Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીજૈનત્યેક મૂ૦ પૂ૦ બાડીગના હિતાર્થે પ્રગટ થતું Registered. No. B. 876.
बुद्धिप्रभा.
BUDHI PRABHA. ( ધાર્મિક-સામાજીક-સાહિત્ય-નૈતિક વિષયોને ચર્ચતું માસિક. )
| સંપાદક-મણીલાલ મેહનલાલ પાદરાકર,
સંવત ? છો,
પૃષ્ઠ 2
पुस्तक ७ मुं, एप्रील १९१५. वीर संवत २४४१.
વિષયદરીન. વિષય,
લેખક || મહાકું નવિન વર્ષ !
ગત વર્ષનું સિંહાવલેકને ! અને નુતન વર્ષે પ્રવેરા ! ! ... પંન્યાસ શ્રી સત્યવિજય. ...
| ( વકીલ નંદલાલ લલુભાઈ) કે જાપાનની આશ્ચર્યકારક ઉન્નતિ ! . .. ••• દુ:ખ એ સુખનું મૂળ છે.
in ( શ કરેલાલ ડાહ્યાભાઈ કાપડીઆ ). | હિંદુસ્તાનમાં ખેડુત વર્ગની સ્થિતિ...,
| (હેતા મગનલાલ માધવજી.) - પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન ! ! ! ...
પ્રકીર્ણ નોંધ. .. સ્વિકાર અને અવલોકન, ...
અમદાવાદમાં ઉજવાયેલી મહાવીર જયંતી, - બેસી'ગ-કિરણ ••• •••
૧૫
- ૧૮ , ૨૫
૨૭
૨ટ
૩૨.
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી
- પ્રકાશક અને વ્યવસ્થાપક,
શકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, સુપ્રી. જૈન વેઠ મૂ૦ પૂ૦ બાડ'ગ, નાગોરીસરાહુ-અમદાવાદ.
લવાજમ-વર્ષ એકને રૂ. ૧-૪-૦ સ્થાનિક ૧-૦-૦ છુટક દર એક નકલના બે આના.
અમદાવાદ ધી “ ડાયમ'ડ જ્યુબિલી ” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું,
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્થાપન ૧૮૭૦ સન ૧૯રપ,
જુનામાં જુની ( ૪૭ વરસની) શાખા. જૈનધર્મનાં પુસ્તકો કીકાયત કિસ્મતથી વેચનાર.
અમારે ત્યાં મુંબાઈ, ભાવનગર તથા અત્રેનાં છાપેલાં દરેક જાતનાં જૈનધર્મનાં તથા સાર્વજનીક પુસ્તકો જૈનશાળા લાયબ્રેરીઓ વિગેરે દરેક સંસ્થાઓને ઘણીજ કિફાયત કિમતથી વેચવામાં આવે છે. વધુ વિગત સારૂ અમારું મોટુ કયોટલૅગ આવૃત્તિ છઠ્ઠી પૃષ્ઠ ૧૦૦નું અર્ધા આનાની ટીકીટ બીડી નીચેના શીરનામે મંગાવો.
લી. બાલાભાઈ છગનલાલ શાહ, પુસ્તકો વેચનાર તથા પ્રગટ કરનાર, કે. કીકાભટની પળ–અમદાવાદ વેચાણ માટે બહુજ ઘેાડી નકલે છે, માટે જલ્દી મંગાવી લ્ય,
કુમારપાત્ર વારિત્ર. (હિ).
(ાર્તા મુનિશ્રી જીત વિનયની.) શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય અને રાજર્ષિ કુમારપાલના સમયે જનાની કેવી ઉત્તમ સ્થિત હતી તે જાણવું હોય અને આગામી ભવિષ્ય સુધારવું હોય તો આ ચરિત્ર જરૂર વાંચો. તમને ઘણું જાણવાનું અને વિચારવાનું મળશે. ગ્રન્થ હિંદી ભાષામાં છે છતાં સરલ અને રસિક છે. પૃ૪ ૨૮૭ નિર્ણયસાગર પ્રેસની સુંદર છપાઈ, મજબૂત પાકું પૂ હે', ઉંચા કાગળ અને શ્રીમદ્ વિજયાનંદ સૂરિના ફોટા સાથે ગ્રન્થ વિશેષ અલંકૃત થયેલ છે, છતાં કિસ્મત માત્ર રૂ. ૦-૬-૦ પિલ્ટેજ જુદુ'.
ભેટ-મજકુર ગ્રન્થ ઉત્તમ સાધુ મુનિરાજે, પાઠશાળાઓ, લાયબ્રેરીઓ તથા જ્ઞાનભંડારોને આપવાના છે. તાકીદે નીચલા સ્થળે લખે,
o સુચના:-સોધુ મુનિરાજોએ પિતાના મુખ્ય ગુરૂશ્રી મારફત મંગાવવી. પાઠશાળા, લાઇબ્રેરી, જ્ઞાનભંડારોના વ્યવસ્થાપકાએ ૦-૨-૦ ની પણ ટીકીટ મેકલવાથી તરત મોકલવામાં આવશે. લખાઃ
અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ ચ'પાગલી મુબઈશ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીશી ગ્રંથ ભેટ આપવાના છે, વીજાપુરનિવાસી શા. મુળચંદ સ્વરૂપચંદના વીલમાં સંકલ્પેલી રકમમાંથી તેમના ટ્રસ્ટીએની આજ્ઞાનુસાર છપાવેલ શ્રીમદ્દ દેવચંદ્રજીત વીશી, ( ટબાસહ ) વીશી, ગતાવીશી તથા ધ્યાનદીપીકાનો ગ્રંથ રાયલ બત્રીસ પેજી ગુટકા આકારે પૃષ્ઠ ૬૨૫ પાકી બાંધણી સળગ છીંટનું પૂ છું' એ ખેઝ સાથે ભેટ આપવાનો છે. મુની મહારાજાઓએ પત્ર લખી મંગાવી લેવા અને જૈન પુસ્તકાલય તથા જ્ઞાનભંડારો માટે પણ ખર્ચના રૂ. ૦-૧-૬ મોકલી તથા જેને ગૃહસ્થાએ પાણેજના રૂ. ૦-૧-૬ તથા નામની કીંમતના જ્ઞાન ખાતે લેવાના ૦–૨-૦ મળી | કુલ રૂ. ૮-૩-૬ મોકલી નીચે સહી કરનાર પાસેથી મંગાવી લેવા વિનંતી છે. વેલ્યુપેબલધી મંગાવનારને તે પ્રમાણે મોકલવામાં આવશે.
વકીલ મહુનલાલ હીમચંદ. પાદરા—(ગુજરાત).
Page #3
--------------------------------------------------------------------------
________________
बुद्धिप्रभा.
-
~
-
-**--* * *
*
-
-
-
-
- *
-
-
+
પ
=
* * * * *
*
*
*
w
w
.
(The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहयोतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवतकं विजयतां स्याद्वादधर्मप्रदम् ।
लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ।। વર્ષ ૭ મું] તા ૧૫ એપ્રીલ, સને ૧૯પ. [અંક ૧ લે,
म्हारं नविन वर्ष! ગઝલ–ઉખાનાં ઉજળાં કિરણે !
બીછાવી ચાદર સઘળે! જગાડયું વિશ્વ પંપાળી
મૃદુ કરથી ધિમે ધિમે ! ! હરિગીત-સત ગિરિ 'વત્સરે
બુદ્ધિપ્રભા કલિની ! કલકલ નિનાદર કરી પ્રવેશે–
જ્ઞાન જળ શુભ ધારિણું !! ટક–સલિલેક શુભ અબુજ શાં નવલાં !
નીતિ-દાન-દેવા -સબ તણું : કવિતા-સવિતા અધ્યાત્મ તણા
રસ; વાંચકને ઉર ઠાલવતાં ! ! બહુ જગજન વન ઉદ્ધારી !
ગુરૂ વચન તળે શિતળકારી ! સંસાર તણા ત્રિવીધી તાપે
બળતા-ઝળતા જીવને ઠારી ! ! સોરઠા–રસ રગ રસ રેવાય, દિવ્ય નૂતન સાહિત્યને !
પ્રભુને પંથ પમાય, કલ્લોલિની કલરવ વડે ! ! મંદાક્રાંતા–સેવા કીધી ગત વરસમાં–વિશ્વના વાંચકોની !
સેવા તેથી અધિક બનશે–આ નવા વર્ષમાહે :
કે નિત્યે–પ્રભૂ કથિતને—ધર્મના મર્મ કરી ! લેઓકારા–લલિત સુરથી, વાંસળી શું અનેરી ?! વાંચો વાંચો-હૃદય રસવા-કઈ નવા ધર્મ રંગે ! ને સાહિત્યે સફર કરવા–“બુદ્ધિપ્રભા ઉમળે. કાલું ઘેલું શિપુ મૃદુલ શું-વ આ સમ છે !
નહાવું એ છવને કર મુક્તિ પંથે પ્રવાસી ! ૧ નદી, ૨-૩ ખળખળ અવાજ, ૪ પાણી.
Page #4
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપબા. गत वर्ष, सिंहावलोकन ! अने नूतन वर्ष प्रवेश !!
“ભળીશ નહિ હવે હું મિત્ર, સ્ત્રી, બાળકેથી,
જીવશ બની શકે તે-એકલાં પુસ્તકથી !
કલાપી,
જ્ઞાનામૃત પિપાસુ પ્રેમામાઓ!
છે આ જે બુદ્ધિપ્રભા પિતાની આયુષ્ય પુષ્પમાળામાં એક નવું વર્ષ પુરુષ ઉમેરી હમારા
કરકમળમાં સાદર થાય છે. વિશ્વના વિચિત્ર વાતાવરણના ગાદ આવરણ પિતાના ભુજબળથી છેદીને, તે પોતાના ઉન્નતિ કરમાં એક પગલું આગળ વધે છે. પિતાના (mission) શિરોધાર્ય કાર્યો-વાવટો ધારણ કરીને તે, જેન આલમના ગામેગામ ને ખૂણેખાંચરે નિવાસ કરી રહેલા, જૈન અને જૈનેતર બધુઓના હૃદયના ઉંડ ગર્ભદાર પર્પત, જ્ઞાનની વિજળીક રેશનીના પ્રકાશ સાથે પહોંચી, ત્યાંને અંધકાર--કાયમને દૂર કરવા પ્રયનશિલ બને છે, ને રાગ કેપ રૂપી પથ્થરવાળી ભરૂભૂમિ જેવા હૃદયમાં, પ્રભૂ કૃપાથી સુન્દર, ફળ પુલથી ઝુકી રહેલી–નવપલ્લવિત જ્ઞાન વિલિકાઓ ઉછેરે છે. સમર્થ લેખકોની લેખીનીના પદાઘાતથી વાંચક બધુઓની હદય ભૂમિકામાંથી અનુપમ શાંતિ–દયા-બંધુત્વભાવ-સહમ ને આત્મજ્ઞાન રૂપી ગંગા વહેવરાવી, તેમાં હૈમના, સંસારના ત્રિવિધ તાપથી દગ્ધ થઈ રહેલાં હદને ઝબકોળી પવિત્ર–શાંત અને પ્રેમાનંદમય બનાવે છે,
વિશ્વના વિશાળ ક્ષેત્રના ગર્ભમાં રહેલા કુદરતના માર્મિક હેતુઓ, સૃષ્ટિના કાર્યનું અગમ્ય સ્વરૂપ, સૃષ્ટિના તંત્રથી અજાયબ રીતે સંકળાયેલી સાંકળે, આદિથી સ્વાભાવિક રીતે જ . પરિમીત જ્ઞાનવાળા મનુષ્ય અજ્ઞાન હોય છે, તે પછી તે સ્વાભાવિક થયા કરતા સુષ્ટિના ફેરફરે છે આશ્ચર્યચકિત બને છે, ને તેને ચમત્કાર માની બેસે છે, પણ છેવટ એવા નિર્ણય પર મને આવવું પડે છે કે, વિશ્વના સકળ ફેરફારેમાં કુદરત પિતાના કાર્યકારણના અચળ નિયમ સહિત, પળે પળે તને ચમત્કારભર્યા, અવનવા ફર સાથે અખલીત પ્રવાહથી અસ્તિત્વ ભગવે છે, દરેક વસ્તુ પિતાને ઉદય કે અસ્તનું કારણ અંતગૂઢ રીતે પિતાની અંદરજ જમા કર્યા જાય છે, અને તે તે કારણ કાર્યકારણ રૂપે પરિણમન પામે છે. દરેક વસ્તુની જીવન ક્રિયામાં તેને ગૂડ હેતુ અંતર્ગત સમાયલે જ હોય છે, અને તે હેતુ | અનુસારે જ તે પિતાનું નર્તન કર્યું જાય છે. બુદ્ધિપ્રભા પણ તદનુસાર પિતાના નિર્ણત ભાર્ગે ચાલી પિતાના (mission) કર્યા વાવંટી ધારણ કરી–પોતાના motto (મુદ્રાલેખ) ની સિદ્ધિ અર્થ પિતાની ભવિષ્યની કર્મભૂમિમાં પ્રયાણ કરે છે.
હમારા આત્મજ્ઞાન ભોગી વાચકો સારી પેઠે જાણે છે કે બુદ્ધિમભા માસિક-આમ ધર્મના અંતર્ગત પ્રવાહનું એક દિવ્ય કુરણ છે. તેમાંથી પ્રકાશતાં વધર્મ-ન્યાય-નીતિતત્વજ્ઞાન-કાવ્ય તથા સાહિત્યનાં કિરણે દરેક વાંચક બન્યુના હૃદયના અજ્ઞાનાંધકાર-અધિકાર પર દૂર કરવા પ્રયત્ન કરે છે. તે સાત વર્ષનું જ અપરિપકવ બાળક સમાન હવા
Page #5
--------------------------------------------------------------------------
________________
ગળ વધતું સાધલાન ! અને નૂતન વર્ષ વરા ! !
છતાં પણ, ભવિષ્યની સર્વ કળાએ હેમાં અતરભાવ પામેલી છે, એમ સ્પષ્ટ રીતે, ભભુકી ઉઠતાં તેના તાત્ત્વિક્ર-પરાગ પરથી દ્રષ્ટિગોચર થાય છેજ, તે પોતાના અધ્યાત્મ જ્ઞાન તથા સામાજીક સાહિત્યના મૃદુકલરવથી, પોતાના જેન વિશ્ર્વમાંજ નહિ પણ જૈનેતર વિશ્વમાં પણ સારી રીતે રત્કારાયુ છે, તે સત્કારાશેજ એમ દ પ્રતિતી છે, કારણ કે જેનું જીવન સત્યમૂલક હોય છે, તેને આદર વ્હેલો કે મેડા દરેક હૃદયમાં ઉત્પન્ન થાય છેજ, અને રિણામે તે પૂજ્યપણાને પામે છે. ગતવર્ષમાં એ પ્રતિનું સંપૂર્ણ દર્શન થયું છે તે ભાવિમાં એ દર્શન કીમાં કરતું દેખાય છે.
ગુણિયલ વાંચકોએ ગતવર્ષમાં જોયું-અનુભવ્યું હોજ મેં માસિકે અખ્તાર કરેલી સમાન દ્રષ્ટિનું પ્રતિપાલન પૂર્ણ રીતે કરવામાં આવ્યું છે. નિ વિકથા અને ગાલીપ્રદાન જેવી હલ' પ્રતિના આક્ષેપોથી તે તદ્દન મુક્ત રહ્યું છે. તેને આશય વાંચક બન્ધુએની હૃદય વાટીકામાં, પ્રેમ–સ્વધર્મ-નીતિ—આત્મજ્ઞાન અને ખન્ધુભાવની વેડિઞી ઉત્પન્ન કરી-તેમાં નવજીવનપુરી, કોંઇક વધુ ઉન્નત જીવન બનાવે એવી પ્રભા નાંખવાને છે.
બુદ્ધિપ્રભાએ ગતવર્ષમાં, સામાન્ય અધિકારી વાંચકાના હ્રદયમાં, કથા વાર્તાઓ, તથા સોધક લેખોથી પ્રકાશ પાડી, તેમને આનંદ સાથે મીટ્ટા મીઠા સત્વનું પાન કરાવી તેમના અધિકારમાં તથા જીવનમાં નવું ચેતન ભર્યું છે. મધ્યમ અધિકારીના હૃદય ાનનમાં સુએધપ્રદ સુલલિત કાવ્યોના કેકા-તથા ઉંચા અધિકારવાળા લેખકોનાં મર્માળ-બાહ્યાંતર સુન્દર લખાણી તથા સચ્ચારિત્ર આલેખન, તેમના આત્માને શીતળતા તથા પ્રેમરસના નવીન પુટદેવા સાથે, કઇંક નવા આનંદનાં દર્શન કરાવ્યાં છે. તથા ઉત્કૃષ્ટ અધિકારીઓના હૃદયગીરિમાંથી, સમર્થ સાધુ લેખકોના અધ્યાત્મ જ્ઞાન તથા યાગનાં અવનવાં તત્વો પ્રતિ પાદન કરનાર અમૃત વñા, તથા ઉન્નત સસ્કારી લેખકોના વચન પ્રહારથી ઉજ્વલ આત્મજ્ઞાન ગગાનાં સ્વચ્છ ઝરણીમાં વાવ્યાં છે. આલ અધિકાર પરત્વે, ડેલવાળાને ડાલ, લોટાવાળાને લોટા અને અજલીવાળાને અંજલી જ્ઞાનરસનું પાન વાચકોને આ માસિકે ગત વર્ષમાં કરાવ્યું છે, તથા વર્તમાન સંવત્સરમાં તેથી પણ ઉચ્ચતર કોટીનું જ્ઞાનામૃત પાન વાચકોને કરાવવા નાસિક સમર્થ થાય એવી પ્રબળ આકાંક્ષા રખાય છે.
હા! ગત ઐતા ગત છે. હવે તેને નવિનયુગમાં સંચરતા ભારતવર્ષના જૈન સમા જમાં પોતાના પરિમળ વેરતાં વેરતાં સચવાનું છે. જેમ આ માસિકતે! હજી રાવ-આર’ભ કાળ છે, તેમ નધિન શ્રુષ્ટિના પણ હજી આરંભ કાળજ છે. ભારતભૂમિના આ સામાજિક નવિન જીવનને, નવિન રસાયણના સતત સિંચનની આવશ્યક્તા સર્વે કાઇ સરકારી સજ્જ નાએે સ્વિકારી છે, ને પ્રભા પણ તે સર્વે સ્વિકારે છે, ને તે સત્કાર્યમાં સતત રક્ત રહેવા તેની તિષ્ઠા પ્રકટ કરવાનું મેગ્ય વિચારે છે.
વીરપ્રભુ ! નાં સન્તાનાનાં હૃદય એક કરવાં, તેમનામાં અત્વની બહુમૂલ્ય ઉંડી જડ રોપવી, ધર્મની ભવ્ય ભાવનાનાં પ્રતિબિમ્બથી ડૅમનાં હૃદય પ્રતિબિમ્બિન કરવાં, ધર્મપરમાર્થ કે પ્રગતિમાં માત્ર વાણીથીજ કંઈ વળતું નથી. પણ વાણી તેવાજ ચારિત્રની અતિરાય આવસ્યક્તા છે એવી પ્રતિતી કરાવવી, આત્માના પૂર્ણ વિકાસ અને દર્શન વિના સાધ્ય સધાવાનું નથી. અને “જ્યાં લગી આત્મા તત્વ ત્રીના નિ ત્યાં લગી સાધના સર્વ જૂરી ” એ તત્વની ભાવના, આત્માના પપડમાં લેવાના મૂત અંતરનાદ બુદ્ધિપ્રભા હેમના અંતરમાં કરાવશે.
Page #6
--------------------------------------------------------------------------
________________
:
と
બુદ્ધિપ્રભા.
ચેાગ્ય સંસાર સુધારણ એ જૈત સમાજનું આરગ્ય છે, અને આભરમતા એ જીવનયાત્રાનું મુખ્ય ધ્યેય છે, સ્ત્રી અને પુરૂષ બેઉએ વિશ્વતંત્રમાં એક સરખી મહત્તાનાં અગે છે એ સત્યતત્વની પ્રતિતી બુદ્ધિપ્રભા સહજ કરાવશે.
ગત સંવત્સરનાં આનંદદાયક પ્રસંગોમાં સુજાનગઢ ખાતેની જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું નવમું અધિવેરાન એ મૂખ્ય છે. મેડી માડી પણ જાગી અને કેળવણીના માટે અતિશય ઉત્તમ હરાવા પાસ કર્યા છે. વળી સદ્ગત લાલભાઇ દલપતભાઇના શબ્દો પ્રમાણે અતિશય ખોળ રીત કાઢી નાંખી ગાદી તકીઆની ખેટક ખનાવી, ખાટા ખર્ચાથી કચડાઈ મરી જતી કોન્ક્ર રન્સને નવજીવન આપ્યું છે, તે માટે તેના કાર્યવાહકોને ધન્યવાદ ધટે છે,
વળી ગત વર્ષમાં આ માસિકે મરણ પ્રસંગની લીધેલી નોંધેલ પૈકી પરમપૂજ્ય ક્રિયેષ્ઠારક સાગરગચ્છ શિરામણી શ્રીમદ્ સુખસાગરજી મહારાજની સ્વગતિથી તથા અત્રેના સુસિદ્ધ શેક પુરૂોત્તમભાઇ મગનભાઇ તથા દલપતભાઇ મગનભાઇના દેહોત્સર્ગની નોંધ મુખ્ય છે. ગત વર્ષમાં આપણી કામનાં જૈન વર્તમાનપત્રની પહેલ કરનાર રા. રા. ભગુભાઈ તેચંદ કારભારીના સ્વર્ગવાસ માટે અમે ઘણી દીલગીરી જાઉંર કરીએ છીએ.
વળી ગત વર્ષમાં અન્ય બનાવા પૈકી હાલમાં ચાલતા ભયંકર યુદ્ધના પ્રસંગને લી માણસામાં દરબાર બહાદુર રાખેલસિંહજીના પ્રમુખપણા નીચે સરકાર બહાદુરને સુલેહ શાંતિ ઇચ્છવા એફ ગવર સભા મળી હતી તેનેા અહેવાલ તથા ખાડી ગના મેમ્બર અને આ માસિકના શુભેચ્છક રા. રા. વકીલ વેલચંદભાઈ ઉમેદચંદ મ્હેતા વઢવાણ સ્ટેટના સર ન્યાયાધીશ યા. તેમના માનમાં મેકર્ડીંગ તરફથી તથા પ્રભાવકમંડળ તરફથી આપવામાં આવેલ માનપત્ર તથા બોર્ડીંગના વિદ્યાર્થી માણેકલાલ મગનલાલ સખ, આ. સરજતની પરીક્ષામાં પાસ થયા તેમને વિદ્યાર્થી વર્ગ તરફથી માતપત્ર આપવા મળેલી મીટીંગ એ મુખ્ય છે.
વળી ઓર્ડી ́ગને સહાય કરનાર સદગૃહસ્થોનાં નામ દવખત ગત વર્ષમાં ખાર્ડીંગ પ્રકરણમાં આપવામાં આવ્યાં છે. જાહેર સમાચારો પૈકી આ નાસિકના પમશુભેચ્છક કપ૩વણજ નિવાસી નગરશે? જેશીંગભાઇ પ્રેમાબાને તેમના મીલકતને સરકાર બહાદુર તેમજ તેમના ટ્રસ્ટીઓ તરફથી વહીવટ સુપ્રત કરવામાં આવ્યો તે પ્રસંગે તેમના સમા સ્નેહી અને ! શહેરી તરફથી ભરવામાં આવેલી મીટીંગના અહેવાલ મુખ્ય છે,
'
1
માસિકના ગતવર્ષના લેખકે પૈકી સેવા અને પાપકારાર્થ સર્વસ્વ સમર્પણ કરનાર - સમર્થ વિદ્વાન, શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય યોગનિક શ્રીમદ્ મુદ્ધિસાગર સૂરિશ્વરજીની સાહિત્ય સેવાએ અપ્રતિમ છે હેમના સાહિત્ય પ્રેમની ઝાંખી થતાં ખરેખર એ મહાનુભાવતા ઉન્નત • હૃદયની વીશાળતાને તો મિત્ર પડાય છે.
1
-
=
ગત વર્ષમાં શ્રીમદ્ મણિચન્દ્રજી કૃત પ્રાચીન ચાપા પદ વિગેરેના અર્થ, અન્ય ઉત્તમ તત્વ જ્ઞાનના વિષયો, હૃદયના ઉંડાણુના અંધકાર દુર કરનાર, અપ્રાપ્ત જ્ઞાતની મસ્ત ગઝલ, કવ્વાલીએ, છૂટક વચનામૃત આીિ તેમણે માસિકના આંતર સૌંદર્યમાં નવિન સાંદર્ય ઉમેર્યું છે.
7
.
આનદ પામવા જેવું છે કે સૂરિશ્વર”ના પટ્ટશિષ્ય મુનિ અજીતસાગરજીની ભભકભરી લેખીનાં ગતવર્ષમાં સાહિત્ય ક્ષેત્રમાં નવિન ચમકારા કરી રહી છે. મસ્તકાવ્યેા તથા આત્મ
ધર્મતી સુવાસ ફેલાવનારા તેમનાં લખાણ પુષ્પોએ માસિકને ટીક વિભૂષિત કર્યું છે. તે માટે
ફ્
હેમનો આભાર માની તમે વર્તમાન સંવત્સરમાં પશુ તેવીજ કૃપા યાચીએ છીએ,
પ
Page #7
--------------------------------------------------------------------------
________________
ગત વર્ષનું સિંહાવલે કન! અને નૂતન વર્ષ પ્રવેશ ! !
ગતવર્ષમાં હાલ વડેદરાનિવાસી વકીલ નદલાલ લલ્લુભાઈ પાદરાવાળા એમણે તિર્થાર્ન માહીતીવાળાં તથા અન્ય સુંદર ખેાધપ્રદ લખાણેાથી માસિકને ઠીક ચેતન આપ્યું હતું. નવ ૫૬ આરાધન આદિ હેમનાં લખાણાદારા હેમના હૃદયની વિશાળતા અને જ્ઞાન સુગધનં ઝાંખી આપણને થાય છે. ડૅમનો આભાર માનવા સાથે વર્તમાન વર્ષમાં પણ તેવીજ ધર્મન બુદ્ધિ રાખી પોતાના જ્ઞાનના લામ વાંચક અન્ધુઓને આપરોજ એવી આશા રખાય છે.
તદુપરાંત–રા. મ. ન. દાસી. ( એક જૈન ગ્રેજ્યુગેટ ) રા. રા'કરલાલ ડા. કાપડીઆ (રા, સત્યમાહી) વઢવાણુ સ્ટેટના ચીફ જસ્ટીસ શ્રીયુત્ વેૠચ'દ ઉમેદભાઇ તેમજ રા, લલ્લુન ભાઇ ક. લાલ; એમની સાહિત્ય સેવાઓ ગતવર્ષમાં નાસિકને અગે અભિનંદનીય હતી. આ વર્ષમાં પશુ તેવીજ સેવા ચાલુ રાખશે એમ આશા છે.
હમારા હમેશના લેખકો પૈકી શેઠ જેસીંગભાઇ પ્રેમાભાઇ તથા ગોધાવી નિવાસી ભારતર બે!ગીલાલ તથા રા. વૈરાટી આ લેખક ત્રીપુટીએ ગતવર્ષમાં પોતાના લખાણના ફાળે ધણેાજ એકછે. આપ્યા છે. લેખકાની મૂર્છાથીજ ખામી, તેમાં વળી લખી શકે તેવા બિરાદરા આવા પરોપકારાર્થે કામ કરતા માસિક પ્રત્યે લખાણુની બેદરકારી બતાવે એ તેમને માટે ઠીક નથી. વર્તમાન વર્ષમાં પેાતાનુ અનતું કરશેજ,
સ્ત્રી લેખકામાં આ વર્ષે એક ભગિની, વ્હેન મણિ વગેરેએ સુંદર ફાળે આપ્યા છે. ક્રમે તેમના તથા અન્ય વિદુષી ભગિનીઓનાં લખાણો માટે તેખર છીએ.
હમ હમારા એ સદ્ગત લેખા રા. માણેકલાલ ઘેલાભાઇ તથા શ્રીયુત્ દિલખુશને તેમની અભિનંદનીય સેવાએ માટૅ ભૂલી શક્તા નથી. સિવાય મી. હરી, વિજાપુર નિવાસી વૈધ, રા. કલ્યાણ, ખેોર્ડીંગના વિદ્યાર્થી મી, મગનલાલ માધવજી, રા. કેશવલાલ નાગજી, મી, વકતા, વિગેરેના આ સ્થળે આભાર માની ચાલુ સાલમાં પણ તેજ અનુગ્રહ માર્મિક પ્રત્યે રાખવા વિનવીએ છીએ.
વાચક બન્ધુ ! હમારા ગતવર્ષનું ઉપરોક્ત સિંહાવલેાકન થયું. આ વર્ષમાં ભાસિક પોતાના નામ પ્રમાણેજ જ્ઞાન ને વિજ્ઞાનના સાહિત્ય ક્ષેત્રમાં કંક નવીન પ્રભા પાડવા શક્તિવાન થશે એમ ધારવું છે. ગતવર્ષમાં અપાયેલા વાંચત કરતાં પણ વધુ વિશાળ દ્રષ્ટિવાળુ, વધુ સંસ્કારી લેખકોની લેખીનીમાંથી ઝરતુ, સામાજીક અને ઉંડા તત્વજ્ઞાનની દિગ્ગ પ્રભાતુ દર્શન કરાવતું ગદ્ય તેમજ પધ વાંચન-વાચકો સન્મુખ આ વર્ષે સાદર કરવા હંમે ચેજના કરી છે. પ્રભુ કૃપાએે તે ચેોજનાને વધુ બળ મળે. આ વર્ષમાં દરેક અંકમાં એક ચાલુ રસદાર વાર્તા, એક જીવનચરિત્ર તથા જાપાનનો ઇતિહાસ વાંચકને નિયમીતપણે વાંચવા મળશે,
સારા અને ઉત્સાહી લેખાના ચાલુ દુષ્કાળથી તા મારી જૈન આલમ અજાણ નથી જ. બાઇબ'ધ કોન્ફરન્સ હેરલ્ડના ગતવર્ષના પર્યુષણુ અંકમાં એ ક્રીયાદ સાક્ષાત્કાર જેઇ થકારો, તે ઉપરાંત માત્ર એકજ રૂપી લાજમ (કે જે તેની લાઇનના મ્ર પણ માસિક કરતાં ઘણુંજ ઓછું છે.) અને તત્વજ્ઞાનના સર્વોત્કૃષ્ટ વાંચન પુરૂ પાડતા વિષયે। આપવાની હમારી નાસાથી હંમેા કેટલા ખર્ચ તે જોખમ વચ્ચે આ માનિક ચલાવીએ છીએ તે હમારા કદરદાન વાંચકોના સ્મરણુ ખવાર નથી.
છેવટે, તત્વજ્ઞાનના સતત્ અભ્યાસ, સત્સંગ, પરાપકાર, દયા, નીતિ, પરમસમતા, ખશ્રુત્વ, ચારિત્ર અને મુક્તિ એ દરેકના જીવનના અંતિમ હેતુ છે, અને વહેલા કે મોડે તે પ્રાપ્ત કરવા પ્રયત્નવાન થવું એ દરેક વીર બાળકને પરમધર્મ છે, એવું તે સાને સ્પષ્ટ કહી
Page #8
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
બતાવે, અને વર્તમાનકાળે પ્રચલિત, કુસંપ, સ્વાથૅવૃત્તિ, કર્તે વિમુખતા, ખાટા આડંબર, અભિમાન તથા દર્ષાથી સર્વ વાંચકોને પ્રતિક્રમણ કરાવી જીવનના ધ્યેય તરફ દારી જઇ, મુક્તિ પથના પૂણ્યશાળી પ્રવાસી બનાવવા પ્રયત્નવાન બની શકે એવુ ખળ પરમાત્મા પ્રત્યે યાગી, બુદ્ધિપ્રભા ખૂણેખાંચરે પડેલા એના હૃદયમાં પણ પાતાની પ્રભા પાડવા શક્તિવાન થાય એવુ ઇચ્છી વીરમે છે. ~સપાદક,
पंन्यास श्री सत्यविजय.
( લેખક-વીલ નંદલાલ લલ્લુભાઈ. વડેદરા.)
જ્યારે જ્યારે ધર્મમાં સ્થલાચાર । બીજી રીતની કંઇ અવનતિના પ્રસંગે આવે છે, ત્યારે ત્યારે તેનું નિવારણ કરવા પ્રય કોઇ મહાપુરૂષ!–સમર્થ પુરૂષષ ઉત્પન્ન થાય છૅ, જૈન ધર્મના પ્રવર્તક યતિ વર્ગમાં સ્થિલાચાર ઉદ્ભવ પામ્યા અને શાસ્ત્ર વિરૂદ્ધ પ્રવર્તન થવા લાગ્યું તે વખતે તેના ઉદાર-ક્રિયા ઉદ્ધાર કરવાની જીતાસા જે મહાપુરૂષના મનમાં ઉત્પન્ન થઇ અને તે જીજ્ઞાસાને ગતિમાં મુકવા જેઓએ પોતાના ગુરૂની આજ્ઞા ક્ષેષ્ઠ માનમાં ઉચ્ચ પ્રતિમાં ગણાતા પીત વસ્ત્રના સાધુ વર્ગની શાખા જુદી પાડી તેના આધ પ્રવર્તક પન્યાસજી મહારાજ શ્રી સત્યવિષયનું ચરિત્ર વાચક વર્ગમાં પ્રસિધ્ધ કરવુ એ ઉપ યોગી લાગ્યાથી તેમ કરવાની શરૂઆત કરી છે.
સવા લાખ માલવાના નામથી પ્રસિદ્ધ એવા માળવામાં લાડલુ નામના ગામમાં ફુગડ ગેત્રમાં વીરચંદ નામના પુણ્યત્રત રો હતા. તેમને વિરમદે નામની સ્ત્રી હતા, અને શિવરાજ નામનો પુત્ર હતા. નાનપણથી તેમની ધાર્મિક વૃત્તિ હતી. તેથી ઉત્સાહધી ધાર્મિક ક્રિયાએ કરતા હતા. તેવામાં એ ગામમાં કાષ્ઠ મુનિ મહારાજ પધાર્યા, તેમની પાસે તેમણે ધર્મ શ્રવણ કર્યો અને વૈરાગ્ય વૃત્તિ થ, અને સંસારનું અસ્થિર સ્વરૂપ દ્રેએ સમજ્યા. મુનિ પાસેથી તેએ પેાતાને ઘેર આવ્યા અને પાતાની વૈરાગ્ય વૃત્તિના અતે દિક્ષા લેવાની થએલી જીજ્ઞાસા પ્રગટ કરી, માતા પિતાને તે વાત સખ્ત લાગી અને દિક્ષા લેવામાં જે કષ્ટ સહન કરવું પડે છે તે તેમને સમજાવ્યું, પણ શિવરાજનામાં શુદ્ધ વૈરાગ્ય ઉત્પન્ન થએલે હાવાધી તેમણે પોતાના માતાપિતાને સમજાવી દિક્ષા લેવાની પરવાનગી મેળવી. માતાપિતાએ એક સરતે દીક્ષા લેવાની પરવાનગી આપવાનું કબુલ કર્યુ. તે એ કે દિક્ષા તેણે લુકા-એકશે ટુંઇક સપ્રદાયમાં લેવી. તેમણે તે વાત માન્ય કરી નહિ અને જે ધર્મમાં પરમ પવિત્ર એવી જીનપુજા કરવામાં આવે છે, જે શાસ્ત્ર પ્રમાણે સમાચારી પાળે છે, એવા વિડીત ગઢમાંજ દિક્ષા લેવાની પોતાની ઇચ્છા જણાવી. પૂત્રની ઇચ્છા તપગચ્છમાં દિક્ષા લેવાની હોવાથી તે વખત વિચરતા. આચાર્ય શ્રી વિજયસિંહ સુરિશ્વરજીને પત્ર લખી પોતાના ગામમાં તેડાવ્યા.
માતાપિતાએ પાતાના ઘેરથી રાડથી વોડા કાઢાડી ૧૪ વર્ષની ઉરે શિવરાજને શ્રી વિજયસિંહ આચાર્યને વોહરાવ્યો, અને તેમણે માતાપિતાની આજ્ઞાધી સંધ સમક્ષ દિક્ષા આપી તેમનું નામ સત્યવિજય પાયું.
સત્યવિજયે વૈરાગ્યભાવથી ઉચ્છ્વાસપૂર્વક દિક્ષા લીધેલી હોવાથી ગુરૂ અને વિલ વર્ગના વિનય વૈયાવચ સાથે શાસ્ત્રાભ્યાસની શરૂઆત કરી, થોડાજ વખતમાં તેઓએ ગુરૂ પાસેથી
Page #9
--------------------------------------------------------------------------
________________
પન્યાસ શ્રી સત્યવિજય.
શુદ્ધ અર્થની ધારણા સાથે સિદ્ધાંતને અભ્યાસ કર્યો અને શુદ્ધ તત્વ જાણ્યું. તે ઉપરથી પાંચમા આરાના યતિ વર્ગમાં શિથિલાચાર અને પ્રમાદપણું જોવામાં આવ્યું.
મુનિના શુદ્ધ આચરનું સ્વરૂપ પિતે સમજ્યા અને આત્માના કલ્યાણના માટે શુદ્ધ આચરણની પ્રવૃતિ કરવા સારૂ કિયાઉદ્ધારની જરૂર તેમને જણાઈ. પિતાના આત્માના ઉદ્ધાર સાફ પોતાના ગુરુ મહારાજ આચાર્ય શ્રી વિજયસિંહ સુરિશ્વરને પુછી તેમની આજ્ઞા મેળવી વપર ઉપકારક એ શુદ્ધાચાર અમલમાં મુકવાને દ્રઢ સંકલ્પ કર્યો.
ગુરૂ મહારાબંને વિનયપૂર્વક બે હાથ જોડી પિતાની ઇચ્છા જણાવી. અને ક્રિયા ઉદ્ધાર કરવાની આજ્ઞા માગી. કાળ પ્રમાણે બનતા પ્રયાસ કરવાની જીજ્ઞાસા પ્રદર્શિત કરી.
ગુરૂ મહારાજે શિષ્યની લાયકાત અને તેનામાં રેગ્યતા જાણુને આતિમાનું કલ્યાણ કરવાની આજ્ઞા આપી. ત્યારથી તેઓએ પિતાના ગુરૂથી જુદો વિહાર કરવાની શરૂઆત કરી.
સુદ સંયમના રાગી આત્માર્થિ મુનિએ ભાખંડ પક્ષીની પેઠે ધર્મ અને આત્માને : ઉદ્ધાર કરવાને સારૂ વિહાર કરવા માંડે. મમત્વ ભાવરહિત શમતાપૂર્વક શુદ્ધ ધર્મના ફરમાનનું પ્રતીપાદન કરવા લાગ્યા. તેઓએ પહેલું ચોમાસુ મેવાડમાં ઉદેપુરમાં કર્યું.
ક્રિયા ઉદ્ધારની આજ્ઞા મેળવી જુદા વિહાર કરવાની શરૂઆતથી છઠ તપની શરૂઆત કરી. શુદ્ધ ક્રિયા અને ઉગ્ર તપશ્ચર્યા અને શુદ્ધ જ્ઞાનભાવ અને શુદ્ધ ઉપદેશથી ઘણુ લેને ધર્મ પમાણે.
છઠ છઠની તપશ્ચર્યા અને પારણામાં અરસ નિરસ આહારથી શરીર કુરા થયું. એવી સ્થિતિમાં મેવાડમાં ઘણા વિહાર કર્યો. સંખ્યફજ્ઞાનના પ્રભાવથી મિથ્યાત્વને નાશ કરવાને સમર્થ થયા અને શુદ્ધ સંવેગ પક્ષથી સમાજને માહીત કર્યો.
મેડતા ગામમાં શ્રીઆનંદધનજી મહારાજ રહેતા હતા ત્યાં તેમણે ચોમાસું કર્યું અને ત્યાંથી નાગપુર-જોધપુર ચોમાસા કર્યા. જયાં જ્યાં તેઓ વિહાર કરતા હતા ત્યાં પિતાના ઉપદેશથી ઘણા ને શુદ્ધધર્મ સમજાવી ઘણે ઉપકાર કર્યો. શુદ્ધ સંયમના આરાધક પણાથી તેમની કિર્તિ ચોતરફ ગવાવા લાગી.
સંવત ૧૭૨૮ માં શેતપુરમાં ગુરૂ મહારાજે તેમને પન્યાસપતિ આપી. ત્યાંથી સાદડીમાં ચામાસુ કર્યું. વિહાર કરતા કરતા તેઓ ગુજરાત તરફ વળ્યા છે પાટણમાં તેઓ પધાર્યા. પાટણના સંઘે તેમને બહુમાનપૂર્વક પ્રવેશ કરાવીને ત્યાં રાખ્યા. તેમની અકીક કિર્તિ સાંભળી રાજનગર, અમદાવાદને સંધ તેમને પિતાના નગરમાં પધારવા વિનંતી કરવા પાટણ આવ્યા અને પિતે વિહાર કરતા કરતા અમદાવાદ પધાર્યા.
ભ્યાસી વર્ષની ઉમર સુધી–બુદ્ધ ધર્મનું આરાધન કરીને સંવત ૧૭પ૬ ના પિશ શુદ ૧૨ શનિવારના રોજ સિદ્ધિયોગમાં પાટણમાં તેઓએ સ્વર્ગવાસ કર્યો.
વૃદ્ધાવસ્થા થવાથી અને તપશ્રીના ગે શરિર કૃશ થવાથી તેઓશ્રીએ પાટણમાં ઘણું ચોમાસાં કરેલાં છે.
પાટણન્ના છેવટના ચોમાસા વખતે અમદાવાદ નિવાસી શાહ સુરચંદ સોમકરણ વ્યાખ્યાન સાંભળવા પાટણમાં રહ્યા હતા. તેમણે ઘણું કહા તે વખતે રેન શાસનને ઉઘાત અર્થ ખર્ચેલું હતું. તેઓ દરરોજ વ્યાખ્યાન સાંભળતા હતા, અને ગુરૂ વચન ઘણું આદર પૂર્વક પ્રમાણુ કરતા હતા.
Page #10
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિ ભા.
-
-
-
સુરચંદ શાહે પન્યાસજીના સ્વર્ગગમન ટાંકણે રાજ્ય દરબારમાં લાગવગથી બંદિવાવને છોડાવ્યા હતા અને બીજી પણ ઘણી ધાર્મિક ક્રિયાઓ કરી હતી.
એમની સ્મશાન ક્રિયામાં સરકારી માણસેએ અને પાટણ નિવાસી તમામ પ્રજાએ ભાગ લે તે મહાપુરુષને માન આપ્યું હતું. તેમના શબને સેના રૂપાને કુલથી વધાવતા ઉતા, અગર અને ચંદનનાં લાકડાથી તેમના શબને અર્મિ સંસ્કાર કરવામાં આવ્યું હતું.
એમનામાં કયા કયા મહાન ગુણે વર્તતા હતા, તે સંબંધમાં તેઓ કાળધર્મ પામ્યા પછી એક મહિનાના અરસામાં એટલે સંવત ૧૭૫૬ ના માહા સુદિ દશમના જ ખરતર ગછિય મુનિવર્ય શ્રી વિજયજી મહારાજે તેમને રસ બનાવ્યું છે તેની પાંચમી ઢાલમાં નીચે પ્રમાણે વર્ણન કર્યું છે.
| ચકાસા તિહાં કીધાં ઘણ, પૂન્ય વેગે હે મા શિષ્ય પરિવાર, છે કે માન માયા મમતા નહીં, નહિ જેહના હા મનમાંહી વિકાર. ( ૩ છે | સમતા સાગર નાગર તમે, ગુણ જેહના હો ન લહે કોઈ વાર, છે પરિણામ સરળ મનના ભલા, તિમ ક્રિયા છે જેની શ્રીકાર. ૩ ૪ | છે ઘણુ પરે રહેતા શ્રાવક તણું, તિમ ધમ હૈ થવા સુદર અપાર, છે રંગ લાગ્યો ચોલ તણી પરે, શ્રી ગુરૂને હે દેખી આચાર, છે ૫ છે. છે નિજ ચારિત્ર પાશે ઉજળે, ન લગાડે છે દુષણ અતિચાર, ને પાંચમા આરામહી થયા, બ્રહ્મચારી હે જાણે જંબુકમાર. ૬ | ગોયમ સંયમ સરીખા ગણે, લાજવા મા બાપને વંશ, છે જેહને જગમાંહી વિસ્તર્યો, જગ સઘળો હો કરે જાસ પ્રશંસ, 9
શ્રી વિજયસિંહ સુરિશ્વરજીએ પિતાને અવસાન સમય નજીક આવ્યું તે સમયમાં કપાધ્યાયજીને પિતાની પાસે બે લાવી તેમને સુરિપદ્ધિ આપવા માંડી હતી, પણ તેમણે બહુ માનપૂર્વક તે લેવાની ના પાડી હતી, અને ક્રિયા ઉદ્ધારનું જે મહદ્ કાર્ય તેમણે અંગિકાર કર્યું હતું તેજ કરવાને તેમણે વિનંતી કરી હતી. તે પણ ગઝની ભાળવણી તેમને કરવામાં આવી હતી. સુરિશ્વરજીના તમામ શિષ્ય પંન્યાસજીનું બહુ માન રાખતા હતા અને તેમની આજ્ઞા માનતા હતા,
ગુરૂ મહારાજે કાળ કર્યા પછી તેમની પાટે સંધની સાથે રહીને પન્યાસજી માતારાજે શ્રી વિજય પ્રભસુરિની સ્થાપના કરી હતી. અને પિતે ગચ્છની નિશ્રામાં રહીને સવેગ પક્ષની સત્યતા ઉગ્ર વિહારમાં પ્રસિદ્ધ કરી હતી. ક્રિયા ઉદ્ધારમાં યતિઓ અને સંવેગ પક્ષના સાધુઓની ઓળખાણ માટે પિત વસ્ત્રને ફેરફાર કર્યો હતો. અને જનસમુદાયમાં પિત વસ્ત્ર ધારી સાધુઓ પર સાધુઓ છે એવી જગતમાં માન્યતા ઉત્પન્ન કરી હતી જે હજુ સુધિ કાયમ છે.
ઉપાધ્યાય પંન્યાસ પદિધારક હતા. એને શ્રી વિજયપ્રભસૂરિ આચાર્ય પદિધારક હતા, તે પણ પંન્યાશજી શુદ્ધધર્મના આરાધક અને બહુ ગુણી અને પ્રભાવિક હોવાથી તેઓ
અને તેમના શિષ્ય તેમની પાસે હાથ જોડી ઉભા રહી તેમને માન આપતા હતા, એમ - પંડિત શ્રી વિરવિજયજી મીલકુમારના રાસમાં જે પ્રશસ્તિ આપી છે તેમાં જણાવે છે.
અપૂર્ણ
Page #11
--------------------------------------------------------------------------
________________
જાપાનની આશ્ચર્યકારક ઉન્નતિ.
*जापाननी आश्चर्यकारक उन्नति !
જ છે ડા સમય પર જે દેશ આળસને દારિદયના વાદળામાં લે તો તે હમણું પુરૂ
પાર્થથી એકાએક આકાશ ચીરી કેકી કરતા સૂની માફક સ્વતંત્રતા, ધન ને બળની બાબતમાં કવો ઝળકી ઉઠશે તે દર્શન દે મારા વાંરા કોને કરાવવાના ઉદ્દેશથી આ લેખ આલેખાય છે. ને આપણા સર્વ રીતે પાક પહેલા દેશને, મને એમાંથી કઈ શિખવાનું મળશે તે લેખીનીનું સાર્થક થયેલું માનીશ. આ લખાણ લેખ ઘણું બની જગ્યા રોકશે તે ધ્યાનમાં રાખી ધીરજથી તે સાત . એને ભલામણ કરી ય વિચાર્યું છે.
- સંપાદક એશિયાના સમગ્ર દેશમાં માત્ર જાપ એક એવા દે છે કે જેને સમગ્ર યુરોપ અને અમેરિકન ર બળવાન દેશ ગણે છે. જે સમાન બળ ન રાખો જેવી સંધીએ કરે તેવી પાશ્રત દેશે માત્ર જપાન સાથેજ કરી છે. એ જાપાનની વર્તમાન સ્થિતિ અને શક્તિ બતાવી આપે છે.
પરંતુ થોડા સમય ઉપરજ જાપાનની આ સ્થિતિ નહતી. એશિયાના બીજા દેશોની માફકજ તેને પણ પાશ્ચાત શેવાળ અર્ધ જંગલી જાત અને અર્થસભ્ય ગણતા હતા, અને તેમની સાથે વ્યવહાર પણ એવો કરતા હતા કે જેવો વ્યહવાર તેઓ કોઈ નીચ જતિ સાથે કરતા હોય. કેટલાક વર્ષ પૂર્વ–જાપાનના કાયદા કાન અને શાસન પ્રણાલિક એટલા સંચિત હતા કે, ખુદ જાપાની હાકેમનેજ જાપાની કાયદા મુજબ–પાશ્ચાત દેશના લોકપર કામ ચલાવવાની કે તેમને ન્યાય કરવાની આજ્ઞા બીલકુલ આપવામાં આવતી નહિ, પણ કદાચ કોઈ મુકર્દમ પાકાત દેશી ઉપર ચલાવવાને હોય તે, તે તેમને ફેંસલો કરવા તેમનોજ જતના લોની એ એમની હતી; ને તેમને ફેંસલ કરતી. તે ઉપરાંત જાપાન દેશમાં આવતા અન્ય દેરાના માલપર સેંકડે પાંચ ટકાથી વધારે જકાત લેવાને પણ હા જાપાન દેશને નહતો. પરંતુ તે બધી પરિસ્થીતી હવે બદલાઈ ગઈ છે. હવે તે. જાપાની અને યુરોપનીવાસિઓ એ ને ન્યાય જાપાની જજજ કરે છે. જાપાન દુનીયા ભરથી આવતા માલપર મનમાનતો કર નાંખવાનો અધિકાર છે. હવે મારાંગ જાનીએ જાપાનની રાજસત્તાને સંપૂર્ણ રીતે સ્વિકાર કરે છે. આ બધાનું કારણ શું? કે જેને લીધે યુરેપનિવાસીઓ જાપાન તરફ આટલા બધા માનની નજરે જુવે છે? માં કુધારાકુરીવાજો ને બેટી રૂઢિઓનું દાસાવ સ્વિકારી અંધારામાં એવું તે સમયનું જાપાન ? અને કિયાં આજનું સુધારાના આકાશમાં ચન્દ્ર યા સૂર્યની માફક તિવ પ્રકાશ ફેંકતુ વાજલ્યમાન સ્વાવલંબી જપાન !
જેઓએ આ વિષયનું અધ્યયન સારી રીતે કર્યું છે તેઓને સારી પેઠે ખબર છે કે જાપાનનું ઉત્થાન તથા અદભૂત નતિ છેલ્લા સાઠ વર્ષમાં જ થઈ છે. તે પહેલાં એશિયાના અન્ય દેશોની માફકજ જાપાન પણ જુના પુરાણા મતનું ક૬ પ્રેમી હતું. તેમજ બેહદ કમર પણ હતું.
• રોં નિહાલસિંહ લંડનના લેખને અનુવાદ.
-
=
=
=
=
-
-
-
Page #12
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભ.
ઓગણીશમા રાતકના વચગાળે, જાપાન આખી દુનીઓથી અલગ રહીને પોતાનું જીવન વ્યતીત કરતું હતું. સમુદ્રથી ઘેરાયેલા પિતાના રાજ્યને માત્ર એક દુર્બળ દિવાલથી સુરક્ષિત કર્યું હતું. વિદેશથી આવનારાઓ માટે ફક્ત એક નાગાસ્કી બંદરજ ખૂલ્યું હતુંતેમજ માત્ર ડચ અને ચીનાઓનેજ જાપાનમાં આવવાની પરવાનગી આપવામાં આવી હતી. તે લોકો જાપાનમાં વ્યાપાર ખેડતા હતા અને તેમના પર જાપાનના હાકેમ તિ નઝર રાખ્યા કરતા હતા તે પણ ઘણીવાર તેઓ જાપાનનાં ફસાદ કરી, પિતાને વધુ પગભર કરવાની
શેષ કરતા અને તેમ થવા વામાં આવતું અને ઉન્નતિપાત્ર જાપાની કા–રા લોકો પાસે સંસારના અન્ય દેશોની કેટલીક શીખવા ગ્ય બાબત શીખવા પ્રયત્ન કરતા–ટિના 'રોકાવટથી તેઓ એવા સંકેચાયેલા રહેતા કે તેમને વધુ જ્ઞાન મળ દૂર્લભ હતું. કદાચ કે જાપાનનિવાસી, રૂરૂિ૫ બંધન તેડી, વિદેશી બીપારીઓને સંસર્ગ કરવાની કોશેષ કરને જણાને, તે તેને સખ્ત સજા કરવામાં આવતી. કહ? પાઈ કગણ! ઉન્નતિની આશા રખાય કે? આવા સંકુચીત કાયદા અને વિચારના અમલમાં !
તે વખતે જાપાનની રાજ્યસત્તા “ોગન” લેકોના હાથમાં હી. એ લકે બાદશાહ નહતા પરંતુ જેમ મરાઠાઓના અધિકાર સંમયમાં, બધી રાજસત્તા પરાવાઓના હાથમાં હતી તેમ “શેગન” લોકોએ સમગ્ર રાજસત્તા ને શકિતએ પોતાના કબજામાં લીધી હતી. તેમની સામે જાપાનના રાજા એટલે કંઇજ નહોતું. શોન લોકોની રાજધાની યાદોનગરમાં હતી, જેને હાલ ટેણીઓ કહેવામાં આવે છે.
તે સમયે બાદશાહ કોટમાં રહે. મિકા બાદશાહની દેહ એટલી બધી પવિત્ર માનવામાં આવતી હતી કે, તેમના ખાસ સગાસંબંધીઓ અને દરબારીઓ શિવાય અન્યને તેમના શર પર દ્રષ્ટિપાત પણ નાંખવાની આજ્ઞા ન ની,
જેવી રીતે મુગલ રાજાઓના સમયમાં ભિન્નભિ સુબાઓ, દા જુદા રોનાં ડાકેમ ચલાવતા હતા તેવી જ રીતે, જાપાનમાં ન્હા પાન, રબાડા હતા, જે કર (જ‘ધાડામાં એક “ ડાદમીય ગાને રાજા શાસન ચલાવતા. તેઓ ઘણા ભાગે સ્વતંત્ર હતા. જેમાં ખેતી અગર વ્યાપાર કરતા તેમના પર એ. કર નાખતા અને યેનકેન પ્રકારેણ તે કર વસુલ કરતા તે કરમાંથી ડે બાગ ખૂદ બાદશાહને મોકલી દેવામાં આવતો અને બાકીને ભાગ પિને રાખી લેતા. પિતાના હિસ્સામાંથી તેમાં થોડોક ભાગ પોતાના સહાયક-જેઓને “ સમુરાઇ ' કહે છે તેમને આપતા. એ સમુરાઈ લક આપણે અહિંના વિઓના દરજજાના ગણતા હતા. ઘણા ભાગે તેઓ ફેજનું કામલડવાનું કામ કરતા. અને તેમને બે તલવારો બાંધવાને હક છે. તેઓ પિતાને “ કિસાને ” અને કારીગરેથી
સમજતા હતા, કારણ કે તેને હાર બાંધવાની આશા ન હતી. તે સમયમાં જાતિબંધન ઘણાં મજબુત હતાં.
જાપાનમાં કિસાનો અને વ્યાપારીએથી ઉતરતી “બેટા” નામની એક નિ અતિત્વમાં હતી. તે લેક આપણે અહિંના ચમાર-અગર બળીને ઘણી રીતે મળતા આવતા હતા. ઉચ્ચ કોમના લેક તેમના તરફ ધુણીની નજરે જોતા હતા.
કિસાન અને કારીગર લેકે, બાવા આદમના વખતના હથિઆર પુરાં પાડતા હતા. તે સમયમાં વરાળ અને વિજળીથી ચાલતાં મશીનનું ને તે હેક નામ પણ જાણતા નહેાતા.
Page #13
--------------------------------------------------------------------------
________________
જાપાનની આશ્ચર્યકારક ઉન્નતિ!
સકે નહિ જેવીજ હતી. પુત્ર પણ ધણજ થોડા હતા; ને જે હતા તે ઘણી જ ખરાબ હાલતમાં ઉભા હતા. તાર, ટેલીફન, રેલવે અને ગામને તો પા પણ નહોતે.
તે સમય સરકારી સ્કૂલોની આવશ્યક્તા બિલકુલ સ્વિકારાઈ નહતી, ઘણા શ્રીમ હોય તે જ યા તો ફજના અમલદારાના બાળકો સિવાય અન્ય બાળકને કેળવણું આપવામાં આવતી નહોતી, આ કેળવણું પ્રામે કરવાનું સાભાગ્ય ઘણાજ થાડાના પ્રારબ્ધમાં હતું: તે કેળવણી સુન્દર અક્ષર લખવા-અહી નદિના છટાછવાયાં ચિત્રો પાડવા, ને થોડી ઘણું કવિતા કરતાં આવડવી-એટલામાં સમાપ્ત થઇ જતી હતી.
રસ પિતાના જીવન તદન એ કાંતમાં વ્યતીત કરતી હતી. મોટા માણસની છે. રીઓ સિવાય કોઈ બાધિકાને કેળવણી આપવામાં આવતી નહતી.
વાંચક બધુઓને ઉપરની હકીકત પરથી ખ્યાલ આવશે કે–ાપાન દેશ તે વખતમ કેટલા ઘા અજ્ઞાન-અંધકારમાં ડૂબેલા છે જે એ.
તે એ અવ બદલાઈ ગયું છે. ગન લેની મત્તા ચાલી રહી છે. બાદશાહ પિતાની સત્તા પાછી સપનામાં આપી . નાના નાના અધ-સ્વતંત્ર રજવાડા બલકુલ
અદ્રશ્ય થઈ ગયા છે. આખા દેશનું રાજૂ એકજ મુખ્ય રાજકર્તાને સ્વાધિન કરવામાં આવ્યું છે. લશ્કરી નોકરીઓમાં બારણાં સર્વ કેમેને ખૂલાં છે; અને અયોગ્ય અને અરn મનુષ્ય શિવાયનાં અન્ય પુર માત્રને પિતાની જેતે પિતાના દેશની રાય ને રક્ષા ભાંટ તેયાર રહેવું પડે છે. એ લોકોની સામાજિક કુટિઓની રોકવટ બીલકુલ નાશ પામી છે ને તેને બદલે તે જગ્યાએ સામાજિક સુધારણું આવી બેઠી છે, જેને લાભ આખ દેશની સર્વ જાતિઓને મળે, હાલમાં જાપાનના પાસે એક બળવાન જમીન પરની ફેજ દરિયાઈ કાજ ને કહી છે. પોલીસ તથા કે અને તેના અમલદારો વિગેરે જરૂરીઆતી બાબને લેર છે. હોસ્પીટલો તથા ફળો ખોલવામાં આવી છે કે તે સર્વ કોમના માણસે માટે ઉઘાડી છે. રેલ્વે-તાર-ગામ છે. ટેલીફાન અને સ્ટીમર કેર ર સારી સ્થિતીમાં દર ગોચર થાય છે. ખેતી અને કારીગરીમાં ઘણોજ સુધારે રને ઉન્નતિ થઈ ગયાં છે. મેટ કારખાનાં-કે -તથા ચોત્રીક કામ સાફ કરી લીધો છે કે જેમાં વરાળયંત્રો અને વીજળીથી જ કામ લેવામાં આવે છે, નવાં નવાં એ રોની મદદથી ખાણમાંથી જથાબંધ કેલસ અને અન્ય ખનિજ પદાર્થો કહાડવામાં આવે છે અને આ બધા કામો જાપાની એ એટલી બધી ખૂબીથી કરે છે કે, જે કામ જોઈ અન્ય સેના દેશોના ભાસો ચકિત બની જાય છે. જે યુરેપ અને એશિયાવાસીને તે કારખાના જેવાને લાભ મળે છે તેઓ તેમની પ્રશંસા કર્યા સિવાય રહેતા નથી.
જાપાનની અદ્ભુત ઉન્નતિનું વર્ણન કરતાં પહેલાં અને તેનું શાબ્દિક ચિત્ર ખેંચ્યા પહેલાં મન લાગે છે કે, નપાન પિતાને પ ખાંડ નાખીને વિશ્વની સામે કેવી રીતે આવી ઉ, કેવી રીતે તેને પર રાજ્ય સાથે મિત્રતા અને સંબંધ સ્થાપન વ્યા–અને જે રીતે આ સંબંધથી તેના હૃદયમાં આ ઈછા ઉત્પન થઈ કે, હવે તેને તેની પુરાણ પ્રણાલીકાને ત્યાગ કરીને ઉન્નતિશીલ ની સ્થિતીનું અનુસરણ કરે ? આ બધી બાબતે તમને પ્રથમ જણ ? તે વધુ ડોક :
Page #14
--------------------------------------------------------------------------
________________
१२
બુદ્ધિપ્રભા
दुःख ए सुखनुं मूळ छे.
( લેખક, રા'કરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ અમદાવાદ. )
આ પણે આ પૃથ્વીની સપાટી ઉપર એરણું તે કોઇને કરું અને કામને કંઈ પણ દુ:ખે હાય છેજ, ડે: કીડીયા માંડીને કુંજર, સુધી મેટા, રાય અને રક અર્થાત્ આ વસુંધરા ઉપર વસનાર મનુષ્યે અને આકાશવાસી દેવા સર્વ કાને ક ંઇને કંઇપણું દુ:ખતા સદ્ભાવ હાય છે. મનુષ્યને આદિવ્યાધિ અને ઉપાધિનો ભય, દેવોને ઇંદ્રાંતે ભય, ચંદ્રાને વળી તેના અધિષ્ટાતાનો ભય, પ્રાણીને મનુષ્યના સય, ચંદ્ર સૂર્યને રાહુનો ભય, એમ પ્રત્યેક પ્રત્યેક વ્યક્તિ જ્યાંસુધી સસારમાં ગાય છે ત્યાંસુધી તેને ભય હોય છે અને કોઇ સર્વાશે ઐહિક દુનિયામાં દુ:ખથી મુક્ત હોતુ નથી. દુ:ખ એ સુખનું મૂળ છે તે સવાલ માં બાજુએ રાખી આપણે પ્રથમ દુઃખનું મૂળ કારણુ કાણુ છે, સાથી દુ:ખની પ્રણાલિકા દેવ, દાનવો, નનુષ્યો, પ્રાણીઓ ઉપર વહે છે તે જાણવાની ખાસ આવસ્યક્તા છે. કારણ કે ચૂકનું એસડ અજમો જાણ્યા વિના અન્ય દવા લીધાથી જેમ ફાયદો થતો નથી તેમ દુઃખનું મૂળ કારણ જાણ્યા વિના આપણતે કઇ જાતને ફાયદો થતા નથી. આપણને જ્યારે કંઠ વાગે છે, ઘા પડયાં હોય છે ત્યારે આપણે તેને મલમપટા લગાવી ફુઝાવીએ છીએ. ન્યાધિની પીડા થઇ હોય તે ને વૈદ્ય કે ડોક્ટર પાસે દવા કરાવી સટાડીએ છીએ તો પછી જેનાથી આપની જીંદગીના ઉત્કર્ષ છે, જેથી આપણું વાસ્તવિક આત્મધન પ્રાપ્ત થાય છે અને આપણે આપણુ પોતાને ઓળખતાં શીખીએ છીએ એવું જે દુઃખનું કારણું તે જાણવાની શું જરૂર નવી ! આપણે ત્યારે તે જાણીશું ત્યારેજ આપણતે તેનું ખરૂં સ્વરૂપ સમજાશે અને ખરૂં સ્વરૂપ સમજાતાં અવિધાતા નાશ થશે અને પૂર્ણ શાંતિ પ્રભવશે. આપણે સેકડા મારાને એમ કહેતાં સાંભળીએ છીએ કે કલાણાને અશ્કરથી ચૂક ઉપડી અપચા ત્રા, વાયુથી હિસ્ટોરી થયો. ફલાણું ખાવાથી તાવ આવ્યો, બહાર લૂગડાં વિના ૪૨રાંધી શરદી લાગી માટે દુઃખના કારણે સંકડા આપણી દૃષ્ટિ સમીપ છે તેા પછી આવે સવાલ ઉપસ્થિત કરવાની થી જરૂર શે ? તે આ સ્થળે જણાવવું તેએ કે દુ:ખનુ જે મૂળ અને વાસ્તવિક કારણ છે તેમાં સમાવેશ આવાં બાહ્ય કારણામાં થતા નથી. તેવાં દુ:ખા તે મનુષ્ય યા દુનિયાના પણ પ્રાણીગ્માને સ્ત્રાવાર આવવાનાં ગે જવાનાં અને તે દુ:ખાનાં હારે. કારણા પ્રાપ્ત થવાનાં આ જવાનાં. આ સ્થળે તે એવું કારણુ ખેળવાન છે કે જે જાગ્યાથી જૈતા અભ્યાસ કરવાર્થ છાનાં ભવેબલનાં દુ:ખો દુર થાય અને વ અક્ષય-અવ્યાબાધ સુખની પરાકાષ્ટાએ પહોંચે એ કારણે માલવાની આવશ્યક્તા છે. હવે આપણે વચારીએ કે દુ:ખનું મૃø કારણ શું ? દુઃખનું મૂળ કારણ અપૂર્ણતા છે—જ્યાં સુધી જીવો અપૂર્ણ છે એટલે વા ધાંના આત્માને કર્મ કરી પરમાત્મપદને પ્રાપ્ત થયા નથી ખાંસુધી દુનિયામાં તેમને અધ્યપટલના રાતી પેક હાશ વખત ક્ષણિક દુ:ખો આવવાનાં અને જવાનાં. ચિરકાળ શાંતિ કે ચિરકાળથાયી સુખ તેમને ખાનાં ન.િ માટે સુખ રાાંહિતા છઙ નીએ તે મપૂણતાને છેદવાના તેનું ઉન્મૂલન કરવાનો પ્રયાસ કરવા એજ હિતકર છે. ત્યાં સુધી પૂર્ણતા થઇ નથી ત્યાં સુધી હન્નરો દુ:ખાપર્ણી ષ્ટિ સીધે જ છે એ ખાત્રીથી સમજવુ. મૂર્તિ
Page #15
--------------------------------------------------------------------------
________________
દુઃખ એ સુખનું મૂળ છે.
૧૩.
જ્યારે હજારો ટાંકણને ભોગ થાય છે, ટાંકણાના બહારથી ઘડાય છે ત્યારે જ તે મૂર્તિરૂપે બને છે અને મૂર્તિરૂપે બન્યા બાદ તેના ઉપર સદ તર ટાંકબાના પ્રહારે પડતા બંધ થાય છે અને પૂજાને સ્થાને તે મુકાય છે અને તેનું બહુ સન્માન થાય છે અને દેવ તરીકે પૂજાય છે.
સેનું જ્યારે ઘડાય છે ત્યારે જ તે સુશોભિત અલંકારના કામમાં આવે છે, અલંકાર થયા પછી તેને ઘડાવાની જરૂર પડતી નથી, કણક જ્યારે ટૂંપાય છે ત્યારે જ તેની રોટલી બને અને રોટલી બન્યા બાદ તેને ટૂંપવાની જરૂર પડતી નથી, આમ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને આદર્શની પેઠે સમજાય છે કે વસ્તુ જ્યાં સુધી પૂર્ણતાને પામતી નથી ત્યાં સુધી તે ઘડાય છે અર્થાત તેને હારના કાગ થવું પડે છે. તે પછી જ્યાં સુધી આપણામાં અપૂર્ણતા બિરાજે છે, અવિવાને વાસ છે. ત્યાંસુધી આપણને દુખે પડવાનાં એ સ્પષ્ટ છે. આમ જયારે દરેક વસ્તુઓની ઉપર પ્રહારે પડે છે, દુઃખો આવે છે, દુઃખાના માર સહન કરે છે ત્યારે જ તે સુખની પરિસિમાને પહોંચતી દેખાય છે, તે આપણને આ ઉપરથી એમ પણ સુચન થાય છે કે જે દુઃખે છે તે પણ સુખોના સૂળ રૂપે છે. દુ:ખ વિના સુખે કદિ થતાં નથી. સુખનું મૂળ કારણ દુઃખમાંથીજ ઉત્પન્ન થાય છે, અને દુઃખ આજ સુખની અભિવૃદ્ધિ થાય છે. તે પછી દુઃખ આવે અહી, ડાવર થવું, ગભરાવું, નાહિંમતવાન થવું, ચિંતાતુર થવું, અકલમંદ થઈ, પુત્વ હીન થવું, તે તદન નકામુ છે. દુઃખ, પરિશ્રમ, મહેનત એ સુખનાં આગે છે તે પછી દુઃખ આવે તેમાંથી સુખ ખોળવા જ પ્રયત્ન કરે; અને દુ:ખને શાંતિથી અને ધીરજથી વેઠવું એજ મુનાસીબ છે. બણુની વખતે પુષ્કળ મહેનત પડે છે, શ્રમ વેઠ પડે છે પણ તે પરિણામે સુખનું કારણ થાય છે માટે હમેશાં દુખ એજ સુખનાં કારણ છે. દુઃખ આવે જે હિંમત હારે છે, અહીં છે તે સઘળું અજ્ઞાનતાનું, મૂખંડનું જ કારણ છે. કારણ કે –
એવું કઈ પણ દુઃખ નથી કે જે મુખનામાંથી ઉત્પન્ન થએલ ન હોય છતાં એવું એક પણ દુઃખ નથી કે જે તમને કલ્યાણ માર્ગ પર ન લઇ જાય,
માટે જે કઈ દુ:ખ ઉત્પન્ન થાય છે તે અજ્ઞાનતાને લઈને જ પ્રભવે છે અને જે સુખે છે તે હમેશાં દુને બેગેજ સાંપડે છે. ભગવંત મહાવીર સ્વામી જેઓએ ઉગ્ર તપશ્ચર્યા કરી બાર વર્ષ પર્યત તપનું આરાધન કર્યું અને તે પરિસિહના પ્રતાપે તે કૈવલ્યપદ-પદ સંપાદન કર્યું. અર્થશાસ્ત્રના નિયમાનુસાર વસ્તુની કિંમત પણ તેના ઉપર જેટલી મહેનત ( lalpur) થઈ હોય તેના ઉપર અંકાય છે. સોનું અને હું તેમજ ત્રાંબુ એ સઘળા ખનીજ પદાર્થો છે છતાં તેની કિંમતમાં ઘણેજ ફેર છે. આનું કારણ શું તે આપણે તપાસીએ. આનું કારણ માત્ર એટલું કે નાનું શોધતાં તેની પાછળ ઘણા મજુરા – કામદારો વગેરે લગાડવા પડે છે તેમાં ભારે મહેનત પડે છે અને વસ્તુ થોડા પ્રમાણમાં મળે છે માટે તેની કિંમત વધારે છે. હું તેનાથી હેલી અને સસ્તી પુરીએ માં છે માટે તેની કિંમત તેનાથી ઓછી છે અને લાંબુ તેનાથી સંલ્લા પોતે અને વધુ પ્રમાણમાં ઓછી મહેનતે મળે છે માટે તેની કિંમત ઓછી અંકાય છે. વળી જેમ વકીલ કરતાં બેરીસ્ટરની અને સલીટરની ફી વધારે બેસે છે તેનું કારણું પણ તે તેમના લીધેલ મહેનત-કરેલા પરિશ્રમ ઉપર અવલંબીને રહે છે માટે હમેશાં તે જે બે થાય છે, પરિશ્રમ થાય છે તેનાથી માણસ સહનશીલ, ધર્યવાન, હ્યા અને અનુભવ થાય છે. તેમાં તેની કિંમત પણ સારી અંકાય છે. માંટ દુ:ખ આવે મેશાં ધમ રાખી હિંમતવાન થવું. જે થાય છે તે સાને જ
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
બુદ્ધિપ્રભા.
માટે એમ ગણી દુઃખમાં સંતોષી થવું જેથી આત્મમાર્ગના ઉત્કમાં ખલેલ પડે નહિ. દુઃખ યા અંધકાર તે મનુષ્યની અજ્ઞાનતામાંથી જ ઉત્પન્ન થાય છે અને દુઃખના પાડે પુરેપુરા શીખી લીધાથી જ અજ્ઞાનતાને નાશ થઈ જ્ઞાન યા શુદ્ધિ પ્રાપ્ત થાય છે,
દુઃખને પાં આપણે કંઈ નિશાળમાં કે કોલેજમાં શિખવા જવાના નથી પણ તે તે સ્વતઃ અવાર નવાર અપૂર્ણતાને લીધે આવ્યાજ કરે છે પરંતુ જે જે પ્રસંગે દુ:ખને ઉદય પ્રાપ્ત થાય તે તે પ્રસંગે તેમાંથી પ્રસંગવશાત ગુણાજ પ્રાપ્ત કરવાની ટેવ હમેશાં પાડવી. દાખલા તરીકે રસ્તે ચાલતું ?સ વાગીને દુઃખ થયું તે વિચારવું કે આપ રસ્તો ચાલતાં જે બેકાળજી કરે તેવું આ ફળ . ફુ સમર સખ્ય વકારે જવું આવવું એટલે ઉગર્વક જવું અને આવવું એ વીર આજ્ઞા શિર ધરી દિન તે દર ઉત્પન્ન થાત નહી, વળી પરીક્ષામાં નાપાસ થયા તે વિચારે છે–અભ્યાસ ને બરોળર કર્યો હોત, નિરાશાના લેસનમાં પૂરતું છે. રામ ત નાપાસ થઇ દુઃખી થવા વખત આવત નહિ. આમ દરેક પ્રસંગે દુ:ખ આપણને કંદ કે દ! મ ધ સુચક હોય છે ને હોય છે માં દુ:ખ આવે કાચ હોય ન કરતાં તે લાવ્યા છે તે પરત્વે લા દે, ફરીથી તેડી લે થતી ધારવાં જેથી ભવિષ્યમાં કાયદા થાય આથી કરીને એક વિદ્વાને કહ્યું છે કે જે મનુષ્ય દુ:ખથી મુક્ત થવા માંગતા હોય તે તેને જરૂરનું છે કે તેણે પોતાને દુ:ખ પાસેથી કઇ જ્ઞાન ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે. આથી દુઃખ આવે ખચિત ઉન્નતિના રસ્તા પર ચઢી જવાશે.
દુ:ખે સ્વતઃ આવે છે કે તેની અનધિ પુરી થતાં તે પલાયન પણ થાય છે. કશું દુનિયામાં ચિરસ્થાયી નથી. દરેક વસ્તુઓ-વ્યા. ઉત્પાદ, વ્યય અને ધ્રુવે કરી મત છે અર્થાત વધુ માત્રના પાયે પળે પળે ક્ષણે પણ બદલાય છે. જુના જાય છે ને નવા આવે છે અને દ્રવ્ય તેનું કાયમને કાયમ રહે છે તેમ ઘડીએ ઘડીએ ફરકારે થયા જ કરે છે. દુ:ખ તે સદાય દુ:ખ રહેતું નથી, સુખ તે સદાય સુખ રહેતું નથી. હમેશાં ચઢતી, પડતી. એ અને અસ્તનાં ચરું ચાલ્યાંજ કરે છે તે પછી દુખ આવે કોઈ દિવસ ગભરાવું કે બ્લાવઃ બનવું ન પણ ઘામ દુઃખમાંથી બોધ લેવું અને પ્રયત્ન એવ. એક વખત એક માણસની બહુ કંગાળ સ્થિતિ આવી ગઈ ત્યારે તેણે પોતાનું ભાદરી હતું તે વેચી નાંખવા પ્રયત્ન કર્યો અને મારીઉં ભાગી નાંખ્યું ત્યારે તેમાંથી એક ચીઠ્ઠી નીકળી એમાં એવું લખેલું હતું કે તારૂં
આ પણ જશે આથી તેને હિંમત આવી અને ઘણા પ્રયત્ન સેવવા માંડે. બહુ ઉઘમાં થતા જેથી તેનું દુ:ખ દુર થયું અને પાછા ધનીક છે પરંતુ તે વખતે પણ વેણ તે શબદો વિસાય નહિ અને ભાવવા લાગ્યા કે તારૂ આ પણ જશે. એટલે ખ પણ પલાયન થશે. એવા વિચારથી તે કોઈ દિવસ પૈસાનું ગુમાન નરિ કરતાં તેને સતે વ્યયે કરતે અને દરેક પ્રકારે પિતાને મળેલી સંપત્તિનું સાર્થક કરતો આથી સારાં માત્ર એટલો જ છે કે મનુષ્ય
જ્યાં સુધી પૃણ નથી ત્યાં સુધી તેં દો આવવાનાં જ અને દુઃખ આવે તે સહનશીલતાથી વૈર્યથી હિમતથી બમવાં અને ઉઘમત થવું કારણ કે દુઃખ એ સુખનાં મળ છે. દુઃખમાંથીજ સુખ અને શાંતિ પ્રભવે છે. બાદમાં ઘમર છવાઈ જાય છે ત્યારે ગરમી થાય છે અને તે ગરમ થયાના અંતે દિ થાય છે. માટે હમેશાં સ એ દુઃખાની પછપાડે રહ્યાં છે એજ લેખને એ લિમ આકાય છે. હવટ લખીનું કે દુઃખ અને શોક પ્રાપ્તિના સત્ય સ્વરૂપને જ્યારે નો સમજે છે મારે આ ક, ધીર, વર અને ગાવાન બંને છે અને મહાપુરુષોની ગણવીમાં બનાવે છે.
ૐ રાજ,
Page #17
--------------------------------------------------------------------------
________________
હિન્દુસ્તાનમાં ખેતર્ગની સ્થિતિ हिन्दुस्तानमां खेडुतवर्गनी स्थिति.
સને ૧૮૧૩ના “ઇન્ડીઅન રીવ્યુ”ના એક આઈમાન મી. એમ. એમ પંડ્યાએ લખેલા લેખ ઉપરથી
(લેખકઃ–પતા મગનલાલ માધવ, ના બેડીંગ એ. અમદાવાદ. ) ચાલી અને પડતી એ કુદરતી કરે છે અને તદનુસાર જ્યારે આપણે ભારતવર્ષની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ તપાસી એ છીએ ત્યારે આપણને માલુમ પડે છે કે ખેતીવાકિના સંબંધમાં પગ તેમજ બનેલું છે. પુરાણકાળમાં ખેતીવાડી એ હિંદુસ્તાનને મુખ્ય ઉગ હતા અને તે વ્યાપાર ઉપર પણ સરસાઈ ભગવતી હતી. તે વખતના દેશની આબાદાની મુખ્ય કારણ ખેતી જ હતું. તે વખતે તેની પાસે વધારે ખેતર વધારે છે અને વધારે ધાન્ય હતું તેજ ભાસ પૈસાદાર લેખાતે તા. કાળકને તે સ્થિતિમાં ઘણું ફેરફાર થયા. ત્યારબાદ ઉત્તર તરકથા ૮ આવતા પાન અને મુસલમાનોના હાથી આ ખેતીવાડીને તેના બંધારન અને શાંત અને ઘ કો પહોંચે છેએમ ઈતિહાસ ઉપરથી જણાય છે. ઇતિહાસકારો લખે છે કે અફધાન અને મુસલમાન સૈનિકે અને ઘડેસ્વારે તેને કનડતા, તેમનાં અડધાં ઉગેલાં તિરે ચેડાના ધાસને માટે કાપી જતા, ખળામાંથી ચંદાને માટે દાણ લે જતા તેના બાળી મુકતા વગેરે વગેરે અનેક જુલમ એકતા ઉપર ગુજારવામાં આવતા. આ અશાંતિને લીધે ખેતિને પિતાના જાનમાંલના રાળુ માટે દાવશે પ ોતરમાં તલવાર લખી રહેવું પડતું. ઘણી વખત તેઓને પિતાના પાકથી ભરપુર ખેતરે, ચાર ઢાંખર વગેરે મુકીને જીવ લઈને નાસવું પડતું. ત્યારબાદ મગલના સમયમાં અને વિરોધ કરીને શેર અને અકબરના વખતમાં ખેતીને સારું ઉત્તેજન મળ્યું હોય અને તે સુખી છે, તેમાં લાલ છે.
બાદ ની છે તેવી માગ છે કે મેં લાન પરત થઇ અને મરાઠી, બંગ્લીશ, કન્ય અને બી વ - જો એ પિતાની નના બળ બનાવવા મહામાં લટા ન્યારે દેશમાં કે સારી વાત ને, અા થી દેશમાં અશાંતિ અને અંધાધુંધી ફેલા અને પરિણામે ખેતી પણ મેચમાં આવી પડશે. ત્યારબાદ દક્ષી છે - કર્તાઓના અભયમાં તો રામાં રાવ સાંજ કોઈ સુખ વસે છે અને છેલ્લે પણ નિભયજ છે. કેનાલીસ, બૅડ લિ. - એન્ટીક વગેરે ગવર્નરોએ ખેતી સંબંધ લાભદાયક સુધારા કર્યા છે,
વાંચકવર્ગ ઉપર પ્રમાણે ની સ્થિતિ તપાયા બાદ ચાલે આપણે જોઈએ કે હાલ તેઓ કેવી સ્થિતિમાં છે.
વીસમી સદીની શરૂઆતથી સુધારાની ચર્ચા ઘેરઘેર સાંભળવામાં આવે છે. હિન્દુસ્તાન કે જેની વસ્તી આખી દુનિયાની વસ્તીના ભાગ જેટલી છે. તે દેશમાં ઘણું સુધારાની જરૂર છે. હિન્દુસ્તાનની જમીન ઘણી રસી છે અને તેમાં દરેકે દરેક પાક પકવી શકાય તેમ છે. દેશના ૩ લોકોના ભરણ પણ આધાર ખેતી ઉપર રહે છે અને ખેતી એ દેશને મુખ્ય ઉદ્યોગ અને જીવન છે. દેશની નિકાસમાં . -ક રેલી નીકાલ તે ફક્ત ખેતીવાડીથી ઉત્પન્ન થતા પદા જે કે શણ, લ બીમાં, ન જ વગેરે છે. આમ છતાં
Page #18
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
પણ જ્યારે આપણે ખેવની સ્થિતિ તપારીએ છીએ ત્યારે માલુમ પડે છે કે તેઓને બરાક ઘણેજ સાથે અને કેટલાકને તે ભરણપોષણના પણ સાંસા પડે છે. તેઓને રહેવાને એક અસગવડતા ભરેલું અને સાંકડું ઘર હોય છે કે જેની અંદર તે પિતાનાં કાર ઢાંખર બાંધે છે ને પિનાનો તથા પિતાના કુટુંબને સમાવેશ કરે છે. તેઓ કીમતી વસ્તુએ ખરીદી શકતા નથી અને એશઆરામ તથા સાફ બેજન તે તેઓ તે પણ દેખતા નથી. તેઓનાં કપડાં પણ ઘણાંજ હલકા હોય છે અને પરિણામે તેઓને ટાઢ અને તડકાનાં દુઃખ નિરૂપાયે સહન કરવો પડે છે. તેઓની સ્થિતિ એવી છે. ગરીબ દેય છે કે પિતાના દેરને માટે અનાજ તથા ઘાસ પુરૂ પાડવા માટે તેઓ પાસે પૈસા હોતા નથી.
સર્વને સુવિદીત છે તેમ દેશની વિભુતિને આધાર ખેતીવાડીની વિભૂતિ ઉપર રહેલ છે. શું ભારતવર્ષ આબાદ છે ? શું તેને ખેડુતવર્ગ સુખી છે ? અલબત નહિં જ જ્યારે આવી સ્થિતિ છે. ત્યારે આપને એક સાદજ પ્રશ્ન ઉદ્ભવે છે કે ખેડુતવર્ગની આવી દુઃખદાયક સ્થિતિનું શું કારણ છે ત્યારે આપણે તેની સ્થિતિનું પૃથક્કરણ કરીએ અને તેમની દુઃખદાયક સ્થિતિનું કારણ શોધીએ.
ખેડુતોની જમીન ખેડવાની, ખાતર પુરવાની અનાજ વાવવાની, લણવાની ઓજારો વાપરવાની અને નીપજને બજારમાં વેચવાની રિતીમાં ઘણી ખોડ ખાંપણે પ્રષ્ટિગોચર થાય છે. ઘણાં વર્ષ પહેલાં તેઓના બાપદાદાઓએ કરેલું તેવું આચરણ તેઓ કરે છે અને પિતાની જુની પદ્ધતિમાં કોઈપણ જાતને સુધારો કર્યા વગર જમાનાને ઓળખ્યા વગર જુની
બને વળગી રહે છે. જે હજીઆર તેઓ વાપરે છે તે ઘણું જુની ઢબનાં અને જોઈએ તેટલાં સાર એને મજબુત હતાં નથી. આવાં ઓજારેથી ખેતની મહેનતને ઘણે ભાગ નિષ્ફળ જાય છે એટલું જ નહિ પણ ખેતરમાંથી ઉત્પન્ન થતા પાક પણ મહેનતના પ્રમાણમાં ઘણા આ ઉતરે છે. ખેડુતની સરેરાશ આવક એક ખજુરની આવક જેટલી પણ હાની નથી. આવી ઓછી આવકનાં કારણે દેખીતાં છે. આપણા દેશના ગરીબ અને તે પાસે વીજ
ડી જમીન છે અને ખેતીમાં જોઈતા પૈસા પણ તેને દેવા કરવા પડે છે. તેઓ તે શું પણ તેઓને પુત્ર પરિવાર પગ નું ગીપર્યત તે લેબી વાણીઆના દેવામાં સડયાં કરે છે. જુજ ખેતે પિતાનાં સાધન પુરાં પાડી શકે તેવી સ્થિતિમાં છે. તેઓને દરઢાંખર માટે, બીજ માટે, મજુરોની રોજી માટે, પાણી માટે, ઇત્યાદિ અનેક કામોમાં પિસાની જરૂર પડે છે. બીચારા તો અત્યંત મજુરી કરે છે પરંતુ તેમાંથી ઉત્પન્ન થતું સ્વાદિષ્ટ ફળ તેઓ ભોગવી શક્તા નથી તે તેમનું કેવું-દુર્ભાગ્ય? દાખલા તરીકે તેઓનાજ વાવેલા ઘઉંનો ઉપગ તેઓ કરી શકતા નથી પણ્ બીચારા તે ઘઉં વેચી હલકા ભાવમાં બાજરી, જુવાર મકાઈ વગેરે ધાન્ય ખરીદી તે ઉપર જીવન ચલાવે છે. તેઓની મહેનતનું ફળ તે તેઓ નહિં પણ પેલે વ્યાપારી વર્ગ ભગવે છે. આ “દે ઉંદર અને ભગવે રંગ” જેવી વાત કહેવાય. આવી સ્થિતી છતાં પણ તેઓ પોતાની જાતને સુખી માને છે. તેઓ તે એમજ માને છે કે તે ga
નિધાનમ્” તેઓની એવી માન્યતા છે કે પરમેશ્વર સર્વ સુખ દુઃખને કર્તા હર્તા છે અને તેના કમને દીનપણે આધિન થતું ને દરેક માણસની ફરજ છે અને આવી માન્યતાને લીધે જ નસીબ ઉપર આધાર રાખી પિતાના ઉપર પડતાં દુ:ખ તેઓ વિલે મેંટ સહન કરે છે, બેનાં દુઃખ દુર કરવાને બીલકુલ પ્રયત્ન કરવામાં આવતા નથી.
Page #19
--------------------------------------------------------------------------
________________
હિન્દુસ્તાનમાં ખેડુતવર્ગની સ્થિતિ.
તેઓ બીલકુલ બીનકેળવાયેલા અને અભણ હોય છે અને કેળવણીના અભાવે પ્રજાને નિર્માલ્ય કરનાર, શરીર સંપત્તિને ધુળધાણી કરનાર, બાળલગ્ન જેવા કુરિવાજ અને વહેમને તેઓ વળગી રહ્યા છે. તેમને મફત શિશુ મળે અથવા તો તેમને ફરજીયાત કેળવણી આપવામાં આવે એવી બિલકુલ સગવડ નથી, અને જ્યાં સગવડો છે ત્યાં તે બિચારા
કરાઓને વિધાર્થી અવસ્થામાં જોઈતાં સાધન પુરાં કરે એવી સ્થિતિમાં તે હેતા નથી. ખેડૂતનું સમાજમાં પણ બીલકુલ વજન નથી, કારણ કે તેઓ અભણ છે, ગરીબ છે અને બહારની પરિસ્થિતિથી અજ્ઞાન છે. તેઓ સ્વભાવે સરલ, નિષ્કપટી, ઉદાર, માયાળુ અને નિર્દોષ મુખ અને નિર્દોષ આનંદ મેળવનારા હોય છે. તેઓ ગરીબ વર્ગને ધિક્કારનારા, મોઢેથી મોટો બોલા, હૃદયના કપટી બીજાનું એઇમાં કરી જનાર જેન્ટલમેનના નામથી ઓળખાવનારા, બુટ, સ્ટોકીંગ, કોલર, નેકટાઇ અને સ્પેકટસમાં અકડ રહેનારા, બધાલુ, જેન્ટલમેનના નામને વગેવનારા, દાંભિક કરતાં ઘણું સારા, સુરવભાવિ અને કાળી દય છે. ખરેખર જાત અનુભવ સિવાય તે બિચારા તરફ માનભરી દષ્ટિ થાય છે તે બનવું ઘણુંજ કઠણ છે. ધનિક અને કેળવાયેલે વર્ગ ભુલી જાય છે કે, પિતે નિ:સ્વાર્થ રહી બીજાઓના સુખ માટે પોતે દુઃખ વેઠી, પાક પછી સર્વનું ભરણુ પિગુ કરનાર બેતિ ન સિવાય બીજું કોણ છે.
સરકાર તરફથી તેમને શા મા હક મળ્યા છે તે વિશે કંઈ કહેવાનું નથી. આપણે સર્વે જાણીએ છીએ તેમ ખેડુત વર્ગને મજુર વર્ગ ( Labouring class ) તરીકે ઓળખવામાં આવે છે. ખેડાણ ઘણુાક ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે, અને ઘણીખરી જમીન પડતર રહે છે. વિશાળ ક્ષેનું તે હિંદુસ્તાનમાં નામ પણ મળે નહિ. અને તે ખેતરે છે તે ખેતરોમાં પણ કીંમતી વાવેતર ઘણુજ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે, ખેડાણ ઘણા એવા પ્રમાણમાં કરવામાં આવે છે તથા કેટલીક જમીન પડતર રહે છે તેનું કારણ એ છે કે ઘણા ચાવજ બે પાસે પિતાની માલીકીની જમીન હોય છે. સરકારી જમીન નાના પ્રમાણમાં ખેત વર્ગને આપવામાં આવે છે, અને તેને પકે ભલે પાક છે ઉતરે કે વધારે, તેમને તેમની મહેનત અને ખર્ચના બદલે મળે કે ન મળે, તેના ઘરમાં છેકસને ખાવી જેટલું યા બીજ જેટલું રડે કે ન રહે તે પણ ગમે તે ઉપાયે દેવું કરી પણ સરકારને અમુક નિશ્ચિત કેસ (વીટી) ભરવા પડે છે. તે ટેકસ રેટ સામ ભરવાને હોય છે અને ખરાબ વ વા વદની તંગી ઓછી ધ્યાનમાં લેવામાં આવે છે.
વાચકવર્ગ! હિંદુસ્તાનમાં તેની આવી દયાજનક સ્થિતિ છે. આ૫ણે ઉપર બતાવેલ અગત્યતા ભરેલા સવાલે સંપુર્ણ રીતે ધ્યાનમાં લેવાને છે. સારી ખેતી ઉપરજ દેટાની આબાદાનીને આધાર છે, તો દેશના હાથપગ છે. અને જે તેમની સ્થિતિ સુધરે તેજ દેશની સ્થિતિ સુધરે તેમ છે.
શું હિંદુસ્તાનને બેની સ્થિતિ સુધરી શકે! શું તેઓ ભૂમાનામાથી ઉત્તમ પ્રકાર પાક ઉતારી શકે ? શું તેઓ બીજા દેશના ખેડને મેળવે છે તે વિશાળ પાક મેળવી શકે. હા, અલબત, દરેકે દરેક વસ્તુ સંભવિત છે. બીજ દેશના ખેત કેમ સુખી છે ! હિંદુસ્તાનના ખેને સ્વને પણ ન આવે તેવા ઉતમ પાક તે શી રીતે ઉતારી શકે છે? શું તેઓ કે જુદા જ પ્રકારના છે તે છે? શું તેઓ સ્વર્ગમાંથી ઉતરી આવેલા છે? શું તેઓની જમીન હિંદુસ્તાનની જમીન કરતાં વધારે ફળદ્રુપ છે ? ના, ના, તે
Page #20
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
કશું નથી પણ જમીનની કેળવણી ફેર છે. એટલું ધ્યાનમાં રાખવું કે, “ખેડ, ખાતર ને પાણી નશીબને લાવે તાણી.” જે એગ્ય અને ચાંપતા ઉપાયો લેવામાં આવે તે હિંદુસ્તાનની ખેતી સુધરી શકે છે. સુખી થઈ શકે અને પરિણામે આખે દેશ પણ સુખી થઈ શકે. દુનીઆમાં એકે વસ્તુ એવી નથી કે જે પ્રયાસ કર્યા છતાં સાધ્ય ન થઈ શકે. પુરૂપાર્થ કરે એ પુરૂષને ધર્મ છે. હાથ પગ જોડી બેસી રહી, હાય હાય કરી, રોદણાં રડી બેસી રહેવાથી કંઈ વળે નહિ. વિદ્વાન અને કેળવાયેલે વર્ગ આ બાબત ધ્યાનમાં લઈ બેહોની સ્થિતિ, ખેતીની સ્થિતિ અને દેશની સ્થિતિ સુધરે તેવા ઉપાય જવામાં પાછી પાની કરશે નહિ. ધનિક વર્ગ અને વાણીઆઓને નમ્ર વિનંતી કરવાની કે તેઓ પોતે તરફ દયામય દ્રષ્ટિથી જોઈ તેમને દેવાના પંજામાં ઓછા સપડાવવાનો પ્રયત્ન કરશે. એને ખુલ્લુંજ છે કે ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર અને કનિષ્ટ ચાકરી. જે જે દેશમાં ખેડુતોની સ્થિતિ સારી છે તે તે દેશ સુખી અને ધનિક છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ અમેરિકા છે. આપણા દેશને તેવી સ્થિતિએ લાવવાને ઘણા ઉપાયો ચોજવાની જરૂર છે અને અવશ્ય કરીને ખેડુતોના બાળકોને પ્રાથમિક શાળાઓમાં કેળવણી આપી, તેમને ખેતીવાડી સંબંધે, તેમાં જોતાં ઓજારે અને યંત્ર સંબંધે, સારો પાક કેમ ઉત્પન કર, તેમાં આવી પડતાં વિદનેને કેમ દૂર કરવો, કેવા પ્રકારનું ખાતર વાપરવું, જમીન કેમ ખેડવી, વરસાદની ઓછપ હોય ત્યારે શા શા ઉપાય લેવા, ખેતીનાં દુશ્મનો જેવાં કે તીડ, ઉંદર, સળી વગેરે કેમ દુર કરવાં, વગેરે બાબતોનું જ્ઞાન ગુજરાતીમાં વા હિન્દુસ્તાનની કેક પણ ભાષામાં આપવા, ગરીબ ખેડુતે માટે ફંડ ઉઘાડી તેમાંથી તેમને ઓજાર તથા મશીનરી લાવી આપવા સરકાર માબાપે મદદ કરવી જોઈએ. અમેરિકામાં ખેતી કેવા પ્રકારની થાય છે, તેઓ સારે પાક શી રીતે ઉતારી શકે છે, ત્યાં કેવી મશીનરી વા ઓજારે વપરાય છે, ત્યાં કેવી જતનાં ફલકુલ અને ધાન્ય પાકે છે વગેરે બાબતોનું જ્ઞાન છે તને ભાપણ ધારા, પુસ્તકે દ્વારા, અને મેકલેન્ટ દ્વારા મળે તેવી યોજનાઓ થવી જોઈએ. અને તે આ કેળવણી સહેલાઈથી મેળવી શકે તેવા ઉપાયો જાવી જોઈએ. અમેરિકા વગેરે દેશોમાંથી, ઉત્તમ ફળનાં બી, ફલના છોડવા વગેરે લાવી હિંદુસ્તાનમાં વવડાવવાં જોઈએ. જેથી ડી મહેનતે ઘણું કામ થાય એવી જે મશીનરી તેને ઉપયોગ ખેતેને શીખવી દરેક ખેતરમાં દાખલ કરવી જોઈએ.
જેઓએ ખેતીની ઉચ્ચ પ્રકારની કેળવણી લીધી હોય તેઓને અમેરિકા જેવા દેશમાં અનુભવ માટે મદદ આપી મોકલવા જોઈએ કે જેઓ ત્યાં જઈ આવી અત્રેની ખેતીવાડીમાં મોટે સુધારો કરી શકે. દુષ્કાળના સમયમાં ખેડુતે દુ:ખમાં ન આવી પડે તે માટે નહેર વગેરે પુષ્કળ ખોદાવી તેમાંથી દરેક ખેતરને પાણી પુરું પડે તેવી બેજના થવી જોઈએ. ઉપરની બાબતો જે બાનમાં લેવામાં આવે તો આશા રાખી શકાય કે, ખેતીની સ્થિતિ સુધરે અને તેથી ખેડુતોની પણ સ્થિતિ સુધરે. છેવટે આપણે આશા રાખીશું કે ન્યાયી અને પ્રજાવત્સલ બ્રીટીશ સરકાર પિતાના ખેડુતોને ઉત્તેજીત કરવા, તેમને કેળવણી આપવા, તેમની ખાશીયત પુરી પાડવા, અને કેટલેક સ્થળે ખેડુત વર્ગ ઉપર અમલદાર વર્ગ તરફથી જે અગ્ય જુલમ ગુજરે છે તે દુર કરવા દયામય દ્રષ્ટિથી જોઈ હિંદની ખેતીવાડીમાં ઉત્સાહન ધ્યાન આપી તેમની સ્થિતિ સુધારવા, અને તેમનાં દુઃખ દુર કરવા પિતાની સાધિન પાયો લઈ ખેડુત વર્ગની આશિષ મેળવશે.
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રેમઘેલા પ્રવાસીનુ પવિત્ર જીવન ! ! !
प्रेमघेला प्रवासीनुं पवित्र जीवन !!!
પ્રકરણ ૧ લું-બેગમ.
હર્ષ શું ઝીંદગીમાં ને-હર્ષ શું હાત મૃત્યુમાં ! પ્રેમના રંગથી જો ના ગાયું હોત વિશ્વ આ ?!!
૧૯
*
"
શાહમાં ભાદરશાહે ગરમીના દિવસે શાન્તિમાં વિતાવવા સારૂ કાશ્મીરના રમણિય પ્રદેશમાં કેટલાક મહેલો ખંધાવ્યા હતા. તે મહુ આગમ ભાગ ”ના સાનાન્ય નામથી જાહેર છે. તે બધામાં ‘ માતા માલ ” મુખ્ય હતા. શાખામાં તેમજ વૈભવમાં ખીન્દ્ર મહેલે કરતાં તે ઘણેજ સરસાઇ ભાગવતા હતા. અને ખરેખર, ફદરતના માતૃગૃહ જેવો ગણુાતે કાશ્મીરના અતિ રમણિય પ્રદેશ-ડેમાં વિવિધ સગવડો અને કારીગીરીથી ઉભરાઇ જતા શાહી મહેલ માનવ કૃતિને અપૂર્વ નમુના બની રહે એમાં શી નવા છે? મેતીમહેલમ શાહજહાં બાદરાહની નવિન બેગમ સેલીમા રહેતી હતી. નવી બેગસના આટલા બધા આદરના કારણરૂપ, તેના રૂપગુણના ઝમકતા તેવી, બીજી બેગમના પ્રાણ ઝંખવાને બળી રહેતા. મુમતાજ ભેગમની સત્તા, ખાદશાહ ઉપર હજી એટલી બધી જામી રીકી નહતી. સેલીમા બેગમની જીવન નીશા આથમ્યા પછીજ મુમતાઝ બેગમની સત્તાના સિતારા રાહેન- . શાહના હૃદયાકાશમાં પૂર જેસ ને તેથી ચમકી ઉયો હતો.
રાત્રિ અજવાળી હતી, જગત્ ચન્દ્રિકામાં ન્હાતુ હતું, વચ્ચે વચ્ચે તુલા રાશી જેવા મેદ્ય કકડા આવી આવી સરલ જ્યાનાને અડપલું કરી જતા, અને જગત્ ઘડિંભર મિલન બનતું. ઘણું દૂર ઉત્તરમાં, ભરથી ફરી રહેલા વૃદ્ધ હીમાચળના સફેદ શરીરપર શિરાજનાં કિરણે પડી પડી લાંબે સુધી મનહર ચમકાર ચમકતાં. આમ આરામબાગ ના મહેલના પાય પખાળતી એક ઝીણા લીમેટા જેવી ગિરિ નદી વહેતી હતી હેમાં પણ મેલાં ત્રિકાનાં કિરણા, પલવલતી લહરી સાથે રમતાં. કુદરત શાન્ત અને મેહક હતી.
C
મતી મહેલમાંનું એક દિવાનખાનું, અત્યારે અનેક દીપ રાશિની ઝળહુળતી જ્યોતથી ઝગઝગે છે. નદીના પ્રવાહ ઉપર એક બારી પડે છે. હેમાંથી આ કાણુ નિદેરા નર ફેંકી રહ્યું છે. એક ચન્દ્ર તેા આકાશ પ્રદેશ અજવાળી રહ્યા છે. પગૢ આ મહેલરૂપી આકાશને પોતાના અન્ય રૂપ રાશિથી રસી દેતે આ યો તન ચન્દ્ર વાતાયનમાં હિંચી રહ્યા છે ? હા ! તે શાહુજમાં ખાદશાહની પ્રીયકર મેગન સેલીમા ચાંદનીમાં ઝીલતા કુદરતી સાંદર્ય ઉપર તરસી નજર ડારી રહી છે. પવતી મૃદુ લો આવી એના વેણી કલાપને ડેલાવી રહી છે. કાળા ભમ્મર રેવા વીખરાઇ રહેલા કેટલાક વાળ, તેના વાંસા પરના કિશજી એટણાપર પથરા, ગુલાખી આભને પણ લાવે તેવા તેના મુખ કમળપર ફરફરી રહ્યા છે. કાળા આકારા જેવા તેના ક્રમ રાશિમાંથી ડાકી કરી રહેલાં હેનાં બે હીરાનાં કર્ણકુલ તથા હંસ જેવી રોનકદાર ગનપર બિરાજતા બહુમૂલ્ય હીરાનો હાર ક્ષણે, ચન્દ્ર મંડળની આસપાસ તારામાં કુંડાળુ વળી વાતેા કરતા ન ખેડા હોય ? તેવા દિવ્ય દ્રશ્ય દષ્ટિગોચર થતા હતા. બહારના પ્રદેશ રાન્ત અને સુંદર હતા, મૃદુગરાજ, કોયલ, બુલબુલ,
॥
Page #22
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
કોઇ પહાડી ગંધવ સભાનું પંખિડુ પણ નમત નહતું.
મેલીમાએ ફરફર જેમ એક ન્હાના નીશામા નાંખ્યા.- અહા! કેવી ખુશનુમા રાત્રી છે. શી મઝાની આ ચાંદની અને અનહદ ખુબસુરતી ભરી કુદરત ? છગમાં કેવા ઉમદા ખ્વામી ખ્યાત્રા ઉપજાવે છે? પણ અફસોસ! એ સહુ શા કામનું ?
કાળનું સારી નાંખતાં આ ધવલ ચન્દ્રકિરણો ! કલકલ નિનાદ કરતાં આ કલ્લેાલિ નીનાં કલ્લોલ ! મૃદુ મૃદુ કંપનની સાથે ચારાઇ આવતી આ અલૌકિક પુષ્પદ્ર સુરભિ ! એ મૈં, પ્રેમસાગરના અટપટા માર્ગના પ્રવાસી વિના શા કામનું ? નકામું. બન્યું એ ! એકલી આ બાદશાહી મહેલમાં પણ કેદી જેવી સડી રહી છું ! પણ જેતી આશાએ જંદગી ટી ૨ી છે તે ક્યાં ? આવીરા કહીનેન્દ્ર ગયા છે તે પશુ આવ્યા નહિ? વચના સ્નેકનાં કહ્યાં, પણ વર્તન તેમનાં ન કહ્યાં ! આ ક્વણું ગવન ! કઇ કઇ આશાએ અને આકાંક્ષાએ ભાવે છે! પણ તેથી શું? આટઆટલાં દાસ દતી ? તથા હીરા, માણેક, અને રત્ને છતાં પણુ, સેાતાના પાંજરામાં પુરાયેલા એક મુગા પંખીની માફક પુરાઇ રહેવાનુંજ ની? પ્રેમ સુમિની પ્રેમળ લરિતાં તે પ્નાંજ કેતી? આ જીવન નિરૂપયોગીનીરમ-બર્થ જવાજ સરયેલું છે પ્રભુ ! વળી શહેનશાહ ? ના ! ના! કંઠાર પથ્થરમાં કમળ કુસુમ ક્યાંથી ટે? બાદશાહનું પધાળુ હૈયું, ત્યાં પ્રેમના પરાગ કયાંથી ફારે ? હાય ! એક બાદશાહની બેગમ સામ્રાની બની બેઠી છું, પણ આ ટકાની દયે મ્હારા કરતાં વધારે સુખી હશે.
ના ! ના! ગમે સદન, સાહી, સ્કુલ, મ્હેલા--- ના ! દાસ, દાસી, કઇએ મુજને ગમે છે?
શું સત્ય સુખ અર્પી શકતાં ક સા1 જે પ્રેમ-દિવ્ય પ્રકટાવી શકે કહાને ?
X
X
X
X
*
ખળતીને કાણ ઉગારે ! પ્રવાસી ખીત !
તપતીને કહે! કાણુ
ડારે !
ગણતાં ગગણતાં સેલીમાએ એક માટે નીસાસે નાંખ્યો ને બારી બંધ કરી ! મુ ડયો આ બાળી મુકો ચન્દ્ર ! શા માટે ડોકી કરે છે મ્હારી આરીમાં ! જા ! ના! નીચ ! ચાલ્યો જા ! હું બળી જાઉં છું. ધીકું છું, મરું છું ! દેખામા નહિ ! પણ ક્યાં જાય
છે ! નીચું !.........
r
X
હું બાંડી–દી......અહીં આવતા દાડ પેલા ચન્દ્રને ક! જા! તેને હાંકી કઢાય !” કોટી ભરાડ મારી બાંદીને ચન્દ્રને હાંકી કહાડવા હુકમ કરી, સેલીમાં પોતાની કામળ મખલી વ્યાપ જદ પટકાઇ
બાંદી પોતાની સ્વામિનીના ચેલા હુકમને અસરો ચમથી મળુર કરી-હસતી હસતી ાલી ગદ તેણે જીણ્યું કે, ભાઇએ અત્યારે વધારે શીરાઝી લીધી છે પણ તેને શું ખબર એ રીરી સ્થૂલ નિહ પણુ સક્ષમ હતી!
સાત દિવસ માં આજ ખાદરા શાહુબ્લ્યુાં શિકારે નીકળી ગયા છે. અને તે પછી ગુંદી ખાસ ખાર ખબર મળું રાક્યા નથી, સૂરજ આથમે તે પહેલાં પાછા ફરવાનું વચન ભાષી તેઓ ગયા હતા. આજેજ વાર ખબર લાગ્યે કે બાદશાહને આવી પહોંચતાં હતુ એક દિવસ લાગરો.
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન ! ! !
પ્રકરણ ૨ જી-સાકી.
૨૧
~ાં દીવામાં ચડચડી મર્યું એક ભોળુ પત~~~
સેલીમા બેગમને સુવાના ઓરડા ખુદાર દીવાબત્તીથી ઝગમગીત હતે. ખૂણે ખૂણે આરસની છાટય ઉપર કુશળ ચિતારાની હુન્નરમદીધી આબેહુબ દીસતાં કુલ અને વેલે ચારે દિવાલપર વ્હોટા મ્હોટા મ્હાં જેવાના બિલેરી બહુ મૂળ આરસા, સંગેમરમરતી છાબ ઉપર હીરા માણેક જડિત સેાનાની ફુલદાનીમાં વિધવિધ રંગના ફુલ તુા ભી રહ્યા હતા. એક તતા ઉપર નાગકેસર અને ચંપાના કુલાથી ગુંથેલી માળા ડેાલી રહી હતી, અને હેમાંથી ઉડતી ખૂશવડે આખે! ખંડ મધનથી રહ્યા હતા. સરાને સુન્દર ચિત્રાવાળા મખમલના ગાલીચેા, સેલીમા બેગમનાં કાનળ પગલાંને કરવાને દિવાનખાનામાં પાથરેલા હતા. અને બિતપુર પણ ભિન્ન ભિન્ન રસષાપતાં હું મૂલ્ય--તેલ ચિત્રા ઘણી આકર્ષક રીતે ટીંગાડેલાં હતાં. સ્ટીફની દીવીઓપથી પ્રકાશ પાડતા દીવાના તેજવર્ડ, એ ચિત્રા વધારે તે વધારે સજીવ, આબેહુબ અને ખૂબીદાર દીસતાં અને મહેલની મનેહર શેશભામાં ઓર મનેાહરતા ઉમેરતાં.
સેલીના કાચપર પડી. નાજીક બદન જાણે એઢણાને પણ ભાર ખમી ન શકતું હોય તેમ આટલું પણ હેણે ઉતારી ગાલીચા પર નાંખી દીધું. જરીથી ભરેલી, મણિ, માણિક્ય જડિત ઓઢણી એન ફેકાવાથી દીવાના પ્રકાશમાં તારા કાણ ખેંચતા નક્ષત્રપુત્ર જેવુ જમીનપર પછડાયું. ક'ટાળીને સેલીમાં ખખડીંટ—“ સારૂં કઈએ લાગતું નથી! શું કરવું ? ”
બેગમ સાહેબના હુકમ ઉઠાવવા, રહેનાતમાં બાંદી ખડીજ હતી. હેતે બેગમે કહ્યુ –– “ પૈકા ખંડમાં સુર મિલાવેલુ ખીન છે, તે જરી લઇ આવ ! ? ”
ખોન આવ્યું, પશુ ના સુર શૈલીમાથી સાંભળી શકાય નહિ, રાતા પરવાળા જેવા પ્રફુલ્લ હૉપર હસવું પથરાયું, મનમાં ને મનમાં તે ગગણવા લાગીઃ- આ બીન પણ કેવુ પુરૂષના હૈયા જેવુ હીલું થઇ પડયું છે ? ”
એક નવી દાસી નામે સાકી, નવી બેગમની હજૂરમાં કૅટલા દિવસ થયાં રાખવામાં આવી હતી. પાસે ઉભેલી ખાંદીને એમમે હૂકમ કર્યા—નવી દારીને તેડી આવ, એ ઘણું સારૂં ગાઇ શકશે; અને બીન એનુ કહ્યું માનશે !
''
સાકી આ વખતે પોતાના એરડામાં હતી. બેગમ હેને સભારે છે એવું જાણીને તે દોસ્તી જઇ હેમની હજૂરમાં ખડી થઇ. સાકીના હેરી ઘણા ખૂબસુરત છે, પણુ હંમેશાં તે પર દીલગીરીની છાપ પથરાયલી જણાય છે. તે એકાંતમાં રહેવાનું વધારે પસંદ કરતી. આરામ ભાગમાંની બીજી માંદી યા દાસીઓ સાથે વાતચીત કે હાસ્ય ઉપહાસ્યના પ્રસ`ગમાં તે ખીલકુલ ભળતા નિહ. ખૂદ બેગમનેજ હુકમ ઉઠાવતી, અને પોતાને રસ્તે પડતી, એક દિવસ સાકી એકલી એકલી કાંઈ આલાપ ગણગણતી હતી, તે વખતે બેગમ સાહે” જેની એરડી આગળથી પસાર થતાં હતાં હેમણે તે ચુપકીથી સાંભળ્યું, અને ધણાં ખુશ થયાં. તે દિવસ પછી બેગમ સાહેબની નજરમાં સાીના ભાવ વધ્યા. સાકી પર તે જન કુર આાન કરવા તૈયાર રહેતાં, એટલા બધા હૈના પરને ચાહુ વધી પડયેા હતે. મેગમ સાહેબ
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૨
બુદ્ધિપ્રભા.
હમેશાં સાકીને પોતાની પાસે રહેવા આગ્રહ કરતાં, પણ સાકીને વધારે વખત હેમની પાસે રહેવું પસંદ આવતું નહિ.
સાકી ઘણું સારૂ ગાઇ શકતી એટલું જ નહિ, પણ બીન પણ તે અરછી રીતે બજાવી શકતી હતી. ઉપરાંત દિલરુબા અને બંસરીમાં પણ હેની ઉસ્તાદી ઓછી નહિ હતી. કહો કે સાકી સંગીનમાં ખાં હતી.
રંગમહેલમાં ચાકરી મેળવવી, એ જાહેરજલાલી ભય મુગલાદના જમાનામાં કંઈ સાધારણ વાત નહતી. જાતજાતના હુનર અને શિયારીને હેમને અખત્યાર કરવો પડે. ચાંદની રાતે એક દિવસ, શાન્ત લતા કુંજમાં સાકી ખુલાસેથી વાંસળી બજાવતી હતી, તે પાછળ સેલીમા બેગમ દિવાનાં થયાં, અને તે દિવસથી સાકી બેગમ સાહેબની બાંદી ભટી, માનીતી જીગર જાન સાહેલી થઈ રહી.
સાકી! બાંદી સાકી બેગમ સાહેબની રૂબરૂ ઘણું થોડું બેલતી અને રહેતી. પણ પિતાની ઓરડીમાં ભરાયા પછી કોણ જાણે તેને બેગમ સાહેબ પર એટલું બધું વહાલ આવતું કે બાકી નહિ. તેને બેગમ પર અનન્ય હાલ–વેમ-છૂટ. ને જાણે બેગમ તે સાકીનું જીવન જ ન હોય ! તેમ તે કરતી. શું સ્ત્રીને સ્ત્રી પર અનન્ય મિ? કોણ જાણે તે હમને ખબર નથી, અમે એટલું જાણીએ છીએ કે સાકી, બેગમને પિતાનું જીવન જ સમજતી, માનતી અને ગાતી. પણ જાહેરમાં તેમ બતાવી શક્તી નહિ, કેમ? તે તેનું હદય જાણે ! હમને તેની ખબર નથી !
નવી બેગમને હુકમ થતાંને વાર સાકી હાજર થઈ. અમિભરી નજર વષવતાં બેગમે સવાલ કર્યો–“અયી સાકી ! તું બીન બજાવી શકીશ કે વેણુ વાઈશ?”
સાકીએ આબુ હાસ્ય હસી જવાબ આપે કે “બેગમ સાહેબને જે હુકમ હશે તે માથે ઉઠાવીશ !”
સેલીમાએ હસતે હસતે વાત ઉડાવી-સવાલ ઉપાડે, “સાકી ! આટલા બધા રાજ થયા તે મહેલમાં આવી છું, પણ કોઈએ દિવસ હારા મોં પર ડું હસવું આવ્યું જોયું નથી એ છે ?”
બેગમ સાહેબા ! બાંદીને હસવું કેવું ?”
સેલીમા આ જવાબથી જાણે ખસીયાણું પડી ગઈ અને કહેવા લાગી—“સાડી ! તને શું હું બાંદી જેવી ગણું છું?”
જી, નહીં, તે હું કહેતા નથી. આપની તે અથાગ મહેરબાની છે.” “ ત્યારે હરજ વીલે મોડે કેમ ફરે છે?” “આપ તેવાં કેમ રહે છે?
સખી ! સાકી ! હું કાંઈ જ રાત દિવસ હારી માફક માં ભારે રાખતી નથી. એ તે બાદશાહને કેટલા દિવસથી જોયા નથી તેથી હમેશાં એમ ઓછીજ રહુ છું. પશુ હા ! સાકી ! મહારે આનંદનું સાધન ઉછે રાયું છે. મને તે ન પુછીશ.”
સાકી મનમાં ને મનમાં આ બધે વખત કઈ બડભાગ કર્યા કરતી હતી. ઘડી રહી છે બોલવા લાગી “બેગમ સાહેબા ! જ્યારે મનુષ્યને કઈ પણ વસ્તુની આતુર ઈચ્છા થાય છે, અને તે વસ્તુ જ્યારે પ્રાપ્ત થતી નથી, ત્યારે અંતરમાં શોક ઉભરાય છે, મનને દુઃખ
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન ! ! !
થાય છે, અને માનદ કે વિશ્વાસ વિનાદ તેને મન અકારા થઈ પડે છે. “ મનનું માન્યું” મળતું નથી ત્યારે કણ જાણે શું સુયે થઇ જાય છે કે કંઇજ ગમતું નથી. જુવાને— સખી ચીજ મીલતી ય હસ્તે હસ્તે ! દિલકી મુરાદ નહી ફળતી રાતે રાતે-કયા ક—કહાં જાઉં !
૨૩
એ વાત તે સ્વાભાવિક છે અને એ બાબતના અનુભવ તે આપને સિદ્ધજ છે. નામદાર શહેનશાહના દિદાર આપના દિલમાં કેવી આતુરતા છે ? અને દર્શન થતાં નથી એથી આપનું મન કેવું ઉદાસ રહે છે? એવીજ રીતે સર્વને કચ્છીત વસ્તુની વીરહ દશામાં, દુ:ખ અને શેકનો અનુભવ અવસ્ય થાય છેજ, પછી તે રાય હો કે રંક ! ગરીબનું હૃદય કંઇ અમીરના હૃદય કરતાં નાનું અથવા લાગણીશૂન્ય હેતું નથીજ. બેગમ સાહેશ્ મ્હારા ન્હાનકડા ગરીબ હૃદયને પણ, એક વસ્તુની તલબ લાગેલી છે, અને એ પ્રીયકર વસ્તુની પ્રાપ્તિ થતી નથી એધીજ હું હમેશાં દુ:ખી અને દિલગીર દેખાઉં છું. પ્રીયકર વસ્તુના વિરહ ખમવા કરતાં તો મને મૃત્યુ વધારે વહાલું લાગે છે. પણ કોણ જાણે કેમ મરવું ગમતું નથી તે પ્રિયકર ભુલાતા પણ નથી ! સમજ્યાં મારા શેનું કારણ ? વાર્ડરે લુચ્ચી ! ” સેલીમાએ હસ્તાં હસ્તાં સાકીના ગાલપર પોતાના કોમળ કરકમળવડે ટપલી મારતાં કહ્યું: “તું પણ ત્યારે પ્રેમની જાળમાં ફસાઇ છે કેમ ? વડાલી સાકી! હારૂં હૃદય જીતનાર એવુ કાણુ લાગ્યરાળી પાત્ર છે ? કહે ! તું સરમ કરે તે મારા સેગન છે. ચાલ હું મ્હારા બનતા પ્રયત્ને-હારા પ્રેમ પાત્રની સાથે હું હારી શાદી કરાવી દઈશ. એક વખૂટા પડેલા પ્રેમપાત્રને ખીજા પ્રેમપાત્ર સાથે મેળવી દઇ તેમને એક ફરી દેવાં એના જેવુ મા પુણ્ય તો ખીન્તુ કશુએ નથી હાં !
23
"
-
સાકીની મંદ મંદ હસતી આંખા નીચી ઢાળી તેના તેજસ્વી વીશાળ કપાળ ઉપર મેાતીની જાળ જેવાં પરસેવાનાં બિંદુઓ ચમકવા લાગ્યાં. ગેરૂ ગારૂ ગાળમટાળ મુખડુ લાલ ચોળ થઈ ગયું ? ગાલપર શરમના ગુલાબ ઉગ્યા. મૃદુ ક’પતે સરે તે મેલીઃ—એ હમારાથી નહિ ખની શકે! મ્હારી પ્રેમ તેા આકાશના ચન્દ્ર ઉપર-ત,મવર શહેનશાહની ખેગમ ઉપર રૅડાયા છે. કહે ! એ વસ્તુ આપ આપી શકે તેમ છે ?
બાદશાહ શિકારની સહેલગાહે ગયા પછી સેલીમા સદાય ઉદાસ રહેતી. પણ આજે કાળી મેધનાળામાં તેજસ્વી વીજળી ચમકી ! આંદીના શબ્દો તેને તીર જેવા લાગ્યા! હાય ! ક્યાં આ બદી ને કયાં પાતે એગમ? તેને પોતાના પ્રિયકર-પોતાનું જીવન સર્વસ્વ સ્મૃતી પટપર તરવરી ઉદ્યેા. તે પ્રિયકર ! મહાણું ! તે પ્રેમને દો! તે પવિત્ર પ્રેમને પ્રવાસી! અત્યારે કર્યા હરશે ? કયાં રખડતા-આડતો હશે ? અત્યારે પેતે તા અતુલ વૈભવશાળી સમગ્ર હિંદના શહેનશાહના સુવર્ણ રત્નજડિત સિ ંહાસનપર અધિશ્ચિંત છે ! પણ જેણે પોતાના હૃદયમાં સિંહાસન મેળવ્યુ છે એવો તે પ્રેમઘેલો-પ્રેમમાર્ગને પ્રવાસી! ક્યાં હશે ? તેણે કેવી આકરી પ્રતિજ્ઞા લીધી છે? કેવા પવિત્ર-સૂક્ષ્મ-પ્રનુમય પ્રેમથી તેમને ચાહતો ! કેવાં તેનાં મૃદુ—પ્રેમાળ ને પવિત્ર વચનો ! પ્રેમ સ્કૂલ શરીરમાં નથી ! પ્રેમ વા યા વિલાસમાં નથી ! પ્રેમ હીરા મેતી કે મલેમાં નથી ! પણ પ્રેમ તો તે પરમકૃપાળુ પરમા માના ચરણને વિષે પહોંચવામાંજ છે ! પ્રેમ તે અરૂપી-દિવ્ય-સ્વય ચીજ છે ! અરસપરસ સરખા હૃદયવાળાં પ્રેમી ખિ બેંકના મૃદુ કલરમાં પ્રેમ શું આ વિષયાંધ શહેનશાહના નર્કા
Page #26
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
ગારરૂપી—મહેલામાં કે તેના કાચના કટકા જેવા આ હીરા માણેકમાં છે? ના! ના! તે પ્રેમનાં તા હવે સ્વપ્નાંજ ! તે પ્રભુતામય! પરમ પવિત્ર-સુક્ષ્મ પ્રેમ તો હવે અન્ય જન્મે! પ્રેમન નામપર તેા હવે મારે પૂળાજ મુકવાના ! માસ-અટપટા પ્રેમમાર્ગના પવિત્ર પ્રવાસી
૨૪
તું અત્યારે કયાં હોઇશ ! કાં એ સભ્ય મુખાકૃતિ અને માં આ ક્રોધ અને વિષયવિકારોની છાપથી છપાયેલું મુખાર્વિદ ! પણ સાકી ! સાકી ! કોણ જાણે મ્હને એના પર આટો બધે પ્રેમ કેમ ઉદ્ભવે છે? જાણે એજ ચહેરે ! મ્હારા પ્રવાસૌ મિત્રનાજ ચહેરે ! જ્યારથી હુ આ જનાનામાં નિરૂપાયે પગ મુક્યા સારથી જ તે બિચારા પ્રેમ વિવશ પ્રેમાત્માએ પાતાને પ્રેમ માર્ગના પ્રવાસ શ કર્યો : જ્યારે જ્યારે સાકીને જેછુ ત્યારે ત્યારે મ્હારા તે પ્રીયકર ને જાણે સાક્ષાત દર્શન ન આપતા હોય તેમ ભાસે છે. અરે ! એટલું તો ણુ છે. તેની મુખચર્ચા પરથી પ્રિયકરનાં દર્શનનો લાભ થાય છે એટલું ઘણુ છે. એ પ્રેમ ! હારા કેટલા પ્રકાર! ગુંજ માણસને નર્કના ખાડામાં નાખી શકે છે તે તુજ પરમેશ્વરની હજુરમાં પણ પહેાંચાડી શકે છે, ”
ލ
વળી વિચારમાલા ટુટી--અને બાંદી ખીન્ હાથમાં લઇ સામે ઘણા સમયથી ઉભી છે એ તેને ભાન થયું. પૂર્વની વાર્તા સ્મૃતી પર તરવરી ઉઠી ને તે ખેલીઃ~~સાકી ! તું ધેલી તે નથી થઈ ગઈ ? ડાકણું ! બાદશાહતી ભેગમ તે હું ...! શું તું મ્હારા પર પ્રેમ રાખે છે? મ્હારા પર પ્રેમ રાખવાના તુને શે હક્ક છે? ખસ દૂર જા !
"3
બાંદી ઉદ્દીને જવા તૈયાર થઇ. સેલીમાએ તુર્ત હેના હાથ પકડીને પોતાની પાસે એસાડી, મદ હસતી હસતી કહેવા લાગી:- ગાંડી! એ તે હું મશ્કરી કરૂં છું. ચાલ જવા દે વાત. હુને તે આજ કે ચેન પડતું નથી. કંઇ કંઇ પૂર્વ સ્મૃતિ મને સતાવે છે. હારી પેલી સૌ લાવ. તેિ સુભળાવ દ્વારા કને જરા મધુર આલાપ, અવે ગી ગરમી વરસી રહી છે-તે ઉધાડી નાંખ બધી માર મારી જરા બત્તી બુઝાવી તે, ચાંદનીની રેલ રેલાવી દે! ઘડી ઘરમાં ફુલના હાર ગજરા સ્ટેજપર સમારી દે! આજ તે ત્યારે મ્હારી કુલ સેજના દિવસ ! દીર્ઘ વિરહની જવાળા આજ આગ બુઝાવીશ. આવ ! સાકી ! મ્હારી પાસે બેસી કઇ કરૂણાને સુર છેડય ! અને ખરી ખાવ. કે હું ય ત્રણા વિસરી જ તેજ તાનમાં તલ્લીન બની જાઉં. ચલને દૈ યે સાકી !
..
સાર્કી ઉઠીને ઉભી થઇ. બેગમ ખાલાં- સાકી ! તરસ અહુજ લાગી છે, લાવ તે પહેલાં જરા સિરાજ.”
(1
ખાંદીએ સાનાના પ્યાલામાં પૃશ્મેદાર સિરાજી બેગમ સાહેબ હન્નુર રજુ કરી. પ્યાલા પર ફીણ બેષ્ઠ એગમે વળી કહ્યુ સાફી ! સુરાજરી તેજ હશે. ગુલાબ શરબત નાંખ્યું કે નહિ ?
">
در
બાંદીએ જવાબ વાળ્યે—“ જી, હા, નોંખ્યું છે.
17
“ દે કેજરી છતાંયુલ અદર ભેળવી દે” વળી અવાજ આવ્યે ’
સાકી સરબતના પ્યાલા ઉપાડી લઇને આંખ એરડામાં ગઇ. અંદર તાંબુલ અને બીજી કોઇ ચીર નાંખી પાછી આવી.
સાનાના પ્યાલાની અંદર ટાઢળતી અવલ સિરાજી ઈવાના પ્રકાશથી ચમકવા લાગી. તે ગ્લાસ ખલાસ કરી નાજની સેલીમાએ મેજ પર મુક્યું, તે ગંગાતુ ફુલદાનીમાં જલ્દ
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રકીર્ણ ધ.
૨૫
અથડાયું. ફુલદાન ખડાંગ દઈને જમીન પર ઢળી પડયું, ને અન્દર ઉત્તમ ફુલોની છડી હતી, તેમાંથી ખૂબેદાર પાંખડિઓ વિખરાઈ
મખમલની તળઈઓવાળી નરમ સેજપર, સુન્દર સેલિમા સૂઈ ગઈ, અને મદિરાના પેનમાં ઢળી ગઈ. સાકીએ બંસરી મેળવી ગાવા માંડયું.
દુખ વામે કેશે કહુ મેરી સજની” સુન્દર સેલીમાનું શરીર જરા હાલ્યું–ને તુર્તજ સ્વામેની ટીક દીવાલ પરના સુવાસીત દીપની તમાં એક પતંગ ઝંપલાઈ–બળી-ચડચડી ભસ્મ થઈ ગયું.
ગાતી સાકી બંધ થઈ ગઈ, અરર ! આ બિચારૂ પતંગ બની ગયું–મરી ગયું? ખુરૂ થયું ! શાને માટે? પ્રેમનેજ માટે ! હાય ! હાય ! પ્રેમ હારી આ દશા ? ભેળાં પગેને બાળવામાં જ પ્રેમ હુને મઝા પડે છે ? તેની આંખમાં એક અબુ આવી ઉભુ ને વળતી ગાવા લાગી. દુખ વામે કેસે કહુ મેરી સજની ,
(અપૂર્ણ.)
प्रकीर्ण नोंध.
મહુમ એ. ગોખલે-જે વ્યક્તિઓ શુદ્ધ હૃદયવડે સમાજહિતનાં કાર્યો કરે છે તેની ખ્યાતિ તેઓની હયાતિમાં થાય છે એટલું જ નહિ પણ પાછળથી તે ઘણીજ થાય છે અને તેનું કારણ એક એ છે કે તેવા પુરૂષોની જગ્યા પુરવાર હેજમાં કંઈ જડી આવતું નથી. જૈનસમાજમાં એવા એકે ગૃહસ્થની હયાતી આપણે જોઈ શકતા નથી એ દીલગીર થવા જેવું છે પણ આખા હિંદ તરફ નજર કરતાં મી. ગોખલેના અનેક ગુણો વિષે જાહેર પએ ઘણું લખ્યું છે. પ્રજાઓ અને અધિકારીઓએ તથા નામદાર વાઈસરાય અને નામદાર શહેનશાહે પણું તેઓને ગુણે અને સેવાની પછાન કરી છે. એ જ બતાવી આપે 'છે કે મી. ગેખલે એક અપૂર્વ અને ઉચ્ચ ગુણવાળા મહાન નર હતા. તેઓની યાદગીરી માટે આખું હીંદ ઇંતેજારી ધરાવે તે મૂજ છે પણ ખરી યાદગીરી તેના જેવા અન્યન ઉત્પન્ન થઈ શકે-જન્મી શકે તેવા માર્ગે પ્રયાસ કરવામાં આવશે તે ગોખલેની સેવાની કદર સાથે તેઓને નીસ્વાર્થપણે ઉપાડેલી દેશ સેવાની હીલચાલને ચગ્ય ન્યાય મળશે એમ અમારું માનવું છે. હિંદની અનેક જ્ઞાતિઓમાં વ્યકિતગત આવા ઘણુ પુરાની જરૂર છે. અને તેમાં ખાસ કરી જૈન સમાજ માટે તે વર્તમાન સમયે ઘણુજ ખામી હોવાથી મી, ખલેના ચરિત્ર તરફ નજર કરી જૈન સમાજમાંથી જેના કામની અને તેથી આગળ વધી સમગ્ર હિંદની સેવા કરનાર કોઈ વીરનર બહાર આવે એમ ઈચ્છીએ છીએ.
કોન્ફરન્સ અને બધારણ–નવમી કોન્ફરન્સની બેઠક સુજાનગઢ ખાતે મળ્યાની અને થયેલા દરની નેધ ગત અંકમાં અમે લઈ ચુક્યા છીએ તે સાથે કાદવમાં ખેંચાઈ ગયેલા રથને બહાર આણવાના પ્રયાસને આપનારા સજ્જનેને ધન્યવાદ આપતાં હવે શું કરવું ? એ વિષે વિવેચન કરવાની ઈચ્છા જણાવી ગયા છીએ. તત્ સંબંધી આ અંકમાં લખવા ઈચ્છા હતી, તેમાં સદ્ભાગ્યે અમે જે સવાલને મુખ્ય હાથ ધરવાની જરૂર જોતા
Page #28
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
હતા તે બંધારણના સવાલને આપણી કોંનફરન્સ ઓફીસે-બંધારણ કમીટી મારફતે સુવ્યવસ્થિત બંધારણ ઘડી કડાય તે માટે ૨૮ પ્રકોની એક પ્રશ્નાવલી જાહેર પત્રામાં પ્રગટ કરી છે તે મુજબ તે સંબંધી વિચારે આપી શકે તેવા ગૃહસ્થ ઉપર પણ તે એકલી છે, જે યોગ્ય જ કર્યું છે. વાચકે અને ખાસ કરી જેઓ વિચાર કરી સારી સુચનાઓ કરી શકે તેવાઓ તથા કમનું હીત જેને પસંદ છે તેઓએ અવકાશ લઈ તે પ્રશ્નાવલી સંબંધી ખુલાસા જરૂર લખી મેકવા, જેથી આવતી દસમી બેઠક જે ખાસ મુંબઈ ખાતે મળનાર છે તે અગાઉ એક સુંદર સંગીન બંધારણ તૈયાર થાય.
નેશનલ કન્ટેસ બંધારણુવડે ટકી શકી છે એટલું જ નહિ પણ અનેક આફતને બંધારણવડે દુર કરી શકી છે. જ્યારે આપણે બંધારણ વિના-શરૂઆતમાં કરેલા પ્રયત્નવડે ચેડાંક શુભ પરિણામો મેળવ્યાં હતાં અને અલના ન થઈ હોત તે આજે જૈન કનફરન્સ-જૈન. સમાજ કોઈ જ કાર્યો કરી શકત, તેના બદલે ઉલટી પાછળ પડી છે તે પડી શકત નહિ. પત જ વામન એ વાક્ય અનુસાર બન્યું તે બન્યું પણ હવે તેમ ન થાય તે માટે જાગૃત રહેવાની જરૂર છે. ઐક્ય વિના, ખરી રીતે કોનફરન્સ જેવા મહામંડળની સુવ્યવસ્થિત હયાતી વિના અનેક ખાતાઓ ભલે હે કે ઉત્પન્ન થતાં હોય પણ તે ધારેલા સ્થાને પહેચશે એમ ધારી શકાતું નથી.
કેંનફરન્સ વડે જ આપણી સમાજની ઉન્નતિ કરી શકાય તેમ હોવાથી તેવી સુવ્યવસ્થા માટે દ્રવ્યને અને જાતી ભેગને જે વ્યક્તિએ ભોગ આપી શકે તેમ છે તેને જરા પણ પાછી પાની કરવી જોઈતી નથી, - કામની વહેંચણી સારા પાયા ઉપર આવેલી સંસ્થાઓ સાથે કરી કોનફરન્સ માત્ર કેળવણી અને ઉગના સ્વાલ ઉપરજ વધારે ધ્યાન આપવા જરૂર છે. અન્ય કામ સોપેલી સંસ્થાઓ નિયમિત કરે અને રીપોર્ટ પુરે પડે તેમ થવું વધારે હીત કરતા જણાય છે.
. સખાવતનું ધોરણુ બીજી કોનફરન્સ વખત જળવાયું હતું તેમ આજ સુધી ચાલુ હોત તે પારસી પંચાયતની માફક આપણે એક મોટું ફંડ ધરાવી શકત અને તે મારફતે અન્ય સંસ્થાઓને મદદ આપી વધારે સારૂ પરિણામ મેળવી શકત પણ તેમ થયું નથી એટલું જ નહિ પણ તેવા સંજોગો પણ દષ્ટિથી દૂર ગયા છે એમ જોઈ ખેદ થાય છે પણ શોચ કરવાથી શું છે તે માર્ગ કોઈ અન્ય પ્રકારે પણ હસ્તિમાં આણવો ઘટે છે. .. બંધારણને સ્વાલ એગ્ય રીતે ચર્ચાયા બાદ અને વ્યવસ્થાપૂર્વક ચાલ્યા બાદ આ નવમી બેઠકે જિનેની ઘટતી જતી સંખ્યાને માટે ઠરાવ કર્યો છે તે ઉપર જેટલું કાળજી પૂર્વક ધ્યાન અપાય તેટલે સમાજને લાભ થશે એમ હમારું માનવું છે. નહિ તે ઘટતી જતી સંખ્યા તરફ ખ્યાલ કરતાં બહુજ થોડા સકામાં આપણાં ભવ્ય મંદીરો કેણ સંભાળશે તેની ચિંતામાં જન કેમને પડવું પડશે. માટે પૂજ્ય આચાર્યો અને આગેવાન જેને એકત્ર વિચારે અને પ્રયાસે તે ચિંતાથી દૂર થવાય તેમ કરવાની જરૂર છે.
પંડીત અનલાલ–આ એક દિગમ્બર ગૃહસ્થ છે. જેઓ હાલ આફતમાં સમડાયા છે. તેઓને આપણે પરમાર્થપણે સંતોષ કૃતિએ શિક્ષણ સમિતીનું કામ કરતા જરા છે પણ પૂર્ણ કર્મયોગ્યે તેઓ ઉપર આફત આવી પડી છે એમ આપણે અન્ય પોથી અને મી, શેઠીની પત્નીએ જેપુર સ્ટેટ અને સંધને કરેલી વિનંતીથી જાણ્યું છે. આ માટે
Page #29
--------------------------------------------------------------------------
________________
સ્વિકાર અને અવલોકન,
૨૭
મુંબઈ મધ્યે ત્રણ માસિક પત્રધારોએ એક મીટીંગ ખેાલારી ધટતે સ્થળે અરજ કરવાના પ્રયત્ન કર્યાં છે એમ અમારી જાણમાં આવ્યું છે. અમે મો. શેકીને ચોગ્ય ન્યાય મળે તે જેવા ઇંતેજાર છીએ પણ કહેવું જોઇએ કે જે રીતે કામ થવું તેઇએ તેમ થયું નથી. ખરી રીતે સ્ગિમ્બર સમાજની કોઈ જોખમદાર સસ્થાએ ન્યાય મેળવવાની જરૂર, વીચારી હાત અને તે માટે મેગ્ય પ્રયત્ન કર્યો હોત તો મી, શેટ્ટીનુ' વધારે હીત સચવાત. સ્થાનુભૂતિ દર્શાવવી એમાં કાઇને વાંધો નથી માટે સત્તાની સાથે કામ લેવામાં વિશેષ જોખમદાર સ ંસ્થાએ કામ લેવું જોઈએ તે બીના ભૂલવા જેવી નથી. મો, શૈકીની પત્નીનું અમે ધ્યાન ખેંચીશુ કેનન ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી ઉદય આવેલ કર્મ વર્ડ–તમાને આવી પડેલું દુ:ખ ધર્યું પૂર્વ સહન કરી અને અનેકના ભા ઉપર રહેવા કરતાં તમારી દિગંમ્બર સમાજની કોઈ પણુ તૈખમદાર વ્યક્તિ મારતે યાગ્ય ન્યાય મેળવવાના પ્રયત્ન કરશે તે સાથે તમા પતે ની, શેડીના બુટકારો થાય ત્યાં સુધી ભીલનું તપ ારૂ રાખા-જરૂર એ તપ વડે મા ઉદય આવેલું દુ:ખ દૂર થશે.
स्विकार अने अवलोकन.
નવમી શ્રી જૈન શ્વેતાંબર ફાનસકા રીપાર્ટ—પૃષ્ઠ ૧૨૪ પ્રકાશક ચી સંક્ર રીએ સુજાનગઢ-( બીકાનેર ).
આઠે કાનફરન્સ કરતાં બેઠક મેળવવા માટે ટુંકસમય લેનાર જેમ આ નવમી કાનફરન્સ છે તેજ રીતે ટુ'ક સમયમાં રીપોર્ટ બહાર પાડનાર પણ તેજ છે, આ માટે સુજાનગઢવાસી ધુએને ખરેખર ધન્યવાદ ઘટે છે. રીપોર્ટ પણ હંમેશ કરતાં જુદીજ તમે પ્રકટ થયો છે અને તેમાં સુંદર છ ફાટાઓ મુકી વિશેષ અલંકૃત કર્યાં છે. તેજ રીતે નવે કાનકરન્સના ઠરાવાની વાંધ આપી જુદી જુદી બેઠકો મધ્યે થયેલા હરાવે સબંધી વિચાર કરનારને ઉપયોગી સગવડ પૂરી પાડવામાં આવી છે. આગામી બેઠી વિશેષ કુંતેહમદ થવાની સુજાનગઢવાસી બધુએએ પોતાના કાર્યોથી આગાહી કરી આપી છે એમ જણાય છે. પ્રમુખે કેળવણી અને નીભાવ કુંડમાં સહાય કરી ઉપકાર કર્યાં છે તેવીજ રીતેશે પનેચંદ જીએ તમામ ખર્ચ પોતે આપી. મહદ્ ઉપકાર કર્યા છે. આ ઉપકારને લદ તેનું ધ્યાન કાંનરન્સના કેળવણી ખાતાને સ્હાય કરવા ખેચવામાં આવ્યું નહિં હોય એમ સમજાય છે. પશુ તેમ થયું હોત તો નેચંદજી સધી માટે વિશેષ ગાભા ભર્યું થાત, કારણુ એકજ મંદીરમાં લાખા રૂપીઆ ખચનાર ગૃહસ્થ કેળવણીના કાર્યમાં હાથ લંબાવ્યા વિના રહેત નહિ,
*
*
*
જીવદયા જ્ઞાન પ્રસારક ફંડના ચેાથેા વાર્ષિક રિપોર્ટ—( સને ૧૯૧૪ ) પૃષ્ઠ ૧૦૦~~ આ ક્ડ સબંધી અમારા ઉત્તમ અભિપ્રાય વખતો વખત પ્રદર્શિત કરતા રહ્યા છીએ. આ વર્ષે જુદા જુદા સ્થળોના કતલખાનામાં તલને ધટાડા માટે થયા છે જેનું વીગતવાર લીસ્ટ આપવામાં આવ્યું છે. ૧૬૯૩૭૪૦ પશુઓના જીવ બચાવવા સારૂ એ કુંડના કાર્યવાહક અને દ્રવ્યની સહાય કરનાર તથા કરાવનાર વ્યક્તિએ મહદ્ પુણ્ય ઉપાર્જન કર્યું છે. વેને છેડાવવા એ કામ ઉત્તમ છે પણ ખરી રીતે તેના ભક્ષણ કર નારીએ પાતાની ભૂલ સમજી તે કામથી દૂર થાય એ કાર્ય વિશેષ ઉત્તમ છે. આ ક્રૂડ એ
*
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૮
બુદ્ધિકભા.
કામ કરે છે. આવકમાંથી કંઈ પણ બચાવ્યા વિના કરે છે એ શું? જેવું તેવું કાર્ય છે. ગત વર્ષમાં પર્યુષણ પ્રસંગે બહાર પડેલી અપીલની નેધ લેતાં અમે પૂજ્ય મુનિરાજોનું અને જુદા જુદા સઘનું ધ્યાન ખેંચ્યું હતું કે તે વખતે થતી ટીપે પૈકી બધું નહિ તે થે ઘણે ભાગ તે ખાતાને પહોંચાડી ખરી જીવરક્ષા કરવામાં ભાગીદાર થશે. આ સુચનાને અમલ થયેલા રીપોર્ટ ઉપરથી જોઈ શકાય છે પણ થોડાક મુનિરાજે સિવાય વધુ સ્થળેથી ધ્યાન અપાયું નથી. માટે આ વર્ષે તે ફંડને આવક થેડી હવાથી વધુ ધ્યાન આપવાની જરૂર છે એમ કહ્યા વિના ચાલતું નથી.
ફી ફેલાવેલા, પ્રગટ કરેલા, અને વિલાયતથી મંગાવેલા જીવદયાના સાહિત્ય વિષે તથા ઉપદેશવ અને સાહિત્યના ફેલાવાથી તથા નિબંધવડે લીધેલી ઇનામી પરીક્ષાઓથી આવેલાં શુભ પરિણામો સંબધી રીપોર્ટમાં બહુજ જાણવાજોગ હકીકતે પ્રકટ થઈ છે. અમે તેમાંથી જગ્યાની સગવડ પ્રમાણે અમારા વાંચકે સમયે થે મુકવાની ઈચ્છા ધરાવીએ છીએ કે જેથી તે ફંડને સહાય કરનારાઓમાં વધારે ઉત્સાહ ફેલાય.
નામદાર શ્રીમંત ગાયકવાડ મહારાજાએ આ ફંડ પ્રત્યે પ્રેમ દષ્ટિથી જોયું છે તેવી રીતે અન્ય રાજા મહારાજાએ નજર કરે અને વારિક હજાની રકમોવડે એ ફંડને સહાય કરે તે હિંદુસ્તાન દેશને ઘણો જ ફાયદો થાય તેમ છે. કાર્યવાહકને ઉત્સાહ એટલે બધા ઉત્તમ છે કે વર્ષમાં એક લાખ રૂપીઆ મળે છે તે બધાએ સરસ જનાઓ તૈયાર કરી ખર્ચી નાખે અને તેમ કરી આખા હિંદને જીવહિંસાના અજ્ઞાનથી દૂર કરે. આશા રહે છે કે આ ફંડ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જશે અને શેઠ લલ્લુભાઈ ગુલાબચંદને કામમાં જાતી મદદગારોની પણ છુટ થતી જશે તેમ આ ફૂડ અમૂલ્ય કાર્ય કરી બતાવશે.
શ્રી જૈન શ્વેતાંબર ડીરેકટરી–ધી જન એસોસીએશન ઓફ ઈન્ડીઆ તરફથી અમને મળી છે. જેન ડીરેકટરીની કેટલી જરૂર છે તેને ખરેખર ખ્યાલ જેઓએ વર્ત
ન પત્ર દ્વારા જૈનેની આધુનિક સ્થિતિનું બારીકાઈથી અવલોકન કર્યું છે તેમને જ આવી, કશે. મકાનની કઈ બાજુથી દીવાલ ખરે છે એ જો ભણવામાં ન આવે તે તે મકાનની ની દશા થાય એને નિર્ણય વાંચકવૃંદને જ સોંપીએ છીએ. ડીરેક્ટરીનું નામ જ તેની સાથેતા સુચવે છે એટલે એની કેટલી આવશ્યકતા છે તે કહેવાની કંઈ જરૂર રહેતી નથી. ન એસસીએશન ઓફ ઈન્ડીઆએ પ્રતિવર્ષ ડીરેક્ટરી બહાર પાડવાનું પગરણ કર્યું છે.
ઘણું જ અભિવંદનીય અને તૃત્ય છે. દરેક વિદ્વાનોએ, મુનિરાએ, અને દરેક ગામના - વાગેવાન ગૃહોએ જેમની પાસેથી જે જે બાબત એસોસીએશન તરફથી પુછવામાં આવે || તેમના સંતેષકારક અને વિગતવાર જવાબ આપવા એવી અમારી ભલામણ છે. અને
૧૫ ની સાલની ડીરેક્ટરી જોતાં તેમાં લગભગ બારેક બાબતને સમાવેશ કરેલે માલામ છે છે. નવા વર્ષમાં જે ડીરેકટરી બહાર પડે તેમાં એટલું સુચવવાની રજા લઈએ છીએ ચાતુર્માસમાં આપણુ મુનિ મહારાજઓએ જે જે ધર્મનાં મુખ્ય મુખ્ય કામ કરેલાં હોય,
જે સંસ્થાઓ ખેલાવી હોય, સમાજને લાભકારક છે જે કામ કરાવ્યાં હોય તે તે પળાંની નેંધ લેવી; તેમજ વળી જે જે સંસ્થાઓ આપણામાં હયાતી ધરાવે છે તેમના ર્ષિક કાર્ય કમના રીપોર્ટની રૂપરેખા લેવી. અમુક મંડળ કે અમુક સભા તરફથી જે જે. સુવા લાયક કે પ્રશંસાપાત્ર પુસ્તક બહાર પડયાં હોય તે પણ જાહેર કરવું.
Page #31
--------------------------------------------------------------------------
________________
સ્વિકાર અને અલેકન.
દહેરાસરના અંગે નવાં દહેરાસરો કયાં ક્યાં થાય છે, જીર્ણોદ્ધાર કેટલે સ્થળે કરાવ વાની જરૂર છે વગેરે માહિતી મેળવી પ્રગટ કરવી. આ ઉપરાંત પ્રતિવર્ષમાં જે જે સંસ્થાએ આપણામાં ખેલાઈ હોય જે જે મહાન કાર્ય આપણામાં થયો હોય અને તે જેનાથી થયાં હોય તે તે સઘળાંની નોંધ લેવાથી ભવિષ્યમાં ઘણો ફાયદો થવા સંભવ છે. બીજું આ સ્થળે અમે માનવંતી એસોસીએશનને કહેવાની રજા લઈએ છીએ કે ડીરેક્ટરીથી જે જે સુધારા વધારા કરવા પામ્ય લાગે તે કરવા એસોસીએશને પ્રયત્નશીલ થવું, કારણ કે જ્યાં જરાક કોહવાટ દૂર ન થાય ત્યાં વધુ સડો પેસવાની ધાસ્તી રહે છે. તે માટે એસોસીએશન પુરતું ધ્યાન આપશે એવી આશા છે અને એસોસીએશને ઉપાડેલા કામમાં દરેક બંધુ સહાય આપશે એવી આશા છે, એસોસીએશનનું આ પગલું મહત્વ ભરેલું છે એ કેવળ નિર્વિવાદ અને નિઃશંક છે.
अमदावादमां उजवायेली महावीर जयंती. શ્રી ઉપદેશ પ્રસારક ફંડ તરફથી શાક બજારમાં આવેલી વિશાશ્રીમાળીની વાડીમાં શ્રી મહાવીર જયંતીને એક મોટો મેળાવડે ભરવામાં આવ્યો હતો. વાડીને વાવટા તારણથી શણગારવામાં આવી હતી. તે પ્રસંગે બેન્ડ પણ હાજર હતું. આશરે ત્રણેક હજાર માણસે એ હાજરી આપી હતી. મેળાવડાની શોભા અને મેનેજમેન્ટ વિગેરે ઘણી જ સુંદર પ્રકારે કરવામાં આવી હતી.. - જયંતી ઉજવવાની શરૂઆતમાં મંગળાચરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપદેશ પ્રસારક મંડળના સેક્રેટરી રા. ર. મુળચંદભાઈ આશારામ વૈરાટીએ આમંત્રણ પત્રિા, વાંચી બતાવી હતી. ત્યારબાદ ઝવેરી મોહનલાલભાઈ મગનલાલની દરખાસ્તથી અને રા. રા. વકીલ કેશવલાલ અમથાલાલના ટેકાથી રા. રા. શેઠ મોહનલાલ લલ્લુભાઈને પ્રમુખસ્થાન આપવામાં આવ્યું હતું.
શરૂઆતમાં પ્રથમ વક્તા રા. રા. વકીલ છોટાલાલ કાળીદ્યસ. બી. એ. એલ. એલ. બી.એ. જણાવ્યું જે આજે આપણા ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણકને દિવસ છે. જયંતી ઉજવવાનો રીવાજ આપણામાં ઘણા લાંબા વખતથી છે એટલે આપણે કંઈ આ નવીન રીવાજ કરીએ છીએ તેમ નથી. આવી રીતે અન્ય ધર્મના અનુયાયીઓ પણ પિતાના પૂજનીક પુરૂષની જયંતિએ ધણી ધામધુમથી ઉજવતા આપણે જોઈએ છીએ,
બીજું આ સ્થળે જે યાદ રાખવાનું છે તે એકે જયંતીના દિવસે ભગવાનની જન્મ તીથી એકલી યાદ રાખવાથી આપણને ફાયદો થવાનું નથી, પરંતુ જે મહાન પ્રભુની આપણે જયંતી ઉજવવા એકત્ર ભળ્યા છીએ તેમના ગુણનું સ્મરણ-મનન કરવાથી, તે ગુણેને અમલમાં ચુક્યાથી આપણે ફાયદો મેળવી શકીશું.
કોઈ કદાચ પ્રશ્ન કરે કે આમ હરવખત ગુણોનું સ્મરણ કરવાથી શું લાભ છે? તો તે સંબંધમાં જાણવું જોઈએ કે એક નજીવા ધનના લેભે એકને એક ધધ આપણે હમેશાં કરીએ છીએ તે પછી પ્રભુના નામના ગુણે, તેમનું ચારિત્ર્ય કે જે આપણને મેક્ષ પર્યત લેઈ જાય તેમ છે તેમનું ચારિત્રય વારે વારે સાંભળવાથી આપણને કેટલે બધે લાભ થાપ! પ્રભુ મહાવીરે જે અપૂર્વ ભક્તિભાવ પિતાના માતાપિતા પરત્વે દર્શાવ્યો છે તે હાલના પુત્રએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. માતાપિતાને અપૂર્વ પ્રેમ જોઈ તેમના જીવતા સુધી તેમણે ચારિત્રય નહિ લેવાને અભિગ્રહ કર્યો હતે. વળી વડીલ બંધુ નંદીવર્ધનના
Page #32
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિભા.
આગ્રહથી તેમણે દિક્ષા લેવાનું મુલતવી રાખ્યું હતું. આ ઉપરથી વડીલ બંધુની પણ વ્યક્તિ અને આજ્ઞા માનવાને ભુલવું જોઈએ નહિ. ક્ષમા ગુણ પણ તેમને ઉચ્ચ કોટીને તે તે માટે ચંડશિક નાગને દાખલો વારંવાર સ્મરણ કરવા જેવો છે. આ સિવાય જે આપણે બારીકાઈથી તેમના ચારિત્ર્યનું અવલોકન કરીએ તે તેમના ચારિત્ર્યમાંથી ઘણા ઉપયોગી અને હિતકર દૃષ્ટાંતો આપણને મળી શકે તેમ છે. * ત્યારબાદ રા. રા, દેશ મણીલાલ નથુભાઈ એ ભગવંતની દવા, ચારિત્ર, વડીલ પ્રત્યે પ્રેમ, ગુરૂભક્તિ-ક્ષમા, સ્યાદા સિદ્ધાંતનું રહસ્ય વગેરે બાબતે વિષે મનનનીય અને વિચારશીલ ભાષણ કર્યું હતું, જે અમે આગામી અંકમાં ઉપયોગી હેવાથી અક્ષરશ: પ્રકટ કરીશું. અત્રે સ્થળ સંકેચને લઈને તે પ્રસિદ્ધ કર્યું નથી. ત્યારબાદ મી. સાયલાકરે જણાવ્યું કે, મી. મુલચંદ આશારામ કે જેઓની અથાગ મહેનતને લઈને આ જયંતીને મેળવડો મળે છે માટે તેઓને ધન્યવાદ ઘટે છે.
પ્રભુ વીરમાં માતૃપિતૃભક્તિ ઘણી હતી. તેમજ તેઓની ઉદારતા અપૂર્વ હતી. કારણ કે પોતે દિક્ષાના અવસરે ઘણું જ દાન કર્યું હતું, અને છુટા હાથે વરસી દાન દીધું હતું. તે તેમને ઉદારતાને ગુણ ખાસ મનન કરવા જે છે. ઘણા ઉપસર્ગો સહન થવા છતાં તેમની કર્મ ખપાવવાની જે શક્તિ ખીલી હતી તે અપૂર્વ હતી. પ્રભુને ઉપદેશ સાંભળવા સર્વે જ આવતા. પશુ પંખીઓ પણ પ્રભુને ઉપદેશ સાંભળતાં. તેઓને ઉપદેશ સર્વને માટે હતે. અમુક વાડામાંજ ગંધાઈ રહી અમુક વ્યક્તિને જ ઉપદેશ આપે એવી હાલના જેવી સંકુચિત ભાવના તેમનાથી સે ડગલાં દુરજ નાશી હતી, તેમના ઉપદેશ ઉપરથી અત્યારના સાધુ અને સાધ્વીએ એ બહુ પંડે લેવા જેવો છે. * ત્યારબાદ મી. અંબાલાલે જણાવ્યું કે પ્રભુ મહાવીરે આપણા ઉપર મહત ઉપકાર : કર્યો છે. તેમને બતાવેલા માર્ગાનુસારીપણાના ગુણે અવશ્ય ધ્યાનપૂર્વક મનન કરવા લાયક છે. શ્રાવક નામ કહે શ્રાવક થવાનું નથી પરંતુ યથા નામ તથા ગુણ એ નિયમ પ્રમાણે પ્રભુએ બતાવેલા શ્રાવકના માર્ગનું અધ્યયન કરી શ્રાવક નામનું સાર્થક કરવું જોઈએ. - કઈ પણ જ્ઞાતિને હેય યા કઈ પણ સંપ્રદાયને હાય, કાવે તે હેય; પરંતુ જેઓ સમ્યક્ રીતે પ્રભુના માર્ગનું આરાધન કરે છે તેઓ મુક્તિપદ વરે છે. પ્રભુની આજ્ઞા છે કે હિંસા ન કરો, જૂઠું ન બેલો, પરનારી સહોદર થાઓ, પ્રીય છે.લો; પરંતુ જૂઠ કે અપિય ન લે. ત્યારબાદ ઝવેરી મુલચંદ આશારામ વેરાટીએ જણાવ્યું કે, આજે આ ઉપદેશ પ્રસારક મંડળ તરફથી જયંતીને ધીતીય મેળાવડે કરવામાં આવ્યો છે. શહેરની બધી દિશાએથી અને બધી સંસ્થાઓ તરફથી આ તરફ મીટી દ્રષ્ટિથી જોવામાં આવ્યું છે તે જોઈ પણે આનંદ થાય છે. આપણા ભારતવર્ષમાં આપણું મહાપ્રભુ વીર સ્વામીને આજરોજ જન્મ દિવસ હતો અને તેથી કરી આજને દિવસ ઘણી મંગળમય છે. તે આજનજ દિવસ હતો કે જે દિવસે અજ્ઞાન અંધકારમાં ગોથાં ખાતી ભારતની પ્રજા ઉપર સત્યનાન, દયા અને સમાનાં પવિત્ર કિરણે ફેંકનાર તેજસ્વી સૂર્યને ઉદય થયા હતા, તેજ અને દિવસ હતો કે જે દિવસે આર્વત ધર્મને પુનરોદ્ધાર કરનાર એક પવિત્ર આત્માને પ્રાદુર્ભાવ થયે હતે. પછી તેઓએ મહાવીર સ્વામીના વખતની ભારતની સ્થિતિ વિશે દતસાએ એક પુસ્તકમાં લખ્યું હતું તે વાંચી બતાવ્યું હતું. તેનો ભાવાર્થ એવો હતો કે તે વખતનું ધાર્મિક બંધારણ તેમજ સામાજીક બંધારણ લલા પ્રકારનું હતું. હિંસાનું જોર ૫૭ વધેલું હતું. ધર્મભાવનાના નાશની સાથે પ્રજા જીવનની સમસ્ત ભાવનાઓને આઘાત પહે
Page #33
--------------------------------------------------------------------------
________________
અમદાવાદમાં ઉજવાયેલી મહાવીર જયંતી,
૩૧
મ્યા હતા. આ બધા અતરાય તેડવા માટે આ ભારતવર્ષના ક્ષત્રીયકુ ડ ગામના સિદ્ધાર્થ રાજના ઘરમાંથી એક વીરકેશરી બહાર પડયા હતા. વળી વીરપ્રભુના સંબધાં ડા. રવિન્દ્રનાથ ટાગાર જણાવે છે કે શ્રીમહાવીરે ડીડીંમ વગાડી તેના નાદથી મેક્ષને એવા સંદેશા ભારતવર્ષમાં વિસ્તાર્યું કે મેં એ માત્ર સામાજીક રૂઢી નથી, પરંતુ વાસ્તવિક સત્ય છે. મેક્ષ એ `સાંપ્રદાયિક ખાક્રિયાકાંડ કરવાથી પમાતે નથી પણૢ તે સત્ય ધર્મના સ્વરૂપમાં આશ્રય લેવાથી મળે છે અને ધર્મમાં મનુષ્ય-ભેદ સ્થાયી રહી શકતે નથી.
આવી રીતે જ્યારે અન્ય કાભના વિદ્યાના પશુ શ્રીમદ્ગાવીર પ્રભુ માટે આવા ઉચ્ચ અભિપ્રાય ધરાવે છે તે આપણે તેના ચારિત્ર્યના ઉત્તમ પ્રકારનાં દાંતા, તેએાના અગાધ સામર્થ્ય અને કૈવલ્ય જ્ઞાનરૂપી ઝામાંથી ઉપદેશેલા સત્ય જ્ઞાનના દુનિયાને આસ્યાદન કરાવવા એ શું આપણી ક્રૂરજ નથી ?
ત્યાઆઇ મી. રમણીકલાલ નગનલાલે જણાવ્યું જે ભગવાન મહાવીર પોતાને સ`સામાં સર્વે જાતની ઉચ્ચ સામગ્રીએ હોવા છતાં તેમાં નિēપ રહેતા તેજ તેમની આત્મ જાગૃતિ પુરવાર કરી આપે છે. તેમણે ગૈતમ સ્વામીને કહ્યું હતું કે હું ગાતમ! તું ક્ષણમાત્ર પણ પ્રમાદ કરીશ નહિ. મહાવીર્ સ્વામી ઉપર થએલા સગમ દેવતાના ઉપસર્ગા ચડકાશીક નાગને પ્રસંગ એ સર્વે કાજનક અનામાંથી જગતને ધણું શીખવાનું મળે તેમ છે. કેવળજ્ઞાનનું અગમ્ય અને અપાર સ્વરૂપ છે તે તેમણે શાસ્ત્રારા દાખલા દલીલો આપી સમજાવ્યું હતું...ખાલી શિક્ષણ પદ્ધતિ અનુસાર લગભગ અઢાર આંકડાની સંખ્યાનું માપ માપી શકાય છે પરંતુ જૈનશાસ્ત્ર પદ્ધતિએ તા જેટલા આંકડાની સંખ્યાનું માપ કાઢવું હોય તેટલું નીકળી શકે છે. આથી આપણી ખાત્રી થાય છે કે જૈતેમાં મહાન્ માન્ પુરૂષોએ જે ોધ કરી છે એવી ભાગ્યેજ કામ અન્ય દર્દીને કરી છે.
ભગવત વીરના વખતની આસપાસ પચાસ વર્ષ આગળ અને પચાસ વર્ષ પાછળા આપણે ઇતિહાસ જોઈશું તે તે વખતના દર્શનેાના પ્રવર્તક કરતાં અને તે પ્રવર્તકાના ઉપદેશ કરતાં મહાવીર પ્રભુનું ચારિત્ર્ય એક ઉત્તમમાં ઉત્તમ અને તેમના ઉપદેશ સર્વેથી ઉચ્ દિશાના હતા એમ ઐતિહાસિક દૃષ્ટિએથી શ્વેતાં જણાય છે. વળી મહા પુરધર નાની મહાત્મા હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્યજી અને યોાવિજયજી મુનિરાજે કે જે પર્શન વેત્તા હતા. તેમણે ભગવંતની સ્તુતિ કરતાં કહ્યું છે કે, હે પ્રભુ ! અમાઐ સર્વે દસનાનાં મંતવ્યો ધારી ધારીને વાંચ્યાં, તો તે ઉપરથી અમાને સ્પષ્ટ સમજાયું કે હે પ્રભુ ! તમારુ અતાવેલાં મતવ્યા –સિદ્ધાંત સપૂર્ણ સત્યમય લાગ્યાં. હું પ્રભુ ! કાંઈ જાતની તમારા પ્રત્યે રાગાંધ દૃષ્ટિએ નહિ પરંતુ સત્ય અને ન્યાય દષ્ટિએ કહેતાં, હું પત્તુ ! તમારા ઉપદેશ ઉચ્ચન ઉચ્ચ છે અને સંપૂર્ણ સત્યમય છે. માટે હે પ્રભુ ! અમારા કલ્યાણુ માટે અમેા તમારૂંજ ધ્યાન કરીએ છીએ; તમનેજ સ્તવીએ છીએ. સાચ્છાદ તેમણે જણાવ્યું કે મનુષ્યોમાં જેમ જેમ રાગ દશાનું બંધન ટળે છેતેમ તેમ તેમે સદ્ગુણમાં અને આત્મજ્ઞાનમાં ઉંચી દિશાએ ચઢે છે. ત્યારબાદ પ્રમુખ સાહેએ જણાવ્યું જે આજે જયતિ ઉજવવાનો રીવાજ છે. તે કઈ આધુનિક નથી. પરંતુ તે રાખ્ત (જયંતી) આધુનિક હોય તે ભલે. પ્રભુનાં કલ્યાણકા ધામધુમથી ઉજવવાં એવું પંચાશક સૂત્રની અંદર આપણા મહાન પૂર્ણાંથાયે↑એ કહેલું છે. ત્યા ખાદ તેમણે વક્તાઓને ઉદ્દેશીને કેટલીક સૂચનાઓ કરી હતી જે નીચે મુજબ હતી. ભગવતને જે વખતે નિશાળે મુકવામાં આવ્યા ત્યારે તે નાન હતા અર્થાત્ તેના અભિ
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૨
બુદ્ધિપ્રભા
પ્રાય મુ ભગવંતનું જે નિશાળગરણું કરવામાં આવ્યું હતું તે ભગવંતની ઈરછા કે પ્રેરણાને આભારી નહોતું.
ખરી મત્રી જ્યારે , જીવ અજીવનું સ્વરૂપ જાણે છે ત્યારે જ થઈ શકે છે, કયા સંજોગોમાં જીવોની ઉત્પત્તિ થાય છે અને કયા કયા સંજોગોમાં છ મરે છે તે વિગેરેનું
જ્યારે જીને ફુટ જ્ઞાન થાય છે ત્યારે જ ખરી મળીને પ્રભવ થાય છે માટે મિત્રીભાવ ઇચ્છા મુમુક્ષુઓએ જીવાજીવનું યથાસ્થિત સ્વરૂપ જાણવું જોઈએ
ભગવત મહાવીર સ્વામી પાસે જે કઈ જતુ તેને ઉદેશીને ભગવંત ધર્મોપદેશ દેતા હતા. ગૃહસ્થને ગૃહસ્થ માર્ગને છાજતે અને સાધુને સાધુ માર્ગને ઉપદેશ કરતા હતા. ત્યાબાદ તેઓશ્રીએ કહ્યું હતું કે ગૃહસ્થમાં રહી ઉદાશનભાવ થતિ હોય તે મુનિ થવાની જરૂર રહેજ નહિ. ત્યારબાદ તેઓએ પિતાની જગા લીધી હતી. છેવટે ઉપસંહારમાં ઉપદેશ પ્રસારક મંડળના સેક્રેટરી ઝવેરી મુળચંદ આશારામે સર્વે પધારેલા સગ્રુહસ્થને આભાર ભા હતા અને આ કાર્ય માટે શ્રીમાળીની વાડી વાપરવા આપવા માટે તેના માલીકને ખરા અંતઃકરણથી આભાર માન્યો હતો. ત્યારબાદ મેળાવડો બરખાસ્ત કરવામાં આવ્યા હતા.
बोर्डोंग प्रकरण.
અક્ષાશ ખાતે, ૧-૦-૦ બેગના વિદ્યાર્થી શા. પિટલાલ માનચંદ, હા. પતે. ૨૫-૦ શા. ડાહ્યાભાઈ ઉમેદચંદ. (હાલ બાવળામાં રહે છે) હા, રા. રા. વાઘ
મેહનલાલ ગોકળદાસ. ૮૦૦-૦–૦ મુંબાઇના મતીના કાંટાના ટ્રસ્ટીઓ તરફથી શેઠ હીરાચંદ નેમચંદ. મુંબાઈ
સંવત ૧૮૭૦ ના શ્રાવણ સુદી ૧ થી તે સં. ૧૯૭૧ ના પોષ વદી ૦)) સુધીના ભાસ ના રૂ. ૧૫૦) લેખે રૂ. ૮૦૦) તા. ઝવેરી સારાભાઈ ભેગી
લાલ. બા. કાયમ આપવા કહેલા તે મુજબ. ૨૬-૦-૦
સામાન ખાતે. ૫-૧૨-૦ શા, જેસંગભાઈ ચુનીલાલ. મુંબાઈ, બા, લેમ્પ લેવા માટે હ ચુનીલાલ નાથજીભાઈ
માસીક મદદ ખાતે ૪૦-૦–૦ રે, રા. શેઠ જગાભાઈ દલપતભાઈ ભગુભાઈ બા. સને ૧૯૬૪ ના અકબર-ન
અર-ડીસેમ્બર માસ ૩)ના રૂ. ૧૦) લેખે રૂ. ૩૦) તથા સને ૧૮૧પ ના જા
નેવારી ફેબ્રુઆરી માસ ૨)ના રૂ. ૫) લેખે રૂ. ૧૦ ) મળી રૂ. ૪૦) હા. પિત. ૧૫-૦-૦ શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ બા. જાનેવારી, ફેબ્રુઆરી, અને માર્ચના સને ૧૪૧૪
ના આવ્યા. ૧૦-૦-૦ રા. રા. જમનાદાસ સવચંદ. અોબર, નવેમ્બર, ડીસેમ્બર સને ૧૮૧૪ તથા
જાનેવારી–ફેબ્રુઆરી સને ૧૯૧૫ સુધીના માસ ૫)ના રૂ. ૨) લેખે હા. પિતે. ૧-૦-૦ શ. બટાલાલ લક્ષ્મીચંદ, નીશાળ બા, જાનેવારીથી જુન (સન ૧૮૧૪
_સુધીની મદદના,). ૭૧-૦-૦
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના પ્રગટ થયેલ ગ્રન્થા.
બ્રન્થાક
૦. ભજન સંગ્રહ ભાગ ૧ લા
૧. અધ્યાત્મ વ્યાખ્યાન માળા - ૨. ભજન સંગ્રહ ભાગ ૨ જો ... ૩. ભજન સંગ્રહ ભાગ ૩ જો ... ૪. સમાધિશતકમ્ ૫. અનુભવપશ્ચિશી× ૬. આત્મ પ્રદીપ
૭. ભજન સંગ્રહ ભાગ ૪ થા
...
دو
...
૮. પરમાત્મદર્શન ૯. પરમાત્મજ્ગ્યાતિ ૧૦. તત્ત્વબિંદુ
૧૧. ગુણાનુરાગ (આવૃત્તિ બીજી) ...
૧૨. ૧૩, ભજન સંગ્રહ ભાગ ૫ મા તથા
3.
...
...
...
...
...
...
***
...
...
૨૦૮
૨૦૬
૩૩૬
૨૧૫
३४०
* ૨૪૮
૩૧૫
૩૦૪
૪૩૨
૧૦૦
१५०
જ્ઞાનદીપિકા ૧૪; તીર્થયાત્રાનુ વિમાન (આવૃત્તિ ખીલ્ડ) '૪
૧૯૦
...
*. ૧૭ર
...
...
...
...
...
...
૧૫. અધ્યાત્મ ભજન સંગ્રહ ૧૬. ગુરૂધ ૧૭. તત્ત્વજ્ઞાનદીપિકા ૧૮. ગ ુલી સંગ્રહ
૧૯. શ્રાવક ધર્મ સ્વરૂપ ભાગ ૧ લા ( આત્તિ ત્રીજી. )* ૨૦. ભાગ ૨જો (આત્તિ ત્રીજી) ૨૧. ભજન પદસંગ્રહ ભાગ હું હો...
39
૨૨. વચનામૃત ૨૩. યાગદીપક
૨૪. જૈન ઐતિહાસિક રાસમાળા... ૨૫. અધ્યાત્મશાન્તિ ( આવૃત્તિ બીજી ) ૨૬. આનન્દધન પસંગ્રહ ભાવાર્થ ૨૭. કાવ્યસંગ્રહ ભાગ છ મા
८०८
૧૪૨
...
૨૮. જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ હદ ૦. કુમારપાળ ચરિત્ર
૨૮૭
...
આ નીશાની વાળા ગ્રન્થા શીલક નથી.
...
...
...
...
...
...
... ૧૨૪
૧૧૨
...
યુ.
...
૨૩૦
२४
...
૧૦૮
३८८ ... R$2
४०८
૧૩૨
...
...
...
...
...
...
...
...
...
...
***
...
...
...
...
४०
૪૦ ...
***
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
કી. ૐ, આ. પા.
...
...
...
...
***
..
...
***
...
...
...
૦–૧૨–૦ ... -૧૨61810
—ê— **
...
...
01 ...
...
...
...
—7-0
*. ——
...
૦=૪-૦
...
...
ગ્રન્થા નીચલા સ્થળોથી વેચાણ મળશે.
૧. અમદાવાદ-બુદ્ધિપ્રભા આપીસ—ઠે. નાગોરીશરાહ, મુંબાઇ—મેસર્સ મેઘજી હીરજીની—ડે. પાયધુણી.
૨.
91116
...
–૮–૦
9–7)−0
-૮-૦
–૮–૦
૦-૮-૦
01910
01910
૦–૧૨– . -૧૪–૧ -૧૪-૨
૦—'—
—5 ટ
૭-૩-૦
,,
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-ડે. ચંપાગલી. પુના—શે. વીરચંદ કૃષ્ણા∞કે, વૈતાલપે
O
૧-૦-૦
—૩-૦
910
--
૨-૦
61110
Page #36
--------------------------------------------------------------------------
________________
GOOD LUCK
જૈન પ્રજા માટે એક નિર્ભય અને ભરૂસાપાત્ર ઠેકાણું ! છે કે જ્યાં અગાડી
- અપટુડેટ ફેશનના સોનાના! મસીન પૉલીસ દાગીનાઓ ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે ! અને નિર્ભય રીતે તદ્દનજ ચોખુ અને સફાઈબંધ ફેન્સી કામ ધરા
કોના સોનાનું કીફાયત મજુરીથી અને ઘણીજ ઝડપથી વાયદેસર બનાવી આપવામાં આવે છે.
તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછાં આપવાની લખીત ગેરંટી મળે છે.
ઈંગ્લીશ ક્વેલરી, રાલ્ડગોલ્ડ જવેલરી, અને ચાંદીની સેંકડો ફેશનેબલ ચીજોને જગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા બીલીયાન કટના હીરાઓ, માણેક, પાની, વિગેરે ઝવેરાતનું કામ ધરાકી અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ.
રૉયલ જવેલરી માટે. બામાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી.
૪પ૬ રીસીરોડ-અમદાવાદ,
Page #37
--------------------------------------------------------------------------
________________ ગોદરેજની તીજોરી અને મોતી. ગોદરેજની તીજોરીના સબ ધમાં ઝવેરીગા વારે વારે એવો સવાલ ઉઠાવે છે કે એ તીજોરીઓમાં આગની વખતે કાગળ બળતા નથી એ ખરું છે છતાં તીજોરીની અંદર મેલેલાં મોતીનું આબ ઉડી જાય કે નહિ. ગયા નવેમ્બરમાં ગીરગામ બેંકરાડ ઉપર શેઠ લાલજી દયાલના મકાનમાં મોટી આગ થઈ તે ઘરમાં શેઠ ગોરધનદાસ પટેલની માલીકીની એક તીજોરી ગેરેજની બનાવેલી હતી અને તેમાં કાગળો ઉપરાંત મોતીની એક પાટલી હતી તે મોતીની હાલત આગ પછી કેવી હતી તે શેઠ ગોરધનદાસે ગોદરેજ ઉપર લખેલા નીચલી કાગળ ઉપરથી સમજી શકાશેઃ મેસર્સ ગોદરેજ અને બાઇસ જોગ થોડા દહાડા ઉપર ગીરગામ બેંકરોડના મારા ઘરમાં આગ લાગી તે વખતે મારા વપરાશમાં તમારી એક તીજોરી હતી. મારી રહેવાની જગ્યામાં સધળું” બળીને રાખ થઈ ગયું હતું અને જ્યાં આગ બહુ જોરમાં થઈ ત્યાં તમારી તીજોરી હતી. તીજોરીમાં કરન્સી નાટ અને ખતપત્તરો ઉપરાંત સોનાના દાગીના હતા અને થોડાંક છુટાં મોતીની એક પાટલી હતી. તીજોરી ગોદરેજની બનાવેલી એટલે સઉની ખાત્રી હતી કે કાગળા જરૂર સલામત રહેશે પણ ભાતીની હાલત સારી રહેશે કે નહિ તે માટે કેટલાકને શક હતા. તીજોરી ખાલતાં હાજર રહેલાઓની અજાયબી વચ્ચે કાગળા તેમજ માતી સંપૂર્ણ સારી હાલતમાં મળી આવ્યાં હતાં અને માતાના આખને જરાએ ઈજા થઈ હતી નહિ, તા. 28-11-14. લી, સેવક, ગોરધનદાસ વી. પટેલ. કારખાનું-ગેસ કંપની પાસે, પરેલ મુંબઈ. શાખાઃ-રીચીડ-અમદાવાદ