय समिति परत्वे विचार.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોમમાં આગમેદયસમિતિનું મૂળ ભયમાં શ્રી મલિનાથ ભગવાનની સમક્ષ રપાયું છે. આગમેદયસમિતિ દ્વારા જૈન સૂવો છપાવવાને મુખ્ય ઉદેશ છે, એક આગમની પાંચસે પ્રતિ છપાવવા પ્રાયઃ વિચાર છે. પિસ્તાલીશ આગમ પૈકી ઇબ્રીશ આગમ છપાવવા માટે હાલ વિચાર થાય છે. છેદસૂત્ર છાવવા માટે નિશ્ચય કર્યો નથી.
Page #4
--------------------------------------------------------------------------
________________
+ : '
બુદ્ધિપ્રભા.
પ્રાચીન વિચારવાળા મનુષ્યો આગમે છપાવવા કરતાં આગ લખાવવાના કાર્યને તેઓ વિશેષ યોગ્ય ગણે છે અને સંબંધી તેઓ દલીલ પણ આપે છે. સુધારકે આગામે પાવવા માટે દલીલો આપે છે. શ્રી દેવધિગણિના સમયમાં આગમે જે ન લખાયાં હેત તે જૈનધર્મને અત્યંત હાનિ પહેચત. અજીમગંજના બાબુએ પચીસ વર્ષ પૂર્વે જાગને છપાવ્યાં હતાં તે આગમોમાં છપાવતા કેટલાક દે રહ્યા છે તેથી પુનઃ તે આગમે છપાવવા વિચાર કરવામાં આવ્યો છે. પંન્યાસ શ્રી આનંદસાગર ગણિએ બી છવાર આગમ છપાવીને બહાર પાડવા માટે આગેવાની ભોં ભાગ લીધે છે. અને પન્યાસ મણિવિજયજી વગેરે તેમના સહાયક છે. પાટણના શા. ભોગીલાલ ડાહ્યાભાઈ તથા મહેસાણુવાળા શા. વેણુચંદ સુરચંદે આગમે છપાવવામાં આગેવાની ભાગ લીધે છે. આગ પર નિયુક્તિ ચૂર્ણ, ભાષ્ય, ટીકાવૃત્તિ વગેરે છે તેને સાથે સાથે છપાવવાની જરૂર છે. આચારાંગ સૂત્ર મૂળ તેના પરની નિયુક્તિ, ચૂર્ણ, અને બે ત્રણ ટીકાઓ જ્યાં સુધી છપાવવામાં નહિ આવે ત્યાં સુધી પંચાંગી સહિત એક આગમ છપાવેલું નહિ ગણાય અને તે વિના વાચકને તેટલી બાબતની ન્યૂનતા રહેવાની. એક સૂત્ર યા નિયુક્તિ, ચૂર્ણી, ભાષ્ય, ટીકા, વૃત્તિ વગેરે જે જે સાહિત્ય અધ પર્યન્ત પૂર્વાચાર્યોએ રચ્યું હોય તે સર્વે બહાર પાડવાથી મુનિ વગેરેને એક સૂત્રના આલાવા સંબંધી પૂર્વાચાર્યોની ટીકાઓમાં પરસ્પર વિચારભેદ અને વિચારનું એ કેવી રીતે છે તે જાણવાનું સાધન નહિ મળે માટે પ્રત્યેક આગમ પંચાંગી સહિત છપાવવાની યોજના થવી જોઈએ અન્યથા તે કાર્યની ભવિષ્યમાં ચિત્તા ઉભી રહેવાની. એકેક આગમ પંચાંગી સહિત બહાર પડે તે સંબંધી ભવિષ્યમાં પ્રત્યેક આગમેને અંગે છપાવવાનું રહે નહિ. માટે આ સંબંધી પુનઃ વિચાર કરી ન્યૂનતાની પૂર્ણતા કરવા પ્રયત્ન કરશે તે સુચના સ્થાને ગણાશે. એક ભગવદ્ગીતાપર સાત ટીકાઓ છપાઈ બહાર પડી છે તે પ્રમાણે જે જે સૂવે પર જેટલી જેટલી ટીકાઓ હોય તેટલી સર્વે બહાર પાડવી. જે આ પ્રમાણે અત્યસંખ્યાક આગમે છપાય તો પણ તે પદ્ધતિથી આગની સેવા સારી બજાવેલી ગણાશે. આગમે છપાવતાં ત્રણ વર્ષના બદલે દશ વર્ષ થાય પરંતુ એકે આગમ ઉપર પંચાંગી અને વિશેષ ટીકાઓ છપાવીને બહાર પાડવામાં આવે તે તે ઉત્તમ કાર્ય થએલું ગાશે. આમમોદયસમિતિમાં જેટલા સાધુઓ ભાગ લે તેને છપાયેલા આગમની પ્રત મળે તેવી રીતે અન્ય અભ્યાસી સાધુઓને પણ છપાતા આગમની એકેક પ્રત મળવી જોઈએ. આમ છપાવવાથી અશુદ્ધિઓ ટળશે અને જેનાગોને વિશ્વમાં પ્રચાર થશે તેથી સર્વ વર્ણના મનુષ્યને જિજ્ઞાસા થતાં આગમવાચનને લાભ મળશે. આગમે છપાઈને બહાર પાડતાં વિદ્વાનેને ઘણું જાણવાનું મળશે અને ઘણું ગોટાળા દૂર થશે.
આગમે છપાવવામાં પંન્યાસ આનન્દસાગર ગણિની પ્રશસ્ય વૃતિ અને પ્રવૃત્તિ છે તેથી આ કાર્ય માટે તેમને કોટીશઃ ધન્યવાદ ઘટે છે. તેમના જીવનચરિત્રમાં આ એક ઉદાર પ્રવૃત્તિની ઉજવલતા સદા સ્મરણીય રહેશે. અને વર્તમાન જમાનાને માન આપી ઉદાર દષ્ટિ અને ઉદાર પ્રવૃત્તિમાં તેઓ પ્રગતિ કરવા પ્રયત્નશીલ થયા છે તેથી તેમના આત્માને જન શાસનની સેવા માટે ધન્યવાદ ઘટે છે.
શેઠ દેવચંદ લાલચંદ દ્વારા સુરતમાં પુસ્તક છપાવવાની જે પેજના થયેલી છે તેમાં પંન્યાસ આનન્દસાગરજીને હાથ છે અને તેમાં તેમણે આત્મબેગ સારી રીતે આપીને કેટ લાક ગ્રન્થ છપાવામાં પ્રવૃત્તિ કરી છે અને હજી જૈન ગ્રો છપાવવાનું કાર્ય શરૂ છે. મન
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમેદય સમિતિ પર વિચાર,
વાણી અને કાયાથી જૈન શાસન સેવાના કાર્યમાં પ્રવૃત્તિ કરનાર પંન્યાસ આ નન્દસાગર ગણિની સેવા સદા ઈતિહાસના પાને અન્યોને આદભૂત થશે.
આગમય સમિતિને અંગે સાધુએ જેનાગમ વાચને કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે કાર્ય ખરેખર ગુરૂકુલવાની અસલી પદ્ધત્તિને સિદ્ધ કરનાર છે. જેનાગમ વાચન પ્રવૃત્તિથી સાધુઓમાં તેમજ સાધીઓમાં જન તત્વનું ઝાન વૃદ્ધિ પામશે અને ક્રમે ક્રમે સંકુચિત વિચારને લય થશે અને બહોળા વિચારોનું બીજ રોપાશે. જૈન શાસન સેવા
જ જે કોઈ સાધુ કાર્ય કરે તે ગમે તે ગચ્છને હોય તે પણ તેને ધન્યવાદ અને સહાનુભૂતિ આપવા જૈન મે તત્પર થવું જોઈએ. આમ છપાવવા માટે લાખ બે લાખ રૂપિયાનું ફંડ કરીને દરેક આગમની પંચાંગી સહિત એક એક હજાર નકલ નીકળે એ પ્રયત્ન કરવો જોઈએ.
આગમ વાચન માટે પાટણથી નગરશેઠના નામથી સાધુઓ પર વિનમિ પ મેલે. વામાં આવ્યાં હતાં, પરંતુ આગમ વાચન કમીટીમાં ભળતાં પૂર્વ અને અન્ય સંઘાડાના સાધુઓને આગમ વાચન પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે શ્રાવકેનું એક પ્રતિષિત મંડળ મોકલાવી વિધિ કરવામાં આવી હતી તે વિશેષ ઉત્તમ રૂપ આવી શકત અને ઉદાર દષ્ટિથી વિશેષ કાર્ય કરી શકાત. પરસ્પર સાધુઓમાં મેળ કરવા માટે પૂર્વની તકરારોને સલાહ સંપથી વ્યવસ્થાપત્ર ઘડી દૂર કરી દેવી જોઈએ અને જે જે આ બાબતમાં અગ્રગણ્ય સાધુઓ હોય તેઓએ જૈનશાસનની પ્રગતિ માટે લધુતા, ઉદાર મને અને અત્યંત સહિષ્ણુતા ધારણ કરી પ્રારંભિત કાર્યને ધ્યાપક ભાવથી કરવું જોઇએ કે જેથી પૂર્વની પેઠે જૈન સાધુઓ પરસ્પર પ્રેમ સંપ મેળથી જોડાઈને જૈન ધર્મ અને જેની પ્રગતિ કરવા શક્તિમાન થઇ શકે. આત્મભોગી મનુષ્ય ધારે તે કાર્ય કરી શકે છે, સ્વાર્થ, માન,-કીર્તિ વગેરેને દૂર કરી જે મનુષ્ય જૈનશાસનની સેવા માટે પ્રવૃત્તિ કરે છે તેઓ અને વિજયી બને છે. જન કેમની સાધુઓ પરથી હાલ શ્રદ્ધા ભક્તિ બહુ માન ઘટતું જાય છે તેથી સાધુઓ નવા ન થઈ શકે અને છે તે કાર્ય ન કરી શકે એવી સ્થિતિ થતાં જૈન ધર્મને નાશ થા. અતએવા જૈન સાધુઓએ સમયને માન આપી ઉદાર દૃષ્ટિથી આગમ વાચનમાં વ્યવસ્થાપૂર્વક જે જે સંસ્થાઓ પ્રવર્તતી હોય તેમાં ભાગ લે જોઈએ. પાટણમાં પંન્યાસ આનંદસાગર ગણિએ ભિન્ન ભિન્ન સંધાડાના સાધુઓને આગમ વાચનની પ્રવૃત્તિમાં જૈન સાધુઓની પ્રગતિ કરાવવા માટે જે આત્મભોગ આપ્યો છે તે માટે તેમના આત્માને ધન્યવાદ ઘટે છે. તેમના કાર્યમાં અન્ય સાક્ષર સાધુઓ તેમની પેઠે ભાગ લેનાર બને. અન્ય સાક્ષર સાધુઓ તે કાર્યમાં ભાગ લે એવી પંન્યાસ તરફથી ઉદાર ભાવે જે પ્રકૃતિ થઇ છે તેના કરતાં અનંત ગુણ વિશેષ થાઓ એમ ઈછી તેમની પ્રવૃત્તિને અનુમોદનાપૂર્વક સહાનુભૂતિ આપવામાં આવે છે. બહોળા હાથે બહાનું કાર્ય થાય અને ભવિષ્યમાં જૈનોની ઉન્નતિ થાય એવા ઉપાયે હાથમાં લેવાને આ સમય છે, તેમાં પંન્યાસ આનન્દસાગરજી પરિપૂર્ણ આત્મભોગ આપીને પ્રવૃત્તિ કરશે તે તેઓ વિરમી સદીમાં બ્લાસ્ટન અને ખ્રિસમાંકની આદર્શતાને પિતાના માટે વિશ્વને ખ્યાલ કરાવી શકશે. જેને કામે આગમદ સમિતિના કાર્યને યથાશક્તિ સહાય આપવી જોઈએ અને વિશાલ દષ્ટિથી સાધુઓ અને સાધ્વીઓના ઐકયની સાથે મહાસંધની ઐક્ય પ્રગતિ દ્વારા જૈનશાસને ઐતિમાં ભાગ લેવા સદા તત્પર થવું. આગમોદ સમિતિમાં ભાગ લેનારને ધન્યવાદ આપવામાં આવે છે.
લેખક ચેતન,
Page #6
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા,
पंन्यासजी श्री क्षमाविजयजी.
શ્રી કરવિજયજીના ચરિત્રથી આપણને જણાય છે કે તેમના મુખ્ય બે શિષ્ય પંન્યાસ હતા. એક શ્રી વૃદ્ધિવિજયેક અને બીન શ્રી ક્ષમાવિજયજી, શ્રી વૃદ્ધિવિજછ શ્રી ક્ષમાવિજય કરતાં દિક્ષામાં હેટા હતા, એમ જણાય છે. કારણ શ્રી ક્ષમાવિજયજીને દિક્ષા શ્રી હિવિજયજીએ આપી હતી. શ્રી કરવિજયજી પિતિ હયાતીમાં જ પિતાની પાટે શ્રી ક્ષમાવિજયજીને સ્થાપ્યા હતા. તેથી એમ અનુમાન થાય છે કે તે વખતે શ્રી વૃદ્ધિવિજયજીને અભાવ હોવો જોઈએ. શ્રી ઢિવિજજીના શિષ્ય પરંપરામાં હાલમાં કહ્યું છે, તથા તેમનું ચરિત્ર કે રાસ લખાયેલ છે કે કેમ તેની શોધ ચાલે છે. તે મળી આવશે તે તેમનું ચરિત્ર જાહેરમાં મુકવાની તજવીજ કરીશું, પટધર તરીકે શ્રી ક્ષમાવિજયજીનું ચરિત્ર* અને આપ્યું છે.
મારવાડ દેશમાં શ્રી આગિરિ આવેલું છે. તેના ઉપર દેલવાડામાં જૈન મંદિરો છે. પ્રાચીન કારિગિરી અને કોતરણીના સંબંધમાં તે મંદિરની કીર્તિ દેશવિદેશમાં પ્રસરેલી છે. વિદેશી વિદ્વાન અને પ્રાચીન શોધળના અભ્યાસીઓ તેની ખાસ મુલાકાત લે છે, અને ફોટાઓ ઉતારી પિતાના દેશના લોકોને માહિતી આપવા લઈ જાય છે. - દેલવાડામાં ૪ જૈન મંદિર છે, વિમળમંત્રીએ બંધાવેલું શ્રી આદિશ્વરભગવંતનું બાવન જનાલય મંદિર મુખ્ય છે. જેની અંદરની કતરણનું કામ ઘણું જોવાલાયક છે. હિંદમાં પ્રાચીન શિલ્પીઓ કેટલા હોંશિયાર હતા તે બતાવનાર એ નમુને છે.
બીજું મંદિર મંત્રિ વસ્તુપાલે બંધાવેલું શ્રી નેમિનાથ ભગવંતનું છે. તે દહેરાસરના રંગમંડપમાં પ્રવેશ કરવાના કારની બે બાજુ નકશીદાર આરસના સુંદર ગોખલા છે. જે દેરાણી જેઠાણીના ગેખલાના નામથી ઓળખાય છે. તેની પાછળ નવ નવ લાખ રૂપિયા ખર્ચાનું કહેવામાં આવે છે. આ દહેરાસર પણ બાવન છનાલય છે. દહેરાસરની પાછળની બાજુએ આરસના પથરના હાથીઓ છે તેની કારિગિરી જોવાલાયક છે.
ત્રીનું દેરાસર શ્રી આદિશ્વર ભગવંતનું છે. તે ભામાશા શેઠનું બંધાવેલું છે એમ કહેવામાં આવે છે.
શું દેરાસર એ મુખજીનું છે. આ દેરાસર સલાટ લેકેનું બંધાવેલું છે, એમ કહેવાય છે,
દેલવાડાથી પૂર્વ દિશામાં ત્રણ ગાઉપર અચલગઢ નામની ટુંક છે તેના ઉપર મુખજીનું મંદિર છે. તેમાં ધાતુની મોટી સુંદર પ્રતિમાઓ છે. દેહરાસર ડુંગરની સઉથી ઉંચી ટેકરી (ક) ઉપર આવેલું છે. દેરાસરની અગાશી ઉપર ચઢી ડુંગરની કુદરતી રચનાનું અવલોકન કરતાં આહાદ થાય છે. ત્યાં પવન તે એટલે બધે આવે છે કે નબળા બાંધાના આદમીથી તે ટકી શકાય નહિ.
• ક્ષમા વિજયજીની જન્મભૂમિ આબુજી ઉપર શી અચલગઢ નજીક હોવાથી પ્રસંશાનુwoo ટેમ સંબંધ છે. વળી આપવામાં આવ્યું છે
Page #7
--------------------------------------------------------------------------
________________
પંન્યાસજી શ્રી ક્ષમા વિજયજી.
૧૦૧
દેલવાડાથી અચળગઢ જતાં રસ્તામાં શ્રી શાંતિનાથ ભગવંતનું મંદિર આવે છે. આ અચલગઢની પાસે એક પયંદ્ર નામનું ગામ છે. જેમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતનું મંદિર છે. આ ગામમાં આપણા ચઢિ નાયક શ્રી ક્ષમાવિજયજી જેઓનું સંસારી અવસ્થામાં ખેમચંદ નામ હતું તેમને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કલાશેઠ અને માતાનું નામ વનાંબાઈ હતું. તેઓ ઓશ વંશના હતા. તેમનું ગોત્ર ચામુંડા હતું. તેમની નાની ઉમરમાં તેમનાં માતાજીએ કાળ કર્યો હતો. ઍમચંદ બાવીશ વર્ષની ઉમરે કામ પ્રસંગે અમદાવાદમાં આવી પ્રેમપુર નામના પરામાં પોતાના સંબંધીને ત્યાં ઉતર્યા હતા. તે વખતમાં આચાર્ય શ્રી વિજયપ્રભ સૂરિના આદેશથી શ્રી કરવિજય ગણિ અને શ્રી વૃદ્ધિવિજય ગણિ પ્રેમાપુરમાં
માસું રક્ષા હતા. તેમની પાસે ખેમચંદ ધર્મ કથા સાંભળવા જતા હતા. તે સાંભળતાં ગુરૂના ઉપદેશથી તેમને વૈરાગ થયે. સંવત ૧૭૪૪ ના જેઠ સુદી ૧૩ ના રોજ ખેમચંદને શ્રી વૃશ્ચિવિજયજી પંન્યાસે દિક્ષા આપી અને નામ ખીમાવિજય પાયું. આ દિક્ષા પાલણ પુરમાં અપાઈ હોય એમ અનુમાન થાય છે. કેમકે તેમના રસમાં ત્રીજી ઢાળ ઉપરના દુહામાં નિચે પ્રમાણે જણાવેલ છે –
ઉજલ તેરસે જેડની, સંવત સત્તર હુઆલ; વૃદ્ધિવિજય ગણી વ્રત દીયે, સફલ તરૂ સુરશાલ. દશવિધ ધર્મ મુનિંદને, ક્ષમા પ્રથમ ગુણ જાણ; સહુ સાખે સાન્વયી થવું, ખીમાવિજય અતિરામ, પાલણપુરની સીમમાં, માદ્ધ જિહાં યક્ષ તપગચ્છની સાનીધી કરે, સમરે થઈ પ્રત્યક્ષગયબી નગારાં વાજીયાં, શુભ મુહુર્ત ગ; શબ્દ વેદ ગુરૂ તવ દીયે, શબ્દ શકુન ઉપગ. કૈટુંબીક એક પૂછીયે, ઉઘમ કારણ કેણ?
તે કહે ન નિવાણ કરી, સીંચા છો તરૂ એણે એ પછી ત્રીજી ટાલની પહલી લાઈન નીચે પ્રમાણે છે.
તે સાંભળી કરે ગુરૂ વિચાર, એ થાશે મુનિ કુલ આધાર; શ્રી ક્ષાવિજયજી ભદક સ્વભાવના હતા. અને તેમનું ચિત્ત નિર્મળ હતું. તેમનામાં વિનય ગુણ ઘણે હ. શ્રી કરવિજયજી ગુરૂ પાસે તેમણે અગ્યાર અંગ અને બાર ઉપાંગ છ છેદ અને દસ પ્રયજા વિગેરે આગમ ગ્રેને અભ્યાસ કર્યો હતે. પૂર્વકૃત કર્મોદયથી તેમને પથરીને રોગ ઉત્પન્ન થયું હતું. જેને માટે શ્રી કપૂરવિજયજીએ યોગ્ય ન કરાવ્યું હ, તેઓ ગુરૂ શ્રી વિજજી સાથે અમદાવાદમાં સરસપુરે (સસપર) પધાર્યા હતા, ત્યાં તેમને પાટ ઉપર સ્થાપી વૃદ્ધાવસ્થાના કારણથી ગુરૂ પાટણ પધાર્યા. અને ક્ષમાવિજયજીએ સરસપુરમાં ચોમાસું કર્યું. ઉત્સર્ગ માર્ગે જે શહેરમાં ચોમાસું કર્યું હોય ત્યાં બીજે વર્ષ મુનિયેથી ચોમાસું થઈ શકે નહિ, પણ અપવાદના કારણથી શહેર અને પરામાં થઈને દશ
• શ્રી ક્ષમતવિજયજીને પથરીને રેગ થયા હતા તે કારણસર તેમનાથી વિહાર થઈ શકે તે નર છે અથવા ત્રા વિરે પોત હશે તેથી પટધર થયા પછી વશ બાર ચોમાસાં
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૦૨
બુદ્ધિપ્રભા
ભાર ચામાસાં કર્યાં હતાં, તે દરમ્યાન તેમણે ઉપદેશ આપવાનું કામ ઘણું કર્યું હતું. તે સ ંવત ૧૭૭૦ ના કારતક વદી ૬ ને બુધવારે શ્રી છનવિજયજીને દિક્ષા આપી હતી. તેમના ગુણનું વર્ણન કરતાં રાસકાર શ્રી વિજય પણ જણાવે છે કે?—
સેા ભાગી વડભાગી ત્યાગી, વૈરાગી વાર;
કાલ પ્રમાણે સંયમ ખપ કરે, પામવા ભવજય તીરે, ગર્વરહિત ભદ્રક પરિણામી, વિનય સમતા ધારી; દેશના જલધારાએ સીંચે, ભવિક ય શુભકારીરે. ગાયન–સાયમ જખુ પ્રભવા, સિય‘ભવ સુરીશ; મુદ્રા મેાહન જેની દેખી, સાંભરે તેડુ મુનિસર
*
*
પાટણના સંઘની વિનંતિથી અને ગુરૂ મહારાજને વદાની જીજ્ઞાસાથી તે પોતાના શિષ્ય જીનવિજયજીસહ પાટણ પધાર્યા અને ગુરૂ મહારાજને વાંધા. આ વખતે શ્રી વિજયક્ષમા સૂરીએ તેમને પન્યાસ પદ્ધિ આપી. તે પછી તેઓ શ્રી શખેશ્વરજીની યાત્રા કરી પાછા પાટણમાં પધાર્યા, સંવત ૧૭૭૪ ના મહા માસમાં શ!. રૂષમદાસ ભાઈએ મ્હોટા મહેસ કરી ૬૦૦ જીત ભિખ ભરાવી શ્રી ક્ષમાવિજયજી પાસે સ્થપાવ્યા હતા. ત્યાર પછી સત્રનો આમવુ અને ગુરૂ મહારાજની વૃદ્ધાવસ્થાના કારણથી તેઓએ સ. ૧૭૭૫ નું ચામાસું પાર્ટણુમાં કર્યું. સંવત ૧૭૬૫ ના શ્રવણુ વદી ૧૪ સેમવારના દિવસે શ્રી કપૂરવિજપ∞ મા રાજ સ્વર્ગે સ્વીધાયા.
ર
મ
પાટણથી વિવિધ સ્થળોએ વિહાર કરી રાજનગરમાં પધાર્યાં. ત્યાં સુરતના સવ વિનતી તે ગણુનાયકનો આદેશ થવાથી તેઓશ્રીએ સવત ૧૭૮૦ નું ચામાસું કર્યું હતું. ચેોમાસુ ઉતર્યાં બાદ સુરતના માણેકચ'દ નામના ભાવિક શ્રાવકે ખીજું ચેામાં સુરતમાંજ કરવા ધણા આગ્રહ કર્યો પણ શાસ્ત્રમર્યાદા વિરૂદ્ધ ચેકમાસું ઉતર્યાં પછી રહેવાયજ નહિ એમ જણાવી તેમના ઘણા આગ્રહથી આ દિવસ વાડીમાં રહ્યા. ત્યાંથી વિહાર કરતાં જંબુસર પધાર્યાં, ત્યાંના સધની વિનંતિથી સંવત ૧૭૮૧ નું ચેમાસું ત્યોં કર્યું. અમદાવાદના સંધના આગ્રહથી તેઓ શ્રી જીનવિજયજીસ અમદાવાદ આવી ઉપધાનવહનતા માલારાણ વગેરેની ક્રિયા કરાવી. તે પછી સંવત ૧૭૮૬ નું છેલ્લુ ચોમાસું તેમણે દાસીવાડાના અપાસરે કર્યું. આ ચામાસામાં પથરીના રાગે પાછા સખ્ત હુમલો કર્યો, પણ ધૈર્યતાથી તે સહનકરતા અને પોતાના ઉપયોગ ચુકતા નહિ. રાગની વેદના વખતે પૂર્વ થએલા મહાજ્ઞયેા ખધક મુનિના ૧૦૦ શિષ્યા, અરજીનમાળી, ગજસુકુમાળ વિગેરેના ઉપર જે પરિસડ્ડા થયા હતા તેમનું સ્મરણ કરી પેતા ઉપર થતા પરિસડા સહન કરી તે પોતાના ધ્યાનમાં દૃઢ રહી સ્વાધ્યાય કરતા હતા. દરદના સખ્ત હુમલાના લીધે પોતાના અંતિમ સમય જાણી સધને ભેગા કરી શ્રી જીનવિજયજી પાસે લાવીને તેમને સધની ભાલવણી કરી પોતે શુભધ્યાનમાં રહેવા લાગ્યા.
...A
અમદાવાદમાં કરેલાં લાગે છે. તે ગીતાર્થે હતા અને ધણું વિહાર કરેલા છે, તેથી પ્રમાદના રણસર એમ થએલું હશે એમ માનવાને કારણ નથી.
まっけ
+ સાત સૈાનવીન છનખ્તખ ભરાવી પ્રતિષ્ઠિત કરીની હકીક્ત ઉપરથી અંજન રામા કા
Page #9
--------------------------------------------------------------------------
________________
પન્યાસજી શ્રી ક્ષમાવિષય
૧૦૩
સવત ૧૭૮૬ના આસા સુદી ૧૧ ના દિવસે પારસી ભણુાવી પદ્માસનવાળી એકસૌથી વધુ જપ માળા જપી સર્વ જીવરાસીને ખમાવી મૈત્રી ભાવના ભાવતાં સુર લેકમાં પધાર્યાં. શ્રી ક્ષમાવિજયજીના જન્મની સાલ મળતી નથી પણ્ ૨૨ વર્ષની ઉંમરે 'વત ૧૭૪૪ ની સાલમાં તેમણે દિક્ષા લીધી તે ઉપરથી તેમને જન્મ સવંત ૧૭૨૨ ની સાલમાં થયેલે હાવા જોઇએ. તેઓ ૨૨ વર્ષે ગૃહવાસે રહ્યા. અને ૪૪ વર્ષ મુનિપણે રહ્યા. એકદર ૬૪ વર્ષનું આયુષ્ય ભોગવ્યું.
એમના વિરહથી અમદાવાદના સંધ ઘણા દીલગીર થયો તે વખતે શ્રીમાળી ન્યાતના શેઠ આપ્યુ∞ લાલચ'દ તથા તેમના મિત્ર પ્રીકા પારેખ ગુરૂના શરીરને અગ્નિ સરકાર માટે ક્ષે જવા શાસ્ત્રોક્ત વિધિથી શીખીકા તૈયાર કરાવી ગુરૂ શરીરની કેશુર ચંદનથી પૂજા કરી શરીરે અર્ચન કરી શીખામાં પધરાવી ઘણા ડંખથી સાબરમત્તીના કાંઠા ઉપર લે જઈ સુખડ અને અગરથી અગ્નિ સંસ્કાર કર્યાં. રસ્તામાં સંધ સેના રૂપાના ઝુલથી વધાવતા હતા અને પૈસા ઉછાળતા હતા. તેમની હ્યુબ નવા વાસમાં જૈન મંદિર પાસે સધની અનુભમતિથી લક્ષ્મીચ‘દ પુનજીએ આગળ પડતે ભાગ લઇ અનાવરાવી છે.
શ્રી ક્ષમાવિજયજીએ જત્રા આબુ, અચળગઢ, શીરાહી, ખભણવાડ, નાંદીયા, વસ તપુર, સાડી, રાણુકપુર, ધાણેરાવ, વીજા, લોટાણા, વરકાણા, નાઝુલ, નાંદોલાઈ, ઉદયપુર, ડુંગરપુર, સાગવાડી, લેવા, ઈડર, વડનગર, વીસનગર, અમદાવાદ, પાટણ, ચાણુસમા, તાર’ ગાજી, સિદ્ધપુર, મહેસાણુા, રાધનપુર, સાચેાશ, સમી, સપ્તેશ્વર, સાંતલ, વાવ, વઢવાણુ, દાંતા, ખંભાત, કાવી, જંબુસર, ભરૂચ, સુરત વિગેરે સ્થાએ વિહાર કર્યા હતા.
શ્રી ક્ષમાવિજયઝની દીક્ષા વખતે જે આકાશવાણી થઈ હતી તે ખરી પડી છે. તેઓ ઘણુ વિનમી હાઈ પોતાના નામ પ્રમાણે ફ્રામાના ભાર હતા, તેમજ શિષ્ય અને તંત્ર દિક્ષીત સાધુ વગૅના ઉપર વાત્સલ્યભાવ રાખતા, તે કાલ આશરી તેઓએ પ્રતિષ્ઠા અને · ઉપધાનની ક્રિયાઓ પશુ કરાવી છે, તેઓ ગુરૂ આજ્ઞા પાળવામાં ચુસ્ત હતાં. જૈન મુનિએનુ મહત્વ ગુરૂના પાલણમાં વિનયગુણુ અને શાસ્ત્રાભ્યાસમાં ઘણા ભાગે રહેલું છે તે તેખામાં ખાસ દેખાઈ આવે છે, તેઓને પથરીને આાર હતા, છતાં અમદાવાદથી પાટણ ગુરૂ મહા રાજની વૃદ્ધાવસ્થામાં પધાયા હતા. તેમજ અમદાવાદમાં હતા તે વખતે આચાર્ય તરફથી સુરત ચેોમાસુ કરવાની આજ્ઞા થતાં સુરત પધાર્યાં હતા. તેઓ સુવિહીત ગીતાર્થકલમણુ છતાં ગર્વરહિત વિનયી અને ભદ્રક પરિણામી હતા. જે ગુણે આત્મન્નતિના પાયા રૂપ છે.
૧ શ્રી અવિજયજીને રાસ જૈન રાસમાળા ભાગ ૧ àા અધ્યાતમ જ્ઞાનપ્રસારક મ`ડળ તરફથી અહાર પડેલે છે, તેના પૃષ્ઠ ૧૩૭ ઉપર પાયલે છે. તેની દશમી ઢાળના માઢમી થી નિચે પ્રમાણે છે. સંવત સત્તર ખાસીએ, શ્રી ખીમાવિજય પન્યાસ હે; આસે સુદી એકાદશી, લડ઼ે સુર પદવી સુખવાસ હો.
આ પ્રમાણે છે. પણ ખરી સાલસતરસે ાથી હાથી ોઇએ. કેમકે શ્રી ક્ષમાવિજય છના રાસમાં નિચે પ્રમાણે જણાવેલું છે.
દુહા—સેમી.
ગૃહવાસે માીરા, બેતાલીશ મુનિ પડ્યું;
સન્ની યાસડ વરસ, ગણી ખીમાવિજ્રયજીવ'ત,
તેમણે સ’વત ૧૭૪૪ માં દિક્ષા લીધેલી છે તેથી નિવૈણ શાલ સવત ૧૭૮૬ ખરી હેવી બ્લેઇએ.
કી
-
Page #10
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
અઢારમી સદી દર્શન પ્રભાવનાની હતી, તે વખતમાં જૈનમંદિર અને જીન ભિખની સ્થાપનાની આવશ્યકતા વિશેષ પ્રમાણમાં હરી, પણ ચાલુ સદીમાં જ્ઞાનની પ્રભાવનાની વિશેષ અગત્ય છે. આ સદીમાં ધનવાનોએ દશૅનની પ્રભાવનાની સાથે સમ્માનની પ્રભાવના કરવી નેએ છીએ. વિજ્ઞાન અને શેષખાળના જમાનામાં તે તરફ આખું લક્ષ આપવામાં આવશે તા આપણે બીજી પ્રજાઓ કરતાં પાછળ પી જઇશું. માટે દર્શન પ્રભાવના કામ કરવાની સાથે જ્ઞાનપ્રભાવના કરવાને ભુલવુ જોતું નથી પશુ આ કાળની અપેક્ષાએ એ તરફ વધારે લક્ષ પરાવવા જેવું છે.
વકીલ નદલાલ લલ્લુભાઈ-વડોદરા
:
शेरीसा महातीर्थ वर्णन.
(શેરીસાનુ સ્તવન—–રાગ કયાણ ) શ્રી સેરિશ્વરા પ્રભુ, પાશ્ર્વ નવરા; પ્રાચિન દેવાલય માંહિ, મિત્ર ખડુ ભા. જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં, શેરી સાંક્ડી મોઝાર; વિદ્યાસાગર મુનિ પધાર્યા, શિષ્ય પાંચસે લાર. ચપળ શિષ્ય એતિક્ષણ બુદ્ધિ, ગુરૂપાથી તડી રેખ; લાગ લી એકાંતે રાત્રે, મળ્યા મંત્રના લેખ. મંત્ર આરાધન કરવા બેઠા, આબ્બા બાવનવીર; અમને આજે કૅન તેડાવ્યા, તત્ર રહી નહી ત્યાં ધીર. ખેલ કરતાં સાચુ થયું આ, નય રીોયણું ખાર; જીનવરનું પ્રાસાદ અહીં નહી, ચી કરે તૈયાર. દેવલદેવે આણી આપ્યું, જાગ્યા ગુરૂ કૃપાલ; મુદ્ર શિષ્યોએ ખાટુ કીધુ', તેડી દેવી તકાલ દેવી એ વડે શિષ્યા માંધ્યા, ગુરૂજીને પડયા પાંચ; ધ્યા લાવી છેાડી દીધા હવે, સંધ વિસામણ થાય. થાડા દિવસ માંહિ પધાર્યાં, દેવચદ્ર આચાર્ય; ધરણેદ્ર દેવને આરાધી, શ્રાવક ચિતા વાય. - મુત્રનાયક જે પાર્શ્વનાથજી, પાડયું લોઢાણુ નામ; ચાવીસ અરિહા કાઉસગ્ગીયાઝ, બિરાજે તે ધામ. મહાતિર્થ માંહિ વસ્તુપાલે, નમિ જીન બિબ ભરાય; કાળુજી વદી ખીજના દીને, વિષે સેમી ધરાય. ખંડિત તીર્થ શેરીસા છે, કયારે થાશે ઉદાર ? હ પ્રાચિત પામતે મળવા, વધુ વારવાર.
શ્રી. ૧
શ્રી. ર
શ્રી. ૩
શ્રી. ૪
શ્રી. પ
શ્રી,
શ્રી. ૭
શ્રી. ટ
શ્રી. હ
શ્રી. ૧૦
Page #11
--------------------------------------------------------------------------
________________
શેરીસા મહાતીર્થ વર્ણન.
૧૦૫
આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં સાડીપચીશ આર્ય દેશ છે. તેમને આ એક દેશ હાલમાં ગુજરાત નામથી પ્રસિદ્ધ છે. તેની અંદર પ્રાચીન શેરીસાંકડી નામનું શહેર હતું, અર્થાત શેરીસા નામનું તે શહેર બાર જન મેટું વિશાલ ઘણુંજ વખાણવા લાયક હતું પણ તે શહેરમાં એક જીનેશ્વરજીનું દેહરું નહતું, તેવા વખતમાં નિગ્રંથ મુનિ વિદ્યાસાગરે પાંચ શિષ્યો સહિત ત્યાં પધાર્યા હતા. તે ગુરૂ મહારાજ સ્થાડિક કિંવા કેરે ગયા, તે વખતે તેમના બે શિષ્ય વિચાર કરવા લાગ્યા કે ગુરૂમહારાજ પુસ્તકની પોથીને વેગળી કેમ રાખતા નથી. તે કાંઈક આશ્ચર્ય જેવું લાગે છે તે વખતે અને શિષ્ય પોથી છોડી જુવે છે ત્યાં તે મનને ઘણેજ આનંદ થવા લાગ્યો. પિથીના પહેલા પાનામાં જ મંત્રવિદ્યા જોઈ બાવનવીરને આરાધવાના મંત્ર હદયમાં ધારણ કરી લીધા, પછીથી પુસ્તક બોધીને વેગળું મુકી દીધું અને ગુરૂ મહાજને અત્યંત ઉપકાર મન સાથે માનવા લાગ્યા. ગુરૂજી પાસે પ્રતિક્રમણ કરી રહ્યા પછી પહાર રાત્રિ ગયે ગુરૂ મહારાજ તથા શિષ્ય નિદ્રાવશ થયા તે પ્રસંગે પેલા બે શિષ્યો એકાંત લાગ જોઈ વિચાર કરવા લાગ્યા કે આ વખતે બાવનવીરને અહીંયાં તેડાવીએ, એમ બનેને મત મેળવી બાવનવીરને સાધવાના મંત્રથી બોલાવા લાગ્યા. આ પ્રસંગે તેજસ્વી બાવનવીર આવી પહોંચ્યા. તે બાવનવીરો ડહાપણથી બેલ્યા કે શા માટે અમને અહીં તાવ્યા છે ત્યારે ચેલા અને વિચાર કરવા લાગ્યા કે આપણે માત્ર પરીક્ષા માટે કામ કર્યું છે ને શે ઉત્તર આપવો, એમ કરતાં મનમાં એમ સુઝી આવ્યું કે આ શહેર ઘણું રમણિક છે ને એક જીનેશ્વરનું દેવાલય નથી તો તમે આળસ રાખ્યા સિવાય એકદમ એક પ્રાસાદ અહીં બનાવે, તે સાંભળી ઉતાવળા ઉતાવળા બાવનવીરે થીર થંભી પ્રતિમા રંગ મંડપવાળું મેટું દેરાસર લેઈને આધ્યા. તે દેરાસરની માંડણી એવડી મેટી હતી કે સર્વ નાયક વડ આગળ બહાર બેઠેલા હતા. અહીં કવિતામાં પદ છે કે “વડસરવણ પગ બારે બેઠા ” તે ઉપરથી આ પ્રમાણે લખ્યું છે (પછી તે સર્વ જાણે ).
તે વાર પછી એક પહોર રાત્રિ ગઈ એટલે બે પર રાત્રિ ગયે ગુરૂમહારાજ. જાગૃત થયા, તેવાજ આમ જ્યાં સ્થંભોવાળું વિશાળ મેટી પ્રતિમા સુશોભિત મંડપ જોઈને ઘણા ઉંડા વિચારમાં લીન થયા. તેમના ઉપર રીશ ચડી પોતે ચક્રેશ્વરી દેવીને સમરી ત્યાં ચશ્વરી દેવી તુરત આવી. તેના પ્રત્યે કહેવા લાગ્યા કે અહો! આ ચેલા તે મૂર્ણ છે? તે તેમણે આ કામ કર્યું છે. પણ આ મૂઢ શિષ્ય કાંઈ સમજતા નથી કે આગલે મલેચ્છ થશે, પંચમ કલીકાળ થશે તે ચક્રેશ્વરીએ સાંભળી બાવનવીરોને કાંઇક કહ્યું છે. (શું કહ્યું છે બરોબર સમજાતું નથી) તે સાંભળી બાવન વીરોએ એક હાથે બિંબ તથા સ્થિર ભે મુક્યા છે (માછીમહિલે મેલીયાં એ પદપરથી જુના ઠેકાણે મુકયા છે પણ પાછળથી ત્યાં મૂર્તિ છે તેમ આવે છે તે પરથી બિબો સ્થમે ત્યાં મુક્યા છે.) હવે ચક્રેશ્વરી દેવીએ તે બનને ચેલાઓને વડના ઝાડે ઉચા બાંધ્યા ને કહેવા લાગ્યાં કે તમે ગુરૂથી છાનું આવું અધિક કામ કેમ કર્યું, મારા ક્રોધથી તમે કેવી રીતે છુટશે. તે વખતે બને શિષ્યમાં એક તે આરાધક છે. બીજાનું કાંઈ કહ્યું નથી. તેઓ ગુરૂજીને ખમાવવા પગે લાગ્યા. ત્યારે ગુરૂજીને દયા આવી, તે દેવીએ જાયું એટલે શિષ્યને બંધનમાંથી મુક્ત થયાં. હવે જે બિંબો મુક્યાં હતાં તે સ્થિર થયાં. તે વારે શ્રાવ વિમાસણ કરવા લાગ્યા કે મુલનાયક (મધ્ય ભાગમાં બેસાડવાની પ્રતિમા) વિના સં કરવું? તેવા સમયમાં થવા દિન તર. --S: -- -
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦૬
બુદ્ધિપ્રભા,
તેમને કઠણ કામથી મંત્ર આરાધન કરી ધરણેન્દ્ર નામા દેવને બોલાવી આજ્ઞા કરી કે જાઓ તમે મુલનાયકની પ્રતિમા તથા બીજી પ્રતિમાઓ લાવે? તે વખતે ધરણે સવિનયપૂર્વક તેવી શમા તિર્થંકર મહારાજ પુરૂષમાંહિ આદાનિકમિલા વર્ણવાલા પ્રભુજીની પ્રતિમા લાવ્યા તેમને નમસ્કાર થાઓ. બીજે ઠેકાણે એમ પણ છે કે ચશ્વરી દેવી લાવ્યાં. વળી પદ્માવતી દેવી લાવ્યાં, એમ ત્રણ દેવ દેવીનાં નામ છે. હવે તે પ્રતિમાને (લોઢઇએ પ્રતિમા નાગપુજા) એમ વાય છે. એના પછી ત્રીજું પદ “લક્ષ લોક દેખે અતિ અલેખે. નામ થાપના” એ પ્રમાણે પદ છે. તેમાં એક હજારે લેક આ બનાવને આશ્ચર્ય દેખે તેમાં શું આશ્ચર્ય–પ્રતિભાની નાગે પૂજા કરી? તે ઉપરથી લટણ પાર્થ નામ આપ્યું એમ આ પદથી સમજાય છે (પછી તે સર્વજ્ઞ જાણે) તે વખતે પ્રતિમા ત્યાં સ્થાપન કરી. જે દેવ અગર દેવી પ્રતિમા લાવ્યા તે પ્રતિમાઓમાં ૪ પ્રતિમા શઢી મેટી લાવ્યાં હતાં તથા ચોવીસે તિકર મહારાજની કાર્યોત્સર્ગવાળી પ્રતિમા લાવ્યાં હતાં તેમજ ત્યાં દેહરૂ પણ ત્રિભૂમિમય એક રાત્રિમાં બનાવી આપ્યું હતું. ત્યાર પછી તે મહાન તિર્થમાંહિ ઘણા લાંબા વખતે ફાગણુ વદિ ૨ રવિવારે પાટણ નગરમાં રહેનારા પિોરવાડ વંશમાં ઉત્પન્ન થયેલા શ્રી ચંડપના પુત્ર શ્રી ચંડપ્રસાદ તેમના પુત્ર સોમામાતાની કુશે ઉત્પન્ન થયેલા એવા મહાન સંધપતિ શ્રી વસ્તુપાલ ને શ્રી તેજપાલ તેમણે પોતાના મેટા ભાઈ શ્રી માલદેવના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથના મહા. તિર્થમાં શ્રી નેમીનાથ ભગવાનનું આ બિંબ કરાવ્યું અને શ્રી નાગૅદ્ર ગચ્છમાં શ્રી વિમલસુરીએ પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રમાણે હાલમાં લે છે ત્યાં તેમાં સંસ્કૃતમાં લખ્યું છે.
વળી એક લેખને ભાવાર્થ-અતિ અદ્દભુત લક્ષ્મીનું આરાધન કરી. તે પ્રતિમાની સ્થાપના કરતી વખતે શ્રી માલદેવ અને અમરસિંહના રાજ્યમાં ફાગણ વદી ૭ ના વૃશ્ચિક સં...માં... લક્ષ્મી ભરી. શ્રી ધનપાલ નામના શેઠના હસ્તથી પ્રતિમા કે દેહ સ્થાપન કરેલું છે. તે ઉપર લખેલા સૂર્યના અંશની છાયા વખતે મૂહુર્ત કરી સ્થાપના કરેલી છે. મંડપ મંદિરમાં બતાવે છે તે પ્રતિમાની સામી દષ્ટિએ જે પ્રતિમા છે તે શ્રીની બેલે છે. માટે આ પ્રતિમાઓ જે દેરામાંથી આવી હોય તે દેરામાં અને તે તક્ષત નામના.....ની ચોકીમાં મુક્યું હોય તેમ જણાય છે.
શેરીસાની પ્રાચિનતા માલમ પડવાની વિગત. ૧૫૬૨ ની સાલમાં સમય સુંદરજી મહારાજે શેરીસા સ્તવન જોયું છે (પરથી ઘણે આ ભાવાર્થ લખ્યો છે કે વળી તિર્થમાલા પણ સમયસુંદરજીએ બનાવી છે. તેમાં સોરીસરે સંખેશ્વરે એ પદ પણ છે. ચાર પ્રત્યેક બુધને રાસ પણ તેઓએ બનાવ્યું છે. માટે તેઓને આ સ્થલે આપણે ધણેજ ઉપકાર માનવાને છે. ઉપદેશ તરંગીમાં સંસ્કૃ તમાં લખાયું છે. તીર્થકલ્પમાં ભાગધીમાં લખાયું છે. શેરીસામાં વસ્તુપાલના લેખે છે તથા પ્રતિભાઓ છે. ખંડિત મેઢ છનાલય છે તે જોવા લાયક છે. ૨ પ્રતિમાઓ સપ્તફણી ખાર પાષાણુની મનુષ્યની ઉંચાઈના પ્રમાણની બેઠેલી, બે કાઉસગ્ગીઆની ખારા પાપાણની તથા બીજી ઘણી જીન પ્રતિમાઓ છે. ૧ આરસની છે. ૫ શ્રીદેવી જેવી છે. તેની નીચે લેખ રે હાલમાં તે પ્રતિમાઓને ગામમાં પધરાવેલી છે. સાચા મોતીના લેપ થાય છે. વળી અને દેરાસરમાં ભયરૂં પણ જોવામાં આવે છે. જેના ભે, ચેક, કુંભિયો, ભીતે, ઉમરાએ વિગેરે જેવા જેવું છે તથા તે જ સંપૂર્ણ ખોદાવતાં અનેક માતએ, અનેક પ્રાચી જાનુ - - -અને તેનું છે. અને તેથી ધણા વર્ષ અગાઉ
Page #13
--------------------------------------------------------------------------
________________
મહાકવિ ફારસી
૧૦૭
સ્થિતિ માલમ પડી આવે તેવું છે. તો તેને ઉદ્ધાર કરવા પૂર્ણ ભાગ્યવાન હશે તે ઉદ્ધાર કરી શકશે. આ શેરીસા સ્થળે સાધુઓ, સાધ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓ પહેલાં કેટલાં બધાં પાવા માટે આવતા હશે! સ્વામી વત્સલે, તપ, અવધા, સમોસરણો, રથયાત્રા મેળાઓ કેટલું બધું થતું હશે! વળી લક્ષ્મી પણ કેટલી આવતી હશે! શાસ્ત્ર ભંડાર કેટલા હશે વિગેરે ધર્મને લહાવ કેટલે લેવા હશે ! તે તીર્થનું આજે ખંડિતપણું દેખવામાં આવે છે તે પુણ્ય પ્રભાવક શ્રાવક ભાઈઓએ દર્શન લાભ અવશ્ય લાજ જોઈએ કે જે સ્થિતિ પ્રથબની હતી તેવી રિથતિમાં આ તીર્થ થાય તેવી ઉન્નતિ કરવી જ જોઈએ.
વળી આ તિર્થ વિષે ઉપલી હકીક્ત પરથી વસ્તુપાલ ૧૨૦૦ ના સકામાં થયા તેના પહેલું કે તું દેવાલય હતું તે આજે ૨૦૦ વરસ તે વસ્તુપાલના વખતન ને તે પહેલાં તે કેટલાક વરસનું દેવાલય તે કેટલું બધું આનંદ પમાડે તેવું હશે! આવાં પ્રાચીન જીનભુવન દેખી કોને હર્ષ ન થાય ? થાય. આ તીર્થની સાશ્ચર્યવાળી હકીક્ત પ્રાચીન હકીકત પરથી જ લખી છે. મહિમા વધારવા માટે કલ્પીત કાંઇપણ મેં લખ્યું નથી. શેરીસાવર્ણનમાં કોઇ પ્રકારનું છું, વિશેષ, વિપરીત, અશુદ્ધ દલિત કાંઈ પણું લખાયું હોય તે અરિહંત પ્રભુની સાખે મિમિક. કાંઈ પણ ભુલ ભરેલું લખેલું હોય તે વાંચકે કૃપા દૃષ્ટિ લાવી શુદ્ધ કરી વાંચશે એવી નમ્રતાથી વિનંતી છે.
લી માણેકલાલ છોટાલાલ શેઠ, કલોલ,
महाकवि फीरदोसी.
તે સુતિનો સદ્દા વિશ્વાસ नास्ति येषां यशः काये जरा मरणजं भयम् ॥ Poels are angles, send from the Heaven to the world, "Sor the welfare of mankind. " “ કવિઓએ આ જગતના વિવિધતાપથી દઝાયલા, અને કર્તવ્યવિમુખ થઈ આશાનતાના અંધકારમાં અથડાતા મનુષ્યને, ર્તિષ, જ્ઞાન અને સત્યાનંદ પ્રતિ દેરી જવા માટે સ્વર્ગમાંથી વિશ્વમાં માયલા દેવ છે.”
“રસબાલ.” કવિ એ આ અખિલ વિશ્વમાં કુદરતની મોટામાં મોટી શક્તિ છે. કવિ એ આ સંસારમાં પરમાત્માને મોકલેલો. દિવ્ય દૂત છે. તે આ જગતનાં મનુષ્યનાં હદમાં ઉત્સાહ ઉત્પન્ન કરીને, જીવનસંચાર કરવા માટે, તેમના ચારિત્રને સુધારવા અને ઉનત કરવા માટે, નીચ અને દુષ્ટાને ઉપ અને સચચરિત્ર બનાવવા માટે કાયર અને ડરપેક મનુષ્યોને પણ શૂરવીર અને સાહસિક બનાવવા માટે, અન્યાય દુર કરી ન્યાયને પ્રચાર કરવા માટે, અને મહાપુરૂષનાં ગુણગાન કરી મનુષ્યને પ્રભુપદ પાસે લઈ જવા માટે, દિવ્ય લોકમાંથી મેકલાવવામાં આવે છે.
ઈસ્લામીઓનું માનવું એવું છે કે-માનવજાતિના કલ્યાણ અને ઉન્નતિ માટે ઈશ્વરે વખતે વખતે જે પેગંબર મેકવા તેઓમાં હજરત મહમદ એ છેલ્લા પેગબર હતા અને
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૦૮
બુદ્ધિપ્રભા,
હજરત મહમદે પોતે પણ આ વિષે કહ્યું છે કે, “લાનવીબી ” મારા પછી કોઈ પણું પગબર નિર્માણ થનાર નથી. આ યુક્તિ પર એક પશિયન કવિએ કહ્યું છે કે –
દર શયર સે તન પયગમ્બરાનંદ હરચન્દકે લાનબી બઅદી અવસાફે કસી એગઝલરા
ફિરદોસી ઓ અનવરીએ સદી. એટલે હજરત મહમદે જ્યારે “લાનથી બી ” એવું કહ્યું છે. તે પણ તેના પછી ત્રણ પૈગંબર થયા. વર્ષાત્મક કાવ્યને પિગંબર ફિરદોસી, સ્તુતિપર કાવ્યને અનવરી, અને પ્રણય કાવ્યને પેિગંબર સદી આ ત્રણ મહા કવિમાંનાં પ્રથમના ફિરદોસીનું જીવન ચરિત્ર વાંચ સમક્ષ આદર કરવા સંકલ્પ છે. મહ કવિ ફિરદોસીને જન્મ “તૂસ પ્રાંતમાં આવેલા “ઝાન ” નામના એક નાના ગામડામાં થયું હતું, તેને બાપ “ઈસહાક' એ સૂરોબિન અબ મઅશરના “ફિરદોસ ” નામને સુંદર બગિચાનો મુખ્ય માળી હતો એમ માલુમ પડે છે. ફિરદોસીનું મુળ નામ “ હસ” અને આગળ ઉપર પશિયન કવિઓના “શિરસ્તા” પ્રમાણે ફિરદોસી નામ તેણે ધારણ કર્યું, તેનું કારણકે મહમદ ગિજનવીના દરબારમાં ફિરદેસી સુદ્ધાંત આઠ કવિઓ હતા. આ આઠ કવિઓને મહમદે પવિત્ર “કુરાન” માં વર્ણવેલા અદ સ્વર્ગની ઉપમા આપી, અને સર્વમાં શ્રેષ્ઠ આઠમું સ્વર્ગ જે “રિસ ” તેનું નામ કવિ શ્રેષ્ટ “હસન ” એમને આપવામાં આવ્યું
અન્યાય અને દુઃખની આંચ લાગ્યા સિવાય મનુષ્યનું ખરું તેજ પ્રગટ થઈ શકતું જ નથી. એ સર્વ સાધારણ નિયમ છે. તૂસ પ્રાંતને સુબેદાર અન્યાયી તે જુલમી ન હોત તે ફિરદેસીએ પિતાના ગામડામાં જ પડી રહીને બીજા ખેડુતની માફક જ આનંદે કાલ ક્રમણ કર્યો હોત, પણ જો તેમ થયું હોત તે જગતને “ શાહનામુ” નામને સુંદર અને અપૂર્વ ગ્રંથ વાંચવા મળતી નહિ. અને ફિરસીની કીર્તિ પણ અજરામર થાત નહિ.
સુબેદાર તરફથી પિતાને અને ગામ લોકોને ન્યાય મળતું નથી, અને જુલમ ગુજરે છે, એવું જ્યારે ફિરદેસીએ જોયું ત્યારે તે ગિઝની આબે, પણ મહમદ સરખા બાદશાહના દરબારમાં “હસન” સરખા ગરીબ ખેડુતે પ્રવેશ જ શી રીતે કરી શકે? તેણે ગિઝનિમાં ઘણા દિવસે ગાળ્યા, પણ પિતાને ઇષ્ટ હેતુ કંઈ પાર પડે નહિ, પણું ઉલટી પિતાની પાસે જે કંઈ થોડી ઘણી રકમ હતી, તે પુરી થઈ ગઈ, અને હવે શું ખાવું તે સવાલ થઇ પડશે. છેવટે કંઇ પણ કરવું જોઈએ. એ વિચાર કરીને તેણે વગર પૈસાને કવિતા કરવાનો ધંધે સ્વિકાર્યો. નાની નાની કવિતાઓ બનાવવી, લોકો પાસે તે ગાઈ સંભળાવવી, અને રસિકજને જે કંઇ થે ઘણું આપે તે પર ઉદર નિર્વાહ ચલાવવો, એ ક્રમ કવિએ ચાલુ કર્યો. ધીમે ધીમે રાજ કવિ “ઉન્સરી” ને મળવું, અને આપણું કૌશલ્ય બતાવવું, અને તે પછી તેની મારફત મહમદ ગિજનવીને મળવું એવા વિચાર તેના મનમાં ઘળાવા લાગ્યા, પણ તે સમયમાં તે સામાન્ય માણસની દાદ રાજકવિ જેવા મહાન પુરૂષ પાસે લાગવી કઠણ હતી. ઘણાં ફાંફાં માર્યો પણ ઉન્સરીના ઘરમાં તેને પ્રવેશ ન થઈ શકશે. છેવટે એક દિવસે રાજ્ય કવિ ઉત્સરીને ઘેર બીજા કવિઓ એકઠા થયા હતા, ત્યાં આપણે “સન” કશળતાથી ઘુસી ગયેા. રાજકવિની દ્રષ્ટિ કરતી ફરતી તેના તરફ ગઈ એટલે
Page #15
--------------------------------------------------------------------------
________________
મહાકવિ ફીરસો.
૧૦૮
તુરતજ “ આ ગામડીએ અહિ કયાંથી ?” એ વિચાર આવ્યું, અને તેણે હસીને કહ્યું: “કવિજનેની મિજલસમાં કવિએજ બેસવું જોઈએ.” આ સાંભળી તરૂણ હસન” અદબથી બેઃ “સેવક પણ છેડે ઘણો તે કળાને રસીયો છે.” પણ તેના આ બોલવા પર કેન્દ્રિ વિશ્વાસ બેઠો નહિ, પણ તેની પરીક્ષા જોવી. એમ ધારીને ઉત્સરી બેજોઃ “ઠીક અમે બધા કવિતાની એક એક લીટી બોલીએ છીએ અને છેવટની લીટી બોલી, જે તું પાદપૂર્તિ કરે તે, તારું કહેવું અમે માનીએ.” ઉભરાતા હૃદયે કિરદેસીએ અનુમતિ આપવાથી કિન્નરી પહેલી લીટી બોલ્યો –
ચુ આર તૂ માહ ન બાશ૬ રોશન (સુન્દરી ! તારા વદનની પ્રભા આગળ ચંદ્રની પ્રભા કંઈજ નથી). અસદી નામના બીજા કવિએ બીજી કહીં:
માનન્દ રૂખત ગુલ નબુવ૬ દર ગુલેશન (તારા ગાલની સ્પર્ધા કરે તેવું ગુલાબનું ફુલ કોઈ પણ ઉદ્યાનમાં જવાનું નથી.) ફખી નામવા કવિએ ત્રીજી પંક્તિ સંભળાવીઃ
મુઝ ગાનત હમી ગુજરકુન અઝશન (તારાં નેત્ર કટાક્ષ કવચનું પણ દાણ (છેદન કરવું) કરવા સમર્થ છે). છેવટે ફિરદોસીએ નીચે પ્રમાણે પાદપૂર્તિ કરી
માનન્દ સનાને ગીવ દર અંગે પશન (તેને પશેનના યુદ્ધમાં મહારથી ગીવ એને ભાલાની જ ઉપમા શે ) કિરદેસીની આવી ઉત્તમ કલ્પનાશકિત, ઈરાનના પ્રાચીન ઇતિહાસની માહિતી, અને આવું હિંમતભર્યું સ્પષ્ટ વકૃત્ય જોઈને તેને ભારે આશ્વર્ય લાગ્યું. ઉન્સારીએ આ સિવાય બીજી જુદી જુદી જાતની અગવડવાળા વિચિત્ર કઠણ કવિતાઓ બનાવવા કહ્યું તે પણ ફિરદેસીએ ત્યાં ને ત્યાંજ કરી બતાવી, અને પિતાને પુછેલા બીજા પ્રશ્નોના પણ ગ્ય ઉત્તર આપ્યો. આ સાંભળીને ઉત્સરીને અત્યંત આનંદ ઉપજે, અને પીરસી જેવા કવિરત્નને પ્રથમ ન ઓળખ્યો તે માટે તેની ક્ષમા માગી અને તેને પિતાને ત્યાંજ રાખી લીધે.
આવી રીતે અચાનક રિસી જેવું કવિરત્ન મળવાથી ઉન્સરીને ઘણો આનંદ થયે, કારણે તે એક ચિંતામાંથી મુક્ત થયા. મહમદ ગિઝનવી તેને ઘણા વખતથી ઇરાનના પ્રાચીન ઈતિહાસ સંબંધી એક મહાકાવ્ય લખવાનું કહ્યા કરતું હતું. પોતાની શક્તિની તે બહાર હેવાથી અગર બીજા કારણે તે આગળ પર મુલત્વી રાખ્યા કરતે હો, ને શાહને નવાં નવાં બહાનાં બતાવતે હતે. કિસીને આ બાબતની ખબર પડતાં જ તેણે મેટી ખુશીથી એ કામ કરવાનું માથે લીધું. ઉન્સરીને આથી અત્યાનંદ થયો, ને એક પ્રસંગ બાદઘાહની સાથે તેની મુલાકાત કરાવી, બધી હકીકત તેના કાનપર નાંખી. બીજા બાદશાહોની ભાઠકજ મહમદ ગઝનવી પણ પોતે સ્તુતિ પ્રિયજ હતું. તેણે ફિરદોસીને પિતાની સ્તુતિ જેમાં હૈય તેવું એકાદ સુંદર કાવ્ય કહેવા જણાવ્યું. ફિરદેસી શિદ્ય કવિ હેવાથી તેણે બિલકુલ વિલંબ ન લગાડતાં મહમદને રૂચે તેવી સરસ અને અતિશક્તિવાળી કવિતા કરી ગાઈ બતાવી. તેજ દિવસથી કિરદેસીને બીજા રાજ કવિઓની માફકજ માનમરતબો મળવા લાગ્યો. ગિઝનવીએ તેને પિતાના ખાસ બાગમાં રહેવાની જગ્યા આપી, અને તેની
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૦
બુદ્ધિપ્રભા
યોગ્યતા પ્રમાણે મુસારી પણ આપવા ચાલુ કર્યાં. આવી રીતની અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થયા પછી કિાસીએ પોતાનું કાવ્ય શાનાનામું લખવાનું થ કર્યું.
ચાર વર્ષ દિદાસી ગિઝનીમાં રહ્યા, ને ત્યારબાદ શાહની રા લઈ ને તેને ગામ પા આવ્યા. ત્યાં તે ચાર વર્ષ રહ્યા, પુનઃ ગિઝની ગયા. આ અરસામાં લખાયલે “જ્ઞાહનામા”ના ભાગ વાંચી મહમદ અતિ પ્રસન્ન થયા, તે તેના તરફથી પરાસીને વારવાર મોટી મોટી બક્ષીશા મળવા લાગી.
પશુ દિરદાસીનાં અરે કહે કે મહમદ ગિઝનવીનાં દુવે આ સ્થિતિ ઘણા વખત ટકી નહિં. સુલતાનના આવાઝ નામના એક અત્યંત પ્રિય ગુલામ હતા. કિરદેસી પાતાનું મન મનાવે તે પોતાની સ્તુતિ ગાય એવી ઐયાઝ ઇચ્છા કરતા હતા, પણ ખુદ મુલતાન અને મહમદ બિન્હસન અલ મૈમન્દી મુખ્ય વઝીરની પોતાનાપર પૂર્ણ કૃપાદૃષ્ટિ હોવાને લીધે તેણે ઐયાઝની ઝાઝી પરવા કરી નહિ. મૈયાઝ પશુ જખરા કારસ્તાની હતા. મહમદ ગિઝનીની ધર્મ ધેલા કેટલી બધી તીવ્ર છે તે, તે પૂર્ણપણે જાણતા હતા, અને મહમદનું ધર્મધપણું ક્રિદેવીના નાશમાં ીક કામ આવશે એમ તેને લાગ્યું, અને એક દિવસે તેણે મહમદને સુચવ્યું કે:-ક્રિદાસીએ શાહનામા”માં ખધા પારસી રાજાઓનીજ સ્તુતિ કરી છે. આ ઉપરથી તેની ઇસ્લામી ધર્મ ઉપર મુદ્લ શ્રદ્દા નથી એ સ્પષ્ટ જણાય છે, જ્યાં ધર્મના સવાલ આવ્યો કે મહમદની વિચારશક્તિ ગુમ થઈ ગઈ, અને ઐયાઝના કહેવા પર ભરાંસા રાખીને તેણે કિરદોસીને ખેલાવ્યે તે ક્રોધ કરી કહ્યું: “ ક્રૂરદેસી! તુ નાસ્તિક છે, એવી મારી ખાત્રી થઇ છે. હમણાંજ તને હું હાથીના પગ તળે ચપાવી નાખું છું, તે ઈસ્લામી ધર્મ પર શ્રદ્ધા નહિ રાખનારને શી અક્ષિસ મળે છે તે સર્વ નાસ્તિકાને સમજાવું છું.”
39
ક્રિસ્ક્રાસી અધ્મથી ખાટ્યાઃ “ ખુદાત્રીઁક ! મારાપર કાઇ પણ દુષ્ટ બુદ્ધિવાને આ આરોપ આપ્યા છે. હજરત મહમદ પેગમ્બરના ધર્મ પર મને અચલ શ્રદ્ધા છૅ.
*
મહમદે કહ્યું:
د.
ઘણાખરા પ્રસિદ્ધ નાસ્તિકો તૃત્યુ પ્રાંતમાંથીજ બહાર પડ્યા છે, મૈં તુ પશુ તૂસૂ પ્રાંતનીજ રહેનાર છે, તેથી મારા મનમાં તે સબધી વધારે યકા ઉત્પન્ન થાય છે, પણ આ વખતે હું તને ક્ષમા કરૂં છુ, હવેથી એવા કુદમાં પડતા ના!
ક્રિÈાસી જેમ તેમ આ ધર્મ સંકટમાંથી છુટયા ખરી. પણ બેઉનાં મન હમેશ માટે, એકીન માટે કુષીત ખાટાં થઈ ગયાં તે થયાંજ,
“શાહનામા”તા બાકીના ભાગ જેમ તેમ પુરા કરી આખા ગ્રંથ તેણે મહમદ પાસે મોકલ્યા. પેાતાની અને પેાતાના પરીશ્રમને યાગ્ય કદર શાહ કરશે, એમ હજી પણ ક્રિસીને લાગતું હતું. પણ મહમદ ગિઝનવી મુળથીજ લોભી, ને તેમાં કિરદાસો ઉપરથી તેનું મન ઉતરી ગયેલું, તેથી તેણે “શાહનામા”ની દર લીટી દીઠ એક “દિરમ” (ચાંદીનું નાણું) એ હિંસામે સાઠ હુન્નર ઉદરમ ફિરદોસીને મેકલાવી આપ્યા, ફિદાસીને લાગતું હતું કે શાહ દર લીટી દીઠ ઓછમાં ઓછા એક દિનાર” (ગીની) પણ આપશેજ. પણ્ સા હાર્ દિનારને બદલે સાફ હુન્નર દમ જોઇ તેનું મન ઉદાસ થઈ ગયું, અને ગુસ્સામાં તે ગુમામાંજ તે રકમ લઇ ભારમાં ગમે. ત્યાં સાર્વજનિક હમામખાનામાં સ્નાન કરીને હમામખાનાના માલિકને તેણે વીશ હજાર દિમ માપી દીધા. રાનમાં સ્નાન કર્યા પછી જવમાંથી તૈયાર કરેલું પાણ' પીએ છે, તે પીણાને એક યાત્રા દિાસીએ પીધે તે તેના વીસ
Page #17
--------------------------------------------------------------------------
________________
મહાકવિ ધીરસૌ.
૧૧૧
ઉજાર દિમ આપ્યા, અને ખાના વીશ હજાર દિમ તેણે ગરીખ ગુરખાંમાં વહેંચી દીધા. આ રીતે જે માશુસ એક દિવસ કવિતાએ બનાવી ઉદર નિર્વાહ કરતા, તેણે સાઠ હુન્નર દિમ એક બાદશાહ જેવા હ્રદયથી ખચી નાંખ્યા. ખરેખર! કવિએ બેદરકાર નિસ્પૃહી ને ઉદાર મનના હાય છે.
4.
મહમદની બક્ષિશ તરફ આવી રીતે જાહેર તિરસ્કાર દર્શાવી તે. ગઝનીમાંજ છુપાઇ રહ્યા. ત્યારબાદ સુલતાનના કિતાબખાના (લાયબ્રેરી) માંથી તેણે યુક્તિથી શાહનામાની પ્રત પાછી મેળવી અને મહમદના હલકટપણા બદલ એક નાનું સરખું કાવ્ય રચીને તે શાહનામા” ની છેવટે જોડી દીધું. આ કાવ્યના જેટલું સુપ્રસિદ્ધ કાવ્ય પર્શિયન સાહિત્યમાં ખીજું નથી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પર્શિયન ભાષાના શાખીના દરેકને આ કાવ્ય મેઢે થયેલું હોય છે. નીચેની લીટીઓમાં કિરદેાસીના સતાપતી પરમાવધિ થઇ જાય છે ! અગર શાહરા શાન્દ્વબૂદી પિતર
»
અસર અર નહાદીમરા તાજેઝર ! ’'
tr
(મહમદ કદાચ જો મુક્યા હોત, પશુ તેનો આપ
r
રાજાના છોકરા હાત તે તેણે મારા માથાપર સાનાના મુગટ પડયો. ગુલામ ! ”)
..
"3
અગર માદરે શાખાનૢ ખુદી ! “ મહાસમી ઝર તાઅઝાનુખુદી !”
(મહંમદની મા જો શજકુળની હોત તે તેણે મારા સામે સાનાના ઢગ કર્યા હાત !)
"
,3
“ ચૂ અંદર તમારશ ખઝુર્ગી નબૂદ્ નારસ્ત નામે ભઝુગાન શદ !
'
(મહંમદનામાં મનનું મોટાપણું નથી, અને કુળમાં પણ મોટાપણું નથી તો પછી “શાહનામા” માં વર્ણવેલા અસલી જુના રાજાના વૈભવ તેનાથી શી રીતે સહન થાય ?')
કિસી ભી ચાર મહીના ગિઝનીમાંજ રહ્યા, અને ત્યાંથી પછી ગુપ્તપણે હિરાત શહેર તરફ ગયો, અને ત્યાં પણુ પાછળ પાછળ મહંમદને ાસુસ આવી લાગવાથી તે મેટી મુશ્કેલીથી તૂસ પ્રાંતમાં આવ્યેા. ત્યાંથી પણ મહમદની ધાસ્તીના માર્યાં પરદેસી ફસ્તમદાર શહેરમાં જઈને ત્યાંના મુખેદારના આશ્રયે રહ્યા ત્યાં તેની યોગ્યતા પ્રમાણે તેનુ સ્વાગત થયું. મહમદની અપકીર્તિ થાય તે ઠીક નહિ એમ ધારીને સુભેદાર તે નિદાયુક્ત કાવ્ય દેાસી પાસેથી ધણુંજ દ્રવ્ય આપીને ખરીદી લીધું, તેા પશુ તે કાવ્યની પ્રસિદ્ધિ થવાની તે થઈજ
હવે દદાસીની વૃદ્ધાવસ્થા થવા લાગી હતી. આખા જન્મારે પરિશ્રમ કર્યો છતાં પશુ છેવટે કંઇ પણ સાર્થક થયું નહિ, આ વિચારથી તે બહુજ ઉત્સાહભંગ ખતી ગયા. ગામેગામ ભરાતાલુપાતા કરવાની હવે તેના શરીરમાં શક્તિ પણ નહેાતી, તેથી હવે થવાનું હાય તે થાય, પશુ ખાકીનું આયુષ્ય તા જન્મભૂમીમાં ગાળવું એવા નિશ્ચય કરીને રૂસ્તમદરના સુખેદારની પરવાનગી લખ્તે તે પોતાના રાત ગામે પાછા જેવા ગયા તેજ ી પાછા આવ્યા.
આજ અરસામાં મહમદ ગઝનવીએ હિંદુસ્તાનપર સ્વારી કરીને દિલ્લીના ખાદશાહ પાસેથી ખંડણીની માગણી કરી હતી. એક દિવસે મહંમદે વર અહમદ બિન હસનઅલ મમિનદીને પૂછ્યું કેઃ—
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૧૨
બુદ્ધિપ્રભા.
કદાચ દિલિના બાદશાહે તમારું સ્વામિત્વ કબુલ કરતા નથી એ જવાબ આપે તે આપણે શું કરીશું?” આ ઉપરથી વજીરે ફિરસીના શાહનામામાંથી નીચેની લીટીઓ વાંચી બતાવી,
અગર જુઝ બકામે મન્ આય બાબ
“મને ગુ મૈદાને અફરાસિયાદ ! ” _(જે ભારી ઇરછા પ્રમાણે જવાબ ન આવ્યો. તે પછી હું છું, મારી ગદા છે, લડાનું મેદાન છે, અને આપણું શત્રુ અફરાસિયાદ છે.) આ લીટી સાંભળતાં જ મહમદને ફિરદોસી યાદ આવ્યો, ને તેની સાથે ચલાવેલા અનુચિત વર્તન બદલ ઘણે પશ્ચાતાપ થયે, ને તેણે તેના હાલહવાલ સંબંધી પુછગાછ કરી. મમન્દીને ફિરદોસી પર પણ પ્રેમ હોવાથી તેણે તેની દુઃખી હાલતનું અત્યંત હૃદયદ્રાવક વર્ણન કર્યું. આ સાંભળીને મહમદને ધણુજ ખેરું લાગ્યું. અને તેણે ઉંચા પ્રકારના બહુ મૂલ્ય સમાનથી લાધેલાં બસે ઉો ફિરદોસી તરફ રવાના કર્યો. આ હકીકત સબંધી કેટલાક યુરોપિયન વિદ્વાનોએ એક હાસ્યજનક ભુલ કરી છે. તેઓ કહે છે કે-“મહમદે ફિરદોસી તરફ બસે ઉંટ ઉપર તલ (Indigo) મેકલી” પણુ તલ મોકલવાનું કારણ શું તેને ખુલાસે આપતા નથી. મહમદ કઈ ગળીને વેપારી નહોત, અગર કિરદેસી કંઈ ઉગારે નહોતે. આ ભુલનું કારણ એવું છે ક-મૂળ પશ્ચિયન હકીકતમાં આ ઠેકાણે “નયલ’ (માલમતા) એ આરબી શબ્દ છે. જેમ ગુજરાતી મરાઠી ભાષામાં સંસ્કૃત શબ્દો સુંદરતા લાવવા માટે ઠેકાણે ઠેકાણે વપરાય છે, તેમ પર્શિયન ભાષામાં ભાષાની ચમત્કૃતી માટે આરબી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. યુરોપીયન લોકેએ તે પશિયન શબ્દ છે એમ જાણીને તેને “નીલ” (નીળ) (ગળી) એ ઉચ્ચાર કર્યો, અને તેથી મહમદે ગળીથી લાધેલાં બસે ઉો ફિરદોસી તરફ બક્ષિસ તરીકે મેકક્યાં એવે સદરહુ વાકયને અર્થ કર્યો.
પણ મહમદે મેલેલી માલમતા ને પૈભવને ઉપયોગ કરવાનું ફિરદોસીન નશાબમાં લખેલું નહોતું એમ કહેવું જોઈએ. કારણકે મહમદે મોકલેલાં ઉંટ ને ફિરદોસીનું મુરદ બને ગામના દરવાજામાં એકઠાં થયાં, આજ સંપત્તિ જે એક જ દિવસ પહેલાં આવી હતી તે મહમદને છેવટે પિતાની ખરી કીમત માલુમ પડી. આ વિચારથી રિસીને અંતકાળે બહુજ સમાધાન લાગત.
બાલાબચ્યોમાં ફિરદેસીને માત્ર એક છોકરી જ હતી. મહમદે મેલેલી દોલતની ખરી રીતે તેજ માલીક ગણાય. પણ પિતાના “પિતાની હયાતીમાં જે બક્ષિસ નથી મળેલી તે તેના મૃત્યુ પછી હું મુદલ લેનાર નથી ” એમ તે નાની છોકરીએ સ્પષ્ટ જણાવ્યું
- ફિરદોસીને “શાહનામાં એ ગ્રંથ પશિયન ભાષાના બધા પ્રમાં મુગટમણું ગણાય છે. જુને ઇતિહાસ રૂક્ષ લાગશે, તે પણ ફિરદોસીએ પિતાની પ્રતિભાસંપન્ન વાણીથી તેને પ્રણય કાવ્યથી પણ વધારે હદયગમ બનાવી મુકે છે. પ્રાચીન ઇરાનને મેં મારા કાવ્યથી પુનઃ જીવતું કર્યું.” એવું ફિરદોસી જે અભિમાનપૂર્વક કહે છે તે ખોટું છે એમ કોણ કહી શકશે?
સહનામાની ભાષા ઘણીજ સરળ, શુદ્ધ ને જુસ્સાદાર છે. અરબી શબ્દની મદદ 4 થીબ વડાટ પાગ પશિયન ભાષા કેવી ફિલ્મ રીતે લખાય છે. એને આ ગ્રંથ એક આશ્ચર્ય
Page #19
--------------------------------------------------------------------------
________________
મહાકવિ ફીરદેસી.
૧૧૩
જનક પુરાવે છે, આપણામાં ગુજરાતી અગર મરાઠી લખવામાં કર્ણ મનહર પણું દુધ એવી સંસ્કૃત ભાષાની વિનાકારણ ભરતી કરવાને જે પ્રચાર ચાલુ છે, તે જ
અરબી ભાષા સંબંધી પણ છે. જેમ વધારે અરબી શબ્દને ઉપયોગ કરે, તેમ વધારે વિધાન એવી સમજુત ત્યાં ચાલુ છે. લેખક એવી કંઈ વિલક્ષણ પશ્ચિયન ભાષા લખે છે કે ક્રિયાપદને વિભક્તિને પ્રત્યય છેટે લાવે છે, ને તેને સંબંધ અરબી વાનાં વા ગોઠવી દઈતિની સાથે કરે છે. અને આજ એકાદ પશિયન લેખકને બીલકુલ અરબી શબ્દ ન વાપરતાં શુદ્ધ પશિયન ભાષામાં લખવા કહીએ તો તે તેને અશક્ય લાગે..
“શાહનામાં જે આવડા મોટા ગ્રંથમાં આંગળીને ટેરવે ગણાય એટલા અરબી શબ્દ તેમાં આપ્યા છે, એમ કહીએ તે ક્રિસીની વિદતા બદલ, ને લેખન કૌશલ્પ બદલ વધારે લખવાનુંજ રહેતું નથી.
કિરદેસીએ કુદરત-કળા-પ્રણય-વિજ્ઞાન ઉપર અને બીજા પણ ઘણાં સુંદર નાનાં મેટાં રસેથી ઉભરાઈ જતાં કાવ્યો પશિયન ભાષામાં લખ્યાં છે.
ફિરદોસીનું મરણ હિજરી સન ૪૧૧ માં થયું. તેની કબર તૂસ શહેરમાં છે.. એમ કહેવાય છે કે ફિરદોસીએ પારસી રાજાઓની સ્તુતિ કરી તેથી શેખ અબુલ કાસમ ગુર્ગાની નામને વિદ્વાન તેની કબર પાસે નીમા જ ન પ તેજ રાત્રે સ્વમામાં અબુલ કાસમે ફિરદેસીને સ્વર્ગમાં ઘણાજ ઉંચે પ બેઠેલે છે. આ ઉપરથી કાસમે કિરદેસીને પૂછયું કેઆટલી બધી શ્રેષ્ટ પદ્ધી તને શાથી મળી? કિરદોસીએ ઉત્તર આપ્યો કે;–“ ઈશ્વરની સ્તુતિપર મેં નીચેની બે લીટી લખી હતી તેનું આ ફળ છે –
જહાનરા બુલન્દી વપસ્તી સુઈ
નદાનમ્ એ હરએ હસ્તી તુઈ, (વિશ્વના વૈભવને અને સુકતાને કારણભુત તુજ છે “તું શું છે તે હું જાણુતા નથી, પણ જે કંઈ છે તે “તું જ છે, તે ખરેખર સત્ય છે.).
ફિરદોસીનું મરણ સાંભળી મહમદ ગિઝની ઘણોજ દીલગીર થયે હતિ. કહે છે કે એક વખતે તે ફરતે ફરતે ફિરસીની કબર જેવા ગયો હતો. તેને કબર પાસે ઉભેલો જોઈ એક વિદ્વાન કવિએ નીચેના ઉદ્દગાર જેવા ઉદ્ગારો કહાડ્યા હતા –
મારા ફિરદોસીને તેના પવિત્ર અસ્થી માટે, એક યુગની મહેનતથી, બંધાયેલી સમાધિની શી જરૂર છે? અગર આકાશને ચુમ્બન કરતી પીરામીડ નીચે તેના શબને સંતાડવાની શી આવશ્યકતા છે? યાદશક્તિના મારા પુત્ર ! કીર્તિના મહાન વારસ ! તારું નામ અમર રાખવા માટે આવાં નબળાં ચિન્હાની તારે શી ગરજ છે ? તે તારે માટે અમારા આશ્ચર્ય અને અચંબા વચ્ચે અચળ કીર્તિ સ્તંભ સ્થાએ છે, કેમકે જ્યારે જ્યારે વિકસવા પ્રયત્ન કરતી કળાને શરમદી કરવા માટે તારાં સરળ પદે વહેતાં રહેશે, અને દરેક હદય તારા અમૂલ્ય ગ્રંથના પૃષ્ટમાંથી તારી જ્ઞાનરસથી છલકાતી કડીઓ ગ્રહણ કરશે ત્યારે ત્યારે તું અમારી કલ્પના શક્તિમાં આવી ઉમે રહીશ. અને અમને તારા ગંભીર વિચારોનું ચિત્તવન કરતાં કરતાં આશ્ચર્યથી આરસ જેવાં કરી મુકીશ ! આ પ્રમાણે તારી કબર એવી તે રમણીય છે કે જેને માટે શહેનશાહે પણ મરવા ઇરછે !
આવા મહાન હશે, આવા મહાન લેખકે, આવા મહાન તત્વજ્ઞાનીઓ આપણું ભારતવર્ષમાં જલદી ઉત્પન્ન થાઓ એવું ઈચ્છીશું. કારણ કે,-Fine writing is next to fine doing, the top thing in the world. - Keals.
સંપાદક,
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૪
બુદ્ધિપ્રભા.
सायन्टिस्टर्नु स्वर्ग.
પણ તું પરણતે કેમ નથી ?”
એક હાની ગોળ ટેબલ ઉપર ટોપી ફેંકી ખુરશી પર પડતાં પડતાં મેં પ્રશ્ન કર્યો. મહારો મિત્ર એક સુંદર ફુલની પાંખડીઓ તેડી તેડીને તપાસતે હતે.
તે એક બાયોલેંજીસ્ટ હતે. ડાર્વિનની માફક આખી જીંદગી કુલ તથા છોડ, પ્રાણુઓ તથા પંખીઓ, વિગેરે કુદરતના મુંગા પણ મહાન સમાજમાંજ મળી જઇને ગાળવા માંગતા હતો. હેટી ઉમરને છતાં તેના માનીતાં ફુલેના જે જ સુકમલ તથા બાળકના જે આનંદી હતે. હેનાં નિર્દોષ હાસ્ય વગર એક પણ દિવસ મહને હેન પડતું નહિ.
ગ્રામ્ય જીદગીનું વર્ણન લખતાં એક લેખક કહે છે કે “ બાળકને મળવું છે તે હેમને ઘેર ન જતા. ગામના વડ તળે કે તળાવની પાળ ઉપરજ તેઓ હમને મળશે.” મ્હારા મિત્રનું હેવું ઠેકાણું એને માનીત બાગ હતા. પ પ નૂતન જીવવાળા છોડની કરેલી “નિરી”માં એકાદ ખુણામાં કોઈ ન્હાના છેડની, એક માતાની માફક સંભાળ લે તે મળી આવતે. એક બે ખુરશી અને એક હાની આરસની ટેબલ ત્યાં નાખી હતી, એક ન્હાના પણ સુંદર હજભાં કમલ તથા પાણીના બીજા વેલાઓની જાળ ગુંથાઈ ગઈ હતી. હેજ બારીક અવલોકનથી જણાઈ આવતું કે વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે જ તે બાગ હતે. દરેક ઝાડ ઉપર હેનું નામ તથા હેને વર્ગ લખ્યાં હતાં, અહીંજ હેનાં મનનું વિશ્રાન્તિસ્થાન હતું. અહીંજ હે ઈશ્વર હત-સ્વર્ગ હતું.
“પણ તું પરણુત કેમ નથી?”
ધાર્મિક, સાંસારિક કે શાસ્ત્રીય, ગમે તે વિષયની ચર્ચાને “શ્રવ” મહા આ પ્રશ્ન હતા. આ જ પ્રશ્નથી હું હેને હંમેશાં સતાવતો અને હેનાં મીઠાં હાસ્ય રતે.
હમેશની ટેવ મુજબ તે હસી પડે.
મનુષ જાતિની જીદગીમાં સંક્રાન્તિ લાવનાર આ પ્રશ્ન સાંભળી એક ફિરસ્તાના જેવું ઉમદા હાસ્ય તે હસતા. આ હાસ્યનું પૃથકરણ હું બરાબર કરી શક્યો ન હતો. તે તિરસ્કાર યુકત તે નહિજ પણ શાન્ત અને સંધ હતું, અને એવી રીતે મેહક હતું. મારામાં મિશ્ર લાગણી ઉત્પન્ન કરતું. મેં હેના આત્માને હજી પૂરો ઓળખે ન હતે.
“હસવું છોડી દે અને સીધો જવાબ આપ.” મેં કાંઈક ગાંભીર્ય ધારણ કરીને કહ્યું. “પણ ત્યારે કહેવું છે શું?” “એજ કે આ બધાંની ખાક કર.”
અને ?” “પર.” હેનાં હાસ્યની મધુરતામાં દયા અને દિલગીરી વધ્યાં, આ વખતનાં હેના હાસ્ય મને હસાવ્યો નહિ.
આંખ જમીન તરફ રાખી, ફક્તત નજર ઉંચી કરી, પિતાના ન્હાની વસ્તુઓ તપાસ વાના કાચ સાથે રમતાં રમતાં તે બે.
Page #21
--------------------------------------------------------------------------
________________
સાયન્ટિસ્ટનું સ્વર્ગ.
૧૧૫
“પરણું? મમ્હારી આ પ્રિય સૃષ્ટિને બે વફા થાઉં?” “બે વફા કેવી રીતે ?”
આ આનદી કુલ, આ બાલક ડે, અને મ્હારે હાથે ઉછેરેલાં આ લક્ષને હું જ નાશ રૂપ થઈ પડું? શું આને ખાતર મહારો આ સ્નેહીઓને ત્યાગ કરું? મહારી નિદોષ કુદરતને હું તરછોડું? મિત્ર ! જીંદગી પછી શા કામની?”
તેણે નઝર નીચી કરી દીધી. એક સફેદ કુલની પાંખડી તેડીને કાંઈ પણ હેતુ વગર આંખ આગળ ધરી શૂન્ય હૃદયથી તે હસવા લાગ્યો.
“પરંતુ પરણીને આ બધું ક્યાં નથી કરાતું?” “એટલે પરણ્યા તે સ્ત્રીને બેવફા થવું.”
બેવફાઇને આ વિચિત્ર ખ્યાલ હમારામાં ક્યાંથી આવ્યા ?”
“કેમ? કોઈ એક મહાન લેખક કે સાન્ટિસ્ટની જીંદગીને અભ્યાસ કર. આવા પુરૂમાં, પરણ્યા છતાં, પરણેલી સુખી જીંદગી કેટલાએ ભોગવી છે?”
“એક તે હારા વ્હાલા ડાર્વિને.” “હજારમાંથી એક અને એ કેવી યુગલ આ પૃથ્વી ઉપરનું હતું એમ હું માનતા નથી.”
ત્યારે મંગળમાંથી ઉતરી આવ્યું હશે.” અમે બને હસી પડ્યા. મારા મિત્રે પેલું સફેદ કુલ સ્તુને માયું.
મહારું કહેવું ન સમજવાને તુ પ્રયત્ન કરે છે. ” તે બોલ્યો. “ઘણા હેટા સમૂહમાંથી એકાદ આવાં સુખી જોડાને દાખલો મળી આવે છે તેથી મહારું કહેવું છેટું કરતું નથી. આવા આત્માઓ જેટલા માનુષી છે હેના કરતાં વધારે પેગમ્બરી અને અમાનુષી છે. બાકી તો, લેખક કે સાયન્ટિસ્ટ, ગમે હેનું જીવન તપાસ. જગતની આંખે કદાચ આવા લોકો બેકદર માલમ પડયા હશે. જગતે હેમને બેદર્દ કહી તુચ્છકારી કાઢયા હશે. પરંતુ વસ્તુસ્થિતિ એવી હતી કે જગત કહે છે તેવા “દર્દી ” થયા હેત તો હેમનાં ખરાં સ્નેહ સ્વને અને હેમની ઉચ ભાવનાઓને હેમને ત્યાગ કરવો પડત.”
છેલ્લા શબ્દોથી હુને આશ્ચર્ય લાગ્યું. વાત રંગ પકડતી હતી. મારા મિત્રને આત્મા ધીમે ધીમે ખુલ્લો થતા હતે. કાં તે મનુષ્ય હૃદયને નીરસ ટુકડે હેનામાં હતો, અથવા તે કઇ ફિરસ્તાને આત્મા ત્યાં છુપાયો હતો. મેં પૃથક્કરણ કરવા માંડયું.
જાણે આખી મનુષ્ય જાતિને અપમાન થયું હોય અને હેમાંની વ્યક્તિ તરીકે મને પણ અપમાન લાગ્યું હોય તેમ હું બે.
દર્દ શું અને સ્નેહર્ગ શું તે હમજે છે? આવી ચેતનરહિત વસ્તુઓ તરફ મેહ એ હારી ઉચ્ચ ભાવનાઓ ! એ હારું દર્દ ! એ હારાં સ્વર્ગો ! ભાઈ! હારી ને દયા આવે છે. સ્વર્ગ તે તું પરણશે ત્યારે જ જોઈ શકશે. ક્યાં સુધી આવી એકાના જીદગીમાં રહેવું હને ગમશે? ક્યાં સુધી આ મિયા માં ભમ્યાં કરીશ? શું મનુષ્યજાતિના ઉચ્ચ નેહથી તુ બે નસીબ છે? કાંઈ વિચાર કર અને—” ' અચાનક તેણે અહાસ્ય કર્યું. મેં ખીજવાઈને પૂછયું,
“કેમ? એટલું બધું હસવા જેવું મેં કહ્યું? પરફયા વગર સ્નેહ શું તે તું શું જાણી શકે ? ”
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૧૬
બુદ્ધિપ્રભા.
-
-
-
“ચાલ, ધાર કે મહારે સ્નેહ કેઈન ઉપર છે. પછી?” એક સ્નેહ ભર્યું સ્મિત મેં કર્યું. કે બાલકના જેવો પ્રશ્ન ! મેં ટુંકે જવાબ દીધે,
પછી હેને પરણી જા.”
નિરાશા ! ધાર્યું કે હવે હેના મુખ ઉપર “ અરૂણમયતા ” રમી રહેશે અને યુદ્ધમાં હું નીશ. પણ હું નિરાશ થશે. તે ઉ અને એક મનહર કુલ તેડી લાગે. હારી આગળ ધરીને પૂછયું,
“ આ કેવું સુંદર કુલ છે ? ”
“હને એમ થાય છે કે જાણે આ દિવસ એની સામે જોયા કરું, અને એની સુવાસ લયાં કરું, ”
હા ! સ્ત્રી –
ચુપ થોડો વખત તે સુવાસિત રહેશે અને પછી કરમાવા માંડશે.”
" પણ તેથી તું શું–” * “સબુર: ધીરજ રાખ થોડા વખત ની સુવાસ રહેશે અને પછી તે કરમાવા માંડશે. છતાં તે મહને એટલું ગમી ગયું છે કે હેને દેખાવ માત્ર મને આનંદ આપે છે. આથી હું એ કુલને હંમેશાં લેવા માટે પેલી દવાની શીશીમાં નાખીને મહારી ટેબલ ઉપર રાખી મુક છું. લાંબે વખત તે રહેશે અને લોકે સ્વારા પુલના શેખને માટે મહને ધન્યવાદ આપશે.”
“ હા. પણ
તેવાજ કઈક હેતુથી, પરણીને, મારી સુંદર સ્ત્રીને મ્હારાં સુંદર દિવાનખાનામાં રાખ.” “ એત હારું ભલું થાય !—”
વળી બે ! મને પૂરું કરવા દે. મ્હારી સ્ત્રીની હામે જોઈને હું એમ માનીશ કે હું ખુશ થયેલ છે. મહારી પસંદગી માટે લેકો તરફથી પ્રશંસાની આશા રાખીએ કે સ્કૂલ નેહ! કેટલો સ્વાથી એહ ! અને તેટલા માટે એક સ્ત્રીને કેદ કરવી?”
" બોલી રહ્યા?”
“કેટલા પ્રેમથી અને કેટલાં કમલ હૃદયથી હારી સંભાળ લેશે ? ”
“અને તેટલાં જ કારણથી કુલ કરતાં સ્ત્રીને પહેલી જગા આપવી, અને વળી હરવા કરવાની છૂટ આપવી ! સ્વાર્થપરાયણતાની પરિસીમા ! આ હૃદય ને કબુલ નહિ કરે.”
“ને અક્કલ વગરનીજ તકરાર કરવી હોય તે સાહેબજી.”
મેં ઉઠીને ચાલવા માંડ્યું. તે હારી પાછી આવીને ગળામાં હાથ નાખી, મ્હને ઘસડી લાવ્યો. અમે બેઠા. ઘેડે વખત શાંત રહ્યા પછી મારે “વ” નીકળ્યો –
“ ભાઈ! તું પરણ.” તે વિચારમાં પડત જ હતો. મેં સવાલ મુકો.
“શું સ્ત્રી સ્નેહની પ્રતિમા નથી? સ્ત્રીને સ્નેહ અને સ્વર્ગ એ એમાં શું ફેર છે ? હારી હાલની જિંદગીમાં ૯ને શું આનંદ મળે છે હું સમજી શકતા નથી, શું આમ દિવસે પસાર કરવા તને ગમે છે ? ”
Page #23
--------------------------------------------------------------------------
________________
સાયન્ટિસ્ટનું સ્વર્ગ.
૧૧૭
તે સ્મિત કર્યા કરતું હતું. મેં ચલાવ્યું. “શું સ્ત્રી નેહની પ્રતિમા નથી ?” “હશે.” “સ્નેહ વગરનું જીવતર નકામું છે એમ હું માને છે?” “હા.” “હારું જીવતર નું નકાબુ ગુમાવવા નથી માગતે એમ હું ધારું છું.” “એ હારી ધારણું ખરી છે.” “અને તેથી, તર્કશાસ્ત્રથી સિદ્ધ થાય છે કે ત્યારે પરણવું, ” મેં ફતેહથી કહ્યું.
“પણ શું એકલી સ્ત્રી જ સ્નેહની પ્રતિમા છે? બીજી જાતની સ્નેહની પ્રતિમા નહિ હાથ? ”
છે એ વળી કાઈ હારી નવી શેધ છે કે શું ? સ્નેહ એટલે સ્ત્રી જ, બીજું કાંઈ નહિ.”
બેએક મિનિટ સુધી તેણે પિતાના નામના ઘાટ તથા રંગને અભ્યાસ કર્યો. પછી એક ફૂલની પાંખડી તેડીને તે ચાવી ગયે. પછી કાંઈ કામ હોય તેમ ઉઠે. સામે એક ટન હતું હેનાં પાતાં ઉપરથી ધૂળ સાફ કરી આવીને એક આરામ ખુરશી ઉપર પડે.
હેનો આકર્ષક મુખ ઉપર પેલું ભવ્ય સ્મિતે વિકસ્યું.
ફિસુફીને તે નહિ પરંતુ ફિલ્સને મને સારે અભ્યાસ હતે. આવી હિલચાલથી ચેતી જઈ, ગંભીર બનીને, “સ્નેહની પ્રતિમા,” એ વિષય ઉપર એક ભાષણ સાંભળવા હું તૈયાર થઈ રહ્યા,
અને શબ્દો નિકળવા માંડ્યા.
સ્વીડનબોર્ગ! સુરીએ! કવિઓ! હમારાં સ્વર્ગદર્શન અધુરાંજ. સ્વર્ગને એકાદ હાને ભાગ હમારા પ્રભુએ હેમને બતાવ્યું હશે હેને બધું સ્વર્ગ હમે માની લીધું. સ્વીડનબોર્ગ ! કુદરત વિષેની હારી ભાવનાએ કેટલી સંકુચિત ! શું રાફેલ જેવા, પોતાની પ્રિય સુષ્ટિને ત્યાગ કરવો પડે તો તેમ કરી, સ્વર્ગમાં સ્ત્રીને સ્વીકાર કરશે? અને તેમ નહિ કરે તે હેમને સ્વર્ગ નહિ મળે? સ્વીડનબોર્ગ! ચંદ્ર અને તારાની સાથે યાત્રા કરતા સંયમી ખગોળવેત્તાને હારાં સ્ત્રી સ્નેહનાં સ્વર્ગની દરકાર નથી. કુદરતની વાડીમાં ઉછરનાર અને જ્ઞાન બેનાર મનુષ્ય સ્વર્ગમાં એવા એક બગીચા સિવાય બીજું કાંઈ માગશે નહિ. તે અને કુદરત–સ્વર્ગમાં આ સિવાયનાં બીજાં યુમની તે ઈચ્છા રાખશે નહિ. પૃથ્વી ઉપર જ્યાં સુધી આ હેને મળે છે ત્યાં સુધી પૃથ્વીની બહારનાં એવાં કોઈ સ્વર્ગની હેને પરવા નથી. મિત્ર! મહને એ મળ્યું છે એટલે સ્વીડનબર્ગનું સ્ત્રી સ્નેહ સ્વર્ગ હું જેવા ભાગ નથી.”
ત્યારે જીદગી કેમ ગાળશે?”
વો, વેલાઓ, ફુલો, તથા મહારાં સુક્ષ્મદર્શકયંત્રની સાથે. વેરાને તથા જંગલમાં કુદરત સાથે ભટકીશ. પહાડે અને કેતમાં જઈ વનસ્પતિના નવા વર્ગો શોધીને મને અભ્યાસ કરીશ. મનુષ્ય પગ નહિ મુક હશે તેવા પ્રદેશમાં જઈ કુદરત છૂપી ખુબીઓ હમજીશ. જંગલમાં વસતાં નાનાં જીવ જંતુઓની ચમત્કારિક છંદગીને અભ્યાસ કરીશ, એ રીતે કુદરત તરફને મહારે નેહ સ્થાપી કરીશ. અને મનુષ્ય ધારે છે તેમ પૃથ્વીની બહાર જે સ્વર્ગ હશે તે ત્યાં કુદરતને મળવાને મ્હારો હક સાબીત કરીશ. કહે, હવે સ્ત્રીને હ માંથી કાઢીને આપે? અને ઇતર સ્નેહને હારા હૃદયમાં સ્થાન કયાંથી આપ! ”
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૧૮
બુદ્ધિવભા.
તે ભવ્ય સ્મિત ઉડી ગયું હતું. હા ! મેં જે તે આનંદ મુખ ઉપર આજે ગાંભીર્ય આપ્યું હતું. આજે તે એક નિર્દોષ, બાલક, ફિર લાગતા હતા હૈને આત્મા પિતાની સૃષ્ટિમાં મળી ગયેલું હતું અને હેને આસપાસનું ભાન હોય એમ લાગતું ન હતું. હજી પણુ જીતની આશાથી હું બે.
ત્યારે શું રમીનું નિર્મળ સ્નેહ અને મધુર હાસ્ય હને નહિ જ આકર્વે ? ”
ભાઈ! પૂજન કરવા માટે, નિર્મળ સ્નેહ અને મધુર હાસ્યવાળી સ્ત્રીના જેવું જ દેવી એવું ઘણું કુદરતમાં છે. દરેક જંતુ, દરેક પાત, અને દરેક કુલ, અને આ દરેકમાં ઓતપ્રોત થયેલા વિન, વૅલેસ, આવબારી, વગેરેના આત્માઓ; કુદરતની તે સુકોમલ ભવ્યતા; કુદરતની તે પ્રેમમયતા; કુદરતનું, સ્વાનુભવથી જ હમજી શકાય એવું, તે હાસ્ય. ભાઈ! આ બધાએ મહને આકર્ષે લીધે છે. એ બધું મારું પિતાનું જ છે એથી મહને પૂરતે સતેજ છે. વધારે બીજું કાંઈ પણ મારું પિતાનું કરવા ઈચ્છતા નથી.”
શબ્દો બંધ થયા.
સફેદ કુલની એક પાંખડી તોડીને આંખ આગળ ધરી, સ્નેહાદ્ધ નયનથી તે હસવા લા. એક અદ્ભુત ચિત્રપટ તેણે હારી આગળ આજે ઉકેલ્યું હતું. વિચારોની પરંપરા હારામાં ચાલવા માંડી. “ મિત્ર ! હને વિજ્ઞાની કહે કે કવિ? ના. ખરું કવિત્વ એ ખરું વિજ્ઞાન હોવું જ જોઈએ, અને ખરું વિજ્ઞાન કવિતામય જ છે. હારામાં તેથી બને છે. કલાપી ! હને વિજ્ઞાની કાણું નહિ કહે ? હને હું આજે જ રહમજી શક્યો. ” મારાથી મોટેથી બોલી દેવાયું–
“ ખુલન્તાં થી અમર રસનાં બિન્દુ કરશે, “ વળી દેવી વાતે ચક્કી, મૃગલી ત્યાં કહી જશે. “કુમારી કન્યા એ કુદરત ૯ને ત્યાં પરણશે, " અને બન્ને વચ્ચે ચિર કિરણો કૈક વહશે.”
( મનુષ્ય અને કુદરત. ) “મહાત્મન્ ! કુદરત ઉપર આવે અનન્ય પ્રેમ રાખનારને બીજા કોઈ સ્વર્ગની જરૂર નથી. સુખી હો તું હારી સૃષ્ટિમાં ચાલ, હવે રજા લઉં છું, ” અને તે નવું ચિત્રપટ જેતે હે ગયે.
વસંત,
हे करुणासागर आत्म प्रभु!
(સંગ્રહ) –હા મેરલી જેવો મીડે અવાજ સાંભળવાને મારા કાન રાહ જોઈ બેઠા છે. ઓ પ્રેમમૂર્તિ ? એ વાંસળી વાગવા દે ! -ગુપ્ત આનંદમાં ડુબાવનાર હારા દેદારનાં દર્શન કરવાને, મહારાં નેત્રો તાતુર છે. એ શાનિદાતા ! મને દર્શન થવા દે ! –ધન્ય છે હેમને કે જેઓ હજારો મલક પદાર્થો વચ્ચે હોવા છતાં પણ દ્વારા દેદાર પરજ એકટસ નજર રાખી શકે છે !
Page #25
--------------------------------------------------------------------------
________________
હે કરૂણાસાગર પ્રભુ!
૧૧૪
–હારા ગુમનાદને સાંભળવાને, અને હારાં ગુપ્ત દર્શન કરવાને જેઓ બહારની સઘળી લાલચ, અને ધમકીઓ તરફ બહેરા કાન કરી શકે છે તેવા વિરલા નર શિવાય બીજુ કે હારી કૃપાને પાત્ર થઈ શકવાનું હતું ? –ઓ ! મહારા જીવ ! હારાં રચૂલ ચલું ઘડિભર બંધ કર ! હારા કાન બહેરા કર ! હુને હારા પ્રભુનાં દર્શન પેટ ભરીને કરવા દે છે અને મહારા નાથના મીઠ્ઠા ધ્વનીધી હજારો વર્ષની વ્હારા કાનની તૃષા છીપાવવા દે -- કેવા મહારા નાથને અમૃતમય શબ્દો ? “હું હારે મેક્ષ છું, હારી શક્તિ છું ! હાર આશ્રય સ્થળ છું. હારૂ જીવન છું ! મને વળગી રહે! પછી હવે મેક્ષ, શાન્તિ, આશ્રય કે જીવન ટૂટવાવવું નહિ પડે ! ” –સઘળી ક્ષણિક ચીજો પરથી હારૂ ચિત્ત ઉઠાવી લે, અને અમૃતત્વને જ પુજારી થા!” -“એક તરફ સઘળી ક્ષણિક ચીજોમાંથી મલતું સુખ તેય, અને બીજી તરફ એક માત્ર અમર શતરૂપ હું હોઉં, કહે હને બેમાંથી વધુ પ્રિય કેણુ થશે?” –“ ત્યારે તું એક એક પસંદગીજ કર; અને તેનેજ વરમાળા આરોપ. સતી સ્ત્રી વરાયેલા પતિ શિવાય બીજના શબ્દમાં આનંદ માનતી નથી, બીજાનું રૂપ જોવાની દરકાર કરતી નથી.” –પ્રમાણિક દર પિતાના શેઠ શિવાય બીજાના હુકમને માન આપતા નથી; શેઠને હુક્ત શું છે? અને શેઠ શાથી પ્રસન્ન રહે છે, એ જાણવાને તે નોકર હમેશાં કાળજી ધરાવે છે.”
+ + + + + –ઓ વહાલા! એ માલેક! હારાં વચન છે. તુ બેલ! હવે બેલહમેશાં બેલ્યાજ કર, મહને તેને ધરો કદાપી પણ નહિ જ થાય.. ઝાકળ બિંદુની માફક હાર વચનામૃત મહારા સૂક્ષ્મ કણું ઉપર પડવા દે! અને ત્યાંથી એની સાત નદીને આખા શરીરમાં–આખા વિશ્વમાં ફેલાઇ સઘળી ઉડતાને દૂર થવા દે ! –પિતા ! દ્વારા મહેમાંથી શબ્દો નહિ પણ સત્યે વહે છે. સુમે નહિ પણ સુમેની ચાવીઓ વહે છે ! --કોઈ ગુરૂ હમને માત્ર રસ્તો બતાવી શકે–પણ તું તે તે રસ્તે ચાલવાની શક્તિ આપે છે; કોઈ હમને શા સંભળાવે છે, પણ તું તે એ શાસનાં છૂપાં રહસ્ય સમજાવે છે. ઉપદેશકો અને ગ્રંથો માત્ર બહારથી મદદ કરે, તું અંતરમાં પેશી અજવાળું કરી આપે છે. – પ્રકાશ ! એ સૂર્ય! મહારા જીગરને અજવાળ ! ઓષા શાસ્ત્ર ! ભોમીયો થા ! ઓ મેરલીધરશુરૂ હારી દિલ્મ બરીના ઇસારા માત્રથી મહને નિપૂણ બનાવ ! --જે શ્રવણ કાર્ય રૂપે પરિણમ્યા વગર રહેતું જ નથી એવા શ્રવણના દાતા ! તું બોલ્યાજ કર ! ગાયાજ કર ! હારી મધુરી બંસી બજાવ્યાજ કર ! હારા આશ્રિતને હાથમાં લીન
જ કર !
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૨૦
બુદ્ધિભા.
काव्यकुंज.
फुलनो मांडवो. કુલને માંડ છે રાજ ! મનભર મધુરી પરિમલ આપે !
કુલને માંડવે છે રાજ ! પમરી પ્રાણ પ્રલિત રાખે !
કુલને માંડ હે રાજ ! હૈડાં હળવાં કરી અમી છાંટે !
કુલને માંડવે હું રાજ કડવી વાસ હૃદયની કાપે !
પુલને માંડ પણું રાજ ! મહેકે મધુરૂં અધૂરાં માપે !
પુલને માંડવે છે રાજ ! કરમઈ તન મન તપેવે તાપે !
શીળાએ માંડવે છે રાજ ! જેને! અધવચ ઢળતાં નાંખે !
એ માંડે છે રાજ ! ના ના અવિચળ શાન્તિ સ્થાપે !
એવે માંડવે છે રાજ ! મન ક્યાં થનગન થનગન નાચે ?
પુલને માંડવે હો રાજ ! મન ક્યાં રસ રંગે મસ રાચે !
સન્તન માંડે છે રાજ નન્દનવન યે મહેકે આવે !
રૂડલે માંડવે એ રાજ ! “ નિર્મળ અવિચળ શમતા સ્થાપે ?
પ્રભુને છાંયડે હે રાજ ! ભવ ભવના ભટકારા ભાગે !
પુલને માંડે છે રાજ ! મનભર મધુરી પરિમલ આપે !
–કેશવ હશે,
Page #27
--------------------------------------------------------------------------
________________
અમારી નોંધ.
अमारी नोंध.
૧૧
ખેદજનક મૃત્યુ——અત્યંત દીલગીરી સાથે એવા એ પુરૂષોની નોંધ લેવાની કરજ બજા વવી પડે છે કે જેએ હમણાં થોડાજ સભય ઉપર આપણી વચ્ચેથી પોતાના અમુલ્યે મનુષ્ય દેહ છેાડી ગયા છે. જ્ઞાનીઓ કહે છે કે જગતમાં હંમેશ-દરરોજ હજારો મનુષ્યા જન્મે છે અને મૃત્યુના શરણે થાય છે પણુ જેને જન્મી પેાતાની દાનાદિક શક્તિના સદ્ભાગ–અરે ! પેાતાના માનવબંધુએ-જાતીબએ અને ધર્મબન્ધુઓની ઉન્નતિ અર્થે ઉપયોગ કર્યાં નથી તેવાને ક્રાણું યાદ કરે છે ? કેમકે તેએનું જીવવું પણુ નીર્થંક મનાયું છે. જ્યારે સ્વશક્તિના ઉપયેગ કરનારા પુરૂષોના ગુણાનુવાદ તેની હયાતિમાં ગવાય છે તેજ રીતે તેઓની પાછળ પણ ગવાય છે. જૈન કામે થોડાક વર્ષમાં એવા વધુ પુરૂષો ગુમાવ્યા છે કે તેમાંના એકે નવા ઉત્પન્ન થઈ શકયા નથી, આજે અમદાવાદ જૈન શ્વેતાંબર એગતા સ્થાપક, પાળકપિતા દાનવીર શેડ લલ્લુભાઈ રાયચંદ ઝવેરી તથા મુંબઈ મધ્યે અનેક ખાતાંઓને ઉત્સાહ ભરી સ્નાય આપનાર દાનવીર રશે હેમચંદ અભચંદના ખેદ યુક્ત મરણની નોંધ લેતાં ખેદ ઉત્પન્ન થાય છે કે ખોટ પુરાવાના બદલે ખેાટ વધુ પડતી જાય છે. કરાડપતિ કે તેવી સમૃદ્ધિવાળા પુરૂષો પેાતાની ઇચ્છા મુજબ લાખ રૂપીઆ ગમે ત્યાં ખર્ચે તેના કરતાં વર્તુમાન સમયે શક્તિ મુજબ જ્ઞાન માર્ગે કામની ઉન્નતિ અર્થે કેળવણીનાં સાધનો ઉભાં કરવામાં ખર્ચે તેની કિંમત અમે વધારે માનીએ છીએ અને ઉક્ત ખન્ને પુરૂષો તેવી ઉંચી કક્ષાને તદન યોગ્ય હતા એમ તેઓનાં કાર્યો તરફ જેને પ્રેમપૂર્વક નજર કરી છે. તેઓ કબૂલ કર્યા વિના રહી શક્તા નથી.
(૧) શેર લલ્લુભાઈ તે ઘણા શ્રીમત નહોતા તેમ છતાં સ્વશક્તિવર્ડ વ્યાપારમાં આગળ વધી છેવટે ત્રણુ મીલેના એજન્ટ થયા હતા. ગરીમા તરફ બંધુભાવ રાખી નિયમિત મદદ કરવામાં, જૈન બંધુએને મીલાની અંદર દાખલ કરી ઉઘમે લગાડવામાં, લુલાં લૂગડાં માટે આશ્રમમૃત્યુ પેાલાવવામાં, જૈન ભએ માટે હીતવર્ધક ગૃત ખેાલવામાં અને ઉચ્ચ કેળવણી લઈ આગળ વધી જૈન કામને કર્મવીર પુરૂષો ઉત્પન્ન કરવાના અમુલ્ય સાધનરૂપ જૈન બોર્ડીંગને સ્થાપન કરાવવા-તેના પાળપિતા થવામાં જે સ્વખળ ફેરવ્યું છે તેનું અળ ભાગ્યેજ કાઈ તેવી સહસ ઘણી દોલત ધરાવતાર પણ કરી શકશે. તે પોતાની પાછળ ખેર્ડીં ગ વડે કરી અનેક પુરૂષોને ઉત્પન્ન કરવાની જબાવદારી પૂર્ણ કરવાનું કામ જૈન ક્રામ માટે મુી ગયા છે અને તે સંસ્થાને સહાય કરી તેમના હેતુ પાર પાડવાની તેના ગુણ ગ્રાહીજનેની તેમજ કામના શુભેચ્છાની કરજ છે એટલુંજ કહી આ સાથે તેઓના જીવન નૃત્તાંતના સક્ષિપ્ત અહેવાલ પ્રગટ કરી ગ્રાહકોને ભેટ આપવામાં આવ્યા છે તે તરફ ધ્યાન ખે’ચી. તેઓના આત્માને શાંતિ પછી વીરમીએ છીએ.
(૨) શે! હેમચ’દભાઈ, પાતાના પીતાના પગલે ચાલી ઉપર જણાવ્યું તેમ કેમ હીતના કાચેરમાં જાત મહેનતે ઉમગ ભર્યો ભાગ લેવા ઉપરાંત હરેક પળે દ્રવ્યની માટી સહાય કરનાર કેળવણીની કિંમત સમજનાર, વ્યાપારમાં પણ કુશળતા ધરાવનાર એક યુવાન નર હતા. માત્ર ૩૫ વર્ષની અકાળ વયે ક્ષયરોગના ભાગ થઈ પડતાં ધમપુર ખાતે દેહ છે.ડયાનું જૈન કામ જાણી ચૂકી છે. તે પુરૂષને પણ્ અમે દાનવીર એટલા માટે કહીશું કે
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૨૨
બુદ્ધિપ્રભા.
જેને વખત ઓળખ્યો અને વર્તમાન સમયે જૈન કોમની ઉન્નતિ માટે પિતાના દ્રવ્યને મેટો ભાગ વાપરે છે તેજ સમય ઉચીત દાન હોવાથી દાનવીર છે. મુંબઈ માંગરોળ જૈનસભા, મહાવીર વિદ્યાલય, માંગરોળ મંડળ અને સમાજ-પાઠશાળા-મુંબઈમાં વસતા માંગરોળના વિદ્યાર્થીઓ માટે બેડીંગ હાઉસની સગવડ-ઑલરશીપ–ધાર્મિક જ્ઞાન માટે હરીફાઈની પરીક્ષા રાખી દરવર્ષે મેટી રકમનું ઇનામ-યુનીવરસીટીમાં જૈન લીટરેચર માટે રૂ. ૧૦) હજાર આપવા વગેરે કામોમાં શેઠ અમરચંદ તલચંદે અને તે પછી શેઠ હેમચંદભાઈએ પિતે જે દ્રવ્ય વાપર્યું છે તે તેમાંથી વિશેષ દ્રવ્યવાળા ગૃહસ્થને અનુકરણીય છે એટલું જ કહી તે સાહિત્ય પ્રેમી-સુશીલ અને ઉત્સાહી નરના આત્માને શાંતિ ઇચ્છી વીરમીએ છીએ.
* * જ્યતિઓ ગત માસમાં શ્રીમદ્ વિજયાનંદ સુરિશ્વરજીની અને શ્રીમદ્ રવિસાગારજી મહારાજશ્રીની જુદા જુદા સ્થળે જયંતિ ઉજવાઈ છે અને તેમ કરી તેવા મહાપુરૂષોના ગુણાનુવાદ ગાવામાં અનેક મનુષ્યોએ ભાગ આપે છે તે હર્ષની બીના છે. મુનિરાજે અરસપરસગુણું મહાત્માઓના કીર્તનમાં સામેલગીરી આપવા લાગ્યા છે તે બીના વધારે આનંદજનક અને પ્રેમને વધારે કરવામાં આવકારદાયક છે. જેનપામાં પ્રગટ થતા અહેવાલોથી વિશેષ હકીકત જણાતી હોવાથી અને તે માટે વધુ ને જણાવતાં હવે પછી શ્રીમદ્ મેહન લાલજી મહારાજ, શ્રીમદ્દ દયાવિમલજી મહારાજ આદિ જે ઉત્તમ મુનિરાજશ્રીના સમકાલીને હતા અને ગરદ નાયકે હતા તેઓની જયતી પણ ચાલુ રહે તો દરેક સમુદાયને એક બીજાના ગુણ જાણવા-ગુણાનુરાગ પ્રકટ કરવા વધારે સંજોગ પ્રાપ્ત થાય અને પિતામાં છેડા પણ ગુણે પ્રગટે એમ કહેવાની જરૂર જણ છે.
શ્રીયશોવિજયજી પાઠશાળા અને બેડ ગ–પાલીતાણા–મજકુર સંસ્થાને રીપોર્ટ જોતાં તે સંસ્થાનો જન્મ નહિ ધારેલા સંજોગ વચ્ચે થયે છતાં તેના સારા હેતુને લઈ તે જુદી જુદી વ્યક્તિઓ વડે પોસાઈ હવે કંઈ સારાં ફળ પ્રાપ્ત કરવાની આશામાં આવી છે અને તે માટે તેઓને મુનિશ્રી ચારિત્રવિજયજી (કચ્છી)ના અખલિત પ્રયત્ન માટે ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે. જેની પ્રગતિ માટે હૃદયપૂર્વક ભાગ લેનારા મુનિરાજમાં શાસ્ત્ર વિચાર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ, શાસ્ત્રવિણારત્ શ્રીમદ્ ધર્મવિજયજી સૂરિ, શ્રીમદ્ આણંદસાગરજી પંન્યાસજી મહારાજ આદિ થોડાક મુનિવરે છે. તેમાં મજકુર મુનિરાજને કેમની ઉન્નતિની પ્રગતિ માટે ધણે ઉપકાર ધટે છે. સમયને જાણ પિતાના સ્વરૂપમાં રહી પ્રગતિ માટે પ્રયાસ કરનાર નિસ્વાર્થી મહાપુરૂષની જૈન કોમને હાલમાં બહુ જરૂર છે. વક્તા તરીકે પ્રખ્યાત મુનિશ્રી ચારિત્રવિજયજી પણ જૈન પ્રગતિ માટે કેટલું કાર્ય કરે છે તે પણ ‘જૈન હિતેચ્છુપત્રના જણાવ્યા મુજબ પ્રન્સિપલને વળગી રહેનારા પુરૂષોની ખોટ જૈન કોમમાંથી દુર થયેલી જણાય નહિ ત્યાં શુદ્ધિ જૈન કામ પ્રગતિમાં વરાએ આગળ વધી શકે તે અશકય છે. જન હિતેચ્છના લેખકના વિચારોથી ભલે કેટલાક જુદા પડે પણ તેની સ્પષ્ટ લેખની માટે તે ધન્યવાદને યોગ્ય છે. વિચારપૂર્વક મિષ્ટ શબ્દોમાં પણ સત્ય વિચાર પ્રગટ કરનાર પણ પ્રગતિનું કાર્ય બજાવનાર છે એમ અમારું માનવું છે. મજકુર પાઠશાળાના સ્થાપક અથવા સંચાલક મુનિશ્રી ચારિત્રવિજયજી જેઓ કરછી તરીકે ઓળખાય છે તેઓએ પાલીતાણામાં થયેલ જળ પ્રલય સમયે મનુષ્યના જીવ બચાવવાને જે સમયસૂચકતા વાપરી હતી. પિતાના
Page #29
--------------------------------------------------------------------------
________________
અમારી તૈધ.
૧૨૩
જીવના જોખમે જે કાર્ય કર્યું હતું તેની કદરમાં ત્યાંના મહેરબાન એડમીનીસ્ટ્રેટર સાહેબે બહુજ ઓછી કીંમતે પાઠશાળા-બાવી ગુરૂકુળ-માટે મટી જગ્યા સ્ટેશન પાસે આપી છે, અને ત્યાં ૨૦૦) વિદ્યાર્થી રહી શકે તેવી સગવડવાળી ઇમારત પણ બંધાઈ ગઈ છે. અને તેની મુલાકાત લેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે તેથી કહી શકાય છે કે તેને વહીવટ કરવાનું કામ કોઈ ગૃહસ્થ ઉપાડી લેશે તે મુનિ ચારિત્રવિજયજી પોતે તેને દ્રવ્યની સહાય સંપૂર્ણ અપાવી શકશે, તેઓ પોતે દ્રવ્ય માટે ઉપદેશકનું કાર્ય અને સંચાલક તરીકે વ્યવસ્થા કરવાનું કાર્ય એમ બન્ને બાવા કરતાં એક કાર્ય બજાવવા વધારે ઇતાર છે એમ તેમના ઉદ્ગારથી જણાયું હતું અને અમારી ખાત્રી થઈ હતી કે તેઓ પાઠશાળાને નિયમિત બંધારણ સાથે કમીટી વગેરે મુકરર કરવાના પ્રયાસમાં છે તે પાર પડતાં વ્યવસ્થાનું કાર્ય બીજાના હાથ રાખી પિતે દ્રવ્યની સહાય માટે જ પિતાને ઉદ્યમ શરૂ કરશે અને તેઓ ધારે છે તેમ એક દિવસનું રૂ. ૨૦ થી ૩૦ ) ખર્ચ આપનાર ૩૬૦ દાન આપનાર મેળવી શકશે. આ નેંધ લખતાં કમીટી સંબંધી હલચાલ મુંબઇમાં થતી સંભળાઈ છે. દૂછીશું કે તેમ થાઓ અને મુનિશ્રી ચારિત્રવિજ્યજી તથા અન્ય મુનિરાજે અને ગૃહસ્થ જેઓએ જે પ્રકારે મદદ કરી છે ને કરાવી છે તે ચાલુ રાખી તેને ખરા ગુરૂકુળના રૂપમાં લઈ જવાનું પુણ્ય હાંસલ કરે. કહ્યું છે કે: " ઉત્તમ પુરૂષો ગમે તેવું વિન્ન આવે છતાં હાથ લીધેલા કાર્યને કદી પણ ત્યાગતા નથી, તે પછી આ તે ઉત્તમ કાર્ય છે તેને ત્યાગ કેમ થાય !
વંથલી પ્રતિષ્ઠા મહોત્સવ અને પરિષદ–આ કાર્ય બહુ શાન્તિપૂર્વક પ્રસાર થઈ ગયું છે અને શેઠ દેવકરણ મુળજીએ પિતે શરૂ કરેલું કાર્ય પૂર્ણ કર્યું છે. તેઓની ઇચ્છા તે પ્રતિમાજી જમીનમાંથી નીકળી ત્યારથી જ હતી તેમાં વિતા મુનિરાજશ્રી ચારિત્રવિજયજીનું સીંચણ થતાં દચ્છા પૂર્ણ થઈ. મનુષ્ય સમુદાય સારો મળવા પ્રથમથી જ સંભવ હતો તેની અનુકુળતાને લાભ પરિષદ રૂપે સારે લેવાયો હતે. જૈન અને જેનેતર વિદ્વાનોએ જૈનેની પૂર્વ સ્થિતિ અને પૂર્વાચાર્યોને જૈન સાહિત્ય માટે સદુઘમ યાદ કરી વર્તમાન સમયે સમાજે શું કરવું જોઈએ તે ઉપર જાણવા જોગ ઉહાપોહ થયો હતે. આવા પ્રસંગે તેવું થવાથી કંઈ ને કંઈ લાભજ છે તે પણ બની શકે ત્યાં સુધી તેને પ્રાંતિક કેનફરન્સ એવું નામ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે મુળને-કોનફરન્સનેઉપયોગી સહાય આપી શકાય એમ અમારૂ માનવું છે. પરિષદ્ધા અંતે જુનાગઢ મધે સ્થાપન થયેલી સૌરાષ્ટ્ર જૈન બેડી ગને સહાય માટે અપીલ થઈ હતી અને તેને સ્વિકાર થે હતે. નાના ગામમાં ૨૦૦ જેટલી મોટી સંખ્યાની હાજરી છતાં અમલદારોની મહેરબાની વડે સઘળી વ્યવસ્થા બહુ ઉત્તમ જળવાઈ હતી. હવે પછી શેઠ દેવકરણભાઈ પિતાની ઉદારતાને લાભ થી મુંબઈ માંગરોળ સભા, મહાવીર વિદ્યાલય અને જન બાળાશ્રમ, કે તેવા ઈ ચાલુ ખાતાને અમર કરવા માટે અર્પે તે જૈનમની પ્રગતિ કરતા ખાતાના અમર વડે પોતે પણ અસર થશે. ઈઝીશું કે પ્રિન્સીપલવાળા પુરૂષે પિતાના પ્રિન્સપલને વળગી રહી આવા દાન આપવામાં ઉદાર પુરૂને પણ તદમાર્ગ ઘેરી જૈન સમાજની પ્રગતિ વડે પિને કાર્તિવંત થાય.
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૨૪
બુદ્ધિપ્રભા.
મહાવીર જન વિદ્યાલયનું ઉધડવું–આ સંરથા મુંબઈ મધે શરૂ થઈ ચુકી છે. સેલીસીટર મેતીચંદભાઈ સેક્રેટરી તરીકે ઘણા ઉત્સાહથી કામ હાથ લીધું છે. તા. ૧૮ જુલાઈના દિવસે સર વસનજી ત્રીકમજી તેને ખુલ્લુ મુક્વાની ક્રિયા કરનાર છે. અમે તેની ફતેહ ઈવછીએ. એને કોઈ સખી ગ્રહસ્થની સ્વાયે એક સારા મકાનમાં તે પિતાનું કાર્ય કરે તે જોવાને ઈતેજાર છીએ.
" श्री जैनश्वेतांबर मूर्तिपूजक कॉन्फरन्स बंधारण संबंधे सूचना."
શ્રી જૈન કોન્ફરન્સ બંધારણ માટે જાહેરમાં જે જે વ્યક્તિઓએ છાપોદારા પિતાના મતો પ્રગટ કર્યા છે તેમાં મેહનલાલ હેમચંદ, કલ્યાણચંદ સોભાગ્યચંદ, અને કુંવરજી આણંદજી વિગેરે આગળ પડતા જણાય છે. કેન્ફરન્સને તીર્થના રથાને ભરવી જોઈએ. ખુરશીઓ રાખવી ન જોઈએ. સાધુએ કોન્ફરન્સમાં ઉપદેશ આપે તેના માટે વ્યવસ્થા થવી જોઈએ. જૈન ધર્મમાં સારું જ્ઞાન ધરાવનારને પ્રમુખ નીમ જોઇએ. કરાવે માત્ર કાગળ ઉપર ન કરતાં તેને અમલ થ ઈએ. ચતુર્વિધ સંઘ પિતપોતાની રેગ્યતા પ્રમાણે બેસી કેન્ફરન્સમાં ભાગ લઈ શકે એવી વ્યવસ્થા થવી જોઈએ. કેન્ફરન્સને ખર્ચા કરવી નહિ જોઈએ. જે ધર્મતત્વથી અત્ત એવા ઉપદેશક ન રાખવા જોઈએ. કેન્ફરન્સમાં જૈન ધર્મ સાહિત્ય કેળવણી સામાજીક સુધારણા વગેરે વિયેના પ્રચાર માટે ભાષણે થવાં જોઈએ. કોન્ફરન્સની આવયકતા અને હેતુઓને નિર્ણય કરે જોઈએ,
रविसागरजी महाराजनी जयन्ति.
તા. ૮-૭-૧૫ ને સંવત ૧૮૭૧ ના જેઠ વદ ૧૧ને ગુરૂવારે રાત્રે સાડાઆઠ વાગે ઝવેરીવાડે આંબલી પિળના ઉપાશ્રયે મુનિમહારાજ શ્રી રવિસાગરજીની જયન્તિ ઉજવવાને એક સભા મળી હતી, જેમાં રા. રા. શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. ઝવેરી બાપાલાલ નહાલચંદ વકીલ વર્ધમાન સ્વરૂપચંદ, ઝવેરી માણેકલાલ ચુનીલાલ, ઝવેરી જેસંગભાઈ મગનલાલ, ઝવેરી મોહલ્લાલભાઈ ચુનીલાલ, સોદાગર હીરાલાલ કેશવલાલ, ભોળાભાઈ વમળભાઈ તથા પંડિત વિશ્વનાથ વિગેરે તથા બેગના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
શરૂઆતમાં ઝવેરી બાપાલાલ નહાલચંદની સુચનાથી અને વકીલ વર્ધમાનદાસ સ્વરૂપચંદના અનુમોદનથી શેઠ સાહેબ જગાભાઈ દલપતભાઈને પ્રમુખપદ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બેડીંગના વિધાર્થી મણીલાલ જેમલે, મી. મગનલાલ માધવજી મહેતાએ રચેલી પ્રસંગને અનુસરતી નીચેની કવિતા મધુર સ્વરે ગાઇ બતાવી હતી.
• આજની સભાનું પ્રમુખ સ્થાન શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. એ લીધેલું છે અમેને પારાવાર આનંદ થાય છે. આમ પૂજ્ય મુનિરત્ન રવિસાગરજી તેમજ તેમના સંઘાડારત્વે તેઓની તેમજ તેમના કુટુંબની લાગણી તે પ્રદર્શિત કરે છે. વિદ્રત રત્ન પરમપૂજ્ય જેનાચાર્ય બુદ્ધિસાગર સૂરિજી કે જેઓ તે ગઝના આચાર્ય અને અલંકાર રૂપ છે તેઓ પણ રોડૌનાં વડીલવયોવૃદ્ધ બુદ્ધિશાળી માતુથી બાઈ ગંગાની વ્યવહારિક કેટલાંક કાર્યોમાં અનુમતિ લે છે એ જ નહિ પરંતુ તત મુજબ વર્તન કરે છે. આવી રીતને તેમના કુટુંબને સાગરસંધાડ મર
Page #31
--------------------------------------------------------------------------
________________
રવિસાગરજી મહારાજની જયતિ.
૧૨૫
- - - - - -
-
કવાલી. વહેતી હર્ષની ધારા, હૃદયના અન્નથી આજે; થતા મેં મગ્ન આનંદે, ના નામ શ્રવણેથી. મલ્યા તે સજીને આજે, ગુણેનું ગાન ગાવાને;
સ્મૃતિ શ્રીમાનની કરીને, પુનીત આ આત્મા કરવાને. વિભૂષિત ગુણમાળાથી, યા શાન્તિ ક્ષમાદિથી; કરી ચારિત્રથી શુદ્ધિ, બની શુરવીર શ્રદ્ધાથી. રવિસાગર ગુરૂશ્રીએ, રવિસમ તેજ આર્મીને; કરી તમિરને દુરે, કર્યો ઉદ્ધાર શાસનને વિચરતા ગામ ગામમાં, નિરંતર બંધને દેતા; કર્યો ઉદ્ધાર કિયાને, ક્રિયા તત્પર રહિ પિત. કર્યા સજજડ શીથીલોને, થતા જે ભ્રષ્ટ આચારે; કરી એમ ધર્મની ચઢતી, બજાવી ધર્મ પિતાને. ગુરૂ તેવા થયા ચેલા, મુનિવર સુખસાગર; કરી છે પ્રાપ્ત કીર્તિને, ખરે ચારિત્ર શુદ્ધિથી. અરે તમ શીષ્ય બુધ્યબ્ધિ, દીસે બુદ્ધિ મહિ બળીઆ, બની અધ્યાત્મમાં બંકા, સદા ઉઘાતને કરતા. ઉલટભર વંદીએ આજે, કરી કીર્તન ગુરે ! ગરવા
સદા રમીએ અને ભણુએ, મનમાં નિત્ય ડેલીને. ૮ કવિતા ગવાઈ રહ્યા બાદ બેગના સુપ્રીન્ટેન્ડેન્ટ મી. શંકરલાલે જણાવ્યું જે મુનિરાજશ્રી રવિસાગરજી ઉરવિહારી શુદ્ધ સંયમના વહન કરનારા સમતાધારી અને ક્રિોદ્ધાર હતા કે જેનું નામ ન આલમમાં પ્રસિદ્ધ છે વિગેરે પ્રશસ્તિ કરી તેમના જીવનને ટુંકસાર કહી બતાવ્યું હતું. ત્યાર બાદ ઈડરના વતની મી. વર્ધમાનદાસે જણાવ્યું કે જંગલમાં અનેક યુપે ખીલે છે તેમાંના કેટલાંક ખીલી કેઇના પણ ઉપગમાં અાવ્યા વગર ખરી પડી કરમાઈ જાય છે, કેટલાંક કોઈ માણસેની ડેકને શોભાવે છે, કેટલાંક દેવના મસ્તકે ચડે છે અને કેટલાંક ચગદાય છે તે પ્રમાણે માણસમાં પણ કેટલાક અગતિમાં પડી રહે છે, ને પિતાને જન્મારો વૃથા ગાળી મરણ પામે છે, કેટલાક ઘેડા ઘણું પ્રકાશમાં આવે છે, બે ચાહે છે તે વાત દુર રાખીએ તે પણ એટલું તે કહ્યા સિવાય ચાલતું નથી કે શ્રીયુત શેઠ જગાભાઇની ધાર્મિક વૃત્તિની અભિરૂચી આપણને આËશું કરે છે. અત્રે જ્યારે શ્રી મહાવીર જયંતી ઉજવવામાં આવી ત્યારે પોતે જે કે પિતાને તે વખતે ટાઈમની ઘણી અગવડ જેવું ખાસ હતું છતાં પણ હાજરી આપી હતી. તેમનું કુટુંબ અત્યાર સુધી અવિચ્છિન્નપણે કેમની સેવા બજાવતું આવ્યું છે. મમ સરદાર શેઠ લાલભાઈની બજાવેલી સેવાથી અત્યારે જેના કામમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે, તેમના બંધુ શ્રીયુત શેડ વર્ણભાઈ તથા જગાભાઈ તથા તેમના સુપુત્ર શેઠ ચીમનભાઈને તેનું અનુકરણ કરવા અમે ભલામણ કરીએ છીએ. શ્રીયુત શેઠ મણભાઈ શેઠ આનંદજી કલ્યાણ તયા પાનસર વિગેરેના કામમાં જે આગળ પડતો ભાગ લે છે તે સ્તુત્ય છે. અમે આશા રાખીએ છીએ કે તેમના કુટછે તેમની સેવા બનવી જે અવિચળ કિત સંપાદન કરી છે તે તેઓ દિપાવશે
2 uિmહિત વધિ કરશે એવી આશા રાખીએ છીએ.
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૨૬
બુદ્ધિપભા.
કેટલાક પિતાના વીર્થંથી પિતાની જાતને શ્રેષ્ઠ બનાવી બીજાના પૂજાપાત્ર થાય છે અને કેટલાક હલકી જગાઓમાં અને દારૂના પીઠાઓમાં પિતાને વખત ગાળી જીવન વ્યતિત કરે છે, મુનિમહારાજશ્રી રવિસાગરજી દેવને ચઢતા પુષ્પની સરખામણીમાં આવી શકે છે. એક પાલી ગામના રહીશ શ્રાવકે સંસારથી વિરક્ત બની શુદ્ધ ચારિત્રથી અને પિતાના વિધાના બળથી કેટલા છને ઉદ્ધાર કર્યો છે. તેમનામાં ગુણ અર્પવાની શક્તિ ઘણી જ અદ્ભુત હતી. તેઓશ્રી જેને જેને મળતા તેનામાં સદ્ગણોનું આરોપણ કરતા તે આપણે પણ જે જે આપણા પ્રસંગમાં આવે તેને ગુણ આપી સારે રસ્તે દેરવા એટલું બોલી તેમણે તેમના ભાષણની સમાપ્તિ કરી હતી,
ત્યારબાદ બેગના વિદ્યાથી મી. મગનલાલ માધવજી મહેતાએ ભાષણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે જયંતીએ ઉજવવાની પરંપરા ઘણા વખતથી ચાલતી આવે છે અને તે ઉજવવાને હેતુ એ છે કે માણસે મહાત્માઓની સ્મૃતિથી અને દાખલાથી પિતાનું ચારિત્ર સુધારી પિતાનું જીવન શ્રેય બનાવી શકે. શુદ્ધ ચારિત્રવાળા મહાત્માએ પિતાની પાછળ એવાં પગલાં મુકી જાય છે કે કઈ સંસારી મનુષ્ય કે જેનું ચારિત્ર સંસાર રૂપ રણમાં ભટકતાં શીથીલ થઈ ગયું હોય અને જે પતિત થવાની તૈયારીમાં હોય તેવો માણસ તે પગલાને અનુસરી ધીરજ ધરી પાછો રસ્તા ઉપર આવી પિતાનું જીવન સુધારી શકે, ચારિત્રવાન વા સદ્ધર્તનવાળા મનુષ્યને આ દુનિઓમાં સર્વ કઈ નમે છે, તેના ઉપર સર્વ કે વિશ્વાસ ચલાવે છે અને ચારિત્રવાન માણસ આ દુનિયામાં જે જે સારું છે તેને રક્ષક છે. કોઈ પણ દેશની આવઠાનીને આધારે તેમાં વસતા ધનીકે-વિદ્વાને કે મોટાં મોટાં સુંદર મકાન ઉપર નથી પણ તેમાં વસતી પ્રત્યેક વ્યકિતના ચારિત્ર ઉપર છે. માણસ એકાએક વિદ્વાન અથવા ધનવાન થઈ શકે, પણ એકાએક ચારિત્રવાન ન થઇ શકે. વિદ્યા અને ધન ઉપર ચારિત્ર સરસાઈ મેળવે છે અને તે દલીલ રાવણઔર ગજેબ અને ચાણક્ય વગેરે ચારિત્રહીન નરેના દાખલા આપી સાબીત કરી હતી. જીવનચરિત્રોમાંથી માણસે ઘણું શીખી શકે છે, અને ધારે તે ઘણુ ગુણે સ્વાધીન કરી શકે છે. આ દુનિયામાં જેનું ચારિત્ર શુદ્ધ નહિ તે માણસ કશા લેખામાં નથી, વિગેરે કહી મુનિ મહારાજ શ્રી રવિસાગરના ઉચ્ચ ચારિત્રગુણનું વર્ણન કર્યા બાદ પોતાના ભાષણની સમાપ્તિ કરી હતી. ત્યારબાદ પ્રમુખ સાહેબને ઉપકાર માની મુનિ મહારાજશ્રી રવિસાગરજીની જય વણાઓ સાથે સભા વિસર્જન થઈ હતી. આ સિવાય પેથાપુર, સાણંદ, માણસા વિગેરે સ્થળે મુનિમહારાજ શ્રીરવીસાગરજીની જયંતી ઉજવવામાં આવી હતી. જેને મુખ્ય હેવાલ અને આગામી અંકમાં પ્રસિદ્ધ કરીશું, અત્રે સ્થળ સંકોચને લઇને અમે પ્રસિદ્ધ કરી શક્યા નથી. તે મેં મિત
मुनिमहाराजा आत्मारामजी (विजयानन्द सूरीश्वर)
जयन्ती प्रसंगे वे बोल. શ્રીમદ્ આત્મારામજી મહારાજની જયન્તી ભાવનગર, પાટ), વડોદરા, મુંબાઈ, સ્તલામ વગેરે સ્થળે ઉજવાઈ છે. તેમના જીવનચરિત્ર સંબંધી ઘણું કહેવા મેગ્ય છે. તેમણે જે જે કાર્યો કરેલાં છે તે નીચે પ્રમાણે --
૧-૪૫જાબમાં ઢંઢકોનું ઘણું જોર હતું ત્યાં સ્વધર્મને પ્રચાર કર્યો.
-
-
-
,
,..
Page #33
--------------------------------------------------------------------------
________________
બોડીંગ પ્રકરણ
૧૨૭
૨–૫ર શાને સારી રીતે અભ્યાસ કર્યો. ૩-દેશદેશ ઉપદેશ આપી જેમાં જાગૃતિ કરી અને અમેરિકામાં વીત્યંદ રાધવજી
ગાંધીને મોકલ્યા. ૪-શિષ્ય તરીકે સાધુઓને કર્યા. (સાધ્વી કરી નહોતી.)
અસત્યને ત્યાગ કરવામાં વીર્ય ફેરવ્યું. --જૈન ધર્મ પ્રતિપાદક પુસ્તક લખ્યાં..
છ–પ્રતિષ્ઠા અંજન શલાકા કરાવી. ૧–ોગવહન કરતાં જ્ઞાનાભ્યાસ પર વિશેષ કાળજી હતી. ર–વ્યાખ્યાન સમયે મુખે મુખ વસ્ત્રિકા ધારણ કરવાના રીવાજને દૂર કર્યો.
–અન્ય સાધુએ સાથે હળીમળી રહેવાની પ્રવૃત્તિ સેવી. ૪-પંજાબના જેને ઉપર વિશેષ ઉપકાર કર્યો.
અન્ય દર્શનીય વિદ્વાનોના જૈન ધર્મ પ્રતિ થતા આક્ષેપોને દૂર કર્યા તથા પાશ્ચાત્ય વિદ્વાને સાથે સંબંધ બાંધી તેઓને જૈન ધર્મ સંબંધી પ્રશ્નોના ઉત્તર આપ્યા.
આ પ્રસંગે જણાવવાનું કે, જૈન ધર્મ પાળનારા સર્વ મનુષ્યમાં નાત જાતના ભેદ રાખ નહિ અને જેઓ જૈન ધર્મ પાળે તેઓની સાથે બેસી ખાવામાં દોષ છે નહિ એવું સર્વત્ર પ્રચારીને જેની ઉન્નતિ કરવાના તેમના ઉપદેશને જે આત્મારામજી મહારાજના સાધુઓ આચારમાં મુકાવવા પ્રયત્ન કરશે તો તે સાર્થક કહેવાશે. ચેતન,
--
---
बोडींग प्रकरण. આ બેગના સ્થાપક પિતા તુલ્ય પરેપકારી દયાળ શેઠ લલ્લુભાઇ રાયચંદનો દેહસર્ગ થયો છે તેથી બેગને એક અસાધારણ ફુટ લાગ્યો છે. મહૂમની બોર્ડીંગ પ્રત્યે અવિરછત્ર પ્રેમ ભરી લાગણી, અમે બજાવેલી બેગ પ્રત્યેની સ્તુત્ય સેવા, તથા તેમના દેહભર્ગ માટે દીલગીરી દર્શાવવા બોર્ડીગની મેનેજીંગ કમીટી, તા. ૩૦-૫-૧૫ ના રોજ નાગરી રાહમાં મળી હતી. જેમાં થએલા ઠરાવની નક્ષ બુદ્ધિપ્રભાના વધારા તરીકે તેઓના જન્મ ચરિત્રમાં અમોએ આપેલી છે જે ઉપરથી જણાઈ આવે છે કે અમે બેગ પ્રત્યે કેવા ઉપકારની ધારા વરસાવી છે. બોર્ડીગના વિદ્યાર્થી વર્ગની પણ તેમની દીલગીરી દર્શાવવા મીટીંગ મળી હતી જે મીટીંગને ટુંક હેવાલ પણ અમોએ તેમના જીવનચરિત્રમાં પ્રગટ કર્યો છે.
ઉપાર, ૨. ર. ચીમનલાલ નાણાવટી બી. એ. એ બોગની મુલાકાત લીધી હતી. તેઓએ દર પખવાડીએ વિદ્યાર્થી વર્ગની થતી ડીબેટીંગ સોસાઈટીના માટે કાયમ પ્રમુખ તરીકેની ગોવણુ કરી આપવાના તેમજ પિતે તેમાં ભાગ લેવાની ઉત્કંઠા જાહેર કરી હતી. આથી વિદ્યાર્થી વર્ગને ઘણો સંતવ થયો હતો. તેને માટે બેડીંગ તેઓને ઉપકાર માને છે અને આશા રાખે છે કે શ્રીયુત ચીમનભાઈ જેઓ ઉછળતી વયના યુવક અને વિદ્વાન છે તેઓ પ્રશંસાત્ બોર્ડીંગમાં પધારી પિતાના જ્ઞાનને વિદ્યાર્થીઓને લાભ આપશે અને આભારી કરશે.
જ
Page #34
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
લાયબ્રેરીની ગણ, પપરો એ દેશની લત છે. તેથી મળતા લાભ અપાર છે. જેના લાભથી વિધાર્થી બંધુઓ બનશીબ ના રહે તેના માટે બેગના મકાનમાં એક ઈલાયદા રૂમમાં નાના સ્કેલ ઉપર એક લાયબ્રેરી ખેલવામાં આવી છે. જેની અંદર બુદ્ધિપ્રભાના બદલામાં આવતાં તમામ માસિકપત્રો તેમજ અભિપ્રાય અર્થે આવતી બુકે આપવાની ગોઠવણ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થી બંધુઓને વાંચનને સારે લાભ મળે અને તેઓની શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ વિકસ્વર થાય. હાલને માટે બેડીંગના વિઘાથી દેવકરણ કુલચંદે લાયબ્રેરીનું વિલંટીયર તરીકે કામ કરવાનું માથે લીધું છે. અમે સર્વે માસિકના પેપરોના અધિપતિને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે જેઓનાં પ થી માસિકે આ સંસ્થા ઉપર બુદ્ધિપ્રભાન ન આવતાં
હોય તેઓ આ પરોપકારનું કામ જણી મેકલાવી આપશે. અમે અમારા જનબંધુઓને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે જે જે બંધુઓ ઉપર ઈગ્લીશ પેપર માસિક વિગેરે આવતાં હોય તેઓ બદલામાં મોકલી આપશે તે તે ઉપકારની સાથે સ્વીકારીશું.
શ્રી બક્ષિશ ખાતે ૫-૦–૦ શા. સેમચંદ હરગોવિંદ બા. લગ્ન નિમિત્ત. હ. શેઠ મનસુખભાઈ ઝવેર
ભાઈ મુ. કાવીઠા. ૧૫-૦-૦ માસ્તર મનસુખરામ અનેપચંદ અમદાવાદ, લાલાભાઈની પોળ, ૩૫-૦-૦ શા ટાલાલ મોતીચંદની વતી શા, હરીલાલ છોટાલાલ અમદાવાદ,
પાછીઆની પળ. ૧૦૦-૦૦ રા.સ. ચંદુલાલ જેસીગભાઈ હ, પુનમચંદ ગોરધનદાસ અમદાવાદ પાંજરા પોળ. - તા. ક, આ રૂપીઆ કાયમ રાખી તેનું વ્યાજ બડગમાં વાપરવું. ૫––૦ શા. સોમચંદ હરગોવીંદ બા. ભાઈ વાડીલાલના લગ્ન પ્રસંગે હ. અંબાલાલ
લલ્લુભાઈ મુ. બાદ, ૫૦-૦-૦ ઇડર નિવાસી મમ બાઈ સાંકુ માધવજી છે. તેમના વીલના ટ્રસ્ટીઓ ઝવેરી લલુભાઈ ગુલાબચંદ; શા. સરૂપચંદ રાજકરણ તથા સાંકળચંદ માધવજી મુંબઈ
માસિક મદદ ખાતે ૧૫-૦-૦ રા. ર. શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ અમદાવાદ હાથીખાનું. બા. માસ એપ્રીલ,
મે અને જુન માસ ત્રણના. ૫– – રા. રા. શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈ બા. માસ જુનની મદદના, અમદાવાદ,
શ્રી ખચ ખાતે ૫-૩–. શા. લીલાચંદ દીપચંદ હ. મોહનલાલ લીલાચંદ બા. ભાઈ મગનલાલના
લગ્નની ખુશાલીમાં કેરીઓ લાવવા નિમિત્તે. ૧૦–૨–૬ બેગના વિદ્યાથી પિપટલાલ માનચંદ, બા. મેડીકમાં પાસ થયા તે નિમિતે.
ખુશાલીમાં–અમદાવાદ. - ૫ -૦-૦ છે. માણેકલાલ મગનલાલ બા. કેરીઓ લાવવા નિમિતે.
Page #35
--------------------------------------------------------------------------
________________
બોર્ડીંગપ્રકરણના વધારા.
રા. રા, છોટાલાલ મેતીચ`દ પાછીઆની પોળવાળા તરફથી શ્રી ચતુવતિ જીનસ્તુતિ દેશના સગ્રહની ચોપડીએ ન. ૨૧ તથા શ્રી વીશ સ્થાનપદ થા સ‘ગ્રહની ચાપડીઓ ન. ૨૧ રા. રા. આલાભાઇ કુકલની મારફત વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવી છે તથા આ ખેાર્ડીંગના સદાના શુભેચ્છક રા. રા. અમૃતલાલ મહાલ્લાલભાઈ ઝવેરીએ માર્કીંગમાં ભણતા વિદ્યાથી અંબાલાલ ત્રીભોવનદાસને રૂ. ૧૭–૮–૦ કોલેજની પીમાં આપવા-વિદ્યાર્થી મગનલાલ માધવજીને રૂ. ૧૦-૨-૦ ચોપડી લાવવા, વિદ્યાર્થી કેસરીચંદ મોતીચ'તે રૂ. ૧૦-૦-૦ સ્કુલ ફી માટે આપવા આપ્યા છે. આને માટે અન્ને સદ્. ગૃહસ્થોના ઓર્ડીંગ આભાર માને છે.
સચના:—મા ં ગપ્રકરણમાં ખાઈ સાંઢું જે ઇડર નિવાસ લખ્યું છે તે વડાલીનિવાસી સુધારીને વાંચવુ.
જાહેર સુચના
અમદાવાદ શ્રી જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક ખેર્ડીંગના સને ૧૯૧૨ તથા સને ૧૯૧૭ ની સાલના રીપોર્ટ છપાઇ બહાર પડયા છે, જે બધુઓને વાંચવાની અભિલાષા હોય તેમણે ખા ગતે સરનામે પત્ર લખવા જેથી તેમને શ્રી મેાકલાવી આપવામાં આવશે.
સ્વીકાર.
૧ શ્રી શેત્રુંજય મહાતિદિ યાત્રા વિચાર શા. શિવનાથ લુબાજી મુ. પુના, ૨ સમાયક સૂત્ર અર્થ સાથે શા. અંબાલાલ સાકળચાંદ,
૩ શ્રી નવપદ મહાત્મ્ય અને વીસ સ્થાનકાદિ તપશુણુ વણુ. શ્રી જૈન યુવક મંડળ, મુ. સાળુંદર ૪ પંચ પ્રતિક્રમણુ સુત્ર સાથે અવસૂરિકા સહિત શેઠ. વેણીદ સુરચંદ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ. મુ. મહેસાણા
૫ દયાનંદ દ ભ દર્પણુ, મહા જ્યાંતિ.
શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચાવીશી ગ્રંથ ભેટ આપવાના છે.
વીજાપુરનિવાસી શા. મુળચંદ સ્વરૂપદના વીલમાં સકલ્પેલી રકમમાંથી તેમનાં ટ્રસ્ટીએની આજ્ઞાનુસાર છપાવેલ શ્રીમદ્ દેવચદ્રજીકૃત ચોવીશી, (ખાસહ ) વીશી, ગતચેાવીશી તથા ધ્યાનદીપીકાના ગ્રંથ રાયલ બત્રીસ પેજી ગુટકા આકારે પૃષ્ઠ ૬૨૫ પાકી બાંધણી સળ’ગ છીંટનું પૂ...” એમ્બેઝ સાથે ભેટ આપવાના છે. મુનિ મહારાજાઓએ પત્ર લખી મ’ગાવી લેવા અને જૈન પુસ્તકાલયા તથા જ્ઞાનભંડારો માટે પોષ્ટ ખર્ચના રૂ. ૦-૧-૬ માકલી તથા જૈન ગ્રહસ્થાએ પોલ્ટેજના રૂ. ૦-૧-૬ તથા નામની કીમતના જ્ઞાન ખાતે લેવાના ૦–૨–૦ મળી કુલ રૂ. ૦-૩-૬ માકલી નીચે સહી કરનાર પાસેથી મંગાવી લેવા વિનંતી છે. વેલ્યુપેબલથી ભગાવનારને તે પ્રમાણે મોકલવામાં આવશે.
વકીલ માહનલાલ ઢીમચંદ. પાદરા—(ગુજ
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૦૮
•
3
4
وس
5
-૦
6
૦
૦૮-૦
$ $ | | | | | | | |
$ $ $ જે જ
6
- ૦
૦
8
૦
૦
૦
છે
૧૦.
શ્રીમદ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના-પ્રગટ થયેલ ગ્રન્થા. ભૂળ્યાંક
પૂ8 - કીં, રૂ. આ, પા. ૦. ભજન સંગ્રહ ભાગ ૧ લે ..,
in ૦ ૦–૮–૦ ૧, અધ્યાત્મ વ્યાખ્યાન માળા ... 1. ૨૦૬ ૨. ભજન સંગ્રહ ભાગ ૨ ૩. ભજન સંગ્રહ ભાગ ૩ જો ...
••• ૨ ૧૫ ... ૪, સમાધિશતફલ્મ ...
૩૪૦ ૫. અનુભવપરિચશીઝ ... ...
२४८ ૬. આમ પ્રદીપ ..
૩૧૫. ૭. ભજન સંગ્રહ ભાગ ૪ થે ... ૩૦૪ ૮. પરમામદન ...
, ૪૩૨
૦-૧૨-૭ ૯. પરમાત્મજાતિ ....
૫૦ ૦ ૧૦, તત્ત્વબિંદુ ૧૧. ગુણાનુરાગ (આવૃત્તિ બીજી) ...
૦–૧–૦ ૧૨. ૧૩, ભજન સંગ્રહ ભાગ ૫ મે તથા
- જ્ઞાનદીપિકા છે. ૧૪; તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી) ...
–૧ –૦ ૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ - ૧૬, ગુરૂ આધ • • ••• ૧૭ર .
-૪-૦ ૧૭, તત્ત્વજ્ઞાનદીપિકા * ... ... ૧૮. ગહેં'લી સંગ્રહ ... | ... ૧૧૨ ... ૧૯. શ્રાવક ધર્મ સ્વરૂપ ભાગ ૧ લા ( આવૃત્તિ ત્રીજી. ) ...
૦૧-૦ ૨૦. ભાગ રજે (આવૃત્તિ ત્રીજી).
૦-૧-૦ ૨૧, ભજન પદસંગ્રહ ભાગ ૬ ઠે...
૦–૧૨–૦ ૨૨. વચનામૃત
-૦ ૨૩, ગદીપક
૨૦. ૨૬૮ ... ર૪, જૈન ઐતિહાસિક રાસમાળા... ૪૦૮ ૨૫. અધ્યાત્મશાન્તિ (આવૃત્તિ બીજી ... ૧૩૨ ... ... - ૨૬, આનન્દઘન પદસંગ્રહ ભાવાર્થ ૨૭, કાવ્યસંગ્રહ ભાગ ૭ મે ... ... ૧૪ર ૨૮. જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ૮૬
–
૨૦ ૦. કુમારપાળ ચરિત્ર ... .. ... ૨૮૭ .... આ નીશાની વાળા ગ્રન્થ શીલક નથી.
ગ્રન્થા નીચલા સ્થળોથી વેચાણ મળશે, ૧, અમદાવાદ—બુદ્ધિમભા રીસ–ડે. નાગારીશરાહ. ૨, મુંબાઈમેસર્સ મેઘજી. હીરજીની કું.—કે, પાયધુણી.
, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-ઠે. ચંપાવલી. ૭, પુના શેઠ વીરચંદ કૃષ્ણાજી—છે. વૈતાલ પે'&..
.
૪૦
. ૮૦૮ ...
:
-૦ -૦
-૦
Page #37
--------------------------------------------------------------------------
________________
- જૈન પ્રજા માટે એક નિર્ભય અને ભરૂસાપાત્ર ઠેકાણું ! છે . કે જ્યાં અગાડી છે
=ી અપટુડેટ ફેશનના સોનાના ! મસીન પૉલીસ દાગીનાઓ | ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે !
અને નિર્ભય રીતે તદ્દનજ ચેપ્યું અને સફાઈબંધ ફેન્સી કામ ઘરાકાના સેનાનું કીફાયત મજુરીથી અને ઘણીજ ઝડપથી વાયદેસર બનાવી આપવામાં આવે છે. | તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછાં આપવાની લખીત ગેરંટી મળે છે.
ઈંગ્લીશ જવેલરી, રાલ્ડગોલ્ડ જવેલરી, અને ચાંદીની સેંકડો ફેશનેબલ ચીજોનો જંગી સ્ટોક તૈયાર રહે છે, ખાસ વિલાયતથી આવેલા બીલીયાન કેટના હીરા, માણેક, પાના, વિગેરે ઝવેરાતનું કામ ધરા અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ,
રૉયલ જવેલરી માટે. પ્રાપ્રાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી.
૪પ૬ રીચીરોડ-અમદાવાદ,
Page #38
--------------------------------------------------------------------------
________________ ગોદરેજની તીજોરી અને મોતી. ગોદરેજની તીજોરીના સંબધમાં ગરીમા વારે વારે સવાલ ઉઠાવે છે કે એ તીજોરીઓમાં આગની વખતે કાગળ બળતા નથી એ ખરું છે છતાં તીજોરીની અંદર મેલેલાં મોતીનું આબ ઉડી જાય કે નહિ, e ગયા નવેમ્બરમાં ગીરગામ બેંકરોડ ઉપર શેઠ લાલજી દયાલના મકાનમાં મેટી આગ થઈ તે ઘરમાં શેઠ ગોરધનદાસ પટેલની માલીકીની એક તીજોરી ગાદાની બનાવેલી હતી અને તેમાં કોગળા ઉપરાંત મેતીની રે પાટલી હતી તે મોતીની હાલત આ પછી કેવી હતી તે શેઠ ગોરધનદાસ ગાર'•• ઉપર લખેલા નીચલા કાગળ ઉપરથી સમજી શકાશેઃ— મેસર્સ ગોદરેજ અને બાઇસ જોગ થોડા દહાડા ઉપર ગીરગામ બેંકરાડના મારા ઘરમાં આગ લાગી તે વખતે મારા વપરાશમાં તમારી એક તીજોરી હતી. મારી રહેવાની જગ્યામાં સધળું બળીને રાખ થઈ ગયું હતું અને જ્યાં આંગ બહુ જોરમાં થઈ ત્યાં તમારી તીજોરી હતી. તીજોરીમાં કરન્સી નાટા અને ખતપત્તરો ઉપરાંત સોનાના દાગીના હતા અને થોડાંક છુટાં માતાની એક પાટલી હતી. તીજોરી ગોદરેજની બનાવેલી એટલે સઉની ખાત્રી હતી કે કાગળ જરૂર સલામત રહેશે પણ માતીની હાલત સારી રહેશે કે નહિ તે માટે કેટલાકને શક હતા. તીજોરી ખેલતાં હાજર રહેલાઓની અજાયબી વચે કાગળા તેમજ માતી સ‘પૂર્ણ સારી હાલતમાં મળી આવ્યાં હતાં અને માતાના આખને જરાએ ઈજા થઈ હતી નહિ, તા. 28-11-14. લીસેવક, ગોરધનદાસ વી. પટેલ. કારખાનું - ગેસ કંપની પાસે, પરેલ મુંબઈ. શાખાઃ-ચીચીરાડ —અમદાવાદ.